Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/008995/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | I નમો નમો નમૂનર્વસાસ .. આગમસ સટીક અનુવાદ અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમ: આગમસટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ૪ માં છે. સૂત્રકૃત-૨ ) -: અનુવાદ-શ્રેણીના સર્જક : ૦ “સૂકૃત” – અંગસૂટ-૨-ના... -૦- શ્રુતસ્કંધ-૧-ના - અધ્યયન-૧૨ થી ૧૬ મુનિ દીપરત્નસાગર તા. ૨૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ કા.સુ.પ તથા આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-રા-૧૦,૦૦૦ -- શ્રુતસ્કંધ-ર-સંપૂર્ણ - X - X - X - X - X - X - x – ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. & ટાઈપ સેટીંગ -: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 III Tel. 079-25508631 [41] Page #3 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર આગમસૂત્ર સટીક અનુવાદ 經經歷 0 વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો શેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિતે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે યાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિતરહિતપણે મૂd સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી હચમચંદ્રસૂરીશ્વરજી મના ચરણ કમળમાં સાદર કોટીશ વંદના આગમ સટીક અનુવાદના આ ભાગ - ૪ | ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રી છે દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છે શ્રી અઠવાલાઈન્સ જૈન જે.મૂ.પૂ.સંઘ છે મા તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ટ્રસ્ટ સુરત 0 કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચાસ્ત્રિ પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ. જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉકત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. JAAAAAAAAAAAAADA Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્વવ્યસહાયકો (અનુદાન દાતા, અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.] Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજ્રસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે૰ મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ. પૂપૂ ક્રિયારૂચિવંત, પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વર્ગસ્થ આચાર્યદેવ શ્રીમદ્વિજય ાચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવંતી શ્રમણીવર્સાઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવર્તી મિલનસાર સાધ્વીથી સૌમ્યજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે - (૧) શ્રી કારેલીબાગ, શ્વેમ્પૂ જૈનસંઘ, વડોદરા. (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. · (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - - ૨- સુવિશાળ પરિવારયુક્તા સાધ્વીશ્રી ભાવપૂર્ણાશ્રીજી મની પ્રેરણાથી શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ" - નવસારી તરફથી. ૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી પ.પૂ. સાધ્વીશ્રી ધ્યાનસાશ્રીજી તથા સાધ્વીશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન શ્વે ત૫૦ સંઘ, માંગરોળ - તરફથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી “શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.” ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મળ્યા સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી માથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા ૫.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રશમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથીશ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાથ જૈન શ્વે સંઘ,” ભોપાલ. 66 (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી “સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ (આગમ-સીક અનુવાદ સહાયસ્કો) (૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર. (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ, (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. | (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી. “શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ. Page #8 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો - - - - - - - મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક કુલ પ્રકારનોનો અંક ૩૦૧ -માલુiળ-મૂe. ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीकं ૪૬ પ્રકાશનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. - આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. આગમ-વિષય-દલિ આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશદ્રરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથપૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીઝં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइक्रोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદભ સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – એ થી દપર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાલીશે પીસ્તાલીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જ જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તપિ– સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીકં માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, મૂર્તિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુત્તળિ-સટી તો છે જ. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. - આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમ સટીક અનુવાદ ૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. - x – – આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી - X - X – Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમસૂત્ર સટીક અનુવાદ આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી (૧) વ્યાકરણ સાહિત્ય - ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ - મહોપાધ્યાય વિનયવિજયજી કૃત્ “લઘુપ્રક્રિયા' પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે, સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. ૪ ૧ ૦ કૃદન્તમાલા : આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. 3 (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નહ જિણાણું” નામક સજ્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ ૧ શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચરિત્ર પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તત્વાભ્યાસ સાહિત્ય : 0 તત્ત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દશે અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂત્રહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂત્રપધ, સૂત્રનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. ૧ ૧૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. (૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ - અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. - સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ (9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #15 -------------------------------------------------------------------------- ________________ ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે. -x -x Page #16 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ $ શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૨ “સમોસરણ” શું - X - X - X - X - X - X - X – ભાગ-૪(૨) રતાંગ-/૨ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન • ભૂમિકા : ૦ આગમોના વૃતિ સહિતના અનુવાદનો આ ચોથો ભાગ છે, આ ભાગમાં સૂયગડાંગ સૂગના સટીક અનુવાદનો બાકીનો હિસ્સો રજૂ કરાયેલો છે. ત્રીજા ભાગમાં સૂયગડાંગ સૂગના શ્રુતસ્કંધ-૧-ના અધ્યયન-૧ થી ૧૧નું વૃત્તિ સહિતનું ભાષાંતર કરાયેલ છે. અહીં અધ્યયન-૧૨ થી ૧૬ તથા શ્રુતસ્કંધ-૨નો સમાવેશ થયો છે. અમારા આ પ્રકાશનમાં પૂર્વેના ભાગોમાં જણાવ્યા મુજબ મૂળ સૂત્ર કે ગાથાનો અક્ષરશઃ અનુવાદ, ટીકાનો અનુવાદ તથા અવસરે ચૂર્ણિ કે અન્ય આગમ સાહિત્યની નોંધો મકેલી છે, તે સાથે કેટલાંક વ્યાકરણ પ્રયોગો ન્યાયો કે વાદોના વૃત્તિમાં આવતા અંશોને છોડી પણ દીધેલા છે. તે માટે શક્ય પ્રયને જ્યાં વૃત્તિ અંશ છોડેલ હોય ત્યાં - x• એવી નિશાની મૂકેલ છે અને ચૂર્ણિ આદિના અવતરણો લીધા હોય ત્યાં ઇટાલિક ટાઈપનો ઉપયોગ કરેલો છે. અહીં કરાયેલ કે ગાયાનું ક્રમાંકન સાળંગ જ છે, જે અમે અમારા મા-THકુત્તાન Hટ માં કરેલું છે તે જ છે, જેથી અધ્યયન કત િતુલના કરવા કે મૂળ પાઠ જોવાની સગવડ રહે છે. અમે કરેલ આગમોના મૂળના ગુજરાતી અનુવાદ તથા હિન્દી અનુવાદમાં પણ આ જ સમ કમાંક છે, તદુપરાંત અમાસ માTMમોકો , મrrTMનામોમો માં પણ આ જ ક્રમાંક મુજબના સંદર્ભો નોંધેલા છે, અમારું “આગમ વિષય દન' પણ આ જ અનુક્રમાંક ધરાવે છે. જેથી તુલના કરવી કે કંઈ શોધવું સળ છે. આ પ્રકાશનમાં અનુવાદની જ મુખ્યતા રાખી હોવાથી શબ્દ કે ભાષા લાલિત્યનું દષ્ટિબિંદુ ગૌણ કરેલ છે. અધ્યયનકતને જૈન પારિભાષિક શબ્દોમાં અલ્પ પરિચિતતા કેળવાયેલ હશે, તો વાંચવું, સમજવું સરળ બની રહેશે. બાકી કથાસાહિત્યના ટેવાયેલાને dવસાહિત્ય થોડું તો કઠિન લાગે જ, તે સહજ છે. - મુનિ દીપરત્નસાગર |4/2] • ભૂમિકા : અધ્યયન-૧૧ કહ્યું, હવે બારમું કહે છે - તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં “માર્ગ” કહ્યો. કુમાર્ગ નિવારણથી સમ્યક માર્ગ પ્રાપ્ત થાય છે. કુમાર્ગ દૂર કરવાની ઇચ્છાવાળાએ તેનું સ્વરૂપ જાણવું. તેથી તેના સ્વરૂપના નિરૂપણ માટે આ અધ્યયન છે. તેના ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપક્રમમાં આ અધિકાર છે - કમાર્ગ બતાવનારા ચાર સમોસરણો અહીં બતાવે છે - ક્રિયા, અક્રિયા, અજ્ઞાની, વૈનાયિક. નામતિષજ્ઞ નિક્ષેપે “સમોસરણ” નામ છે, તેનો નિક્ષેપ – [નિ.