Book Title: Agam Satik Part 15 Upaasakdasha Aadi Sutro Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 50
________________ ૪/૧ થી ૧૦/૧૫ છે વર્ગ-૪-અધ્યયન-૧ થી ૧૦ . x x x xx = • સૂત્ર-૧૫ : ભંતે જે શ્રમણ યાવન સંપાદ્ધ ભગવંતે ત્રીજા વર્ગનો આ અર્થ કહ્યો, તો ચોથા વર્ગનો શો અર્થ કહો છે હે જંબૂ મણ ચાવતું સંપાત ભગવંતે ચોથા વર્ગનતા દશ અધ્યયનો કહ્યા છે. તે આ છે - • સૂત્ર-૧૬ : જાતિ, યાતિ, ઉવાતિ, પુરસેન, શરિપેણ, પ્રધુમ્ન, શાંબ અનિરુદ્ધ, સત્યનેમિ અને ઢનેમિ દુઆ દશ “કુમાર”ના દશ અદયયનો છે.) • સુગ-૧૩ : અંતે શ્રમણ ભગવતે ચોથા વર્ગના દશ અધ્યયનો કહ્યા છે, તો પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? જંબૂ તે કાળે દ્વારવતી નગરી હતી. પ્રથમમાં કા મુજબ, તેમાં કૃષ્ણ વાસુદેવ યાવત્ રહેતા હતા. તે દ્વારવતીમાં વસુદેવ સા, ઘારિણી સણી હતા. ગૌતમકુમાર જેો ાલિકુમાર નામે પુત્ર હતો, ૫૦ શ્રી પરણ્યો, ૫૦નું દાન આપ્યું, બાર આંગનો અભ્યાસ, ૧૬-વર્ષનો પ્રયચિ, બાકી બધું ગૌતમકુમારવ4 ચાવત મુંજ્ય સિદ્ધિ. આ પ્રમાણે મયાતિઉવયાલિ, પુરષોન, વાષેિણને જાણવા. એ રીતે પઘુખ પણ છે, મx તેના પિતા કૃષ્ણ, માતા રુકિમણી છે. એ રીતે શાંબ છે, મx માતા સંભવતી છે, એ રીતે અનિરુદ્ધ છે. મમ પિતા પ્રધુમ્ન અને માતા વૈદભ છે. એ રીતે સનેમિ અને દઢનેમિ પણ જwવા. પરંતુ તેના પિતા સમુદ્ર વિજય, માતા શિવા છે. આ બધાં અધ્યયનો એક ગમવાા છે. ચોથાનો નિક્ષેપ • વિવેચન-૧૫ થી ૧૭ :ચોથા વર્ગના ઉકત દશ અધ્યયન છે, [વિશેષ વૃત્તિ નથી.] અંતકૃદશાંગસૂત્ર-સટીક અનુવાદ [૧૯] • • wાવતી, ગૌ, ગાંધારી, લમણા, સુશીમા, સંભવતી, સત્યભામા, રુકિમણી, મૂલશ્રી અને મૂલદત્તા. 8 વર્ગ-૧, અધ્યયન-૧-“પાવતી” છે x x x x — • Ro - અંતે જે પાંચમાં વર્ગના દશ અદયયનો કા છે, તો ભd : પહેલા અધ્યયનનો શો અર્થ છે કે જંબુ! તે કાળે, તે સમયે દ્રાવતી નગરી હતી, પહેલા અધ્યયનવ4 ચાવત કૃણવાસુદેવ યાવતું વિચરતા હતા. ત્યારે કૃષ્ણની પાવતી રાણી હતી. તે કાળે અરિષ્ટનેમિ અરહંત પધાય યાવ4 વિયરે છે. કૃષ્ણ નીકળ્યા ચાવતુ પપાસે છે. ત્યારે પદ્માવતી રાણી, આ વૃત્તાંત જાણીને હર્ષિત થઈ, દેવકી માફક યાવતુ પપાસે છે. ત્યારે અરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવ, પstવતી રાણી દિને ઘમકથા કહી, હર્ષદા પાછી ગઈ. ત્યારે કૃછે, ભગવંતને વાંદી-મીને એમ પૂર્યું - ભગવાન ! આ દ્વારસ્વતી નગરી નવયોજન વિસ્તારવાળી ચાવ4 દેવલોક સમાન છે, તેનો વિનાસ ફયા નિમિત્તે થશે ? કૃણને સંબોધીને અરિષ્ટનેમિએ કૃણવાસુદેવને કહ્યું - હે કૃષ્ણ ! નવયોજન યાવ4 દેવલોકરૂપ આ દ્વારવતી સુરા-અનિ-દ્વિપાયનના નિમિત્તે નાશ થશે. અરિષ્ટનેમિ અરહંત પાસે કૃષ્ણ વાસુદેવે આમ સાંભળી, અવધારીને આમ વિચાર્યું કે - તે કાલિ, માલિ, પરષોન, વારિણ, પ્રધુન, શાંભ, અનિરુદ્ધ, ઢનેમિ, સત્યનેમિ આદિ કુમારો ધન્ય છે, જેમણે હિરણ્યને ત્યજીને યાવતું પરિભાગ કરીને અરિષ્ટનેમિ પાસે મુંડ થઈ યાવતુ પdયા લીધી. હું અદી”, અકૃતપુન્ય, રાજ્ય ચાવતુ અંત:પુરમાં અને માનુષી કામભોગોમાં મૂર્શિતાદિ છું, ભગવંત પાસે દીક્ષા લેવામાં સમર્થ નથી. કૃષણને સંબોધીને અરિષ્ટનેમિએ, કૃષ્ણને કહ્યું – નિશે હે કૃષ્ણ તને આ વિચાર થયો કે - ધન્ય છે તે વાવ4 દીક્ષા લીધી છે, તો નિશે હે કૃષ્ણ આ અર્થ સત્ય છે ? :- હા, છે. હે કૃષ્ણ! એવું થયું નથી • થતું નથી - થશે પણ નહીં કે વાસુદેવો હિરણ્યાદિ તજીને યાવ4 દીક્ષા લે છે. •• ભગવન્! એમ કેમ કહો છો ? ચાવત દીક્ષા ન લે. કૃષ્ણને સંબોધીને અરિષ્ટનેમિ અરહંતે કહ્યું - હે કૃષ્ણ! બધાં જ વાસુદેવો પૂર્વભવે નિયાણું કરેલ હોય છે. તેથી આમ કહ્યું કે ચાવ4 દીય ન છે. ત્યારે કૃષ્ણવાસુદેવ, ભગવંતને કહ્યું - હું અહીંથી મરીને ક્યાં જઈશ ? ત્યારે ભગવતે કહ્યું - હે કૃષ્ણા નિર્ઘ દ્વારવતીનગરી, હૈપાયનદેવના કોપથી બળી જશે, ત્યારે માતા, પિતા, વજન રહિત થયેલ તમે રામ બળદેવની સાથે દક્ષિણ સમુદ્રી કિનારે રહેલ પાંડુ મથુરા નગરી તરફ યુધિષ્ઠિર આદિ પાંડુ રાજના , પાંચે પાંડવોની પાસે જવા નીકળશો. માર્ગમાં કૌidબીના અરણ્યમાં મુનિ દીપરત્નસાગરે કરેલ વર્ગ-૪-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ક વર્ગ-પ ક - o o — • સૂગ-૧૮,૧૯ ? [૧] અંતે જે જમણ ચાવતું સિદ્ધિપ્રાપ્ત ભગવતે ચોથા વનિો આ અર્થ કહ્યો છે, તો પાંચમાં વર્ગનો શો અર્થ કહ્યો છે. હે જંબૂ શ્રમણ યાવત સિદ્ધિ પ્રાપ્ત પાંચમાં વર્ગના દશ અધ્યયનો કહiા છે. તે આ - -

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128