Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 259
________________ नमो घोरतवसिणो समणस्स भगवओ महावीरस्स || ।। છો દી નમો તવત્ત તપાગચ્છાધપતિ-આચાય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર વિનયાણુ આચાર્ય શ્રીવિજયપદ્મસૂરિવિરચિત અચિંત્ય પ્રભાવશાલી શ્રીવર્ધમાન તપઃ પ્રકાશ: અથવા ગુરૂ શિષ્યના સંવાદ રૂપે ભાવારોગ્ય રસાયણમ્ | આર્યાવ્રુત્ત | મંહમ્ ॥ सिरिसंखेसरपासं - चिंतामणिकप्पपायवन्भहियं ॥ जिणसासणगयणरविं, वंदिय गुरुनेमिरिमहं ॥ १ ॥ भावारुग्गरसायण- पहाविसिरिवमाणतवभावं ॥ अंगागमाइसारं, बुच्छं गुरुसीससंवार्य ॥ २ ॥ શિષ્ય—હૈ ગુરૂદેવ ! ધર્મનું ખરૂ સ્વરૂપ શુ' ? ગુરૂજી—હે શિષ્ય ! વિષય કષાયાદિની આસક્તિને લઈ ને દુર્ગતિમાં જવાને તૈયાર થતા જીવાને જે ધારી રાખે એટલે અહિંસા, સંયમ અને તપની આરાધનામાં જોડીને સતિને પમાડે, તે ધમ કહેવાય. અહિંસાદિની યથાર્થ આરાધના શ્રી જૈનધર્મોંમાં જ કહેલી છે અને તે પ્રમાણે થાય છે. માટે જ સ ધર્મોમાં જૈનધર્મ ઉત્કૃષ્ટપણે જયવત વર્તે છે. ૧ ' Jain Education International BSE અ ૨. શિષ્ય——તે જૈન ધર્મના કેટલા ભેદો છે? તે કૃપા કરીને સમજાવે. ગુરૂ—હૅ શિષ્ય ! પરમ કારૂણિક શ્રીતીથ"કર દેવે કહેલા શ્રીજૈન ધર્મના—૧. દાનધર્મ. ૨. શીલધ. ૩. ત૫:ધર્મ. ૪. ભાવના ધ. આ રીતે ચાર ભેદ કહ્યા છે, અને (૧) અહિ'સા (૨) સંયમ (૩) તપ આ રીતે ત્રણ ભેદો તથા (૧) શ્રમણધર્મ (૨) શ્રાવકધમ એમ એ ભેદો તેમજ (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યક્ચારિત્ર એમ ત્રણ ભેદો પણ અપેક્ષાએ કહ્યા છે. ર ૩. શિષ્ય—આપે કહેલા ભેદોમાં તપનું સ્વરૂપ અને તેમાં પણ શ્રીવમાન તપનું સ્વરૂપ શું ? એ બીના કૃપા કરીને જણાવે For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290