૧૧૬ થી ૧૧૮-] સમવસરણમાં ધાતુ ગતિવાચી છે, મમ્, મા ઉપસર્ગ સહિતનું આ રૂપ છે. સમવસરણ એટલે એગમન કે મેલાપક, માગ સમાધિ નહીં. તેના નામાદિ છ નિોપા છે. તેમાં નામ, સ્થાપના ગૌણ છે - દ્રવ્ય વિષયમાં નોઆગમથી સમવસરણ જ્ઞ શરીર, ભવ્યશરીર, વ્યતિરિક્ત ત્રણ ભેદે, તેમાં વ્યતિરિકતના સચિવ, અચિત, મિશ્ર એ ત્રણ ભેદો છે. સચિત્તના ત્રણ ભેદ-દ્વિપદ, ચતુષ્પદ, અપદ. તેમાં દ્વિપદમાં સાધુ વગેરેનો તીર્થકરના જન્મ, દીક્ષા સ્થાનોમાં મેલાપક છે. ચતુષદમાં ગાય આદિનો જળ પ્રદેશે મેલાપક. અપદમાં વૃક્ષો જાતે ચાલીને ભેગા ન થાય, પણ વનમાં તેનો સમૂહ હોય. અચિતમાં બે-ત્રણ અણુનો મેળાપક, મિશ્રમાં હથિયાર સહિત સેના જાણવી. ક્ષેત્ર સમવસરણ પરમાર્થથી નથી. વિવક્ષાથી જયાં દ્વિપદાદિ ભેગા થાય છે. અથવા જ્યાં વ્યાખ્યાન થાય છે. - x • કાલ સમોસરણ પણ એ પ્રમાણે જાણવું. - x • ભાવ સમોસરણમાં ઔદયિકાદિ ભાવોનું એકઠા થયું છે. તેમાં ઔદયિકના ૨૧ભેદ, ૪-ગતિ, ૪-કપાય, 3-લિંગ, મિથ્યાવ, અજ્ઞાન, અસંયતd, અસિદ્ધd, ૬લેસ્યા છે. પથમિકના ૨-ભેદ-સમ્યકાવ અને ચાસ્ત્રિ ઉપશમ. ક્ષાયોપથમિકના ૧૮-ભેદ-૪-જ્ઞાન, 3અજ્ઞાાન, 3-દર્શન, દાનાદિ પ-લબ્ધિ, સમ્યકત્વ, ચામિ, દેશવિરતિ, ક્ષાયિકભાવના ૯-ભેદ - કેવલજ્ઞાન, કેવલદર્શન, દાનાદિ પ-લબ્ધિ, સમ્યકત્વ અને ચારિત્ર. પારિણામિકના-3-ભેદ - જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. સાલિપાતિકના - બે, ત્રણ, ચાર, પાંચ સંયોગો થાય છે. તેમાં દ્વિકસંયોગ- સિદ્ધના ક્ષાયિક અને પરિણામિક બે ભાવો. ત્રિક સંયોગીમાં મિથ્યાર્દષ્ટિ, સમ્યગ્દષ્ટિ, દેશવિરતના ઔદયિક, ક્ષાયોપથમિક અને પરિણામિક ભાવ છે તથા ભવસ્થ કેવલિને ઔદયિક, ક્ષાયિક, પારિણામિક ભાવ છે ચતુક સંયોગે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવોને ઔદયિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, પારિણામિક એ ચાર ભાવો છે. તથા પથમિક સમ્યગુર્દષ્ટિને ક્ષાયિક સિવાયના ચાર ભાવો છે. પંચસંયોગે પયિક સમ્યગ્રષ્ટિને ઉપશમ શ્રેણિમાં પાંચે ભાવો છે. • x • ઉક્ત છે. ભેદે સાપિાતિકના છ ભેદો થાય છે • અથવા - Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨/-/ભૂમિકા બીજી રીતે છ ભેદે ભાવસમોસરણ નિર્યુક્તિકાર બતાવે છે – (૧) ક્રિયાવાદી જીવાદિ પદાર્થો છે તેમ કહેનારા, (૨) અક્રિયાવાદી - ક્રિયાવાદીથી ઉલટા, (૩) અજ્ઞાની-જ્ઞાન નિર્ણવવાદી, (૪) વૈનયિક - વિનયને મુખ્ય માનનારા. આ ચારેનું વર્ણન આદિ જ્યાં કરાય તે ભાવસમોસરણ. તેને નિર્યુક્તિકાર પોતે કહેશે. - હાલ તેનું - x - સ્વરૂપ કહે છે— ૧૯ - [૧] ક્રિયાવાદી – જીવાદિ પદાર્થ છે જ એમ અવધારણ ક્રિયા સહ જે સ્વીકારે છે તે. આવું કહેનાર મિથ્યાર્દષ્ટિઓ છે. કેમકે જીવ છે જ એમ સ્વીકારતા - “કથંચિત્ નથી” એ સ્વરૂપમાં આપત્તિ આવે. વળી જગમાં જુદા જુદા ભેદ છે, તે તેમાં જોવા ન મળે. - [૨] - અક્રિયાવાદી-જીવાદિ પદાર્થ નથી જ, એમ કહે છે. તેઓ પણ ખોટા અર્થને કહેતા મિથ્યાર્દષ્ટિ જ છે. કેમકે - એકાંતે જીવના અસ્તિત્વનો નિષેધ કરે છે. - ૪ - - [૩] - અજ્ઞાની - તેઓ જ્ઞાન નથી તેમ કહી, અજ્ઞાન જ સારું છે તેમ કહે છે, તે પણ મિથ્યાદૃષ્ટિ જ છે, કેમકે “અજ્ઞાન જ સારું છે” તે પણ જ્ઞાન વિના જાણી ન શકાય. તેથી જ્ઞાન છે તેમ નક્કી થયું. - [૪] વૈનયિક - વિનયથી જ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ ઈચ્છે છે તેથી મિથ્યાદષ્ટિ છે. કેમકે જ્ઞાન અને ક્રિયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ક્રિયાવાદી આદિનું સ્વરૂપ અને ખંડન પૂર્વે આચારાંગમાં કર્યું છે. તેથી અહીં કહેતા નથી. તેના ભેદો– [નિ.