________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ પ્રકાશ છાયા પુરૂષ જેવાની રિતી ( કુંડળીએ ) કાળજ્ઞાન પરિક્ષક, સ્મશ્યાની ભૂમિ માંહ્ય મસ્યાને જાવું તદા, સ્વત એકલા ત્યાંહ્ય સ્વત એકલા ત્યા, સુર્ય ગમ પૂઠ કરીને રહે ઘટી બે સ્થીર, શ્રયમાં ચિત્ત ધરીને પછી જુવે નભ માંહ્ય, શીવની સિંચે દિક્ષા એ રિતે ભલિાલ, જુવે સે કાળ પરિક્ષા ------ --- છાયા પુરૂષ લક્ષણ છ માસ જેવાથી શું ફળ છે છે * હું ત્રણ નામ લેવા, હૃઢવા જન જતિ | - षण्मासाभ्यास ए योगे, पृथ्वियांचे पतिभवेत // 1 // અબ હ પર નમઃ આ મંત્ર 1000 વખત (દરરેજ ) જે માણસ જ છે, ને તે અભ્યાસ છમાસ રાખવાથી પૃથ્વી માત્રને પતિ થાય છે. છાયા પુરૂષ બે વર્ષ દિનપ્રતિદીન જેવાથી થતા ફળ વિષે. (દેહરે ) ઈસ ક્રિયા દે વર્ષો, સ્થીર ચિત્તની સાથે કરે રે ત્રિકાળીએ જ્ઞાન માનને નાથ નિત્ય પ્રતિદીન એમ, કરે ભાવથી જેહ * આ લોક વિદ્યારામ સંહિતામાંથી લીધેલ છે. આજ વિધારામ અમારા પિતા તથા ગુરૂ રૂપ છે. - For Private and Personal Use Only