Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha
View full book text
________________
શ્રીસ્તંભનપ્રદીપ ]
ભાવી શાસન ભવ્ય આભાર પાવન નિજ વચનનાંગથી, તિમ વદતી વિનયાંચિત દેહ સૂત્રતણું નવ કેકડા, સૂરિ ઉકેલો તબ ગુરુ બેલ દાહઅંગાર હુવા ખડા. હું છું તેથી હાલ અશક્ત કાર્ય કરણ ક્ષમ કિમ થઉં, ભાષે રુચિ કરુણાદ્ર સુરીશ ગુરુ મુજ સુણજે જે કહું; મત આકુલ વ્યાકુલ તુમ થાવ તે રોગ હરણ ઉપાયને, કહેવા ઈહ આવી હું યમીશ નિશ્ચિત રહેવું આપને. આયંબિલ કરે પડ માસ તે વિધિએ તનુ સરિની, કરતા તિમ ગદહીન હુવંત વૃત્તિ રચે નવ અંગની; અવલંબે જાસ મામ્ મંદ ભાવસ્વરુપ પિછાણ, સ્મરતે ઉપકૃતિ તાસ વિનય ચરણ સરોહ પ્રણમ. હરતા ગદ ધરણેન્દ્ર ઉદાર રીગ ફરી પ્રકટયો યદા, હૃદય વિષે જસ ભકિત અખૂટ તે ઇમ ઉચ્ચરતા તદા; સેઢી નદી તટ બૂસ્થિત બિંબ સ્તંભન પાર્શ્વ જિનેન્દ્રનું પ્રકટ કરો જસ પ્રચુર પ્રભાવ તસ પચવ જેહ સ્નાત્રનું નિશ્ચય તેથી અપાસશે કુછ જેમ સબલતા આપની, પય કરશે ગાય સહજ સ્વભાવ ત્યાંજ નિશાની બિંબની; સુણતાં દૈવિક વાણું હુવંત શ્રીગુરુ નિલય આનંદના, આવે સહ સંધ સૂરિ તે ઠાણ કહે જિહાં બાલ નેપાલના. વાચંયમ રચી બિંબ થુણંત જયતિયણ તેત્રાવલી, ભણતાં તેત્રીસમું વર કાવ્ય થાય પ્રકટ સફલી રલી; દેખંતા દૂર વ્યાધિ સમૂહ ગુરુ કહે મૂર્તિના ખ્યાનને, નિસુણી સ્તંભનકપુર નામ ગ્રામ સંઘ વસાવત તે સ્થલે.
અડ પત્રણ એક (૧૩૬૮) સાલ ખંભાત આવે ઉપદ્રવથી , નિસુણી બુધ બનશે ઈમ જ્ઞાત શ્રીગિરનારના લેખથી, સમયે શ્રીગુરુહેમસૂરીશ તિમ વસ્તુપાલ અમાત્યના, નિઃસંદેહ આ પ્રસ્તુત પાર્શ્વમંડન “થાંભણું” ગ્રામના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0224f97dd52152222e62bcdf2558160eee78d055def73001d600ce83ce763a5d.jpg)
Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290