________________
પ્રવૃત્તિ થઈ શકે. તેના કેટલાંક ઉદા. જીવની-૩, ગુવીનિ-રૂ, જુવિના, વિને, શુવિ:-૨, શુવિનો:-૨, એવી જ રીતે મધુની-૩, મધૂનિ-રૂ, મધુના, મધુને, મધુન -૨, મધુન -૨... -ર, ડૂળ-રૂ, વૃંગા, , કર તૃળિ વર્તુળો: ૨ વિ...
પ્રશ્ન - ર નિ. ૨ માં સંબોધનમાં વિકલ્પગુણ થાય એમ કેમ કહ્યું?
ઉત્તર - ૨ નિ. ૨ થી સંબોધનમાં વિકલ્પ ગુણ થાય એનું કારણ એ છે કે વ્યાકરણમાં એક નિયમ (સૂત્ર) છે કે નામિસ્વર અંતે હોય એવા નપુંસકનામોનાં સંબોધન એ.વ. પ્રત્યાયનો વિકલ્પ લુક થાય છે. (સિ.હે.૧/ ૪૬૧) અને લુક થાય ત્યાં જે પ્રત્યયનો લુક (લોપ) થયો હોય તે પ્રત્યાયની હાજરી ન હોય છતાં તે પ્રત્યયની હાજરીમાનીને તે પ્રત્યયનાં નિમિત્તે જે કાર્ય થતું હોય તે બધું જ કાર્ય થઈ શકે છે આ વાત વિશેષથી આગળ કહી દીધી છે એટલે અહીં લુન્ થાય ત્યારે હું પ્રત્યય હાજર છે એમ માનવાથી ગુણ થાય. અને જ્યારે લોપ થાય ત્યારે { પ્રત્યય નથી માટે પ્રત્યયને નિમિત્તે થતું કાર્ય ન થાય ગુણ ન થાય. એટલે વિકલ્પ ગુણ થાય ત્યારે દે ! દેવારે! ઋર્તિ! રૂપો થાય... અને ગુણ ન થાય ત્યારે હૈ વારિ! રે મધુ! રે ! આવા રૂપ થાય.
પ્રશ્ન - ૩ નિ. ૩ ની સ્પષ્ટતા કરો ?
ઉત્તર - ૩ કેટલીક વાર એવું બને છે વ્યક્તિનાં સ્વભાવની ખામી-ખૂબી અને વ્યક્તિનાં દેહની ખામી-ખૂબી જ તેની પ્રસિદ્ધિનું કારણ બને છે. જ્યારે આવું બને ત્યારે તે ખામી-ખૂબી સૂચક શબ્દોને તૃતીયા વિભક્તિ લાગે છે. દા.ત. રીતેશનો સ્વભાવ ગુસ્સાબાજ કે ઝધડાખોર છે. અને એવા સ્વભાવને લીધે એ આખા ગામમાં ગુસ્સાવાળો રીતેશ. કે કજીયાળો રીતેશ. એવી પ્રસિદ્ધિ થઈ ગઈ છે. તો રીતેશઃ સ્વભાવેન થી...
નહી વા આવો પ્રયોગ થાય.... એવી જ રીતે - સૈનેશ: વનૈઃ મધુરઃ -શૈલેશ વચનથી (બોલવામાં) મીઠો છે. હિતેશ કાનથી સાંભળી શકતો નથી. એથી “બહેરો હિતેશ” તરીકે ગામમાં પ્રસિદ્ધ પામેલ છે તો તેના માટે – હિતેશ: »ન વધ: આવી રીતે તૃતીયાવિભક્તિ થાય એજ રીતે - રીના યેન ધૂતા વિ. માં સમજવું.
:
૧૩૧