Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
& અધ્યયન- “સદાલપુત્ર” છે.
-x -x -x -x - • સૂત્ર-૪૧ :
સાતમાનો ઉલ્લેપ કહેવો. • • પોલાસપુર નગર, સહસમવન ઉદ્યાન, જિતeg રાજા હતો. તે પોલાસપુર નગરમાં સદ્દાલપુx નામે કુંભાર આજીવિકોપાસક રહેતો હતો. તે આજીવિક સિદ્ધાંતમાં લુબ્ધા, ગૃહિતાર્થ કૃચ્છિતા, વિનિશ્ચિતાર્થ, અભિગવાઈ, અસ્થિ-મામાં પ્રેમાનુરાગકત હતો. હે આયુષ્યમાન ! “ આજીવિક સિદ્ધાંત જ અર્થ, પરમાર્થ છે. બાકી બધું સાનર્થ છે,” એમ તે આજીવિક સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. તે સદ્દાલપુત્રના એક કોડી હિરણ્યમાં એક વ્યાજમાં, એક દાન-ધાગાદિમાં રોકાયેલ હતી. દશ હજાર ગાયોનું એક ગોકુળ હતું.
તે આજીવિકોપાસક સાલમની અનિમિઝા નામે પની હતી. તેના પોલાસપુરની બહાર પoo કુંભકાર હાટ હતા. ત્યાં ઘણાં પુરો દૈનિક ભોજન અને વેતનથી હતા, જે રોજ ઘણાં કચ્છ, વાર, પિઠર, ઘટ, અદપિટ, કળશ, આવિંજ જંબુવક, ઉણિકાઓ કરતા હતા. બીજ ઘણો પુરો દેનિક ભોજનવેતનથી રોજ તે ઘણાં કક ચાવતુ ઉષ્ટ્રિકા વડે રાજમાર્ગમાં પોતાની આજીવિકા રતા વિચારતા હતા.
• વિવેચન-૪૧ :
સાતમું અધ્યયન સુગમ જ છે, આoffધNI ગોશાલકના શિષ્યો, તેમના ઉપાસક તે આજીવિકોપાસક, શ્રવણથી લબ્ધાર્થ, બોઘથી ગૃહીતાર્થ, સંશય થતા પૃષ્ટાર્થ, ઉત્તર મળતા વિનિશ્ચિતાર્ય, મૃતિ-પગાર, ભકત-ભોજન, વેતન-મૂલ્ય, કલ્લાકલિ-રોજ પ્રભાતે, કક-પાણીની ઘડી, વાક-ગટકુડાં, પિઠક-થાળી, કલશકઆકાર વિશેષવાળા મોટા ઘડા, અલિંજર-પાણીનું મોટું ભાજન, બૂલક-રાંબુ, ઉષ્ટ્રિકામધાદિ ભાજન
• સૂગ-૪ર :
ત્યારપછી આજીવિકોપાસક સદ્દાલક અન્ય કોઇ દિવસે મધ્યાહ કાળે અશોકવાટિકામાં આવ્યો. આવીને ગોશાક પંખવિ પાસે પડ઼ાપ્તિ સ્વીકારીને વિચરે છે. ત્યારપછી તેની પાસે એક દેવ પ્રગટ થયો. ત્યારે તે દેવે આકાશમાં રહી, ઘુઘરીવાળ વઓ યાવ4 પહેરેલા, તેણે સાલપુને કહ્યું- હે દેવાનુપિયા અાવતીકાલે અહીં મહામાહણ, ઉતw જ્ઞાન-દનિધર, નીત-વર્તમાન-અનાગતના જ્ઞાતા, અરિહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદ, પૈલોકય અવલોકિત-મહિતપૂજિત, દેવ-મનુષ્ય-અસુર સહિત લોકને અનીય-વંદનીય-સકારણીયસંમાનનીય-કલ્યાણ મંગલ દૈવત ચૈત્યમાફક ચાવત પર્યુuસનીય, સત્ય કમની સંપત્તિયુકત મિહાપુરમાં આવશે. માટે તું વંદન યાવતુ ઉપાસના કરજે. તથા પ્રતિહાકિ પીઠ-Hકા -સંતાક વડે નિમજે. બીજી-પીજી વખત પણ
પ૬
ઉપાસકદશાંગસૂત્ર-સટીક અનુવાદ એમ કહ્યું, કહીને જે દિશાથી આવેલ ત્યાં પાછો ગયો.
