Book Title: Atmani Unnatina Upayo
Author(s): Hanssagar
Publisher: Shasan Sudhakar
Catalog link: https://jainqq.org/explore/034758/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી Ibllekic bel (5 દાદાસાહેબ, ભાવનગર, eethe-7૦eo : IP(કે ૩૦૦૪૮૪s Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ 6) “નમોહ્યુ માર મારી માવજ" આત્માની ઉન્નતિના ઉપાયો શ્રી મુંબઈ કેટલા જૈન સંઘની વિનતિને માન માપીને ૫. પૂ. આગમદિવાકર આચાર્ય દેવેશ થી આ ન ર સા મ ર સૂરીશ્વરજી મહારાજના વિદ્વાન પ્રશિષ્યરત્ન શાસનસંરક્ષક પૂ. મુનિવર્યા શ્રી હંસસાગરજી મહારાજે આપેલું જાહેર વ્યાખ્યાન : સ્થળ : કેટ, માંગરોળ મેન્શનના વિશાળ હેલમાં : મુંબઈ nunooooooooooooooooooooooo : સમય : વિ. સં. ૨૦૦૩ ના વૈશાખ સુદિ ૧૪ રવિવાર ઃ સવારના ૯ થી ૧ાા o cor કે પ્રકાશક: શા. મોતીચંદ દીપચંદ તંત્રી શ્રી શાસન સુધાકર મ. ઠીયા (જી. ભાવનગર) તે ચાર મુખવાળા થયા, story vision udharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ - - મુ. રાજપરા (કદમ્બગિરિ) નિવાસી મહેતા છગનલાલ ખુશાલભાઈને પુયાર્થ તેઓશ્રીના ધર્મનિષ્ઠ સુપુત્ર મહેતા કુંવરજીભાઈ છગનલાલની ઉદાર આર્થિક સહાયથી ધર્મપ્રેમી સદગૃહસ્થના વાંચન મનન અથે સપ્રેમ : ભેટ: - નવીર સંવત ૨૪૭૩ સને ૧૯૪૭ વિક્રમ સંવત ૨૦૦૭ જેઠ સુદિ ૪ શનિ [નલ ૧૦૦૦] : પ્રાપ્તિસ્થાનઃ શા. મોતીચંદ દીપચંદ, તંત્રી શ્રી શાસન સુધાકર મુ. ઠળીયા વાયા-તળાજા (જી. ભાવનગર) [કાઠિયાવાડ] - રાષ્ટ્ર : શ્રી સરસ્વતી છાપખાનું: ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ DOC o ॥ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥ ॥ पू. आचार्यदेव आनन्दसागरसूरीश्वराय नमः ॥ શ્રી મુંબઈ કેટના જેન સંધની વિનંતિથી આત્માની ઉન્નતિના ઉપાયો એ વિષય ઉપર અપાયેલ જાહેર વ્યાખ્યા * વ્યાખ્યાતા શ્રી શૈલાના નરેશ પ્રતિબંધક, શ્રી વર્ધમાન જૈન આગમમંદિર સંસ્થાપક, આગમદિવાકર પણ આ ધારક આચાર્યદેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મેના વિદ્વાન પ્રશિષ્યરત્ન શાસન સંરક્ષક પૂજ્ય મુનિવર્ય શ્રી હંસસાગરજી મહારાજ —— दान शोल तपो भाव, मेदाद्धर्म चतुर्विधम् । मन्ये युगपदाऽऽख्यातुं, चतुर्वक्त्रोऽभवद्भवान् ।। પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાન કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યાત્મવંદને “આત્માની ઉન્નતિના ઉપાય’ બતાવતાં ફરમાવે છે કે – શબ્દાર્થ –દાન, શીલ, ૦૫ અને ભાવ એ ચાર ભેટવાળા ચવિધ ધમને એક સાથે કહી દેવાને ભગવંત ચાર મુખવાળા થયા, એમ હું માનું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો શારીરિક ઉન્નતિમાં તે જનતા સતત પ્રવૃત્ત છે જ! આ કલિકાલ સર્વર ભગવતે સાડા ત્રણ કરોડ પુણ્ય પ્રત્યે શા માટે રચા? કહે કે જનતાને આત્માની ઉન્નતિના ઉપાયો બતાવવા. કઈ જનતાને ? કેવળ શરીરની જ ઉન્નતિમાં રાચીમાચી રહેવાથી થતા ભાવિ અનર્થોને નહિ સમજનારી જનતાને. શાસ્ત્રકારોએ એ જનતાને ત્યાં સુધી કહ્યું કે યદિ શરીરની ઉન્નતિની ઈચ્છા હોય તે પણ આત્માની ઉન્નતિને ઓળખવી આવશ્યક છે. આત્મીય ઉન્નતિના ઉપાયો જ જાણવા જરૂરી છે. કેમકે શારીરિક ઉન્નતિ પણ ધર્મથી જ ઉપલબ્ધ છે. આનો અર્થ એ નહિ લેતા કે શારીરિક ઉન્નતિ તથા તેના ઉપાયે તેઓએ બતાવ્યા છે. શારીરિક ઉન્નતિમાં તે જનતા સતત પ્રવૃત્ત છે જ, એવું સમજનાર તેઓએ જનતા તે પ્રવૃત્તિથી “આધિ, વ્યાધિ અને ઉપાધિથી પરિપૂર્ણ એવા ' આ સંસારમાં રવડી ન જાય એ માટે આત્મિક ઉન્નતિના ઉપાય બતાવ્યા છે. પ્રથમ શારીરિક કાન્તિ પરત લક્ષ આપીએ શાસ્ત્રકાર મહારાજા કહે છે કે શરીરની કાતિ પણ ધર્મથી જ પ્રાપ્ય છે. શારીરિક કાતિમાં પણ પુણ્યભેદ છે. સૂર્ય (વિમાન) લગભગ નવસે જન દૂર છે, છતાં તેની સામે જોઈ શકાતું નથી. તો સમીપસ્થ હોય તો જોઈ જ કેમ શકાય? જેના ઘર (સૂર્યવિમાન)ની સામે મીટ ન મંડાય એ ઘરના માલિક ઈન્દ્ર જે પાસે ઉભા હોય તે તેમના સામે કેમ જ જોઈ શકાય? સૂર્યને પ્રકાશ તો તેની પાસે કાંઈ હિસાબમાં નથી. એ ઈન્દ્ર મહારાજનું મૂળસ્વરૂપ જવાની “દેવે મૂળ સ્વરૂપે અહિં નથી આવતા એમ જાણ નાર' શ્રી ભરત ચક્રવર્તીને ભાવના થઈ. ભરત મહારાજ તે જેવા ઈન્દ્રને વિજ્ઞપ્તિ કરે છે. સાધર્મીની ઈચ્છા પૂરી કરવી એ ફરજ સમજનાર ઈન્દ્ર મહારાજ જાણે છે કે એ સ્વરૂપ ભરતજીથી જોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો શકાય તેમ નથી; ઈન્દ્ર મહારાજની આવી માન્યતા માનથી, ગર્વથી કે ગૌરવથી નહિ, પરંતુ તથાવિધ પરિસ્થિતિની છે. ચક્રવર્તીની સમર્થ દૃષ્ટિ પણ અહિ કરી ન શકે. બાહુબળીજીનો અપવાદ બાદ કરતાં ભારતચક્રીના દષ્ટિસામર્થથી, જગતમાં બીજા કેઈનું દષ્ટિસામર્થ્ય વધે તેમ નથી. આવી દૃષ્ટિ પણ ઈ મહારાજનું મૂલસ્વરૂપ જેવા અસમર્થ છે. વિબુધ એવા ઈન્દ્ર મહારાજે ના તે કહી, પણ એવી કળા કરી કે ભરતજીએ પિતે જ મૂલસ્વરૂપ જેવાની ના કહી. પિતાની કનિષ્ઠા અંગુલિમાં પિતાના મૂલસ્વરૂપની પ્રભા આરોપી ભરતજી સામે ધરી; આ જોતાં ભરતજીની આંખ મીંચાઈ ગઈ. તેઓ સમજી ગયા કે મૂલસ્વરુપ જોઈ શકાય તેવું નથી. આ વાત તે ધર્મથી પ્રાપ્ય એવી શારીરિક કાન્તિની થઈ. સૌધર્મ ઈન્દ્ર તે પ્રથમ દેવલોકના ઈન્દ્ર છે. તે પછી જેમ જેમ આગળ વધો તેમ તેમ કાન્તિ વધે. ત્રીજા દેવલોકે આથી. અદ્દભૂત કાન્તિ, બારમા દેવલોક કેઈગુણી અદ્દભૂત કાન્તિ, પછી આગળ વધે, નવરૈવેયક તથા તેથી આગળ અનુત્તર વિમાનવાસી દેવોની કાતિમાં પૂછવું જ શું? વિજય-વૈજયંત-જયંતઅપરાજિત અને સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવોના અનુક્રમે વધતા ઝગઝગાટની કઈ સીમા નથી; કાતિ, ઋદ્ધિ તમામ અનિર્વચનીય. ધોળે દિવસે જેમ પૂર્ણિમાને ચંદ્ર ફીક્કો દેખાય, તેમ સૂર્ય પણ ઉચ્ચ દેવલોકની કાન્તિ પાસે ફીક્કો દેખાય! એ લાખ જે જનના મેરૂને ઝાંઝરીયો થઈને નીચે જ ફર્યા કરે ! ઉંચે એની જરૂર નથી. આ શારીરિક કાતિ આદિ પણ અધુરા ધર્મનું જ પરિણામ છે ઉચ્ચ દેવલે કે સૂર્યની જરૂર જ ક્યાં છે? કેમકે ત્યાં તો સૂર્ય જ ફીક્કો પડી જાય છે. ધોળે દિવસે પાંચસે પાવરનો ગ્લેબ પી જ દેખાય ને ? આપણે મુદ્દો છે આત્માની ઉન્નતિને. આ તમામ કાયાની કાતિ પણ મળી શાથી? ધર્મથી જ. સૌધર્મેન્દ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાય દક્ષિણ ભૂમિના માલિક છે. કઈ પર રોષે ભરાઈને ત્યાં બેઠા અહિં નજર ફેકે, તો પેલે ખાખ થઈ જાય ! હવે પુણ્ય કાન્તિભેદ છે, એ મુદ્દા પર આવીએ. આ તમામ કાતિ શારીરિક છે, ઘણે ઉચે રહેલી છે, છતાં પણ તેની સામે જોઈ શકાય નહિ તેવી છે. જ્યારે શ્રી જિનેશ્વર દેવની શારીરિક કાન્તિ તે એ સર્વ કરતાં કઈગુણ વધારે હોવા છતાં તેમની સામે અનિમેષપણે જોઈ શકાય છે! પ્રભુની મુખપ્રભાનું જ બાર સૂર્યની કાન્તિ જેટલું પ્રમાણુ શાસે આપ્યું છે. દેવોની કાતિ ગમે તેવી ઝગઝગાટવાળી, પણ જોઈ ન શકાય તે શા કામની ? મેરૂ લાખ જેજનને ય સેનાને પણ ભરતક્ષેત્રાદિના માનવીઓને શા કામને ? દેવોના અને ઈન્દ્રોના ન જોઈ શકાય તેવા સ્વરૂપના તથા શ્રી જિનેશ્વર દેવના જોઈ શકાય તેવા સ્વરૂપના ભેદમાં કારણ તરીકે પુણને ભેદ છે. એ બે ય પ્રકારની કાતિ, ઋદ્ધિ આદિ મળ્યાં શાથી? ધર્મથી જ. દેવે દેવ થયા તે ધર્મથી ને? આજે કૂદકે ને ભૂસકે વિજ્ઞાન આગળ વધતું કહેવાય છે, પરંતુ આજ સુધીમાં કોઈ વિજ્ઞાની એવો પાક્યો કે-જે માનવીને દેવ બનાવે? માનવીને દેવ બનાવનાર કેવળ ધર્મ જ છે. અનુત્તર વિમાનની શારીરિક કાતિ ઉચામાં ઉંચી, તે ય અધુરા ધર્મથીઃ સાત લવ આયુષ્ય ઓછું તથા છઠ્ઠ જેટલે તપ ઓછોઃ આટલો અધુરો ધર્મ, તેના ચગે દીર્ધકાલની શાહ જેલ જેવું એ સ્થાન એને સાંપડ્યું! રૂપ, કાતિ, ઠાઠ વિગેરે છે તે અદ્દભૂત, પણ જુએ કેશુ? એ દેખાડી ઉપકાર કરે ને ? ન જોઈ શકાય એ વાત તો અલગ પણ એ વિમાનવાસી દે ત્યાંથી તેત્રીશ સાગરેપમ જેટલા લાંબા કાળ સુધી બીજે જઈ જ શકે તેમ કયાં છે? સાત લવ આયુષ્ય વધારે હત, છઠ્ઠ તપ વધારે થયે હેત તે તેઓ પૂર્ણ ધર્મવેગે સાહિ અનંત દિથતિવાળી આત્મીય કાતિ (મુક્તિ) ના માલિક બની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાય જાત. આત્માની ઉન્નતિ શાથી થઈ શકે તેમ છે તે આ ઉપરથી સમજ્યા હશો ? જે યોગ્યતા સાંપડી છે તે ધર્મના જ મેગે છે આ યુક્તિપૂર્વક કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે- શારીરિક ઉન્નતિ પણ ધર્મથી જ મળે છે. તેઓ કહેવા માગે છે, આત્માની ઉન્નતિના ઉપાયો. આ ઉપાય આપણે બસ ભેળપણથી માની લઈએ, ઘેલછાથી “હા ' ભણીએ એટલા માત્રથી આત્માની ઉન્નતિ ઓછી જ થવાની છે? આપણે આત્માની સાચે જ ઉન્નતિ ઈચ્છતા હોઈએ તે તે ઉપકરીએ બતાવેલ ઉપાયો સમજીને આદરવા જ રહ્યા, અને એ સિવાયના આત્માની અવનતિના ઉપાયોને તજવા જ રહ્યા. આત્માની ઉન્નતિ કરનાર કેવળ ધર્મ જ છે. તે ધર્મમાં પૂર્ણતાએ પહોંચવા મથી મરવું જોઈશે. “ધર્મ, ધર્મ,” કર્યો કાંઈ ન વળે. “આમા અનંત બળવાન છે, અનંત જ્ઞાનવાન છે” એમ માત્ર ગેખ્યા કર્યું જ શું વળે? ધર્મ કરનારે રૂહીણે પણ રહે ? પત્થર થાય તે પણ હીરો થાય હીરે ! અભવ્ય કુલક ભણેલા જાણતા હશે કે પૃથ્વીકાયમાં ખીણમાંના પત્થરના માં ભવ્ય પણ હેય, અભવ્ય પણ હેય. કારીગર જિનમૂર્તિ ઘડવા માંડે. ખીણમાંના પત્થર ભે, તેમાં જેને અભવ્ય જીવે ગ્રહણ કરેલ હોય, તે ટાંકણું મારતાં તૂટી જાય ! અર્થાત અભવ્યનું શરીર જિનમૂર્તિમાં પણ કામ ન આવે ! શાથી? ભાગ્યની હીણતાઃ પૃથ્વીકાયમાં ઉપજનાર પુણ્યવંત જીવ હીરે થાય, ઝવેરીના હાથે ચડે! હીણુપુણીઆ પત્યરા જ થાય. ઝવેરી એને અડે ય ખરે? પુણ્ય-પાપને, તેવી વૃત્તિને તફાવત તે તમને દુનિયાના વ્યવહારમાં ય દેખાશે. મરનાર તો મરી જાય, પણ એ એ છે કે તેની પાછળના ધનને, વસ્તુને કઈ અડે નહિ, કહે કે રખે અડતા ! એ ધન લીધું તો પાસે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો -- - હશે તે ય જશે ! આ શાથી? આત્મા તે ગમે, પણ તેવી અશુભ વૃત્તિ મૂકતો ગયે. અપુત્રીઆનું, પણનું, નિરાધારનું ધન ન લેવાય એમ મનાયું, શાથી? છે તો તે ય ધન, અને તેને તે માલિક પણ ગયે, છતાં ય એવી માન્યતા શાથી? કહે, માલિક ગયે પણ વૃત્તિ મૂકતે ગયે. દુનિયામાં ડાહ્યાઓએ નિયમ કર્યો કે-દીકરીના ઘરનું પાણી ન પીવાય. લેનાર ભલેને પચાસ હજાર લે લેતાં ઉજળા દેખાય, પણ અંતે તમામ સાફ થઈ જાય છે ને ! આ તમામનું ધન તેવી વૃત્તિના કારણે જ નથી લેવાતું ને? જયારે મુનિ કાલધર્મ પામે, તેની પાલખીમાંથી ટુકડે વસ્ત્ર તથા ઉછળેલા પૈસામાંથી પૈસે લેવાનું મન થાય, લેવા પડાપડી થાય! શાથી? એ લેવાથી ઋદ્ધિ થાય, વૃદ્ધિ થાય, એ ત્યાં આશય છે. દીવાળીએ બે કાની કરે? બેણીમાં નામ કાનું લખ? કહે કે-લદોલનું, તેલીનું આમાં યોગ્યતાની વાત આત્માની કે શરીરની ? યોગ્યતા આત્માની છે. શરીર તથા ધન વિગેરેની તે સમાનતા છે. શરીરના સેવકોએ આ વિચારવાનું છે. માનવે માનવે ફરક છે. એક માનવ શો ન મળે, અને એક ટકાના તેર! શકુનમાં જૂઓ. વિધવા સામે મળે તે પાછું ફરાય, સધવા સામે મળે તે આગળ વધાય, તે સાથી સ્ત્રીઓ તે બે ય સરખી છે, વિધવા હસતી મળે તો ય વાંધો અને સધવા રડતી મળે તો ય આગળ વધે ! શાથી? આમાં તફાવત પુણ્ય-પાપને છે. આ સમજણ આદેશમાં છે. આજે કાંઈ યેગ્યતા સાંપડી છે, તે પણ પૂર્વકૃત ધર્મગે સાંપડી છે. આ સમજણ પચી જાય તો સૌ હમણાં જ ધર્મ તરફ મૂકી જાય; પણ મોહરાજ એ વસ્તુ આપણને યથા સ્વરૂપે સમજવા દેતા નથી. આપણા દેવ કેવા? અરૂપી આત્મા પર ચિત્રામણ કરનારા! યોગ્યતાનું આ ઘડતર કેણે કર્યુંકુશળ સલાટ પત્થર વડે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો પણ આત્માનાં ઘડતર કેણુ વડે? પત્થર તો રૂપી, પણ આત્મા તે અરૂપી છે. અરૂપી દ્રવ્ય હાથમાં આવે? નહિ જ. આકાશ અરૂપી છે, એમાં ચિત્રામણ કરનારે કેઈ વિઝાની પાક્યો ? આકાશની જેમ આત્મા પણ અરૂપી છે. આકાશમાં કરેલ ચિત્રામણની જાહેરાત કરવામાં અને અમુક ફી કે કી રખાય તે દૂરદૂરથી વિમાનમાં બેસી લેકે જોવા આવે, જેવા આવનારની પડાપડી થાય; પણ આ આકાશમાં ચિત્રામણ કરનાર દેવને પરાણે એળખાવવી પડે છે! જેવા અને સાંભળવા તેડાં કાઢી લાવવા પડે છે! અરૂપી આત્મા પર ચિત્રામણ કરનાર આપણું અરિહંત દેવ છે. આ દેવને સહેજે ઓળખી શકીએ તેવા કુલમાં આપણે જનમ્યા છીએ, પણ “અરૂપી એવા આત્માને ચિત્રામણુ કરનાર અમારા દેવ છે,’ એમ કહેવા છતાં તે દેવને હજુ આપણે યથાતથ્ય ઓળખ્યા જણાતા નથી. અન્ય દુનિયાના ડાહ્યા પ્રાણુઓ પણ આ દેવને તાકીને જોઈ રહે છે. એ દેવના વારસદાર એવા આપણે હજુ તેને ઓળખી શક્યા નથી. આ સ્થિતિમાં આત્માની ઉન્નતિ કેમ થાય? કબુતરને ચણનું મન માંસાહારીને પણ થઈ જાય છે! યેગ્યતાને સમજાવવા ભિન્ન ભિન્ન દષ્ટાંતે વિચારી શકાય. ભેંસ અને ગાય. બન્ને પશુ, બન્ને દૂધ આપે છે, પણ ગાયનું દૂધ પવિત્ર મનાય એવી ત્યાં છે–પુણ્યની યોગ્યતા. સ્ત્રીને પણ “ગરીબ ગાય જેવી' કહેવાય પણ “ગરીબ ભેંસ જેવી” કહેવાય? અને કહે તે સાંકળે તે ભેંસ પણ બંધાય છે, ગાય પણ બંધાય છે, પણ ગાયને ગરીબડી કેમ કહી સ્ત્રીને પણ ગરીબ ગાય જેવી કહી ગાય સાથે ઘટાવી! દેવ પાસે દીવામાં ગાયનું ઘી જોઈએ, • આજે ભલે તમે વેજીટેબલ ઘીનો દીવો કરે તે તમે જાણો. દીકરી ને ગાય, દેરે ત્યાં જાય,” એમ કહ્યુંઃ દોરે ત્યાં ભેંસ પણ જાય તો છે, પણું “દીકરી ને ભેંસ, દેરે ત્યાં જાય' એમ ન કહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાત્માની ઉન્નતિના કપાયા : ૧૦ ૧ ગાયના જીવમાં એ ગ્યતા પુણ્ય યોગે આવી છે. એ યોગ્યતાથી એ જીવે ગાયપણું મેળવ્યું, ભેંસ ન થઈ. કબુતર તથા કાગ બન્ને પંખી, પણ એક એવું કે-છવ તે છે પણ સડેલે દાણે ય ન જ ખાય! જ્યારે કાગડે ભાળે છવ ન મૂકે! કબુતરને આત્મા એટલે ગ્ય. આથી કબુતરને ચણ નાખવાનું સહુ કેઈને મન થાય છે. રેશનીંગના જમાનામાં ય કબુતરને તોટો છે? ભૂલેશ્વરના કબુતર ખાનામાં જૂએ જઈને, ચાર ચાર આંગળ ચણને ઢગ પડ્યો હોય છે! કબુતરે કર્લોલ કર્યા જ કરે. ત્યાંથી પસાર થતાં મનોહારીને ૨ ચણ નાખવાનું મન થઈ જાય છે ! શાથી? dખના જ કરીએ પણ પ્રયત્ન ન કરીએ તે શું વળે? અરૂપી એવા આત્મામાં ચિત્રામણ તારક દેએ કરેલ છે. તેઓ આત્માની ઉન્નતિના ઉપાયે કહી ગયા છે. એ ઉપાયને આજે યથાશક્તિ અવગાહિએ. પૂર્ણ પણે આદરીએ એવી તે આપણામાં તાકાત નથી. આ ચિત્રામણ તારએ નવું કરેલ નથી. છે તે ખુલ્લું કરી બતાવેલ છે. ચિત્રામણ છે જ પરંતુ તેની ઉપર કર્મરજના ઢગ ચડી ગયા છે. થર જામી ગયા છે. એ ઉખેડે કોણ? ઉખેડવાના ઉપાય બતાવે કેણુ? ઘરમાં નિધાન તે છે; પણ ઘરધણીને ખબર નથી. તે મૂંઝાય છે, ત્યાં કોઈ ઉપાય સહિત દેખાડે તે કેવો આનંદ થાય ? દેખાડનાર તે કહે, “નિધાન છે, અહિં છે, આટલે ઉ છે, આ રીતે મળે,” પણ ઘરધણીએ કેશ, કેદાળી, પાવડે લઈને ખેદીને કાઢવાની મહેનત તે કરવી પડશે ને ? એ ઘરના ધનને ખોદી કાઢવા માટે કેશ-કેદાળ-પાવડે છે, તેમ અહિં આત્મચિત્રામણ પર ખીરનીર ન્યાયે જામેલાં કર્મને દૂર કરવા રાનીએ ક્યા ઉપાય બતાવ્યા? “દાન, શીલ, તપ અને ભાવ ? આ ચાર પ્રકારને ધર્મ આચરવાથી અનન્ત ચિત્રામણવાળું આત્મસ્વરૂપ પ્રગટ થાય. ઉપાય જાણીએ ખરા પણ આચરીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : આત્માની ઉન્નતિના ઉપાય નહિ તો પૂર્ણતાને પ્રાપ્ત કરાવનારી માનવકાયા મળવા છતાં, પ્રયત્ન ન કરાય તો શું વળે? ધનની ઝંખના કર્યા કરીએ પણ શાલિભદ્રનું પુણ્ય ન આચરીએ તો નવાણું પેટીમાંની “પા” પેટીયે આવે ખરી? અંતરથી ત્યારે રહે, શાથી? માનવ આચરી શકે તેમ છે માટે જ્ઞાનીએ તેને ઉપાય બતાવ્યા. બીજાઓના કલ્યાણની કામના તે ભારોભાર છે, પણ થાય શું? એકેન્દ્રિયાદિને પ્રવચન સંભળાવે ! નારકી સાંભળી શકે? દેવો નવરા છે ? એ તે ભોગ-વિલાસમાં પડ્યા છે, એ ધર્મ ક્યાં કરી શકે તેમ છે ? મનુષ્ય જ ધર્મ આચરીને ઉન્નતિ કરી શકે તેમ છે. માનવ, ધર્મ વિહેણે થાય તે બહુ જોખમમાં. નીચે જ જાય. કારણ કે, તે ઈચ્છા પૂર્વક અધર્મ આચરે છે. ધર્મી મનુષ્ય હુલ્લડ કરે ? અખતરા માટે બોંબ ફેંકી લાખો જીવોનો નાશ કરે? આપણે ધર્મ, કુલથી પામ્યા પણ વિચારણું છે? ગર્ભવત - મૂતેષુ બેલાય છે, પણ વર્તનમાં તેમ છે ? એક પાણીના બિન્દુમાં અસંખ્યાતા જીવ હેવાનું જાણ્યા પછી પ્યાલો પીતાં કંપારી ન આવે? અનિવાર્ય હોય એ બીજી વાત, પણ હૃદય કર્યું હોય? સચિત પદાર્થો હશે વપરાય છે એકેન્દ્રિયાદિ કાઈ પણ જીવોને કામને નથી તે માનવને બીજા ને કરડી ખાવાને શું અધિકાર ? એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ કોઈ જ માનવને ખાય છે? માનવને એ બધા કામમાં આવે છે, પણ માનવની રાખ પણ એ દરેક ને કામની છે? નહિ, તે માનવ કે કે જે તેવા નિરપરાધિ અને અશરણું પણ કરડી ખાય ! અલ્યા : તે બધાને મારે, તને કોઈ ન મારે ? “મારૂં મારા બાપનું, તારું મારું સહીયારૂ’ આ રીતિ માર્ગાનુસારીને પણ ઉચિત હેય, એમ લાગે છે? સમ્યગદષ્ટિ આત્મા સચિત પદાર્થ પણ ખાતે–પીતો હોય, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ આમાની જાતિના ઉપાયો : ૧૨ ઃ માને કે નાછુટકે કરવું પડે છે. એમાં રાજી ન થાય, તન્મય ન થાય, ધ્રુજે ! મરાઠીમાં કહેવત છે કે-“રાવર તેનારા રવાના” એટલે કે જે મારે તેને મારે. અને વળી તે “પહુનિ જિતરા” કહી એ હવાલો ઈષ્ટદેવ પાંડુરંગના નામે ચઢાવે છે. મતલબ કે મારે તેને મારવામાં પાપ નથી' એમ પાંડુરંગે કહ્યું છે.' એમ કહીને તેઓ કહે છે કે-સર્પ કરડીને બીજાને મારે છે માટે તેને મારી નાખો ! પણ એને પૂછીએ કે તું સર્પને મારે છે તે તારા માટે ક ન્યાય ? ધમ કય? અધમ ? સભામાંથી પ્રશ્ન:- આખી દુનિયાએ માંસાહાર નથી ત, માટે માંસાહારને નિષેધ કેમ કરાય? આવી આજે ચાલી રહેલી દલીલબાજીને શો રદિયો ?” માંસ ઈષ્ટ હોવાથી માંસાહારના સિદ્ધાંતો વડાયા છે તેમ પિતાને પાપ ઈષ્ટ હેવાથી પાપસિહાંતે ઘડાય છે. આવા આત્માએ કયાં જવાના? આખી દુનિયા પાપમાં રાચતી હોય ત્યારે શ્રી જિનેશ્વર દેવ ધર્મોપદેશ છે, એ યોગ્ય નથી ? બધા જ ધર્મની જરૂર માને ત્યારે જ ધર્મોપદેશ આપે એમ? શ્રી જિનેશ્વર દે ધર્મદેશના કાને દે છે? અધર્મને-હિંસકાને. આદિનાથ પ્રભુએ ધર્મ કહ્યો ત્યારે તો લેકે યુગલીઆ જેવા જ માત્ર હતા ને! શ્રાવક કઈ હતો ? યુગલિકાના ખ્યાલમાં અસિ, મસિ, કૃષિને શબ્દ પણ નહતા. તેવાઓને નીતિમાં જોડ્યા બાદ ભલે ભગવાને ધર્મ કહ્યો, પરંતુ સંસ્કાર તે શિક્ષણના સદંતર અભાવવાળે જ ને? આ વર્ગમાંથી પ્રભુએ સાધુ, સાબી, શ્રાવક, શ્રાવિકા રૂપ સંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨, ૧૩ : આત્માની ઉન્નતિના ઉપાયો સ્થાપ્યો અને તેને જ ધર્મ આપે, એમાં કોઈ શક છે? આ ધર્મ, ધર્મને આપે છે? દુનિયામાં ઘણું દારૂડીઆ હાય માટે દારૂ પર પ્રતિબંધ ન થઈ શકે એમ? ઝાઝા ચેર તથા ખૂની હેય માટે ચોરી તથા ખૂન પ્રતિબંધ લાયક નહિ, એમ? આથી સમજ્યા હશે કે–પાપમાં પ્રતિબંધ મૂકવે તે ધર્મ છે અને પ્રતિબંધ ન મૂકવો તે અધર્મ છે. ટુંકમાં શક્તિ છતે છૂટ રહેવા દેવી કે આપવા માંડવી તે અધર્મ જ છે. ધજન નથી જ કે-જે શક્તિના સમયે પાપ પર પ્રતિબંધ મૂકવાનું ભૂલી પાપની છૂટ આપવા માંડે છે. ધર્મ વિહેણે માનવી અતિ નીચે જાય છે શાસ્ત્રકાર બતાવે છે આત્માની ઉન્નતિના ઉપાય, એ બરબર યાદ રાખો. જનતા વળી છે શારીરિક ઉન્નતિ તરફ. માટે તેને કહે છે કે દિ કાયિક ઉન્નતિ જોઈતી હશે તો ય આત્મિક ઉન્નતિ ઓળખવી પડશે. શારીરિક ઉન્નતિ પણ ધર્મથી જ પ્રાપ્ય છે. શરીરના વૈદ્ય તો શોધ્યા મળે, પણ આત્માના વૈદ્ય? શરીરના વૈદ્યને આપવું પડે, આત્માના વૈદ્ય કાંઈ લે નહિ? લેનારા ઉપકાર કરી શકતા નથી. આત્માની ઉન્નતિ બતાવનાર તારકદેવે જોયું કે-બધી જાતે કરતાં માનવજાત માટે ધર્મની પરમ આવશ્યકતા છે. ધર્મવિહેણો માનવી પશુ કરતાં તે સ્વપરને અતિ ભયંકર છે. પિતાના આત્માને અતિ નીચે લઈ જનારે બને છે. દૂર-કરાળ સિંહ મરીને ચોથી નારકી સુધી જાય અને માનવી સાતમી નારકી સુધી જાય ! શાથી? ધર્મ વિહેણે માનવી ઈરાદાપૂર્વક ઘેર પાપ કરે છે. સ્ત્રી અનંત પાપની રાશીવાળી છતાં શ્રી નારકી સુધી જાય અને પુરૂષ પુણ્ય રાશિવાળા છતાં સાતમી નરક સુધી જાય! શાથી? અખા રાઠોડની માફક, ધર્મના અભાવે સ્ત્રી કરતાં તે ઘણે કઠેર બનીને પાપ કરે છે. ઢેરની એ તાકાત નથી. હેર બેભાન માનવીની જેમ અકાળે કામસેવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાય નથી કરતા. મનુષ્યમાં વિવેક જોઈએ. નીતિકારોએ પણ કહ્યું છે. કે–સ્ત્રીને ભેગ કાળે તેમ જ ફળના હેતુએ છે. પણ ગાંડાઓ માનતા નથી. અને હેરાન પરેશાન થઈને કિંમતી જિંદગી અકાળે બરબાદ કરી નાખે છે. કાળના વિવેક વિના યથેચ્છ વિષયી બન્ય રહે એ માનવ છે કે દાનવ? આવાને માટે “દેવાનુપ્રિય 'ને બદલે બીજું જ કાંઈ કહેવું પડે, એ આકરું કહેવાય ? બહુ આકરું કહેવાય ? સભામાંથી - દેવાનુપ્રિય” આદિ સંબોધનોથી જ હિતશિક્ષાની અસર થાય ને? પણ તે યોગ્યને ને ? તો પછી સારણ, વારણ, ચાયણ, પડિયાને અધિકાર છઘસ્થને કેમ સે? દેરા પણ મારે ને? વહુ ઘરે આવે પછી સાસુ કાંઈ કહે જ નહિ? મેડી ઉઠે તો ય ભલે–ભલે ” કરે? કે જરા આદેશ કરી વહેલાં ઉઠવાનું કહે ? પહેલાં તો વરની મૂકી કન્યા જતી, હવે તે કન્યાના મૂક્યા વર જાય છે ! વરની કેટલી કિમત રહી છે? વિચારે. આવા આ સદીના “નાના હોય તે જુદી વાત છે પરંતુ મોઢે મૂછવાળા થયા છતાં કેટલાક અયોગ્ય બની ગયેલા આત્માઓ માટે પણ દેવાનુપ્રિય' આદિ મીઠા શબ્દો જ સુધારવા બસ લાગે છે? પ્રસન્ન થનારાએ સ્વને પણ ઉદાર કરી શકતા નથી શરીરની દવા કરનારા માટે પૈસા જોઈએ છે. આત્માના ઔષધ માટે પૈસા નથી જોઈતા. ત્યાં જોઈએ છે ભક્તિ. ભક્તિ પણ આત્મોન્નતિને જિજ્ઞાસુ જ કરે. આત્માને વૈઘ ભક્તિ ઇચ્છે નહિ. આ વૈદ્ય તો સદન્તર ઇચ્છા વગરના. આપે જ આપે! ઔષધ પણ અમેઘ આપે. સામે ભક્તિ કરે તે પણ ન થાય પ્રસન્ન કે ન આપે આશીર્વાદ. એમની ભક્તિ જ ફળે, એવા એ અપૂર્વ ! આપવાથી પ્રસન્ન થનારાઓ કોઈ પણ આત્માને ઉહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ = ૧૫ : આત્માની ઉન્નતિના ઉપાય ન કરી શકે; આપે તો પ્રસન્ન થવું એ આત્માને ગુણ નથી. પ્રસન્નતા કે ઈચછા વિના જ સહજ ભાવે આપ્યા કરે એ આત્માને ગુણ છે. પ્રશ્ન-એ શી રીતે? સૂર્યની ઈચ્છા નથી, છતાં ય એ પૂર્વ પશ્ચિમ ર્યા જ કરવાના સ્વભાવવાળો બની મ્યુનિસિપાલીટીનું કામ કર્યા જ કરે છે ને ? પ્રશ્ન:- સવી છવ કરૂં શાસન રસી ' એ ઈચ્છા તે પ્રભુને હતી ને ? પ્રથમના ભાવોમાં એવી ઈચછા હતી. આ તો વર્તમાન ભવની વાત છે. ત્યાં ઇચ્છા નથી. આ અંતિમ ભવે તે જે ઉપકાર થાય છે, તે સ્વભાવતઃ થાય છે. અહિં આપણે દેવ ઈછા વગરના માન્યા છે અને પ્રતિતી અંતિમ સ્વરૂપથી રાખી છે. શ્રી જિનેશ્વર દેવની મૂર્તિ કઈ અવસ્થાની મનાય છે ચૌદમા ગુણ સ્થાનકના છેલ્લા અંશે રહેલા આયુષ્યના અંત સમયના સ્વરૂપની. નવપદમાં જ અહિંતા શાથી? નવપદમાં પ્રથમ પદે રમે રહેંતાળું રાખ્યું છે. તેમણે મહાવાળે કે પાનામામાં તે નહિ પણ નમે તથ્થા પણ નહિ! ત્યાં તે નો અપિતા જ. શ્રી અરિહંત પણ કેવા? ચાર ઘાતીયાં દૂર થયાં હેય તેવા માત્ર નહિ, તેવા તે સામાન્ય કેવલી પણ હેય. જેઓ જન્મથી જ અટું ધાતુની ગતા લઈને આવ્યા હોય અને જેઓએ એ ધાતુને આજીવન સાક્ષાત્કાર કર્યો–કરાવ્યો હોય તે અરિહંત છે. એ પૂજા અર્ણવાચક અહેધાતુથી અહંતાને પામેલા અને આજીવન પૂજાયા હોય છે. જેમને જ્ઞાનાતિશય અદ્દભૂત હેય, જેમને વચનાતિશય અલૌકિક હેય, જેમને અપાયાપગમાદિ મૂળ ચાર અતિશયો અલબેલા હેય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો ચેત્રીશ અતિશથી જેઓ અલંકત હોય, ત્રિલોક પૂજ્ય હેય, એવા અરિહંત હોય છે. માટે શ્રી નવપદજીમાં હતા. પ્રશ્ન-તીર ' કેમ નહિ ? “તીર્થકરશબ્દપ્રયોગ તે પ્રભુ ગર્ભમાં આવે ત્યારથી વ્યવહારમાં કરવામાં આવે છે. જન્મકલ્યાણકાદિ તીર્થંકરનું જ કહીએ છીએ ને ? એ તીર્થકર તે પરણે ય ખરા, ગાદીએ ય બેસે માટે નો તિત્યયાળ શબ્દને નવપદમાં ન લીધે પણ તેઓમાં આજીવનથી રહેલ અહેતા, પૂર્ણતાને પામી એટલે ના દિને ન્તિા જ લીધે. પ્રશ્ન-તીર્થકરમાં તથા એ અરિહંતમાં ફરક શું ? બેમાં કેણુ વધે ? રૂપિઓ અને તેની એક બાણું પાઈ એટલે ફરક. દબડીમાં પડેલો બાંધ્યો રૂપીઓ પરચુરણ ચીજવસ્તુ વસાવવાના કામમાં ન આવે, છૂટે થયા પછી તે કામ આપે. અરિહંત દેવ આત્માની વસ્તુને વસાવી દેનારા છે. તીર્થ કરદેવ અહંતાને ખીલવી પૂર્ણતાને પામ્યા એટલે અરિહંત કહેવાયા. જનતાને આત્માની ઉન્નતિના ઉપાયો અરિહંત દેવે બતાવ્યા. સહુથી પ્રથમ બતાવ્યા. કાંઈ બદલા વિના બતાવ્યા. ઘેર ઉપસર્ગો સહેવાનાં અને તપ તપવાનાં ઉદાહરણ પીરસીને બતાવ્યા. ઈચ્છા વિના બતાવ્યા. ઉપદ્રવ કરનારને પણ બતાવ્યા. કહ્યું છે કે कृतापराधेऽपि जने, कृपामंथरतारयोः । ईषद्बाष्पार्द्रयोभंद्र, श्रीवीरजिननेत्रयोः ॥ શબ્દાર્થ-અપરાધ કરનાર માણસને વિષે પણ પ્રભુ , મહાવીર દેવની આંખની, “અશ્રુથી કાંઈક ભીંજાઈ ગયેલી, કૃપાના: રવૈયા રૂપ' કીકીઓમાં કલ્યાણ ભરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૭ : આત્માની ઉન્નતિના ઉપાસ આવી ઉપકારવૃત્તિએ આત્માની ઉન્નતિના ઉપાય પ્રભુએ માનવીઓને બતાવ્યા. અરિહંત અજબ આ મેલ છે. એમના તપને ઘેર કહ્યોઃ “વી ઘોર તપા' ઘેર એ ખરાબ વિશેષણ કે ઉત્તમ? કેાઈને એ વિશેષણ આપ્યું હોય તો ફફડી ઉઠે કે નહિ? પણ શ્રી તીર્થકરના તપને અંગે એ વિશેષણ ઉત્તમ બની ગયું! કે ત૫? “સાડાબાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન કાયા,' ગેખે છે ને ? આવા તરત તારકે આત્માની ઉન્નતિના ઉપાયો આપણને બતાવ્યા છે. તેઓ આત્માનું સામર્થ્ય પૂર્ણપણે જાણતા હતા, માટે આયુષ્યના અંતિમ સમય સુધી આ ઉપાયે, એક સરખી રીતિએ, એકધારા બતાવી શક્યા છે. છે ક્યાંઈ લેશ પણ ફેરફાર વ્યવહારમાં પણ ટોચને શાહુકાર તે કહેવાય કે જે જીવનના છેલ્લા શ્વાસ સુધી લીધાના “ના લીધા ન કહેઅને કહે તો ? છેલ્લે શ્વાસે ય તેમ કહી દે કે- દૂટીમાં હતું તે નીકળ્યું !” પછી શાહુકારીની છાપ ખતમ! શ્રી અરિહંત દેવ અજબ આત્મવૈદ્ય છે. શરીરના ધનંતરી વઘની જેમ અરિહંત એ આત્માના ધવંતરી વૈદ્ય છે, તે ય કેવા વૈદ્ય ધનંતરી હેય પણ દવા ન હેય તે? આ વૈદ્ય તે રેગ પારખે, ઉપાય કહે અને ઉપાય પણ કરે. આ રીતે અફળનું ઓષધ કરનાર છે. જગતમાં છે કઈ આવે સાયન્ટીસ્ટ ? પ્રભુનું પુણ્ય એવું પ્રકૃષ્ટ કે તેઓ જન્મતાંની સાથે જ ઈન્દ્રનું આસન ડોલે ! સામાન્ય કેવળીમાં તેમ ન બને. અતીથકેવીથી ઉપકાર ન થઈ શકે ઈન્દ્રો આવીને ભક્તિનાં તમામ અપૂર્વ સાધને ખડાં કરી દે તે શું કામ? જે કેનતત્વથી તે પ્રભુના અતિશય બળે જ હેવા છતાં સામાન્ય રીતે કહીએ કે-જગતના પ્રાણીઓને આર્ષવા. લેકે તે જોઈને દૂર દૂરથી આવે. ભગવાનને જોયા પહેલાં “એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાય તે ઇન્દ્રજાળીઓ છે.” એમ કહેનાર પણ આવીને ગણધર બને તે શાથી? અપૂર્વ દશ્ય જોવાથી ને? વાતચિત તે પછી કરી છે પણ જોતાં જ “આ શિવ કે બ્રહ્મા' વિગેરે તર્ક થયા. પછી થયું કે-“ઓળખ્યા ! ઓળખ્યા !આ તે અહન ' આ શાથી થયું ? કેવલી પણ તીથકેવળી તથા અતીર્થકેવળી એમ બે ભેદે છે. તેમાં અતીર્થ કેવળી જેમાં તે ધર્મ ફેલાવી ન શકે. અતીર્થ કેવળી કાં તે પ્રથમ તીર્થ સ્થપાયા પહેલાં હોય અગર (શ્રી સુવિધિનાથથી તીર્થવિચ્છેદ ગયેલું તેવા) તીર્થવિચ્છેદ સમયે અહિં મુનિધર્મ પ્રચલિત છે તે મુનિ પણ અહિં ઉપકાર કરી શકે છે. લંડન જાય તે મુનિને સાંભળે કોણ? ત્યાં ધર્મ કને જોઈએ છે? ત્યાં તે ઢીંગલાની વાતે જોઈએ છે. એ મુનિને સાંભળે ? એ તો મુનિને પૂછે, “વાંદરાની રસીને પ્રયોગ તે કરી જોયો પણ હવે બીજી કોની રસી શોધવી?” ત્યાં મુનિ શું કરે ! અતીર્થ કેવળી પણ આ ન્યાયે ઉપકાર ન કરી શકે, કારણકેતીર્થ ન પ્રવર્તતું હોય ત્યારે વિચરતા તેઓને સાંભળનાર કોઈ ભાગ્યે જ મળે. મુનિને મુનિ માને તેને મુનિ પણ ધર્મ કહે. પણ મુનિને છપ્પન લાખ બાવામાંના ગણે તેને મુનિ શું કરે? એ તો મુનિને કહે, “તમે તે માગી ખાઓ છો! તમારાથી ખેડુત સારે ખેડુત! ખેતી કરે, પકવે ને ખાય!” ત્યાં મુનિએ ચૂપ જ થવાનું ને? એવા પ્રાણીના આત્માની ઉન્નતિ કેવી રીતે કરી શકાય? પ્રશ્ન:-તીર્થ ન હોય ત્યારે કેવળી થાય તે શાના યોગે? પૂર્વની આરાધનાના ગે. સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય, શ્રી જિનમૂર્તિના આકારનું માલું જોઈને જાતિસ્મરણ પામી ધર્મ પામે છે. ત્યાં તેને કેણે ઉપદેશ આપે? કહે કે પૂર્વને વેગ ત્યાં કામ કરે છે. વાવામિએ ઘોડીઆમાં સાંભળ્યું, “ધનગિરિ અત્યારે હેત તે મહત્સવ કરત” આ સાંભળીને એ બાલકરૂપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાય વજસ્વામિ કેવું સમજ્યા ? પૂર્વની આરાધનાના યોગે બરાબર (તત્ત્વ) સમજી ગયા ને? આલક શું સમજે? એમ ન માનતા! “બાલક શું સમજે?એમ ન મનાય. સરખા પહેરવેશવાળી, સરખા દેખાવવાળી પાંચસે સ્ત્રીઓ ભેગી કરો, કોઈની પાસે બાળક જશે? નહિ જ જાય; માતાને તુરત ઓળખી લેશે. હજી મેરે માણસ દેખાવથી ભુલા ખાય, એકને બદલે બીજીને બૈરી માની લે, ભ્રમ ખાઈ જાય, ભુલથાપ ખાઈ જાય, પણ બાલક ભૂલે ? ન જ ભૂલે. પૂર્વના સંસ્કાર છે. તે વિજ્ઞાનીઓને ભેગા કરે તો ય બાળકને જે જ્ઞાન છે તે વિજ્ઞાનીઓ નહિ આપી શકે. બાલક જન્મતાં જ ચપચપ ધાવે છે, કેણે શીખવ્યું ? ખાવાપીવાના, ધાવવાના, આ તમામ સંસ્કારે પૂર્વના છે ને જેમ આ સંસ્કારે સાથે આવે તેમ તરવાના સંસ્કાર પણ સેવ્યા હોય તો સાથે આવે જ; કેમ ન આવે? શ્રી વજસ્વામિને તરવાના સંસ્કાર પૂર્વના સાથે આવ્યા હતા. તેથી જ જન્મતાંની સાથે જ દીક્ષા લેવાના ઉપાય તરીકે તેમણે રોવાનું, રેઈને માતાને કંટાળો આપવાનું શરૂ કર્યું. પંચાવન વર્ષનાં મા-બાપ તેવા સંસ્કાર વિના ન સમજે અને સંસ્કાર લઈને આવેલું તરતનું જન્મેલું બાલક સમજે. મુનિ બાવા જેવા? અતીર્થ કેવલીથી પ્રાય: સ્વનો ઉપકાર થાય. પર ઉપકાર થવા સંબંધે તેઓના જ્ઞાનપ્રકાશને ખદ્યોતના પ્રકાશની ઉપમા આપી છે. ખોતના પ્રકાશે ભેય પડેલા મોતી ન વિણાય. એ પિતે તગતગ ફર્યા કરે. અતીથકેવલીને સામાએ તેવા જાણે અને માને તો ને ! એગ્ય આત્માઓની બહુ ગેરહાજરીમાં આ પૂર્ણત્માને કે સાંભળે ? મુનિને મુનિ માને એને મુનિ ઉપદેશ દે. બાવા માને તેને શું કહે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ મામાની ઉન્નતિના ઉપાયો - - પ્રશ્ન:–બાવા જેવા જેઓ મુનિને કહે તેની સામે કંઈ દિ હા, કહી શકાય કે-“એ બાવા જેવા નથી. બાવાઓ માગવાની વૃત્તિવાળા હોય છે. મુનિઓ માગવામાં પાપ સમજે છે. મુનિઓને જીવવાનું સ્વપર ઉપકાર માટે હોય છે, માગી ખાવા હેતું નથી. બાવા તે કહી દે, “શેરભર આટા, પાવર તૂપ, આધાશેર ગુડ, ધર દે ઈધર!” અને ન આપે તે પૈસા માટે પણ ત્રાગું કરે! જયારે મુનિ વહેરવા આવે, કોઈ કહે-મહારાજ ! અત્યારમાં? હજુ તો છોકરાં સૂતાં છે! મુનિ કહે, “ધર્મલાભ !' મનમાં સમજે કે બિચારે દારિદ્ધી છે. પોતાના શ્રાવકની આવી દશા માટે મુનિને દુઃખ થાય. મુનિ, ન મળ્યાને ખેદ ન કરે પણ ગૃહરથને લાભ ન મળે તેને અંગે દુઃખ ધરે. મુનિ અને બાવામાં આ ફરક છે. વાછો ટિ વંતિ! માટે જ પ્રભાવના! અતીર્થકેવલીને જનસમૂહ ઉપર પ્રભાવ ન પડે. શ્રી જિનેશ્વર દેવને પ્રભાવ પડે. તીર્થ કરના કાળ જેવું બીજે કાળે છાનું પુણ્ય ન હોય. તીર્થકર દેવા મહાન પુણ્યાનુબંધી પુણ્યવંત હેય છે. તેઓ અનુપમ અતિશયોવાળા હોય છે. રાત્રે ાિં પરંપતિ! બાલક આચારને જૂએ છે. લેક કુતુહળ તરફ વળે છે. આથી તે ઈદ્ધ મહારાજ એક હજાર યોજન ઊંચે ધ્વજ ઉભા કરે છે, કેજેથી લેક પ્રભુને જેવા ટોળે વળે! એ ધજાગરો જાડો કે હશે? તમે તે શ્રી જિનમૂર્તિને માનનારા છે ને? છતાં રાજના દર્શનમાં અને આંગીને દિવસે દર્શનમાં, ઉત્સાહમાં કેટલો ફરક હોય છે? કહે છે ને “આજ તે હીરોની આંગી છે, ચાલે દર્શન કરવા !' શું હીરાની આંગીથી ભગવાન ફરી ગયા છે ભગવાનને જેનારા જુદા, એની દૃષ્ટિ હીરામાં ન હોય પણ હીરાને જ જેવા ટેવાયેલાને તે ભગવાન એાળખાવવા આંગી જ સમર્થ છે. તાત્પર્ય કે-બાલજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ * ૨ ઃ આમાની ઉન્નતિના ઉપાય ઝાકઝમાળ જુએ છે. આંગી ભગવાનને શ્રીમંત દેખાડવા માટે નથી, પણ ભગવાનને એ દ્વારા ઓળખવા માટે છે. બાલછે હીરા વિગેરેમાં રાચી રહ્યા છે, તેમને આત્મધર્મમાં જોડવા માટે આંગી છે. બાળજી પ્રથમ તે આંગીથી આકર્ષાઈને આવે, પછી એ આંગી કેાની છે તે જોવે અને ક્રમે પ્રભુને ઓળખે. વહુને જેવા આવનારને, પિયરીયાં કન્યાને કેવી ભણાવી-ઠણાવીને દેખાડે છે? કન્યામાં ફેર ન હોય. પણ ભભકે કરે એટલે જેનારને લાગે, જાણે કન્યા તો પદમણું!' કહેવત પણ છે કે- “એક નૂર આદમી, હઝાર નૂર કપડાં, લાખ નૂર ટાપટીપ, કિડ નર નખરાં!' ર ઘરની અગાન દુનીઆને જ્ઞાન તરફ ખેંચી લાવવા ચાર હઝાર ગાઉ ઉંચે ધજાગરે ઈન્દ્રમહારાજ લાવે છે! કીડીને હાથીની મેટાઈ ન સમજાય માટે હાથી મેટો નથી ? જન્માભિષેક વખતે જોજનના નાળવાવાળા દૈવી કળશ દે હાજર કરે. આ તમામ શ્રી તીર્થકર દેવના સર્વોપરિ પુણ્યથી થાય છે. તીર્થ કર દેવ કાઈને નેતરૂં નથી આપતા, પત્રિકા નથી કાઢતા, અમે આવવાના છીએ, તૈયારી