૧૧૯ થી ૧૨૧-] ક્રિયાવાદીના ૧૮૦ ભેદ. આ રીતે - જીવાદિ પદાર્થો નવ, સ્વ અને પર, નિત્ય અને અનિત્ય, કાળ-સ્વભાવ-નિયતિ-ઈશ્વર-આત્મા [૯ X ૨ X ૨ ૪ ૫ = ૧૮૦] તેમાં જીવના ૨૦ ભેદ આ રીતે - (૧) જીવ સ્વથી છે, (૨) જીવ પરથી છે, (૩) જીવ નિત્ય છે, (૪) જીવ અનિત્ય છે. આ ચારે ભેદને કાલ આદિ પાંચથી ગણતા ૨૦ ભેદ થાય. નવે પદાર્યના ૧૮૦ થાય. ૦ અક્રિયાવાદી - ‘જીવાદિ પદાર્થો નથી’’ એમ માનનારાના ૮૪-ભેદો છે. તે આ રીતે - જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ ૭-ભેદ, સ્વ-પર બે ભેદ, કાળ-દૃચ્છા-નિયતિ - સ્વભાવ - ઈશ્વર - આત્મા એ છ ભેદ [૭ x ૨ x ૬ = ૮૪] તે ભેદ આ રીતે - (૧) જીવ સ્વતઃ કાળથી નથી, (૨) જીવ પરતઃ કાળથી નથી તેના યચ્છા આદિ પાંચથી આ રીતે બે-બે ભેદ. કુલ ૧૨-ભેદ થયા. તે જીવાદિ સાત પદાર્થથી ગણતા ૮૪-ભેદ. ૦ અજ્ઞાનિક - અજ્ઞાનથી જ કાર્ય સિદ્ધિ ઇચ્છે છે, જ્ઞાન સર્વથા નિષ્ફળ છે, કેમકે તેમાં બહુ દોષ છે. તેના ૬૭ ભેદ છે. જીવ, અજીવાદિ નવ પદાર્થ, સાત ભંગો - સત્, અસદ્, સદસત્, અવક્તવ્ય, સક્તવ્ય, અસત્ વક્તવ્ય, સદાદ્ વક્તવ્ય. [૯ x ૭ = ૬૩] જેમકે (૧) જીવ છે, તે કોણ જાણે છે?, તે જાણવાથી શું? (૨) જીવ નથી તે કોણ જાણે છે ? - X - x - ઇત્યાદિ રીતે જીવના સાત ભેદ. એ પ્રમાણે અજીવાદિના પણ સાત-સાત ભેદ કરતા કુલ-૬૩ ભેદ થાય. હવે બીજા ચાર ભેદ કહે છે– ૧-ભાવની ઉત્પત્તિ થાય તે કોણ જાણે છે ? તે જાણવાથી શું? ૨-ભાવોત્પત્તિ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવિધમાનતા, ૩-ભાવોત્પત્તિની વિધમાનતા-અવિધમાનતા, ૪-ભાવોત્પત્તિની અવક્તવ્યતા-કોણ જાણે ? આદિ બધે જોડવું. એ રીતે [૬૩ + ૪] ૬૭ ભેદો થાય. - ૪ - X - • વૈનયિક - કેવળ વિનયથી જ પરલોકને ઇચ્છે છે, તેના ૩૨-ભેદ. તે આ રીતે - દેવ, રાજા, સાધુ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા, પિતા એ આઠનો મન, વચન, કાયા, દાન એ ચાર ભેદે વિનય કરવો. એ રીતે ૮ ૪ ૪ = ૩૨ ભેદો થાય. - ૪ - x - આ પ્રમાણે ક્રિયાવાદી આદિના [૧૮૦ + ૮૪ + ૬૭ + ૩૨] એમ ૩૬૩ ભેદો થાય. હવે તેમના મતના અધ્યયનથી શો લાભ થાય, તે દર્શાવે છે - તે પૂર્વોક્ત વાદીઓના મતને અનુકૂળ પ્રરૂપણા ગણધરોએ આ અધ્યયનમાં શા માટે કરી? તે વાદીઓના પરમાર્થના નિર્ણયને માટે. તે કારણથી આ સમોસરણ નામક અધ્યયન ગણધરો કહે છે, તે બતાવે છે. વાદીઓના સમ્યગ્ મેલાપક અર્થાત્ તેમના મતનો નિશ્ચય આ અધ્યયનમાં કરાયેલ છે તેથી તેને ‘સમવસરણ' અધ્યયન કહે છે. ૨૦ હવે આ સમ્યગ્ મિથ્યાત્વ વાદીત્વનો જે રીતે વિભાગ થાય છે તે દર્શાવતા કહે છે - જેને પદાર્થની સમ્યક્-અવિપરીત દૃષ્ટિ-દર્શન છે તે સમ્યગ્દષ્ટિ છે - કોણ છે ? - ક્રિયાવાદી, ક્રિયા છે તેમ કહેનારા. ક્રિયાવાદીમાં - અસ્થિત્તિ નિયિવારી - x - X - તેનું નિશ્ચયથી સમ્યગ્દષ્ટિપણું બતાવે છે, - x - અસ્તિ પણું બતાવે છે, - લોકઅલોક છે, આત્મા છે, પુન્ય-પાપ છે, તેનું ફળ સ્વર્ગ-નક ગમન છે, કાળ છે. કેમકે તેના કારણપણાથી જગતમાં ઉત્પત્તિ, વૃદ્ધિ, સ્થિતિ, વિનાશ તથા ઠંડી, ગરમી, વર્ષા આદિ નજરે દેખાય છે. - ૪ - સ્વભાવવાદી પણ જગા ફેફારમાં સ્વભાવને કારણ ગણે છે. સ્વભાવ એટલે સ્વનો ભાવ [ગુણ], તેથી જ જીવમાં ભવ્યત્વ, અભવ્યત્વ, મૂત્વ, અમૂર્તત્વ સ્વ સ્વ રૂપ મુજબ છે. તેમજ ધર્મ, અધર્મ, આકાશ, કાળ આદિ. પણ અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહના, પરત્વે અપરાદિ સ્વરૂપ બતાવવાથી કારણરૂપે છે. જેમ કાટાની અણી સ્વભાવથી છે. નિયતિ પણ કારણ રૂપે છે, કેમકે પદાર્થોને નિયતિ નિયત કરે છે, કહ્યું છે કે - પદાર્થ નિયતિ બળના આશ્રયથી પ્રાપ્ત થવા યોગ્ય છે. તથા પૂર્વકૃત્, તે શુભાશુભ કૃત્યનું ઇષ્ટ-અનિષ્ટ ફળ કારણ રૂપે છે. કહ્યું છે કે - જેમ જેમ પૂર્વ કર્મનું ફળ નિધાનરૂપે સ્થાપેલ હોય તેમ તેમ પૂર્વ કૃતાનુસાર મતિ પ્રવર્તે છે. તે જ પ્રમાણે સ્વકર્મ મુજબ મનુષ્યો જન્મ લે છે, તેનું કર્મ તે ન ઇચ્છે તો પણ તે ગતિમાં ખેંચી જાય છે - તે પ્રમાણે પુરુષાર્થ વિના કંઈપણ સિદ્ધ ન થાય. કહ્યું છે કે - ભાગ્યના ભરોસે ઉધમ ન છોડવો. કેમકે ઉધમ વિના તલમાંથી તેલ કાઢવા કોણ સમર્થ છે ? - X - ઉધમ વડે જ કીડો મોટા વૃક્ષોને કોતરી ખાય છે. ઉધમથી જ સુખ મળે છે. આ પ્રમાણે કાળ આદિ બધાંને કારણપણે માનતો તથા આત્મા, પુત્ય, પાપ, પરલોકાદિને ઇચ્છતો ક્રિયાવાદી સમ્યગ્દષ્ટિ કહેવાય. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨/-/ભૂમિકા બીજા અક્રિયાવાદ, અજ્ઞાનવાદ, વૈનાયિકવાદ એ મિથ્યાવાદ છે. તે કહે છે - અક્રિયાવાદી અત્યંત નાસ્તિક છે, પ્રત્યક્ષ સિદ્ધ એવા જીવ, જીવાદિ પદાર્થો ના માનવાથી મિથ્યાદેષ્ટિ જ છે. અજ્ઞાનવાદી મતિ આદિ હેયોપાદેય પ્રદર્શક જ્ઞાનપંચક ન માની અજ્ઞાનને જ સારું માને છે તથા વિનયવાદી એકલા વિનયને માટે પણ જ્ઞાનક્રિયાથી સાધ્ય મોક્ષ છે, તેથી તે પણ નકામો છે. આમ તેઓ મિથ્યાવાદી છે. પ્રશ્ન - ક્રિયાવાદીના ૧૮૦ ભેદો છે, તે એકૈક જુદો માનવાથી તેને બીજે સ્થાને મિથ્યાવાદી કહ્યા, તો તમે સમ્યગ્દષ્ટિ કેમ કહો છો ? તેઓ જીવે છે તેમ સ્વીકારે છે, પણ કાળ, સ્વભાવ આદિને કોઈ કોઈ એકાંતે માને છે, બીજાને ઉડાવે છે, માટે મિથ્યાત્વ છે. • x • તેમનો એકાંતમય મિથ્યાત્વ છે પણ કાલાદિ પાંચેને ભેગા લેતા - X - સમ્યકત્વ છે. પ્રશ્ન • કાલ આદિ પરસ્પર જુદા હોય તો મિથ્યાત્વ છે, ભેગા મળે તો સમ્યકત્વ થાય એમ કેમ બને? પ્રત્યેકમાં નથી તે સમૂહમાં કઈ રીતે સંભવે ? - જેમ એક માણેક, એક હીરો આદિ રત્નો જુદા જુદા હોય તો હાર ન કહેવાય, પણ ભેગા મળે તો રત્નાવલી કહેવાય. