Book Title: Dharmasangraha Part 1
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

View full book text
Previous | Next

Page 636
________________ - પ્ર૦ ૭-દિનચર્યા-દેવ૦ પ્રતિ ને વિધિ અને હેતુઓ ] ૫૮૩ આ ગાથાઓના આધારે લાગેલા તે તે અતિચારોને યાદ કરીને ગુરૂ મહારાજની સમક્ષ આલેચના કરવા ( જણાવવા) મનમાં સંકલિત કરે, નહિ તે આલેચના બરાબર થઈ શકે નહિ. લેકેમાં પણ રાજા વગેરે કઈને કઈ વિનંતિ (અરજી કરવા માટે પહેલાં મનથી તે વિચારીને કાગળ વગેરેમાં લખીને કરવામાં (વિનંતિપત્રક આપવામાં) આવે છે. (તેમ અહીં પણ પહેલાં મનમાં સંકલન કરીને પછી સંભળાવવું એ વ્યાજબી જ છે.) માટે કાઉસગ(માં અતિચારની સંકલના) કરીને તે પૂર્ણ થયેથી ‘નનો સ્વિંતા બોલવાપૂર્વક કાઉસ્સગ્ગ પારી ( છોડી)ને ઉપર પ્રગટ “લેગર્સકહે તે પછી બને ઢીંચણેની પાછળના ભાગ–પિંડીઓ વગેરે (સંડાસા) પ્રમા. ઈને, નીચે બેસીને; ગુરૂને વંદન માટે ગુરૂવંદન અધિકારમાં (પૃ. ૪૬૯ થી ૪૭૨ માં) જણાવ્યા પ્રમાણે મુહપત્તિ અને શરીરને પચીસ પચીસ બોલથી પડિલેડીને, ગુરૂવંદન અધિકારમાં કહેલા વિધિ પ્રમાણે બે વખત ગુરૂને “વંદન” આપે. આ બે વંદન, કાઉસ્સગમાં યાદ કરીને મનમાં નિશ્ચિત કરેલા અતિચારોની આલોચના કરવા (અહીં સંભળાવવા) માટે વિનયરૂપે દેવાય છે. ( અને વંદન માટે જ પ્રથમ મુહપત્તિ પણ પડિલેહવાની છે. ) પછી પૂર્વે મનમાં ધારેલા દિવસના અતિચારાનું નિવેદન કરવા માટે (કમ્મર ઉપરનું) અડધું શરીર સારી રીતિએ નમાવવાપૂર્વક છારાજ રહિ માવન! તેવિ શાસ્ત્રોમ?' (એમ કહી ગુરૂની અનુમતિ મેળવી પછી દિ કહીને “વો કે દેવતો”) વગેરે સૂત્રપાઠ જે ચારિત્રશુદ્ધિમાં હેતુ છે, તે બેલીને ગુરૂ સમક્ષ એ અતિચારોની આલોચના કરે. એમ દેવસિક આલોચના કરીને, મન વચન અને કાયાથી સેવેલા સઘળા અતિચારેને જેમાં સંગ્રહ છે, તે “રવાર વિ રિઝ” વગેરે પાઠ “ચિંદ્ધિ પદ સુધી બોલે, પછી આવેલા (કહી સંભળાવેલા) અતિચારના પ્રાયશ્ચિત્તની માગણી માટે “છાવરે સંત મવન્!” અર્થાત– હે ભગવન્! આપની ઈચ્છા પ્રમાણે ફરમાવે !” એમ બોલીને પ્રાયશ્ચિત્તની યાચના કરે, ત્યારે ગુરૂ પણ પરિમા !” અર્થાત પ્રતિક્રમણ કરે!”—એ શાસ્ત્રોક્ત દશ પ્રાયશ્ચિત્તો પૈકી બીજું “પ્રતિકમણું પ્રાયશ્ચિત કરવાને આદેશ કરે. આ પ્રાયશ્ચિત્ત ચિછામિ દુકકોં” વગેરે જાણવું. કહ્યું છે કે હમ પહેપIT, Grr વાળા નિશા જ છે निंदा गरिहा सोहो, पडिक्कमणं अट्टहा होइ ॥१॥ (आव०नि०-१२३३) ભાવાર્થ--“૧-પ્રતિક્રમણ, ૨-પ્રતિચરણ, ૩-પ્રતિકરણ, ક-વારણ, પ-નિવૃત્તિ, ૬-નિન્દા, ગઈ અને ૮-શોધિ, એમ પ્રતિકમણ આઠ પ્રકારે છે, અર્થાત્ “ પ્રતિક્રમણ” શબ્દના આઠ અર્થો થાય છે. ” એ આઠ પિકી અહીં “પ્રાયશ્ચિત્તરૂપ પ્રતિક્રમણ કરવાનું છે. શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે, તેમાંના પહેલા પ્રકારમાં આલોચના'પ્રાયશ્ચિત્ત છે. તે અહીં “રેવાબ ગાઢો?” તથા ઘર વિ.” સૂત્રો દ્વારા થાય છે. એ પ્રમાણે અતિચારાના નિવેદન રૂપ એક “આલેચનારાયશ્ચિત્ત કર્યો પછી જ્યારે ગુરૂ પાસે તે અતિચારોની વિશેષ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત માગવામાં આવે ૧૧૧. વર્તમાનમાં ભાષામાં જે “સાત લાખ અને અઢાર વાપસ્થાનક' બોલવામાં આવે છે, તે આ અતિચારોના આલેચન (નિવેદન) રૂ૫ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762