કરજે,” એમ પ્રથમથી પ્રોગ્રામ જાહેર નથી કરતા ! ઈન્દ્રો વિગેરે પોતાની ભક્તિથી આવે ઠાઠ ખડે કરે છે. દિવ્ય વાજીંત્રો વગાડે છે. ધર્મની એ રીતે પ્રભાવના કરે છે. છોકરો પરણે, વહુ ઘરે આવવાની, સમ્યગુદૃષ્ટિ આત્મા તે વમને ફાની દુનીઆના પાયારૂપ માને છતાંય ઢોલ વગાડે ને? એ વહુમાંથી ય ગુરૂ ગયા? અહિં જે રૂપીઓ અને શ્રીફળની પ્રભાવના હેય તે કાચીચી દિવાલ હેય તે પડી જાય એટલી સંખ્યા શ્રોતાની જામે ! એ લેવા આવનાર પાંચ-દશ મિનિટ પણ સાંભળે ને ? આવીને તરત પાછો વળી પ્રભાવના લેશે? પ્રભાવના કરનારે વહેંચનારને કહી જ દેવાનું કે અંદર આવે ને તુરત પાળે વળે તે પણ પ્રભાવના રોક વગર જ દેવી. અંદર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાય : ૨૨ : આવનાર કેટલું બેઠા એ પ્રભાવકે કાળજી રાખવાની ન હોય જય તરફ વળેલી જનતાને ધર્મ તરફ સહેલાઈથી વાળનારી પ્રભાવના છે. આથી જ કહ્યું છે કે ભાવનાવાળો પોતે જ તરે પરંતુ પ્રભાવનાવાળે તરે અને તારે. ‘છા માવતિ પ્રણવના' પ્રભાવના કરવાવાળા ભાવનાવાળા કરતાં ભારી ઉચ્ચ છે. આવી પ્રભાવને હેય ત્યાં રહિયા જે ચેર તરી જાય. બાપે તે વીરનું વચન સાંભળવાની ના કહેલી, પિતૃભક્ત રહિણી પણ કાને આંગળા દઈને પસાર થાય છે. પરંતુ દૈવયોગે કાંટા વાગે છે, અને આંગળીઓ છૂટી જાય છે. દેવાનું વર્ણન કાનમાં પડે છે. એ વચનથી તે અભયકુમારના પંજામાંથી બચે છે! એને થાય છે કે-જે પ્રભુના આટલા જ વચને આ બચાવ કર્યો તે પ્રભુનાં વચને જિંદગીભર સંભળાય અને સાંભળ્યા મુજબ વર્તાય તે લાભમાં શું કમીના રહે? આવું વિચારી તરત દીક્ષા લે છે ! આ શાથી બને ? પ્રભાવનાથી. બાળજીવોને ભાવના દેખાતી નથી, પ્રભાવના દેખાય છે. અને તેથી તેઓ પ્રથમ તે પ્રભાવને તરફ દેટ દે છે, પરંતુ પછીથી એ જ પ્રભાવનાના પ્રતાપે ભાવનાથી વાસિત થઈ જાય છે, અને ચારિત્રને પણ રવીકાર કરે છે. એકેન્દ્રિયની ચ આ દશા, ત્યાં ૫ ચેન્દ્રિયની દયાની વાત જુઠી કરે છે આપણા દેવ ઈચ્છા વગરના, સ્થાનાદિની યોજના કે પ્રોગ્રામ કશું યે નહિ! ઉપદ્રવ થવાના છે માટે ભક્તિથી ઈન્દ્ર સહાયાર્થે રહેવાની માગણી કરે, પરંતુ પ્રભુ શું કહે છે? “કઈ તીર્થ કરે કેઈની સહાયથી મેલ મેળવ્યો નથી, મેળવતા નથી, મેળવશે નહિ” એમ જ ને? આવા નિરાગી પ્રભુએ આત્માની ઉન્નતિના ઉપાય બતાવ્યા છે. આત્માના આવા વૈદ્ય શોધ્યા ન મળે. પરમ પુણ્યોદયે જ પમાય. શરીરના વૈદ્યો કહે કે વ્યાધિ ભયંકર “ક્ષય' છે. પણ એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાય -bieber દવા? કહી દે કે અસાધ્ય છે. આત્માના આ વૈદ્ય દર્દને ભયંકર કહ્યા પછી તેને ઉપાય પણું અમોઘ બતાવે. આવા વૈો બહુ જ એાછા. વળી તેઓ જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ન મળે કાયદો છે ક–એક સર્પિણી કાલમાં ચોવીશ જ થાય. આખા કાલચક્રમાં એટલે વીશકેડાછેડી સાગરોપમ જેટલા સમયમાં બે જ વીશી થાય. આવા તારને પામીને તરવાને સમય આપણે માટે એ આખા ય કાલચક્રમાં માત્ર બે જ કડાછેડી સાગરોપમ જેટલો છે! અઢાર કાકડી સાગરેપમમાં તરવાનું કાંઈ સાધન જ નહિ! કઈ ધણીધેરી જ નહિ ! આ બે કડાકેડી સાગરોપમના કાળમાં આત્મા જાગે તે જ ઉહાર થાય. ન જાગે તે રખડી જાય. માનવજિંદગી જ દશદષ્ટાન્ત દુર્લભ છે, તે પછી આવી સામગ્રીની શી વાત! માનવજીવન મધું છે તે મળ્યું, પરંતુ પ્રભુના શાસનસમયમાં ન સધાય તો કેવું કમભાગ્ય? આત્મા જાય પાછો તિર્યંચ કે નરકમાં. દુઃખી દુઃખી થઈ જાય. એક વસ્તુ ખ્યાલમાં ઃ હાથ નહિ, પગ નહિ, કાન નહિ, આંખ નહિ, નાક નહિ. માને ને લેઢાપુત્ર. એવા નિરાધાર અને અશરણને કઈ કરડી ખાય એ કે? એકેન્દ્રિયની શું દશા છે? એ જ ને? લેઢાપુત્ર તે મનુષ્ય. મનુષ્યમાં એ પુણ્ય છે કે-જગતના રાજાથી કે માનવની પણ રાહત પામે. એકેન્દ્રિયની કઇ દશા છે એને કેઈલી ય રાહત ઝાડ એકેન્દ્રિય છે ને એક પગે ઉભું છે, માથે તડકે છે, તપ્યા કરે છે; પ્રવાસી તેની છાયામાં પરિશ્રમ ઉતારે છે, બદલામાં “ઉંચે જતાં ફળ જોયું” કે-પત્થર મારે છે. અધમના હાથે એકેન્દ્રિયની આ દશા છે! કઈ ડાળ તોડે, કઈ પાંદડાં કરડે! કરી તેડે, કાકડી તોડે. કહે કે-“ક છે, જેની છે.' કહીને ભચ ભચ ભરડી ખાય. જીવતા જીવને આમ કરડી ખાતે સતા કંપે જ નહિ. આ શું માનવતા છે? આ આત્માની ઉન્નતિને ઉપાય છે ? આત્માની ઉન્નતિ એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો ૧ ૨૪ : અથરણને ઉગારવાની ભાવના આવશે ત્યારે જ થશે. એકેન્દ્રિયને ય આ દશામાં મૂકનારા પંચેન્દ્રિયમાં પણ માત્ર માનવીને જ ઉધાર કરવાની વાતો કરવામાં ય જુઠા છે, તે બીના પણ આ ઉપરથી સ્પષ્ટ સમજી શક્યા હશે ? એવા તરફથી બતાવાતા ઉપાયો. આત્માની ઉન્નતિના હોતા નથી પણ અવનતિના હોય છે. ધર્મ માનવીને જ કહેવામાં આવ્યા ધર્મ વિહેણે માનવી નિરાધાર એવા એકેન્દ્રિયને ય હણુંને આવું પાપ કરે, પાપના બચાવ કરે અને ઉપરથી કહે કે કાના માટે કર્યું છે.' પરંતુ એને પૂછવું જોઈએ કે–ણે,. તારા “ભા એ કર્યું છે? અને તે પછી તેને પણ કેઈએ કેઇના માટે કર્યો હોવાથી તેને કઈ કરડી ખાય તેમાં વાંધો નથી ને ? . લાં તે કંપ વછૂટે છે? કેમ ભલા ? હું સૌને ખાઉં, મને કઈ ન અડે, એમ ને? પરંતુ કુદરત નહિ છોડે. તું સૌને ખાય ત્યાં સુધી તું ખવાવાને જ, ચવાવાને જ. વાસીમાં લાળીયા જીવ આવે, જ્ઞાનીએ વાસી ખાવાની ના કહી છતાં ખાય. કહે કે- એમાં શું?' રાત્રે સે નંબરને મેટે દી કરીને ખાય, પરંતુ ખ્યાલ નથી કે દી તો છાનું નેતરું છે. ત્યાં દીવાને વેગે દૂર દૂરથી ચાલ્યા આવે. દીવાને દેખે. એ ચઉરિન્દ્રિય છે ને આવી આવીને ભાણામાં પડે અને ટપોટપ મરે, તે તું ખાય! ઉપરથી દલીલ કર-વીજળીની લાઈટમાં બધું ય દેખાય છે ! પણ ઉડતા અને ભાણામાં પાતા છ કેમ નથી દેખાતા ?' મેતી કેમ નથી પરેવાતાં ગમે તેવા પાવરને ગળે ટાંગે તે ય સૂર્યના પ્રકાશ સાથે આવે ? શાસ્ત્રો જેની સાફ ના કહે તેની જમાના અને વીટામીનના નામે ક્ટ બતાવે ! આવા પામર આત્માની ઉન્નતિ શી રીતે થાય ? “આમાં કેરી કેમ ના ખવાય? કડક કરીમાં કયાંથી જીવડાં? કંદમૂળમાં શું દેશ?' આમ કહે. આ બધા ચાળા શાથી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩ ૨૫ : આત્માની ઉન્નતિના ઉપાય કહે કે માનવ મટીને રાક્ષસ બની ગયા તેથી. પશુઓ પણ રાત્રે ખાતા નથી. પક્ષીઓ પણ રાત્રે એથી નિવર્સેલા છે. કાગડે ય રાત્રે જપી જાય, સવારે ઉઠી, પ્રથમ જળાશયમાં જઈ દિવસના પાપથી પવિત્ર થઈ આવે છે. જ્યારે માનવી તો ઉંચા જીવનવાળો છતાંય હજુ પાપનું સ્નાન કરવા તલસતો નથી ! એણે નબળા-પાંગળાએની દયા-રક્ષા કરવી જોઈએ કે તેમને કરડી ભરડી જવાના સિહતિ ઘડવા જોઈએ ? અભક્ષ્ય અનંતકાયને કરડી ખાવાનું કહે અને માનવી સિવાયના બીજાને મારી જ નાખવાનું કહે એ માન છે? માનવીપણું એ કેવી કિંમતી જિંદગી છે? પાંચમી ગતિ અહિંથી મળે, મુક્તિ અહિંથી પમાય, દેવે માટે બે જ ગતિ દેવ મરી દેવ ન થાય, નરકે ન જાય કાં એકેન્દ્રિય તિર્યંચ થાય, કાં મનુષ્ય થાય. મનુષ્ય તમામ ગતિમાં જાય. સદુપયોગ કરે તો મુક્તિ મેળવે અને દુરૂપયોગ કરે તે નરક અથવા ઢેર થાય. ઢેર ધર્મ કરી શકતા નથી, નારકી ધર્મ કરી શક્તા નથી. તેમજ દેવ ધર્મ કરી શકતા નથી. માનવી જ ધર્મ કરી શકે તેમ છે. એ બીજાને મારી જ નાખવાને ધધ ખેલે તે એની ગતિ કઈ? માટે તે ભગવાને માનવીને ધર્મ કહ્યો. આત્માની ઉન્નતિના ઉપાયો પ્રભુએ માનવીને બતાવ્યા. તારકની પ્રવૃત્તિ બધા ય જીવોના કલ્યાણનું કારણ છે. પણ તે ફળે ને ? એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય તિર્યંચને ? નારકને ? દેવને ? નહિ. કારણ કે–તેઓને તથાવિધ સામગ્રીને અભાવ છે. ધમસામગ્રીથી ભરપુર માનવી જ હોવાથી ધર્મ માનવીને ભારી ફળે. અરમાની ઉન્નતિના ઉપાયો છે, દાન-શીલ-તપ અને ભાવ પ્રભુએ આત્માની ઉન્નતિના ચાર ઉપાયે કહ્યા: દાન, શીલ, તપ અને ભાવ. આ ચાર રૂપે ધર્મ કહ્યો. આ ચારે ય ધર્મો અભિન્ન છે. પરસ્પર સંકલિત છે, તથાપિ કલિકાલ સર્વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો ભગવાને કલ્પના ધરી કે–ચાર પ્રકારને ધર્મ કહેવા માટે જાણે ભગવાન ચાર રૂપે થયા ન હોય એમ માનું છું. અહિં “મને? ક્રિયાપદ વાપરેલ છે. એથી પ્રભુ ચાર રૂપે નથી થયા, પરંતુ ઉàક્ષાલંકારથી એમ કહે છે. “ચંદ્રમુખી