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ, પુરુષાર્થ એકલા હોય તો મિથ્યાત્વ છે, ભેગા મળે તો સમ્યક્ત્વ છે. કાળ આદિ ભેગા મળે તો કાર્યના સાધક થાય છે. * * * બધાં કાર્યના સમ્યક્ કરનારા છે. એકલા કાળથી કંઈ ન થાય, પણ મગ સંઘવા હોય તો પાણી, લાકડા અને સંધનાર પણ જોઈએ. અનેક લક્ષણા વૈડૂયદિના મૂલ્યવાનું છુટા પારા હાર ન કહેવાય, પણ ભેગા મળે તો હાર કહેવાય. તેમ પ્રત્યેક નય પોતાની રીતે સ્વપક્ષ સિદ્ધ કરે, છતાં પરસ્પર સંબંધ અભાવે સમ્યકત્વ ન પામે. દોરામાં પરોવેલા મણિ માફક - ૪ - બધા નયવાદો - x • સાથે યોજાતા સમ્યગ્રદર્શન સિદ્ધ થાય. તેથી સ્વપક્ષ કદાગ્રહી ગયો મિથ્યા છે પણ પરસ્પર સંબંધથી સમ્યકત્વ સ્વભાવવાળા થાય છે. એ રીતે - X - કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ પાંચે ભેગા મેળવી કાર્યસિદ્ધિ માનવી તો અમારું કહેલું સત્ય જણાશે. - 0 - X - સૂત્ર કહે છે– • સૂત્ર-પ૩૫ થી ૫૩૮ : કિયા, આક્રિયા, વિનય અને અજ્ઞાન એ ચાર સમવસરણ [સિદ્ધાંતો છે, જેને પ્રવકતાઓ પૃથક-પૃથક રીતે કહે છે...અજ્ઞાનવાદી કુશલ હોવા છતાં પ્રશંસનીય નથી, સંશયથી રહિત નથી. તેઓ અજ્ઞાની છે અને જ્ઞાનીઓમાં વિમર્શ કર્યા વિના મિથ્યાભાષણ કરે છે...વિનયવાદી અસત્યને સત્ય ચિંતવે છે, અસાધુને સાધુ કહે છે, પૂછીએ તો વિનયને જ પ્રમાણ બતાવે છે. તેઓ અજ્ઞાનવશ કહે છે કે મને આ જ અર્થ અવભાસિત થાય છે. ક્રિયાવાદી ભ4િણ અને ક્રિયાને કહેતા નથી. • વિવેચન-૫૩૫ થી ૫૩૮ :(૫૩૫] આ અધ્યયનનો પૂર્વ અધ્યયન સાથે આ સંબંધ છે • સાધુ ભાવમાર્ગ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સ્વીકારીને કુમાર્ગ આશ્રીત પરવાદીનો મત સમ્યક જાણીને છોડી દેવો. તેનું સ્વરૂપ આ અધ્યયનમાં કહે છે. અનંતર સૂત્ર સાથે તેનો આ સંબંધ - મહાપજ્ઞ, ધીર ઇત્યાદિ ગુણવાનું સમાધિમાં રહે, તેમ કેવલિનું વચન છે, પરતીચિંકનો પરિહાર કરવો એ કેવલીનો મત છે. તેમનું સ્વરૂપ આ પહેલી ગાથામાં કહે છે. ‘ચાર' સંખ્યા છે તે બીજી સંખ્યાના નિષેધ માટે છે. તે ચારે જુદું જુદું બોલનારા પરતીર્થિકોના સમૂહરૂપ છે. તે ચારેના નામ તેમના અર્થ પ્રમાણે સંજ્ઞા આપીને કહે છે - ક્રિયા છે તેમ કહેનાર ક્રિયાવાદી, ક્રિયા નથી એમ બોલનારા અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનિક, પિ૩૬] તે ક્રિયા-અક્રિયા-વૈનયિક-અજ્ઞાનવાદીને સામાન્યથી બતાવી, તેમના દોષ બતાવવા પહ્માનપૂર્વથી કહે છે - અજ્ઞાનવાદીઓ બધાં તત્વો ઉડાવે છે, તેથી અત્યંત અસંબદ્ધ છે માટે પહેલા તેને કહે છે - જેમને અજ્ઞાન છે અથવા અજ્ઞાનથી નિર્વાહ કરે છે તે અજ્ઞાની કે આજ્ઞાની તેમને બતાવે છે - અજ્ઞાની અને કુશળ છીએ એવું બોલનારા, અજ્ઞાનને જ શ્રેય માનનારા, મિથ્યાવાદી છે. જ્ઞાનની કિંમત ન સમજવાથી, ચિત્તમાં જે ભ્રાંતિ થઈ હોય તે શંકાને દૂર ન કરી શકવાથી એમ કહે છે કે - જે આ જ્ઞાનીઓ છે, તે પરસ્પર વિરુદ્ધ વાદિતાથી યથાર્થવાદી નથી. જેમ કે - કોઈ આત્માને સર્વવ્યાપી માને છે, કોઈ અસર્વવ્યાપી, કોઈ અંગૂઠા જેવો, કોઈ ચોખા જેવો માને છે ઇત્યાદિ. આ રીતે -x - તેઓમાં એક વાક્યતા નથી. કોઈ અતિશય જ્ઞાની નથી, જેનું વાક્ય પ્રમાણ કરાય કે કોઈ બીજું તે સમજાવનાર નથી, અસર્વજ્ઞ બધું જાણે નહીં. કહ્યું છે કે - કદાચ કોઈ સર્વજ્ઞ હોય તો પણ જેને તેવું ઉત્કૃષ્ટ જ્ઞાન નથી તે કેવી રીતે બધું જાણે ? વળી તેવા પરિજ્ઞાનના અભાવે તેવું સંભવ પણ નથી. - * * * * * * જે કંઈ દેખાય છે, તેના ત્રણ ભાગ પાડીએ - સામેનો, વચલો, પાછલો. તો માત્ર સામેનો ભાગ દેખાશે. સામે દેખાતા ભાગમાં પણ સૂમ પરમાણુ નજરે દેખાતા નથી. એમ સર્વજ્ઞના અભાવે, સર્વજ્ઞથી યોગ્ય નિર્ણય ન થવાથી, સર્વ વાદીના વિરોધી મતથી સામાન્ય જ્ઞાની, પ્રમાદીને ઘણાં દોષ સંભવે છે, માટે અજ્ઞાન જ સારું છે. જેમ અજ્ઞાની કોઈને લાત મારે તો પણ તેનું ચિત્ત શુદ્ધ હોવાથી દોષનો ભાગી ન થાય, આવું કહેનાર મિથ્યાવાદી છે, તે કંઈ શંકાથી રહિત થતા નથી. જૈિનાચાર્ય કહે છે-] આવું બોલનારને અજ્ઞાની, અનિપુણ, સમ્યગુ જ્ઞાનરહિત જાણવા. તેઓ કહે છે - પરસ્પર વિરુદ્ધ બોલવાથી યથાર્થવાદી નથી તે ઠીક છે, કેમકે તે બોલનારા અસવજ્ઞના સિદ્ધાંતો માને છે. જો - x • સર્વજ્ઞના આગમ માને તો કયાંય પરસ્પર વિરોધ ન આવે કેમકે તે સિવાય સર્વજ્ઞપણું સિદ્ધ ન થાય. કેમકે - x • જ્ઞાનના સંપૂર્ણ આવરણો ક્ષય થવાથી, રાગ-દ્વેષ-મોહવાળા જુઠાં કારણોનો અભાવ છે, તેથી તેમના કહેલા આગમોમાં વિરોધ સંભવ નથી. [ઇત્યાદિ ચય વૃત્તિમાં નોંધાયેલ છે, અમે તેનો પૂર્ણ ઉલ્લેખ અહીં કરતા નથી. જિફાસુએ તે માટે વૃત્તિ જોઈને તજજ્ઞ પાસે સમજવી.) સર્વજ્ઞતાને બાધક પ્રમાણ ક્યાંય નથી, તેની વિસ્તૃત ચર્ચા પ્રત્યક્ષ, અનુમાન, Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨/-/૫૩૫ થી ૫૩૮ ઉપમા, અવપિતિ, આગમ પ્રમાણોથી વૃત્તિમાં છે. તે લાંબી ચર્ચાથી સિદ્ધ કર્યું છે કે સર્વજ્ઞ છે તેમ સિદ્ધ થાય છે. તેમના આગમો