ચાર તે સામને, તે દેવે આમ કહેતા, આવો સંકલ્પ ઉન્ન થયો કે - માસ ધમાય, ઘમપદેશક, ગોશાલક મંખલિપુત્ર છે, તે મહામાહણ, ઉત્પન્ન જ્ઞાનદ નિધર યાવત્ સત્યકર્મની સંપત્તિયુકત છે, તે કાલે અહીં આવો. તેમને હું બંદીશ • x • યાવતું નિમંત્રીશ.
વિવેચન-૪ર :
- આવશે. ૪ • આ નગરમાં, માહણ - “હું હણું નહીં" અથવા પોતે હતનથી નિવૃત્ત થઈ, બીજને “ન હણો” એમ કહે છે. મન આદિ વડે જમપર્યત સમાદિ ભેટવાળા જીવ નથી નિવૃત થવાથી મહામાન, ઉષા • આવરણના ક્ષયથી પ્રગટ. * * * * મહા પ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય અથવા સર્વજ્ઞ હોવાથી અવિધમાન એકાંત જેને છે તે. નિન - રાગાદિનો જય કરનાર, કેવલ-પરિપૂર્ણ, શુદ્ધ, અનંત જ્ઞાનાદિ જેને છે, તે કેવલી. સાકારોપયોગના સામર્થથી સર્વ. અનાકારોપયોગના સામર્થ્યથી સર્વદર્શી. કૈલોક્યત-ત્રણ લોકવાસી જન વડે. વિહિd-સમગ્ર ઐશ્વર્યાદિ અતિશયના સમૂહના દર્શનમાં તત્પર મન વડે, * * * મહિત * સેવ્યપણે ઈચ્છિત, પૂજિત-પુષ્પાદિ વડે. એ જ કહે છે -
લોક-પ્રજા, અર્ચનીય-પુષ્પાદિથી, વંદનીય-સ્તુતિથી, સકરણીય-આદરણીય, સમાનનીય-અભ્યસ્થાનાદિ વડે, * * * તથ્ય-અવશ્ય સફળ હોવાથી સત્ય ફળ કર્મોની સંપત્તિ વડે યુક્ત. યાજ ચાવત્ શબ્દથી-શનિ વીતીને પ્રભાત થતાં, સૂર્ય ઉગ્યા પછી
• સૂગ-૪૩,૪૪ :
તે પછી કાલે સાવ સુર્ય જવલિત થતાં શ્રમણ ભગવંત મહાવીર યાવતુ સમોસ, "દા નીકળી ચાવતુ પuસે છે. ત્યારે તે આજીવિકોપાસક હૂાલપત્ર આ વૃત્તાંત જાણીને – “ભગવંત મહાવીર યાવત વિયરે છે,” તો હું જાઉં ભગવંતને વાંદુ ચાવતુ ઉપાયું. આમ વિચારીને હાઈ ચાવવું પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધ પ્રવેશ્ય યાવત્ અલા-મહાઈ અભરણથી અલંકૃત શરીરી થઈ, મનુષ્ય વણિી પરિવરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પોલાસપુર મધ્યે થઈને સહક્સમવન ઉધાનમાં ભગવત મહાવીર પાસે આવ્યો. આવીને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરી, કરીને વાંદી-નમી-પપાસે છે.
ત્યારે ભગવંતે સાલમ અને તે મોટી દિને યાવતુ મકથા સમાપ્ત થઈ. સાલપુને સંબોધી. ભગવંતે કહ્યું - સાલw! કાલે તે માલકાળ સમયે અશોકવાટિકામાં યાવતું વિચારતો હતો. ત્યારે તારી પાસે એક દેવ પ્રગટ થયો, તે દેવે આકાશમાં રહીને કહ્યું - ઓ હાલમાં ચાવતુ પર્યાપાસીસા, સાલમાં આ વાત સાચી છે. હા, છે. તે દેવે ગોશાળાને આવીને આમ કહ્યું ન હતું.
ત્યારપછી સાલપુએ, ભગવંત મહાવીરને આમ કહેતા સાંભળીને, આવો