બાળા' તેથી તેનું મુખ ચંદ્ર સદશ હેતું નથી. તાત્પર્ય કે-પ્રભુએ એક સાથે ચારે ય ધર્મ કહેવા જાણે ચાર રૂપ ન કર્યા હોય ! એ કાલ્પનિક અલંકાર છે, મૂર્તિને ન માનનારા ભાઈઓ પણ સમવસરણમાં પ્રભુનાં ચાર રૂ૫ તે માને જ છે ! મૂલ રૂ૫ તે એક જ છે, બાકીનાં તે કૃત્રિમ રૂપે છે, છતાં અતિશય એવે કે-દરેક દિશામાં બેઠેલાઓ એને જ મૂલરૂપ માને. ધર્મ ચાર પ્રકારને કહ્યો છે, તેથી તે પરસ્પર ભિન્ન જ છે એમ નથી. ભાવના વિના દાન, શીયલ, તપનું મૂલ્ય શું ? તેમ દરેકમાં સમજવું, પ્રમાણમાં ન્યૂનાધિક્ય હેય. દાનધર્મ પહેલે શાથી? આમ છતાં ચાર પ્રકારના આ ધર્મમાં દાનધર્મને પહેલે નંબર કેમ આપ્યો? આ ચાર પ્રકારને ધર્મ માનવી કરી શકે તેમ છે. આ ધર્મ વગરને માનવી આત્માની ઉન્નતિ તે કરી શક્તિ જ નથી. પરંતુ આપણે જોઈ ગયા તેમ માનવ ન રહેતાં રાક્ષસ બની જઈ નીચામાં નીચી ગતિએ ચાલ્યો જાય છે. માનવી સાતમી નરક સુધી જાય છે. તિર્યએ તો અકામ નિર્જરાદિથી ઉંચા આવે છે. દેવતાની વધારે સંખ્યા તિર્થ પૂરે છે. સર્વતઃ પરાધીન એવા તિર્યચેને તે સહન જ કરવાનું છે ને? “કાઈ કાપે, કઈ મારે, કઈ તાડના કરે, પાણી પાનાર કાઈક નીકળે આખલે જેને કહેવાય તે ય નાના છોકરાના સાંઠીકડાથી ભાગવા માંડે.' એને કયાં વળતર વાળવું છે? સ્વાધીન માત્ર માનવી. એ માનવી જે ધર્મ અંકુશને રવીકાર ન કરે તો પરાધીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૬ ૨૭ : આત્માની ઉન્નતિના ઉપાયો તિય એને પણ કેવી કારમી રીતે હણે અંતે નીચે જ ગબડે ને? આટલે ઉચે આવ્યા પછી તે ન ગબડે માટે જ પ્રભુએ માનવીને દાન, શીલ, તપ તથા ભાવ, આ ચાર આત્માની ઉન્નતિના ઉપાયો કહ્યા. તે ચારમાં પણ દાનધર્મ સહુથી પહેલો કહ્યો! કેમ? ભાવનાવાળા હજુ મળે (માત્ર વાતોમાં શું વાંધો?), શીલ પાળનારા મળે (ક્યાં કાંઈ લેવું દેવું છે), તપ કરનારા ય મળે (દાણા બચે ને ?). એ ત્રણે ય ધર્મમાં કઈને કઈ આપી દેવાનું નથી. કોઈને આપી દેવું તે આકરૂં છે. દાનધર્મમાં આપવું પડે છે. તેમાં “લઉં લઉં' ની અનાદિની ભંવના ભેંસી નાખીને “દઉં દઉં” નાં દર્શન કરાવવાં પડે છે ! ચારે ધર્મમાં દાનધર્મ, આથી મોખરે છે. એ ધર્મ આકરા છે તેમ સહેલો પણ છે. તેમાં શીયલ પાળવું પડતું નથી, ભૂખ્યા રહેવું પડતું નથી, ભાવના શોધવા જવાનું નથી. ભાવના ન હોય તે એ દાનધર્મ આકરે પણ છે. દાનમાં તે રેકડું ચૂકવવાનું છે, કાઢીને દેવાનું છે. ત્યાગધર્મનાં મંડાણ અહિંથી મંડાય છે. ત્યાગધર્મના સાચા પાઠ અહિંથી પઢવા શરૂ થાય છે. પહેલે એકડે કર કેટલે કઠીન છે તે ભણેલાના અનુભવની વાત છે. ભગવાન શ્રી ઋષભદેવની સાથે દીક્ષા લેનારા ચાર હઝાર ચાલી ગયા. તાપસ થયા. શાથી? શીયલ નહોતું? તપ નહેતું ? ભાવના ન હતી? એ તમામ હતું, તે કેમ ગયા? કહે કે તે વખતે એક દાનધર્મ જ ન હતું. મુનિને દાન દેનાર કોઈ ન હતો. દાન દેનારાથી તે તીર્થ ટકે. આખાયે તીર્થને ટકાવનાર દાનધર્મ છે. માટે દાનધર્મ અગ્રુપદે છે. મુનિ પણ ત્યાં વિહાર કરે કે-જયાં દાન હેય. દાનનાં દ્વાર બંધ હોય ત્યાં મુનિ શી રીતે જાય? દેરાસર-આગમ, એ તે મુંગાં તીર્થ છે. મુનિ જ એક બેલનું તીર્થ છે. દેરાસર વિગેરેને તીર્થ તરીકે ઓળખાવનાર જીવતું તીર્થ મુનિ છે. સાતે ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો * ૨૮ ૪ ક્ષેત્રોને જીવતા રાખે મુનિ મુનિ કુક્ષિ સંબલ હેય છે. દેહથી ધર્મ છે માટે દેહને આધાર આપે. મુનિથી ધર્મ છે. મુનિ દાનધર્મથી ટકે. દાતા આ લાભ ઉઠાવે છે. ચાર પ્રકારના ધર્મમાં આથી દાનધમ પહેલે કહ્યો છે. વળી ગૃહસ્થીને માટે વર્તનની દષ્ટિએ ચારેયમાં સહેલે આ દાનધર્મ જ છે. ગૃહસ્થથી ઉત્કટ શીલ ન પળાયતપ ન પળાય-ભાવના નભાવી સૂકાય; પરંતુ દાન તે સહેજે અને ધારે તેટલું આપી શકાય. મુનિ, ધર્મ માટે ફરે. ધર્મ માટે તેમણે જીવન સમર્પે છે. ઘરબાર તજ્યાં છે. તેની પાસેથી ધર્મ લેવા દાતા મુનિને દાન આપે. મુનિ નિગ્રંથ હેય છે. વિહાર કરતા ફરે. “કોણ ટીકીટ કઢાવી આપશે કે કે રાટલા આપશે?' એવી ચિંતા મુનિને ન હેય. ભાવને પણ પૌષધ પારીને ઘરે જવાની ન હોય. આ મુનિવરે રૂપી પાત્રમાં દાન તે સુપાત્રદાન. મુનિવરનું જીવન સ્વાપર ઉપકારાર્થે જ છે. વિહાર કરતા આવે, એમને દાતાએ આધાર આપો-પરિશ્રમ ઉતર્યો–ભૂખ નાઠી. લેકે વ્યાખ્યાનની માગણી કરે કે–તરત તૈયાર! પારાવાર ધર્મ આપે. એવા સત્પાત્રમાં દાન યોજે એના આત્માની ઉન્નતિને અટકાવવા કણ સમર્થ છે? આ દાનધર્મ કરનાર રબારીને બાળક પણ શાલિભદ્ર બની અપવર્ગ સાધે છે. સુનિથી શ્રાવક કે શ્રાવકથી મુનિ દુનીયાનું વ્યવહારૂ શિક્ષણ આપવા છોકરા માટે શિક્ષક રાખે છે. કલાકના વશ આપે છે ! મુનિ દેશના ચાર્જ લે છે? મુનિ પાસેથી મેળવે છે કેટલું અને મુનિને દૂધ-ઘી કેટલી કિંમત નાં આપો છો ? મુનિઓ માટે કેટલાક કહે છે, “રોટલા તે અમે આપીએ છીએ..અલ્યા ! ઉપકારી મુનિરાજને રોટલા “તને જ કોના પ્રતાપે મળે છે, એ ખબર વિનાને ” તું શું આપતે હતે? પૂર્વભવે ગુરથી મળેલ ધર્મના પ્રતાપે જ તું આજે સુખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો : રોટલા ખાય છે, એ તને ખ્યાલમાં કેમ નથી આવતું ? દીકરે. માતાને કહે, “હું પાળું છું” એ મૂર્ખ નથી? માએ પે દીધે હેત તે નામદાર હેત ક્યાંથી ? માતાની એ આ ભવની પણ દયા આ મૂખને યાદ આવતી નથી, તો ગુરૂએ કરેલ પરભવની દયા તે યાદ આવે જ ક્યાંથી? ધાવતાં ધાવતાં કરડી જતો, તે ય માતા પંપાળતી. પાળ્યો, માટે કર્યો, એ માતાને પાળનાર તું કેણુ? પરભવે આડે-તેડે ચાલતે તો પણ ગુરૂએ પંપાળીને જેને માનવ બનાવ્યો છે તે માનવી આજે ગુરૂને અમે રોટલા આપીએ છીએ' એમ કહે તે “માતાને હું પાળું છું” એમ કહેનાર મૂર્ખ જેવા છે. પેલે જેમ “માતાથી જ પિતે છે' એ ભૂલી જાય છે તેમ અહિં અજ્ઞાની જન, “મુનિથી જ પોતે છે' એ વાત સદંતર ભૂલી જાય છે. ભગવાન ઋષભદેવે તીર્થ સ્થાપ્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સંધ સ્થાઓ તે પહેલાં શ્રાવક ક્યાં હતા ? શ્રાવકને કર્યા કેણે? ખ્યાલમાં લો. આત્માની ઉન્નતિના એયવાળો શ્રાવક તો ઝંખે કે-મુનિથી હું છું, મારે આંગણે મુનિ ક્યાંથી ?” કોથળીઓ ઉઘરાવનારા ઉપકાર કે ઉન્નતિ કરી શકતા નથી આપણે જોઈ યા કે–તારકે દાનધર્મ મહાન હોવાથી જ સૌથી પ્રથમ કહ્યો છે. કલ્યાણની જડ એ છે. એથી સંસારરસિક માનવીઓને હદયપલટો પ્રગટ ઓળખાય છે, “લઉં લઉંમાંથી દઉં દઉ” દેખા દે છે. માટે જ આત્માની ઉન્નતિની ઈચ્છાવાળા સહુ કેઈએ દાન કરવું એ પ્રથમ જરૂરી છે. માનવતાનાં મૂલ્યાંક્ત દાનથી શરૂ થાય છે. ધર્મને મર્મ સમજે. શ્વાસ વિના છવાય નહિ તેમ ધર્મ વિના છવાય નહિ. અન્ન વિના દેહનું પણ તેમ છે. ધર્મ દેહથી થઈ શકતો હોવાથી દેહને આહાર-પાણીની જરૂર માટે તે કરવા પડે. આ બુદ્ધિ સમ્યગદષ્ટિને હેય. “બધું ખાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ -આત્માની ઉન્નતિના ઉપાયો માટે કર્યું છે.' એમ કેણુ બેલે ? ડોકટર કહે-મગના પાણી ઉપર રહેવાનું, તે કબૂલ! માગે તે ફી આપીને પણ કહે તે કબૂલ! ફક્ત આ તારકે બતાવ્યું તે જ કબૂલ નહિ? આવા આત્માની ઉન્નતિ કેમ થાય? અહિં દવાના ઢોંગલા નથી લેવાતા. એકેન્દ્રિયથી માંડીને તિર્યંચ પંચેન્દ્રિય સુધીના “તમે જીવાડે તો જીવે તેવા ' પ્રાણુની દયા કરવાની તે સાફ ના કહેવાય છે, અને બરાડા દયાના મરાઈ રહ્યા છે ! આ દયા છે? માનવ સંબંધીની દયાની વાતો બાબત પણ કેવલ બંગાલ રાહત આદિના નામે લાખે એકઠા થઈ જાય તો ધાર્યો હાથ મરાય એવું તરી નથી આવતું ? કેણે કેટલા એકઠા કરી તેને ક્યારે અને કેવી રીતે કથા પહોંચાડ્યા? છે સંતોષજનક ખુલાસા ? માનવાની પણ આ કવી દયા? સ્વાર્થી એવા અજ્ઞાન જાથી દયા પળાતી કે પળાવાતી નથી. એવા ઉપકારીએથી કાઈના ય આત્માની ઉન્નતિ થઈ શકતી નથી. જગતથી પર એવા તીર્થ કર દે તથા તેના શાસનને સમર્પિત થયેલા નિર્ગથે જે ઉપકાર સ્વાથી કરી શકે? ન મૂતે ન વિષ્ણવિ. સંસારીઓને ઝોળી ભરવાની વાત પ્રધાન પદે હોય છે. પછી ભલે ભારતના આથમતા ન જણાવાને લીધે “ઉગતા સૂર્ય દેખાતા હેય. કહેવા લાગી જાય કે અમુક દેવ કે દેવીઓ કહેવાય છે. પણ ખ્યાલમાં લેવાનું કે “બસ! કથળી લાવે 'ની વાત સિવાય ત્યાં આત્માની ઉન્નતિની વાત છે ? માનવ ધર્મકિત જોઈએ ધર્મને મર્મ સમજે. રાનીએ તત્વ કહ્યું તે