Book Title: Atmani Unnatina Upayo Author(s): Hanssagar Publisher: Shasan Sudhakar View full book textPage 5
________________ DOC o ॥ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥ ॥ पू. आचार्यदेव आनन्दसागरसूरीश्वराय नमः ॥ શ્રી મુંબઈ કેટના જેન સંધની વિનંતિથી આત્માની ઉન્નતિના ઉપાયો એ વિષય ઉપર અપાયેલ જાહેર વ્યાખ્યા * વ્યાખ્યાતા શ્રી શૈલાના નરેશ પ્રતિબંધક, શ્રી વર્ધમાન જૈન આગમમંદિર સંસ્થાપક, આગમદિવાકર પણ આ ધારક આચાર્યદેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મેના વિદ્વાન પ્રશિષ્યરત્ન શાસન સંરક્ષક પૂજ્ય મુનિવર્ય શ્રી હંસસાગરજી મહારાજ —— दान शोल तपो भाव, मेदाद्धर्म चतुर्विधम् । मन्ये युगपदाऽऽख्यातुं, चतुर्वक्त्रोऽभवद्भवान् ।। પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાન કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યાત્મવંદને “આત્માની ઉન્નતિના ઉપાય’ બતાવતાં ફરમાવે છે કે – શબ્દાર્થ –દાન, શીલ, ૦૫ અને ભાવ એ ચાર ભેટવાળા ચવિધ ધમને એક સાથે કહી દેવાને ભગવંત ચાર મુખવાળા થયા, એમ હું માનું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42