સ્વીકારવાથી મતભેદો દૂર થાય છે. ઇત્યાદિ • x • x - આ રીતે સર્વથા તે અજ્ઞાનવાદીઓ ધર્મોપદેશ પ્રતિ અનિપુણ છે, પોતે અનિપુણ હોવા છતાં શિષ્યોને ઉપદેશ આપે છે કે - “અજ્ઞાન શ્રેય છે.” • x • શાક્યો પણ પ્રાયઃ અજ્ઞાનવાદી છે, કેમકે તેઓ માને છે કે અજ્ઞાનીથી કરાયેલ કૃત્યથી કર્મબંધ થતો નથી તથા બાળક, મત, સુતેલાનું જ્ઞાન અસ્પષ્ટ હોવાથી તેમને કર્મબંધ થતો નથી. એ રીતે તે બધાં પણ અનિપુણ જાણવા. વળી અજ્ઞાન પક્ષના આશ્રયથી અને વગર વિચારે બોલતા તેઓ મૃષાવાદી છે, કેમકે જ્ઞાન હોય તો જ વિચારીને બોલાય છે. વિચારણાના જ્ઞાનથી જ સત્ય બોલાય છે. પણ જ્ઞાન ન સ્વીકારે તો વિચારીને બોલવાનો અભાવ થતાં તેમનું બોલવું મૃષા જ છે. [૫૩] હવે વિનયવાદીને જણાવે છે - સત્પષોનું હિત કરે તે સત્ય-પરમાર્થ - યથાવસ્થિત પદાર્થ નિરૂપણ - મોક્ષ કે મોક્ષના ઉપાય ભૂત સંયમ તે સત્ય છે. તે સત્યને અસત્ય અને અસત્યને સત્ય માનનારા, જેમકે - સમ્યક્ દર્શન જ્ઞાન યાત્રિ નામક મોક્ષમાર્ગ સત્ય હોવા છતાં તેને અસત્ય માને, વિનયથી જ મોક્ષ થાય એવા અસત્યને સત્ય માને. અસાધુ હોવા છતાં વંદનાદિ વિનય માત્રથી તેને સાધુ માને, એ રીતે ધર્મની બરાબર પરીક્ષા ન કરે, વિનયને જ ધર્મ માને. તે આ સામાન્ય માણસ જેવા, વિનય કરવાથી વનયિક મતવાળા, વિનયથી જ સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ માને છે. ૩૨-ભેદવાળા વિનય વડે કરવાથી વિનયચારીઓ છે. તેમને કોઈ ધમર્થીિ પૂછે કે ન પૂછે તો પણ પોતાનો અભિપ્રાય આપે છે કે - વિનયથી જ સ્વર્ગ કે મોક્ષ મળે. તે વિનયવાદી સર્વદા સર્વ સિદ્ધિ માટે વિનય જ ગ્રહણ કરે છે. • x - તે કહે છે - સર્વે કલ્યાણનું મૂળ વિનય છે. પિ૩૮] ગણવું તે સંખ્યા, ઉપસંખ્યા એટલે સમ્યગુ યથાવસ્થિત અર્થ પરિજ્ઞાન. અનુપસંખ્યાઅપરિજ્ઞાનથી વ્યામૂઢ મતિ તે વૈનચિકો પોતાના આગ્રહમાં ગ્રસ્ત થઈ કેવળ વિનયથી જ સ્વર્ગ, મોક્ષ પ્રાતિ કહે છે. મહામોહાચ્છાદિત તેઓ કહે છે કે ફક્ત વિનયથી જ અમને સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. વિચાર્યા વિના બોલનાર તો તેમને જ જાણવા, કેમકે જ્ઞાન-ક્રિયા વડે મોક્ષ મળે. તે ઉડાવીને ફક્ત વિનયથી જ મોક્ષ પ્રાપ્તિ બતાવે છે. વળી તેઓ કહે છે - સર્વકલ્યાણનું ભાજન વિનય છે, તે પણ સમ્યગદર્શનાદિ પ્રાપ્તિ બાદ જ કલ્યાણ થાય છે. કેમકે સમ્યગદર્શનાદિ વિના એકલા વિનયવાળો બીજા ગુણોને ઉડાવવાથી તિરસ્કાર જ પામે છે. ઇચ્છિત અર્થ મોક્ષ પ્રાપ્ત થતો નથી. તેઓ અજ્ઞાનાવૃત છે. ઇચ્છિત પ્રાપ્તિ માટે અયોગ્ય છે. હવે અક્રિયાવાદીનું દર્શન કહે છે - નવાવણી એટલે કર્મબંધથી ખસી જવાના આચારવાળા - લોકાયતિક શાક્યાદિ છે. કેમકે તેઓ આત્મા જ નથી માનતા. તો ક્રિયા કે તેથી થતો કર્મબંધ કઈ રીતે સંભવે ? તેમના કહેવા મુજબ ઉપચાર માત્રથી બંધ છે. તે કહે છે કે, બંધવાળા અને બંધન મુકત મુઠીમાં દબાવેલા સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર કબૂતર જેવા છે, દોરડાથી બાંધેલ જેવા નથી. બૌદ્ધો આવું માને છે કે સર્વ સંસ્કારો ક્ષણિક છે અને અસ્થિરને ક્રિયા ક્યાંથી હોય? સ્કંધ પંચકનો સ્વીકાર પણ કહેવા માત્રથી છે, પરમાર્થથી નથી, એમ તેઓ માને છે. વિચારેલા પદાર્થો જ્ઞાનથી આત્માને કંઈપણ આપી દેવા સમર્થ નથી. જેમ પરમાણુ સુધીનો અવયવ વિચારવાથી સમજાતો નથી. તેમ વિજ્ઞાન પણ ડ્રોયના અભાવે અમૂર્તના નિરાકારપણાથી આકારને પામતો નથી. કહ્યું છે કે - જેમ જેમ અર્થને ચિંતવીએ તેમ તેમ વિવેચન વધે, તો જેનો અંત જ નથી તેમાં અમે શું કહીએ? આ રીતે બૌદ્ધો નાસ્તિકો જ છે, તેમના મતે અનામત કે અતીત ક્ષણ સાથે વર્તમાન ક્ષણ સંગતથી ક્રિયા નથી. તજ્જનિત કર્મબંધ પણ નથી. આ પ્રમાણે અક્રિયાવાદી નાસ્તિકવાદી કર્મબંધને ઉડાવવાથી ક્રિયાને માનતા નથી. અક્રિય આત્મા માનનાર સાંગવાદી પણ અક્રિયાવાદી છે. તેથી બૌદ્ધ, સાંખ્ય, નાસ્તિકો વિચાર્યા વિના પૂર્વે કહેલું બોલે છે અને કહે છે કે - અમારા બોલવામાં જ સત્ય અર્થ છે. • x • હવે અક્રિયાવાદીના અજ્ઞાનપણાનું વિવેચન કરે છે, • સૂત્ર-પ૩૯ થી ૫૪૨ : તે સંમિશ્રભાવી પોતાની વાણીશી ગૃહીત છે , જે અનનવાદી છે, તે મૌનવતી છે, તે કહે છે આ દ્વિપક્ષ છે - એકપક્ષ છે એમ લાછળ પ્રયોજે છે...તે અનભિજ્ઞ અક્રિયવાદી વિવિધરૂપે શા આખ્યાન કરે છે, જે સ્વીકાર કરી અનેક મનુષ્યો અપાર સંસારમાં ભમે છે...એક મત એવો છે - સૂર્ય ઉદય કે અસ્ત થતો નથી, ચંદ્રમાં વધતો કે ઘટતો નથી, પાણી વહેતું નથી, વાયુ વાતો નથી, સંપૂર્ણ જગતુ શુન્ય અને મિથ્યા છે...