સમજે જગતમાત્રના નાનાથી મોટા તમામ જીવોને તમે જીવવા દ્યો, અને જી. એના જેવી બીજી આત્માની ઉન્નતિ નથી. તેમ ન થઈ શકે તેમ હેય એવા અનિવાર્ય સંગોમાં રડે. સમ્યગદર્શન આ છે. ન - સ્ટોકે ખાયપીએ–બધું કરે; પણ માને કે આ સત્કાર્ય નથી. મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૩૧ : આમાની ઉન્નતિના ઉપાય આ એકેન્દ્રિયાદિ અશરણ છેને કરડી ખાવા-પીવાને હક નથી. દુનીઆમાં શું ચાલી રહ્યું છે? વિપરીત વ્યવહાર નિરાધારને કરડી ખાવા, ગરીબ પાસે વેઠ લેવી, સેનગુણું કામ લેવું, અસહાય એવી વિધવા બહેનને હડધૂત કરવી, વાછરડાને આંચળે લાવી “જ્યાં ગાય દૂધ લાવે કે’ ખસેડી દે, વેઠીઓ ગજા ઉપરાંત વેઠ ન કરે તે ઉપરથી માર કે સજા ! માનવમાં દેખાતી આ માનવતા છે કે પાશવતા? આ પાશવતા શાથી? ધર્મવિહેણું જીવન હેવાથી. આથી નક્કી છે કે—ધર્મ જ માનવીને ઉન્નત બનાવે છે, અને તેથી આત્માની ઉન્નતિ ઈચ્છનારે ફરજીઆત ધમકિત બનવું જોઈએ. રાજ તે દર્શનીય હોય કે ભયભર્યો હોય? યુધિષ્ઠિર રાજાએ દાનધર્મને સ્વીકાર કર્યો. બીજું ન થાય પણ આ તે થાયને ! યાચકેમાં ઢંઢેરો પીટાવ્યું. એક પ્રહર-૯થી ૧૨ જે યાચક આવશે, તેની જે ઈચ્છા હશે તે મુજબ યુધિષ્ઠિર રાજા દાન આપશે. યાચકે આવવા લાગ્યા અને ધર્મરાજા યાચકની જરૂરીઆત મુજબ દાન આપવા લાગ્યા. દાન દેતાં વર્ષો વીતી ગયાં. યાચકે ધર્મો બની ગયા. દાતા ઉદાર હોય ત્યાં વાચકો ધર્મ થાય. એ યાચકે બીજાને યાચે નહિ, વધારે લે નહિ, કેમકે જોઈશે ત્યારે મળવાની ખાત્રી છે. પચ્ચીશ જોઈતા હોય ત્યાં ત્રીશ દેવાય એ યાચક શું કામ ઉતાવળે, લેભી કે સંગ્રહખોર થાય ? પ્રભાવના કરનાર આવા જોઈએ. બે છે. લેનાર ખેચાય એમ ઘ એ પણ થાય એટલે તેનાર એકને બદલે બીજી વાર ઘુસીને લેવાની ભાવનાવાળો થાય. દાતાની ઉદારતાથી લેનારમાં નીતિ, ન્યાય, ધર્મ પેદા થાય. એક બ્રાહ્મણને આવતી કાલે કન્યાનું લગ્ન હતું, આગલે દિવસે યુધિષ્ઠિર પાસે યાચવા ગયો. પણ જરા મોડું થયું દાન શાળા બંધ થઈ ગઈ. સિંહદ્વારે બેઠેલા ભીમસેને બ્રાહ્મણને ધર્મરાજા પાસે જવા દીધો. જ્યાં દેવાનું જ હતું ત્યાં લેવા માવનારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ માત્માની ઉન્નતિના ઉપાય : ૩૨ જય શ? આજે ગવર્નર કે વાઈસરોયને ભૂલભૂલામણીથી ડબ્બામાં પસાર થવાનું હોય છે. ચેકીદારે પિતાના, પણ તેને ય અવળા મુખે ઉભા રહેવાનું એન્જિન તરફનહિ જોવાનું જુએ તે શૂટ ! કાઈથી બારી ઉઘાડી ન રખાયઃ રાખે તે શૂટ ! આ ભય શાથી? પિતાને માટે ભયે જ ઉભા કર્યા હોવાનું એ પ્રતિક છે. પ્રથમ તો રાજા નીકળે, લેકે દર્શન માટે ઉમટે, માર્ગમાં લાઈનબદ્ધ હાથ જોડીને ઉભા રહે! કારણ? રાજા ધમક, ન્યાયી, દાતા, પ્રજાને પુત્રવધુ પાળનારા હતા. રાજા આમ આત્મલક્ષી હેવાથી ભય વગરને હેય, પ્રસન્ન મુદ્રાવાળે હેય, અને ઘેડા પર, ઘેડાગાડીમાં કે પગપાળા પણ આસ્તે કદમ ચાલનારે હેય. દર્શનીય હેય. આગળ ધુંવાડે પાછળ ધુંવાડે એવા ચાલતાંની સાથે માલિકને જ ફટ-ફટ' કહેવા માંડનારાં મતકાર વાહનોથી વેગળે હેય અને દાતા હેય. આથી જ રાજા પણ “રાજ્યશ્રી નરકશ્રી’નું સૂત્ર ખોટું પાડી શકતા. અર્થાત દેવ થતા. નગારાં વગાડયાં! શાનાં નગારાં? ભીમસેને તે બ્રાહ્મણને ધર્મરાજાના નિવાસ ભણી આગળ વધવા દીધે, પણ ચેકીમાં હતા ચાર ભાઈ બાણાવળી અર્જુન, જોષી સહદેવ, વરણાગીઓ નિકુલ તથા અલમસ્ત ભીમસેન. ભીમ આમ તો મેટા, પણ ધૂની. તે સૌથી મોખરે. બ્રાહ્મણ આગળ ગયો. નિકુલે તેને સાંભળીને આવતી કાલે આવવાનું કહ્યું. દાન આપવાના ૮ થી ૧૨ ના નિયમના બંધન આગળ બ્રાહ્મણ બિચારે લાચાર બન્યા. નિકુલજી આમ નિયમમાં ગયા, પરે ભીમસેન “દાન નહિ મળવાથી બ્રાહ્મગુને થતા દર્દના ઉકેલ રૂપ” રહસ્યમાં ગયા. પાછા ફરેલા ખિન્ન બ્રાહ્મણને ભીમસેનજીએ બેલાવ્યો. પૂછયું, ખિન કેમ? બ્રાહ્મણે કહ્યું, “મારા કર્મની કઠણાઈ હું મેડે , અભાગીઓ, કાલે કન્યાકાળ જશે, મારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ 8 ૩૩ આત્માની ઉન્નતિના ઉપાયો નાક કપાશે.' બ્રાહ્મણને બીજે દાન મળે એમ હતું, પણ યુધિષ્ઠિર વિના બીજને યાચવા ઈચ્છતો નથી. ભીમસેને કહ્યું, “ભાઈ, અહિં ક્ષણવાર થંભ. શાંતિથી બેસ.” બ્રાહ્મણને વહાલથી બેસાડી ભીમસેનજીએ તે ડેલીમાં પડેલાં યુદ્ધનાં નગારાં ધડીમધીમ–ધડીમધીમ વગાડવા જ માંડ્યાં. જેરથી દીધે જ રાખ્યું. એ દેખાવથી હતાં યુદ્ધનાં નગારાં, પરંતુ તત્ત્વથી હતાં પરની પીડાથી પીડિત થવા સ્વરૂપ આત્માની ઉન્નતિનાં દુદુભિઃ અકાળે યુદ્ધ-નગારાના ગગડાટથી આખી નગરીમાં કોલાહલ મચ્યો. વફાદાર માનવીઓ શસ્ત્રથી સજજ થઈ ડેલીએ ટોળે વળ્યા. હણહણાટ કરતાં યુહરસિક અશ્વો ખીલા ઉખેડીને તથા વૈરીને મદ ઉતારવા તલસી રહેલા મદોન્મત્ત હાથીએ આલાન સ્તંભે ઉખેડીને પણ સિંહદ્વાર પાસે યુદ્ધની વાટ જોતા આવી ઉભા. સુભટોનાં શસ્ત્રા ખણખણાટ ગાજવા લાગ્યાં. ખુબી એ કે–આમ છતાં ધર્મરાજાના પેટનું પાણી પણ હલતું નથી ! એ કાંઈ ઝાપુરુષ છે? સિંહ જેવા પુરુષ શ્રેષ્ઠ છે. સિંહને ગોળી વાગી હોય, શરીરમાં આરપાર ઉતરી ગઈ હોય તે ય આખી ડેક ફેરવીને ન જુએ. ડોક વાંકી ક્ય વિના ટેટી આંખે જરાક પાછી નજર કરે. એને કહેવામાં આવે છે “સિંહાવકન.” તેમ જ આ અણધાર્યા ઉલ્કાપાતથી અ૫ય અકળાયા વિના ધર્મરાજાએ અર્જુનને શાંત હુકમ કર્યોઃ “ભાઈ! જે તે ખરે. આ અચાનક યુદ્ધનાં નગારાં કેમ વાંગ્યા ? શું આ કોલાહલ?' અને સહદેવને આજ્ઞા પડેચાડી. સહદેવે નિલને. નિલે આવીને ભીમસેનને પૂછ્યું: “ભાઈ! ધર્મરાજા પૂછાવે છે કે–આ શાનાં નગારાં વગાડો છો?' ભીમસેને ઉપેક્ષા કરી અને નગારાં ચાલુ રાખ્યાં! નકુલ ના ભાઈ ભીમસેનને શું કહે? સહદેવને બની બીના જણાવી. સહદેવ આવ્યા. ભીમસેને તેને ય ન સાંભળ્યા. સહદેવે જઈને અર્જુનને આ વાત કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ : મામાની ઉન્નતિના ઉપાય અજુન જાતે આવ્યા. પણ ગદાયુદ્ધ-નિષ્ણત ભીમ તેને ગાઠે? કહી દીધું: “ધર્મરાજને જાણવું હશે તે જાતે આવશે' અને નગારાં ગગડાવે જ રાખ્યાં ! અર્જુન પણ ભીમને શું કરે? તેણે જઈને યુધિષ્ઠિરને કહ્યું. ધર્મરાજા પિતે પધાર્યા. આડી નજરે મોટાભાઈને આવતા જોઈને ડબલ જેરથી નગારાં વગાડવા માંડ્યાં. નજીક પધાર્યા જેઈને પ્રણામ કર્યા. યુધિષ્ઠિરે ભાઈને બાથમાં લઈને વહાલથી પૂછયું: “ભાઈ ! આ શાનાં નગારાં ?” મહેન્સવનાં નગારાં! ભીમે યુધિષ્ઠિરને કહ્યું. “મોટાભાઈ! આ કાંઈ યુદ્ધનાં નગારાં નથી, આજ મારે મહત્સવ છે, એનાં આ નગારાં છે.” યુધિષ્ઠિરે પૂછયું: “વહાલા બંધુ ભીમસેન ! આજે એ ક્યો મહત્સવ છે?” ભીમસેને કહ્યું કે-“ભાઈ યુધિષ્ઠિર ! આજને ઉત્સવ અપૂર્વ છે, જ્ઞાનીઓ તે કહે છે કે આયુષ્યને ક્ષણને ય ભરૂસે નથી, પરંતુ આજે મને ખાત્રી થઈ છે કે-મારા વડીલ બધુ યુધિષ્ઠિર અત્યારથી ચોવીસ કલાક સુધી તો અમર જ છે. આ મહત્સવ જે તે છે!' વાત સાંભળી યુધિષ્ઠિર તે સ્તબ્ધ જ થઈ ગયા! બેલ્યાઃ “આ વળી કોણે કહ્યું ?” બ્રાહ્મણ તરફ આંગળી કરી ભીમસેને કહ્યું કે-આ બ્રાહ્મણને “કાલે આવજે' એમ આપ સત્યવાદી ત્યારે જ કહે કે-“આપશ્રી આવતી કાલ સુધી તો છે જ, એમ આપશ્રીએ જાણ્યું હેય.” ધર્મરાજા મર્મ પામી ગયા. બ્રાહ્મણને આશ્વાસન આપી પ્રેમથી ઉઠાડીને ઈચ્છિત દાન આપવા પૂર્વક દાનધર્મને પિતે ઘડેલો ૯ થી ૧રને નિયમ ભૂલ રૂપે જણવાથી ભૂંસી નાંખ્યો ! દાતાના સંબંધીઓ તથા પરિચારકે પણ આમ આત્માની ઉન્નતિ માટે જીવતા કે જેઓ આ રીતે અવસર પામીને દાતા એનું પણ આત્માની ઉન્નતિ તરફ લક્ષ દેરતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૫ : આત્માની ઉન્નતિના ઉપાયો ડાકટર દર્દીને પૂછે, “તને શું થયું છે?” દાનધર્મ સૌથી પહેલો કહ્યો. પિતાનું તે સહુ ભરે છે. કુકડી પણ ઉકરડે પિતાનું તથા બચ્ચાનું પોષણ ક્યાં નથી કરતી? દુર્ગતિના હિસાબે આપણે જોઈ ગયા કે ધર્મ વિનાનું માનવ જેવું અનુપમ છવન પણ ભારે જોખમી છે. આથી જ આત્માની ઉન્નતિ ઈચ્છનાર માનવીને ધર્મ આવશ્યક છે. જ્ઞાનીએ માનવને ધર્મ કહ્યો. કેમકે–તે મન પર લે તે વપરનો ઉપકાર કરી શકે તેમ છે. એકેન્દ્રિયાદિ પાંગળા પ્રાણુઓ શું કરવાના? તેને પ્રવચન શું કરે? પ્રવચનને સાર એકજ કે “સર્વ પ્રાણી સેવા માગે છે માટે સેવા કરે.” એક પરગજુ વૈદ્ય હતે. નિષ્ણાત તેમજ ધર્મનિષ્ટ હતું. એના હૈયામાં સેવાધર્મ જ હતું. ગામે-ગામ ઘરે-ઘર ફરી પદરની પણ દવા કરો. એક ગરીબ ઝૂંપડામાં તે પેઠે. ગરીબ માબાપ, હીણક્ષીણ દર્દીની પાસે લમણે હાથ ટેકાવી રડતાં બેઠાં હતાં. સાત દિવસથી પિતૃભક્ત ગરીબ દીકરો તા ફફડતો હતો. ખાવાનાં સાંસામાં વૈદ્ય ક્યાંથી લાવે ? વૈદ્યના હૈયામાં દયા હોય તે આવા વખતે તે છાની રહે ? આવાને ત્યાંય પૈસા મળે તો જ જાય? આ ઉપકારી વૈદ્ય તે વગર તેડે ગયા. માને પૂછ્યું. માએ કહ્યું: “ભાઈ! મારા આ એકના એક છોકરાને સાત દિવસથી તાવ આવે છે. ખાધું નથી.' સ્વાર્થીઓ સેવાના બૂમબરાડ ગમે તેટલા મારે, છાપામાં જાહેરાત કરે, ફંડફાળા ઉઘરાવે, પણ જોશે તો તેમાં સાચી સેવાની આ ગંધ પણ હતી નથી. સેવામાં સ્વાર્થને તે સર્વથા હોમી દેવો પડે છે. વૈષે જોયું તો નાડમાં રોગ જણાય નહિ. આજના ડોકટરે ભુંગળાં મૂકે, છતાંય દદીને પૂછેઃ “તને શું થયું છે?” અલ્યા! ત્યારે ભુંગળાને અર્થ શે? પછી વળી ફેટનું કહે. લેહી તપાસવાનું કહે, દશ-વશ ઇજકશને ઘેચવાને બાને ક્રી તરીકે છેડેલા ગરીબોને ય ચાર્જ • ઉઠાવે! વાત મર્યાદિત સમય જ કરે! સીધો જવાબ ન આપે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ માત્માની ઉન્નતિના ઉપાયો : ૩૬ ? એક વાત બે વાર ન પૂછાય! જરા ખુરશી સારી ન મળે તે સાહેબ નારાજ થાય! આવા વૈદ-ડોકટર વગર પૈસે સેવા કરે તે ય સેવક કેમ ઠરે? સેવક તે સમર્પિત હેય. આ વૈદ્ય સંઘ હતો. નિષ્ણાત હતે. એવો નાડીવૈદ્ય હતો કે–નાથી જ દરદ જાણે. પહેલાં એવા નાડીદ્યો હતા કે-દરદી શું ખાધું તે છૂપાવી ન શકે. પૂછવામાં આવે કે-“શું ખાધું?” દરદી ગાંઠીઆને બદલે ભજિયાં કહે, તે વૈઘ પકડી પાડે. કારણ કે તેઓનું લક્ષ નાણું તરફ નહિ પણ આત્મા તરફ હતું. આપણે ઘણું આગળ વધવાનું છે વાત એમ હતી કે-પેલો પુત્ર પાન-બીડીને સામાન્ય છે કરતો હતો. બીડી વેચતાં દાણ આવતાં તેમાં માતા-પિતા અને પિતે એમ ત્રણ જણાનું પેટ ભરાતું. એટલા જ માત્ર દાણ આવતા. દેવગે બેત્રણ દિવસ લાગ દાણું એાછા આવ્યા. પિતે ખાય તો માતા-પિતા ભૂખ્યાં રહે, એ ચિંતાથી પુત્ર- મિત્રને ત્યાં ખાધું છે' એમ કહી મુખ પાટિયા વિના લાગટ ભૂખ્યો રહ્યો. એને આ ભૂખને કાળીઓ તાવ. પછી તે કમાઇને કાણુ લાવે ? એટલે બધાયનું અન્ન બંધ થયું! આમ ભૂખમાં ભળી ચિંતા ! આમ પુત્રના તાવનું કારણ હતું માતા-પિતાની ભક્તિ. આનું નામ પુત્ર!કે માતૃપિતૃ ભક્ત આત્માની ઉન્નતિ આવા પુત્ર સાધી જાય. આજ તે વીસમી સદી, સ્વતંત્રતાને જમાને, માને કહી દે કેવી રૂઢી ચુસ્ત છે? ટકટક કર્યા જ કરે છે ! મારી વાઈફ તો મેટ્રિશ્યલેટ છે, સુશિક્ષિત છે, નોબલ છે.' આવા પુત્ર મા–બાપનું શું ઉકાળે? માબાપનું ન ઉકાળે તે આત્માનું શું ઉકાળવાના હતા? પેલે ભૂખ્યા રહેનાર પણ જેન ન હતું, જેન હતા. જેને તે અદમ કરે. જેન તથા ઈતર સંસ્કૃતિમાં ફરક અહિં ઉધાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૩૭ : આત્માની ઉન્નતિના કપાયા થાય છે. જૈન બાલક તારકના ખમીરગે ચાલતાં છ-અક્રમ કરે. જ્યારે ઇતરોમાં ઉપવાસ કરે ત્યારે તો એ ઉપવાસની યાદી એને દશ વાર ખાવાનું મંગાવે! કહેવરાવે ઉપવાસ અને અઢીશેર ફરાળ કરે ! આત્મતિમાં જૈન બાળપણ આટલે આગળ હેય. આપણે કયાં ઉભા છીએ એ વિચારી ઘણું આગળ વધવાનું છે. માનું નામ સેવક અને સેવાધામ - પેલા વૈદ્યને નાડમાં રેગ ન જણાય. મા-બાપથી સામાન્ય સંયોગોની કાળજીપૂર્વક માહિતી મેળવી લીધી. માબાપને જરા બહાર જવા વિનવીને દર્દી છોકરાને વૈદે વહાલથી કહ્યું: “ભાઈ! મૂંઝાઈશ નહિ. તારે રેગ પરખાય. લે આ પચ્ચાસ રૂપીઆ. એ જ તારી દવા છે!' પેલે કહેઃ “ન લઉં. 'ગરીબ આત્માનું પણ કેવું સુંદર આત્મઘડતર? ખરેખર, ગ્યને આપવું પણ મુકેલ છે. વૈદે ખુબી કરીઃ “ભલા આદમી! તે તારાં મા-બાપ જીવશે શી રીતે ? કમાય ત્યારે પાછા આપજે!” આ રીતે પરાણે રૂપીયા આપ્યા. ક્યા હૃદયે આ થયું હશે? વિચારે. આનું નામ કહેવાય સેવક અને સેવાધર્મ. આપણને પણ આવું ગમી જાય છે ને? ગમે છે તો કરવા માંડજે, આત્માની ઉન્નતિ કરવી છે ને ? કરવી હેય તે આમ થશે. વૈદે પરાણે રૂપિયા દીધા અને તેને રેગ. મટાડ્યો. આ સેવાધર્મમાં વેદે પચાસ જેડ્યા તેમાં “દાનધર્મને સમાવેશ થાય છે, ગરીબ કુટુંબના ઘરમાં પેસીને નિર્ધન દર્દીની પણ સારવાર માટે ખાસ કાઈને દર્દીને લેતાં સંકેચ ન આવે એ રીતે પદરના પણ રૂપીઆ માતા-પિતાને દૂર કરીને દદીને સમજાવીને આપ્યા, એ સદાચારરૂપ શીલધર્મને સમાવેશ થાય છે, અને ઉત્તમ ભાવના તે પ્રત્યક્ષ જ હોવાથી ભાવનાધર્મને પણ સમાવેશ થાય છે. આ રીતે દાનધર્મ જેમ ચાર પ્રકારના ધર્મમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ આત્માની ઉન્નતિના ઉપાયો : ૩૯ : - - - - - - - - - - - - એક વાત બે વાર ન પૂછાય! જરા ખુરશી સારી ન મળે તે સાહેબ નારાજ થાય! આવા વૈદ-ડોકટરે વગર પૈસે સેવા કરે તે ય સેવક કેમ ઠરે? સેવક તે સમર્પિત હોય. આ વૈદ્ય સવૈદ્ય હતો. નિષ્ણાત હતા. એ નાડીવૈદ્ય હતા કે-નાથી જ દરદ જાણે. પહેલાં એવા નાડીવૈદ્યો હતા કે-દરદી શું ખાધું તે છૂપાવી ન શકે. પૂછવામાં આવે કે-“શું ખાધું?” દરદી ગાંઠીઆને બદલે ભજિયાં કહે, તે વૈદ્ય પકડી પાડે. કારણ કે-તેઓનું લક્ષ નાણું તરફ નહિ પણ આત્મા તરફ હતું. આપણે ઘણું આગળ વધવાનું છે વાત એમ હતી કે-પેલે પુત્ર પાન-બીડીને સામાન્ય ધધો કરતો હતો. બીડી વેચતાં દાણ આવતાં તેમાં માતા-પિતા અને પિતે એમ ત્રણ જણાનું પેટ ભરાતું. એટલા જ માત્ર દાણું આવતા. દેવગે બેત્રણ દિવસ લાગ દાણું એાછા આવ્યા. પોતે ખાય તે માતા-પિતા ભૂખ્યાં રહે, એ ચિંતાથી પુત્ર-મિત્રને ત્યાં ખાધું છે' એમ કહી મુખ પાલડ્યા વિના લાગટ ભૂખ્યો રહ્યો. એને આવ્યો ભૂખને કાળીઓ તાવ. પછી તે કમાઇને કણ લાવે ? એટલે બધાયનું અન્ન બંધ થયું! આમ ભૂખમાં ભળી ચિંતા ! આમ પુત્રના તાવનું કારણ હતું માતા-પિતાની ભક્તિ. આનું નામ પુત્ર! કે માતૃપિતૃ ભક્ત આત્માની ઉન્નતિ આવા પુત્ર સાધી જાય. આજ તો વીસમી સદી, સ્વતંત્રતાને જમાને, માને કહી દે-“કેવી રૂઢી ચુસ્ત છે? ટકટક કર્યા જ કરે છે ! મારી વાઈફ તે મેટ્રિક્યુલેટ છે, સુશિક્ષિત છે, નેબલ છે.' આવા પુત્ર મા–બાપનું શું ઉકાળે? માબાપનું ન ઉકાળે તે આત્માનું શું ઉકાળવાના હતા? પેલો ભૂખ્યા રહેનાર પણ જેન ન હતું, અજેન હતા. જેને તે અદમ કરે. જેન તથા ઈતર સંસ્કૃતિમાં ફરક અહિં ઉધાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૦૭ : આત્માની ઉન્નતિના ઉપાય. થાય છે. જૈન બાલક તારકના ખમીરગે ચાલતાં દ્ર-અક્રમ કરે. જ્યારે ઇતરમાં ઉપવાસ કરે ત્યારે તો એ ઉપવાસની યાદી એને દશ વાર ખાવાનું મંગાવે! કહેવરાવે ઉપવાસ અને અઢીશેર ફરાળ કરે! આત્મોન્નતિમાં જેને બાળપણુ આટલે આગળ હેય. આપણે કયાં ઉભા છીએ એ વિચારી ઘણું આગળ વધવાનું છે. માનું નામ સેવક અને સેવાધામ! - પેલા વૈદ્યને નાડમાં રાગ ન જણાય. મા-બાપથી સામાન્ય સંયોગોની કાળજીપૂર્વક માહિતી મેળવી લીધી. મા-બાપને જરા બહાર જવા વિનવીને દર્દી છોકરાને વૈદે વહાલથી કહ્યું: “ભાઈ! મૂંઝાઈશ નહિ. તારે રાગ પરખાય. લે આ પચ્ચાસ રૂપીઆ. એ જ તારી દવા છે!” પેલો કહેઃ “ન લઉં. 'ગરીબ આત્માનું પણ કેવું સુંદર આત્મઘડતર? ખરેખર, ગ્યને આપવું પણ મુકેલ છે. વૈદે ખુબી કરીઃ “ભલા આદમી ! તે તારાં મા-બાપ જીવશે શી રીતે ? કમાય ત્યારે પાછા આપજે!” આ રીતે પરાણે રૂપીયા આપ્યા. કયા હદયે આ થયું હશે? વિચારે. આનું નામ કહેવાય સેવક અને સેવાધર્મ. આપણને પણ આવું ગમી જાય છે ને? ગમે છે તો કરવા માંડજે, આત્માની ઉન્નતિ કરવી છે ને? કરવી હેય તે આમ થશે. વૈદે પરાણે રૂપીયા દીધા અને તેને રેગ મટાડ્યો. આ સેવાધર્મમાં વેદે પચાસ જેડ્યા તેમાં “દાનધર્મને સમાવેશ થાય છે, ગરીબ કુટુંબના ઘરમાં પેસીને નિર્ધન દર્દીની પણું સારવાર માટે ખાસ રોકાઈને દર્દીને લેતાં સંકોચ ન આવે એ રીતે પદરના પણ રૂપીઆ માતા-પિતાને દૂર કરીને દદીને સમજાવીને આપ્યા, એ સદાચારરૂપ શીલધર્મને સમાવેશ થાય છે, અને ઉત્તમ ભાવના તે પ્રત્યક્ષ જ હેવાથી ભાવના ધર્મને પણ સમાવેશ થાય છે.” આ રીતે દાનધર્મ જેમ ચાર પ્રકારના ધર્મમાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ યશોવિ, ભાવનગ૨. bollers Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com