SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ DOC o ॥ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥ ॥ पू. आचार्यदेव आनन्दसागरसूरीश्वराय नमः ॥ શ્રી મુંબઈ કેટના જેન સંધની વિનંતિથી આત્માની ઉન્નતિના ઉપાયો એ વિષય ઉપર અપાયેલ જાહેર વ્યાખ્યા * વ્યાખ્યાતા શ્રી શૈલાના નરેશ પ્રતિબંધક, શ્રી વર્ધમાન જૈન આગમમંદિર સંસ્થાપક, આગમદિવાકર પણ આ ધારક આચાર્યદેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મેના વિદ્વાન પ્રશિષ્યરત્ન શાસન સંરક્ષક પૂજ્ય મુનિવર્ય શ્રી હંસસાગરજી મહારાજ —— दान शोल तपो भाव, मेदाद्धर्म चतुर्विधम् । मन्ये युगपदाऽऽख्यातुं, चतुर्वक्त्रोऽभवद्भवान् ।। પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાન કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યાત્મવંદને “આત્માની ઉન્નતિના ઉપાય’ બતાવતાં ફરમાવે છે કે – શબ્દાર્થ –દાન, શીલ, ૦૫ અને ભાવ એ ચાર ભેટવાળા ચવિધ ધમને એક સાથે કહી દેવાને ભગવંત ચાર મુખવાળા થયા, એમ હું માનું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034758
Book TitleAtmani Unnatina Upayo
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Sudhakar
Publication Year1947
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy