________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયુર્વેદાદિત્ય મુવા પુર્વજો કુંભ મિને મચે છે, કરી પુન્યને કઈક જ બચે છે; ભઈલાલ એ રીતથી જે તપાસે, તદા દુઃખથી રોગિ શેને વરસે. શુભ સ્વપ્ન પરિક્ષા. 4 (દોહરો). સ્વપ્ન મહિ સુર્ય ચંદ્રને. તારા મંડળ ભાસ, કે ખીલેલા કમળથી સર ભીત સુવાસ. દેવ પિત કે રાય, સ્વપ્ન તે દેખાય, તે તે વખતે જેમ ત્યમ, તેમ પછીથી થાય. ગાય હસ્તિને ઘોડલ; જે દેખે તે કાળ, તે તેની દુઃખ આપદા, સર્વ જાય તતકાળ. . કે મંદિર કૌમાર રૂપ, દહેં માછલાં જોઈ, પુષ્પ વેલ ફળવેલ કે, દ્રષ્ટિ પડે જે કાંઈ તે નિરોગી તે બની, ધાન્ય પ્રાપ્ત બહુ થાય; નિધન હોય તથાપિ પણ, લક્ષ્મિવંત કહેવાય. સ્વપ્ન વિષે દુધ પાન તે, ફળદાયક સુખકાર, ભાત ખીચડી ઘર્ત જમે, તે તે સ્વપ્ન સાર. વેત સપના ડંસથી, પુત્ર પ્રાપ્તિ આભાર, વેત આજણે સ્ત્રી દિશે, આલિગે તે વાર. તે સ્મૃદ્ધિ સુખ તેહને, તેમ પુત્રની પર; -એમ ગુણું ભઈલાલ એ. સદા કાળ સુખસેર. * આ સર વિષય વૈદક શાસ્ત્રના પેટા ભાગીદારે જણી અને લખેલા છે. 8: . For Private and Personal Use Only