Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 37
________________ ૧/૧૫/-lભૂમિકા છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૫ “આદાનીય” & -x -x -x -x -x -x -x • ભૂમિકા : હવે ચૌદમા અધ્યયન પછી પંદમાંનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે » અનંતર અધ્યયનમાં બાલ-અત્યંતર ગ્રંથનો ત્યાગ બતાવ્યો. ગ્રંથ ત્યાગી સાધુ “આયતચાસ્ત્રિી' થાય છે. તેથી જેવો આ સાધુ સંપૂર્ણ આયત ચાસ્મિતા સ્વીકારે છે, તે આ અધ્યયનમાં કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપકમમાં આ અધિકાર છે. સાધુએ આયતયાસ્ત્રિી થવું. નામનિષ નિક્ષેપે આદાનીય એ નામ છે. [‘ટાદાન', ‘સંકલિકા’ અને ‘જમતીય’ એવા બંને નામો પણ જોવા મળે છે. મોક્ષાર્થી સર્વ કર્મક્ષય માટે જે જ્ઞાનાદિ મેળવે છે, તે અહીં કહેવાયા છે, માટે આદાનીય એવું નામ સ્થાપ્યું છે પર્યાયિદ્વારથી ‘સુગ્રહ’ નામ થાય છે, તેથી આદાન શબ્દના અને તેના પયિ ગ્રહણ શબ્દના નિકોપા માટે નિયુક્તિકાર કહે છે [નિ.૧૩૨ થી ૩૬-૩ અથવા “જમતીય' એવું આ અધ્યયનનું નામ છે અને તે આદાનપદ વડે આદિમાં લઈએ તે આદાન. તે જ ‘ગ્રહણ' કહેવાય. તે આદાનગ્રહણનો નિફોપો કહે છે • કાર્યના અર્થી વડે લેવાય આદાન. - X• લઈએ, ગ્રહણ કરીએ, સ્વીકારીએ એ રીતે વિવા કરીને, આદાનનો પર્યાય ‘ગ્રહણ' છે. તે આદાન અને ગ્રહણના નિપા બે ચકમાં થાય, જેમકે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આદાન. તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્ય આદાન-ધન છે, કેમકે ગૃહસ્થો બધાં કાર્ય છોડી, મહા કલેશથી તે મેળવે છે, તેના વડે દ્વિપદ, ચતુષ્પદાદિ ખરીદે છે. | ભાવાદાન બે ભેદ-પ્રશસ્ત, અપશરત, અપશસ્ત છે ક્રોધાદિ ઉદય કે મિથ્યાd, અવિરતિ આદિ. પ્રશસ્ત તે ઉત્તરોત્તર ગુણશ્રેણિ વડે વિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્તિ કે સમ્યક્ જ્ઞાનાદિ. આ અધ્યયન આ વિષયને જ બતાવે છે. 'ન' ના પણ નામાદિ ચાર નિપા છે. તેનો ભાવાર્ય આદાન મુજબ જાણવો. ‘ગ્રહણ' શબ્દ તૈગમાદિ નય અભિપ્રાય વડે આદાન પદ સાથે લેતા શક-ઈન્દ્ર માફક એકાઈક છે. શબ્દાદિ નયથી જુદા-જુદા અર્થ થાય. અહીં ‘આદાન’ આશ્રિત કથન છે. માટે ‘આદાન' નામ રાખ્યું, અથવા જ્ઞાનાદિને આશ્રીને આદાનીય નામ છે. આદાનીયનું બીજું પ્રવૃત્તિ-નિમિત કહે છે . બ્લોકના પ્રથમ પદ અને પાછલાના છેલ્લા પદ, તે બંનેના શબ્દ, અર્ચ, ઉભયચી -x • આદાનીય થાય છે. આધત પદ સદૈશવથી ‘આદાનીય’ થાય છેઆ આદાનીય નામની પ્રવૃત્તિનો અભિપ્રાય છે. અથવા અન્ય વિશિષ્ટ જ્ઞાનાદિ આદાનીય રૂપે લીધા છે. કેટલાંક આ અધ્યતના અંત-આદિ પદોનું સંકલન કરવાની ‘સંકલિકા' નામ સખે છે, તેના પણ નામાદિ ચાર નિફોપા છે, તેમાં દ્રવ્ય સંકલિકા સાંકળ આદિ, ભાવ સંકલિકા-ઉત્તરોત્તર વિશિષ્ટ અધ્યવસાય સંકલન છે, એ જ આ અધ્યયન છે. આદિ અને અંતના પદોનું સંકલન કરે છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર જેમના મતે - x • આદિમાં પદ તે આદાન છે, તેઓ આદિના ચાર નિક્ષેપ કહે છે. તેમાં નામ, સ્થાપના સુગમ હોવાથી દ્રવ્યાદિતે કહે છે. દ્રવ્યનો પરમાણુ આદિતો જે સ્વભાવ છે, પોતાના સ્થાનમાં પ્રથમ થાય, તે દ્રવ્યાદિ. દહીં દ્રવ્ય-દૂધનું બને છે. દહીંની આદિ પરિણતિ સમયે દુધનો વિનાશ છે. એ રીતે બીજા પરમાણુ દ્રવ્યનો જે પર્યાય પ્રયમ ઉત્પન્ન થાય, તે દ્રવ્યાદિ. - પ્રશ્ન - દૂધના વિનાશ સમયે જ દહીંની ઉત્પત્તિ કઈ રીતે ઘટે ? - કેમકે ઉત્પાદ અને વિનાશ ભાવ-અભાવરૂપ વસ્તુ ધર્મો છે. ધર્મ ધર્મ વિના રહી ન શકે. ઇત્યાદિ • x • એક જ ક્ષણમાં ધર્મી દહીં-દૂધમાં સત્તા પામે તે જોયું નથી. - ઉત્તર - આ દોષ અમને ન લાગે જે વાદીઓ ક્ષણભંગુર વસ્તુ માને છે. તેને આ દોષ છે. [ઇત્યાદિ વાદ-વૃત્તિ આધારે જાણીને તજજ્ઞ પાસે સમજવો.] હવે ભાવ આદિને આશ્રીને કહે છે • ભાવ એટલે અંતઃકરણની પરિણતિવિશેષ. તીર્થકર, ગઘર બતાવે છે કે - તે આગમથી, નોઆગમથી છે. તેમાં નોઆગમથી પ્રધાન પુરપાપિણે વિચારતા પાંચ પ્રકારે છે * પ્રાણાતિપાત આદિ પાંચે મહાવ્રતોનો સ્વીકાસ્વાનો પ્રથમ સમય આગમથી ભાવ-આદિ આ પ્રમાણે - જે આ ગણિપિટક અથવા બધાનો આધાર તે દ્વાદશાંગી છે. સુ શબદથી અન્ય ઉપાંગાદિ લેવા. તે પ્રવચનનું જે આદિ સૂત્ર, સૂરનો આદિ બ્લોક, તેનું આદિ પદ, પદનો આદિ અક્ષર એ પ્રમાણે ઘણાં પ્રકારે ભવાદિ છે. તે બઘાં પ્રવચનમાં સામાયિક આદિ છે, તેમાં પણ કfષ આદિ છે. બાર અંગોમાં મા આદિ છે, તેમાં શસ્ત્રપરિજ્ઞા આદિ છે * * * ઇત્યાદિ. * * * સમજવું. હવે • x • x • સૂત્ર કહે છે • સૂત્ર-૬૦૩ થી ૬૧૦ : અતીત, વર્તમાન અને ભાવિમાં થનારા બઘને દtવણીયાદિ કમનો અંત કરનારા, કાયી પર પરિપૂર્ણરૂપે જાણે છે...વિચિકિસનો અંત કરનાર, અનુપમ તવના જ્ઞાતા, અનુપમ પરૂક માં ત્યાં હોતા નથી. જે સ્વાધ્યાત છે, તે જ સત્ય અને ભાતિ છે, સદા સત્ય સંપન્ન બનીને બuઈ જીવો સાથે મી રાખવી...જીવો સાથે વિરોધ ન કરે, એ સુસંચમીનો ધર્મ છે, સાધુ જગતના સ્વરૂપને જાણીને શુદ્ધ ધર્મની ભાવના કરે - વિવેચન-૬૦૭ થી ૧૦ : [૬૭] આ સૂગનો પૂર્વ સૂત્ર સાથે સંબંધ કહેવો, તે આ પ્રમાણે • આદેય વાચવાળો કુશલ, પ્રગટ સાધુ તયોકત સમાધિ કહેવાને યોગ્ય છે અને જે ભૂતવર્તમાન-આગામી બધું જ જાણે છે, તે જ કહેવાને યોગ્ય છે, બીજો કોઈ નહીં. પસ્પર પ્ર સંબંધ • જે ભૂત-ભાવિ-વર્તમાન ગણ કાળનો જ્ઞાતા છે, તે જ સર્વ બંધતોતો જાણનાર કે તોડનાર આ તત્વ કહી શકે છે, ઇત્યાદિ સંબંધ. • x- સંબંધ બતાવી, હવે સૂગ વ્યાખ્યા કહીએ જે કંઈ પણ દ્રવ્યmત હતી છે . કે થશે, તે બધાનું યથાવસ્થિત સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120