જેમ અહીન ધ ધ પ્રકાશમાં પણ રૂપ જોઈ ન શકે તેમ નિરુદ્ધાપજ્ઞ અક્રિયાવાદી ક્રિયા ન જુઓ. • વિવેચન-પ૩૯ થી ૫૪ર : [૩૯] પોતાની વાણિથી સ્વીકારીને કે તે અર્થને આંતરારહિત પ્રાપ્ત કરતા, આવેલા વિષયને પ્રતિષેધ કરનારા મિશ્રભાવ તે નાસ્તિકો કરે છે. ચા શબ્દથી પ્રતિષેધ સ્વીકારવામાં તેઓ અસ્તિપણું જ માને છે. નાસ્તિકો પોતાના શિષ્યોને જીવાદિના અભાવને કહેતા શાસ્ત્ર બતાવતા આત્માને કત, શાસ્ત્રને કરણ અને શિયોને કર્મરૂપે જરૂર સ્વીકારે છે. જો તેઓ બધું શૂન્ય માનતા હોય તો કાદિ ત્રણેના અભાવથી મિશ્રીભાવ થાય છે. બૌદ્ધો પણ મિશ્રીભાવ યુક્ત છે. જેમકે - કોઈ જનાર જ નથી, તો બૌદ્ધ શાસનમાં છ ગતિ કઈ રીતે કહી ? - X - X • તેમજ કર્મ નથી, ફળ નથી આત્મા કતી નથી, તો છ ગતિ કેમ થાય? - X - X - ક્ષણના અસ્થિતપણાથી ક્રિયાનો અભાવ થવાથી વિવિધ ગતિનો સંભવ નથી. બૌદ્ધો બધાં કર્મોને અબંધનરૂપે માને છે, બુદ્ધ ૫oo જાતકો ઉપદેશે છે, તે મુજબ માતા-પિતાને હણનાર, બુદ્ધના શરીરમાં લોહી કાઢનાર, અહંતુ વધ કરવા, સૂપને ભાંગનારા એ પાંચે આવિયી નરકમાં જાય Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨/-/પ૩૯ થી ૧૪૨ ૨૫ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. તેથી પોતાના શાસ્ત્રમાં બતાવેલ સર્વ શૂન્યપણે યુક્તિ રહિત થશે. વળી, જન્મજરા-મરણાદિ ભેદો નહીં થાય અને જીવ અસ્તિત્વ, કર્તૃત્વ, કર્મત્વ [સિદ્ધ થશે તે કહે છે - ગાંધર્વનગર તુલ્ય પદાર્થો, સ્વપ્ન સમ માયા, ઝાકળના પાણી જેવા મૃગજળ ઇત્યાદિ બોલવાથી સ્પષ્ટતયા બૌદ્ધોનો મિશ્રીભાવ પ્રગટ થાય છે અથવા જુદા જુદા કમનો વિપાક માનવાથી તેઓનો વિસંવાદ સ્પષ્ટ થાય છે. જૈિનાચાર્યો કહે છે-] જો તમારો પક્ષ શૂન્ય છે, તો મારા પક્ષનો નિવારક કેમ થાય ? જો શૂન્ય નથી તેમ માનીશ, તો તે મારો પક્ષ જ થશે. આ રીતે બૌદ્ધો • x • નાસ્તિત્વ કહેવા જતા અસ્તિત્વ જ પ્રતિપાદિત કરે છે. સાંખ્યો પણ સર્વવ્યાપીતાથી અક્રિય આત્માને સ્વીકારે છે અને પ્રકૃતિના વિયોગથી મોક્ષના સદભાવને માનતા આત્માના બંધ અને મોક્ષને સ્વ વાણીથી સક્રિયત્વ સ્વીકારી સંમિશ્રીભાવ માને છે. કેમકે ક્રિયા સ્વીકાર્યા વિના બંધ મોક્ષ સાબિત ન થાય. • x • આ રીતે લોકાયતિકો સર્વ અભાવ માનીને, બૌદ્ધો ક્ષણિક અને શૂન્યવથી અને સાંખ્યો અક્રિય આત્મા માનવા છતાં બંધ-મોક્ષનો સભાવ માનીને સંમિશ્રીભાવ માને છે. અથવા બૌદ્ધાદિને કોઈ સ્યાદ્વાદિ પ્રશ્ન પૂછે તો • x • ઉત્તર દેવા અસમર્થ બને છે ત્યારે - x • x - મુંગાથી પણ મુંગો થઈ જાય છે. તે બતાવે છે - સ્યાદ્વાદીએ કહેલ સાધનનો અનુવાદ કરે તે અનુવાદી, તેથી ઉલટો અનનુવાદી, તે સદ્ હેતુથી વ્યાકુળ થઈ મૌન જ સ્વીકારે છે. બોલ્યા વિના પ્રતિપણાનું ખંડન ન કરી શકવાથી પોતાનો પક્ષ સ્થાપે છે કે આ અમારો પક્ષ છે, તેનો કોઈ પ્રતિપક્ષ નથી, અમારો અર્થ અવિરુદ્ધ-બાધારહિત છે - x • એ રીતે તેઓને દ્વિપક્ષ છે - X • વિરોધી વચન છે. આદિ જૈનાચાર્યે પૂર્વે કહ્યું છે. અથવા જૈનાચાર્ય કહે છે, અમારું દર્શન દ્વિપક્ષ છે - કર્મબંધ, નિર્જરા. [wwાદિ દdlaો વૃત્તિકા બતાવી છે, તે તજજ્ઞ પાસે સમજી લેવી, અહીં તેનો અનુવાદ કરેલ નથી.] હવે તેઓના દૂષણો જૈિનાચાર્યો] કહે છે– [૫૪] તે ચાવક, બુદ્ધ વગેરે અક્રિયાવાદી એમ કહે છે, તેથી સભાવ ન જાણનારા, મિથ્યાત્વ પટલી આવૃત આત્મા પરમાત્માને માનવા છતાં જુદાં જુદાં શાસ્ત્રોને પ્રરૂપે છે - જેમકે - પ્રાણીને દાનથી મહાભોગ, શીલથી સુગતિ, ભાવનાથી મોક્ષ અને તપથી બધું સિદ્ધ થાય છે. વળી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભૂતો છે, તે સિવાય સુખ-દુ:ખ ભોગવનાર બીજો કોઈ આત્મા નથી, અથવા આ ચાર પણ વિચાર્યા વિના રમણીય કહ્યા છે, પણ ખરેખર નથી. જેમ સ્વત, ઇન્દ્રજાલ, મૃગજળ, બે ચંદ્ર આદિ આભાસ માત્ર છે, તેમ બધું આમરહિત ક્ષણિક છે, મુક્તિ શૂન્યરૂપ છે - X - ઇત્યાદિ વિવિધ શાસ્ત્રો માનનારા અક્રિયાવાદી છે. જૈિનાચાર્યો કહે છે-] પરમાર્થને ન જાણનારા, જે દર્શન ગ્રહણ કરીને ઘણાં મનુષ્યો અનંત સંસારમાં ભટકે છે તેમજ લોકાયતિકો સર્વ શૂન્ય છે, તેમ પ્રતિપાદિત કરે છે, તેમાં કોઈ પ્રમાણ નથી. કહ્યું છે - કુદી આવેલા તવો યુક્તિ અભાવે સિદ્ધ થતાં નથી, જો યુક્તિ છે તેમ કહેશો તો તે અમારું જૈિનોનું તત્વ છે, તે સિદ્ધ થાય તો સર્વે સત્ છે. તે પ્રત્યક્ષ અને એકલું પ્રમાણ નથી, પણ ભૂત-ભાવિની ભાવનાથી, પિતાના નિબંધનથી વ્યવહાર અસિદ્ધ થતાં સર્વ સંસારી વ્યવહારનો ઉચછેદ થશે. બૌદ્ધોને અત્યંત ક્ષણિકપણું માનવાળી વસ્તુનો અભાવ લાગુ પડે છે. જૈિનાચાર્યો કહે છે-] જે અર્થ ક્રિયા કરનાર તે જ પરમાર્થથી સતુ છે. ક્ષણ, ક્રમ વડે અર્થક્રિયાને કરતો નથી, ક્ષણિકવની હાનિ થાય છે, તેમ બંને સાથે કરે છે, તેવું બને નહીં, એક જ ક્ષણમાં સર્વ કાર્ય થાય નહીં. ઇત્યાદિ - ૪ - બૌદ્ધોએ કરેલ દાનથી મહાભોગ મળે, તે જૈનો પણ કંઈક સ્વીકારે જ છે. સ્વીકૃત વાત બાધા કરનાર ન થાય. (૫૪૧] વળી શૂન્યતા બતાવવા કહે છે - સર્વ શૂન્યવાદીઓ પણ અક્રિયાવાદી છે. પ્રત્યક્ષ ઉગતો દેખાતો સૂર્ય છે, તેનો નિષેધ કરે છે, તે બતાવે છે - બૌદ્ધ મત મુજબ તો સવજન પ્રતીત, જગમાં પ્રદીપ સમ દિવસાદિ કાળ વિભાગકારી સૂર્ય પણ સિદ્ધ ન થાય, તો તેનો ઉદય અને અસ્ત ક્યાંથી થાય ? - x • ચંદ્રમાંની • * વૃદ્ધિ હાનિ ન થાય, પર્વતમાંથી ઝરણાનું પાણી ઝરે નહીં, વાયુ વાય નહીં, ઇત્યાદિ. આ સંપૂર્ણ લોક અર્થશૂન્ય, નિશ્ચિત્ અભાવરૂપ શૂન્યવાદીના મત પ્રમાણે થાય. • x • હવે તેમના મતનું ખંડન કરે છે– [૫૪] જેમ કોઈ જન્માંધ કે પછી અંધ થયેલ, દીવાનો પ્રકાશ છતાં ઘટ-પટ આદિને જોતો નથી, તેમ તે અક્રિયાવાદીઓ ઘટ-પટ આદિ વિધમાન વસ્તુ, તેની ક્રિયા, હલચલ વગેરેને દેખતા નથી. કેમકે જ્ઞાનાવરણાદિ કર્મથી તેમની પ્રજ્ઞા-જ્ઞાન હણાયેલ છે, તેથી જ અંધકારને દૂર કરનાર, કમલવનને ખીલવનાર, સૂર્યને જોતા નથી. •x• ક્ષીણ થતો ચંદ્રમા - X- પછી વૃદ્ધિ પામતો સંપૂર્ણ થયેલો પ્રત્યક્ષ દેખાય છે. નદીઓ - x • વહેતી દેખાય છે, વાયુ વાતો સ્પર્શાય છે. જૈનાચાર્યો કહે છે- તમે આ બધાંને માયા, સ્વાનાદિ સમ કહો છો તે તમારું કથન જૂઠું છે. કેમકે બધાનો અભાવ માનો તો - x • તમારી માનેલી માયાનો પણ અભાવ થાય, * * તે સર્વે શૂન્ય માનતાં કહેનાર અને સાંભળનાર બંનેનો અભાવ થવાથી તમારી વ્યવસ્થા કેમ રહેશે ? તેમ રવપ્નને જાગ્રત અવસ્થામાં માનો છો, જાગૃત અવસ્થા અભાવે રવMાનો પણ અભાવ થાય - X - જાગૃત અવસ્થા માનતાં તમારા માનેલ સર્વશૂન્યતાની હાનિ થશે. સ્વપ્ન પણ અભાવરૂપ નથી, કેમકે સ્વપ્નમાં પૂર્વે અનુભવેલ દેખાય છે. ઇત્યાદિ - X • ઇન્દ્રજાળ પણ બીજું તેવું સત્ય હોય તો થાય છે. [ઇત્યાદિ અનેક દલીલ વૃત્તિમાં જણાવી છે, જે અમે નોધલ નથી. એ રીતે વિધમાન ક્રિયામાં નિરદ્ધ બુદ્ધિવાળા જ અક્રિયાવાદનો આશ્રય લઈ બેઠા છે, પણ અનિરુદ્ધ બુદ્ધિવાળા તો યથાવસ્થિત અર્થના જ્ઞાતા જ હોય છે. * * * * * • સૂગ-૫૪૩ થી ૫૪૬ : સંવત્સર, સ્વાનું લક્ષણ, નિમિત્ત દેહ ઉIE, ભૂમિકંપ આદિ તજી અષ્ટાંગ શાસ્ત્રોનું અધ્યયન કરી, લોકો ભાવિને જાણી લે છે...કોઈ નિમિતકનું જ્ઞાન સત્ય, કોઈનું વિપરીત હોય છે. વિધાભાવથી અજ્ઞાન ક્રિયાવાદી વિધ્ય ભાગમાં જ શ્રેય Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૧/૧૨/-/૫૪૩ થી ૫૪૬ માને છે...તીર લોકની સમીક્ષા કરી શ્રમણો અને શહાણોને યથાતથ્ય બતાવે છે. દુ:ખ સ્વયંકૃત છે અન્યકૃત નહીં મોક્ષ જ્ઞાન+ક્રિયાથી મળે છે...આ સંસારમાં તે જ લોકનાયક અને ટા છે, જે પ્રજા માટે હિતકર માર્ગનું અનુશાસન કરે છે. હે માનવા જેમાં પ્રજ આસકત છે, યાતિઃ તે શાશ્વત લોક છે.. - વિવેચન-૫૪૩ થી ૫૪૬ :- ૫૪] સંવત્સ-જ્યોતિષ, સ્વપ્ન પ્રતિપાદક ગ્રંથ, લક્ષણ તે શ્રીવત્સાદિક - x • નિમિત તે વાણી-પ્રશસ્ત શકુનાદિ, દૈહિક તે મસ તલ આદિ, ઉપપાત તે ઉલ્કાપાત, દિગ્દાહ, ધરતીકંપ તથા અષ્ટાંગ નિમિત્ત ભણીને. જેમકે ભૂમિ ઉત્પાતું આદિ નવમાં પૂર્વમાં બીજા આચારવસ્તુમાંથી ઉદ્ધત અને સુખ-દુ:ખ - જીવિત-મરણાદિ સાવનાર નિમિત ભણીને લોકોને ભવિષ્યની વાતો કહે છે. આ રીતે અન્યવાદીનો શૂન્યવાદાદિ ઉપદેશ અપ્રમાણિક જ છે. [૫૪૪] જૈનાચાર્યને પરવાદી કહે છે - શ્રુતજ્ઞાન પણ જૂઠું પડે છે, જેમકે ચૌદપૂર્વ ભણેલા પણ છ રસ્થાન પડેલા છે, તેવું આગમો કહે છે તો અષ્ટાંગ નિમિત્તાની ભૂલ કેમ ન થાય? નિમિત શાસ્ત્રના ૧૨૫૦ શ્લોક, ૧૨,૫૦૦ શ્લોક પ્રમાણ ટીકા સાડા બાર લાખ લોક પ્રમાણ પરિભાષા છે, તેમાં અષ્ટાંગ નિમિતજ્ઞમાં - x • પણ ભેદ છે [ભેદના કારણોનો સા] છંદ કે ભાષા શૈલીથી લિંગ બદલાતા, નિમિતજ્ઞના બોધની વિકલતા, ક્ષયોપશમ ભેદાદિથી નિમિત્ત કથનમાં ફેર પડે છે - x • આ રીતે નિમિત શાસ્ત્રોનું મોટાપણું જાણીને તે અક્રિયાવાદીઓ - X • વિધા ન ભણવી - x - એમ કહી તેનો ત્યાગ કરે છે. કિયાના અભાવે જ્ઞાનથી જ મોક્ષ માને છે. - x - પાઠાંતર મુજબ અક્રિયાવાદી માને છે - વિદ્યા ભણ્યા વિના જ અમે આ લોકના ભાવો જાણીએ છીએ. એવું તે મંદબુદ્ધિ કહે છે અને નિમિત શાસ્ત્ર ખોટું હોવાના દષ્ટાંત પણ આપે છે * * જૈનાચાર્ય તેમને કહે છે, ના એવું નથી. સમ્યમ્ અધીત શ્રુતના અર્થોમાં વિસંવાદ ન થાય. જ્ઞાન વિચારણામાં પડતા ભેદ ઓછા ક્ષયોપશમને કારણે છે, અપમાણના વિષમવાદથી સમ્યક્ પ્રમાણમાં વિષમવાદની શંકા લાવવી અયોગ્ય છે. રેતીના રણમાં પ્રત્યક્ષ પાણી દેખાવા છતાં કોઈ ન માને તો ડાહ્યો માણસ તેની વાત માનશે ? * * - X • ઇત્યાદિ. સારી રીતે વિચારીને કાર્ય કર્યું હોય તો વાંધો ન આવે, આવે તો પ્રમાણ કરનારનો પ્રમાદ છે, તેમાં પ્રમાણનો દોષ નથી, એ રીતે સારી રીતે વિચારીને જ્યોતિષ કહે તેમાં ફળનો ભેદ થતો નથી. એવું જ શુકન-અપશુકનમાં જાણવું. બૌદ્ધ શાસ્ત્રની એક કૃતિ છે - અહીં બાર વર્ષનો દુકાળ પડશે. તમે દેશાંતર જાઓ. જતાં એવા શિષ્યોને ગૌતમ બુદ્ધ પાછા બોલાવ્યા. હવે તમે ન જશો, અહીં હમણાં જ પુન્યવાનું બાળક જન્મ્યો છે તેથી સુકાળ થશે. આ રીતે બધાં નિમિત્તો લક્ષમાં રાખવા જોઈએ. [૫૪૫] હવે ક્રિયાવાદી મતના દૂષણો બતાવે છે - તેઓ જ્ઞાન વિના માત્ર ક્રિયાથી દીક્ષાદિ લક્ષણથી મોક્ષ ઇચ્છે છે - તે એવું કહે છે કે • માતા છે, પિતા છે, સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર સારા કર્મનું ફળ છે. તેઓ આવું કેમ કહે છે ? ક્રિયાથી બધુ સિદ્ધ થાય છે, એવા પોતાના અભિપ્રાય મુજબ લોકને જાણીને અમે બરોબર વસ્તુ તત્વના જ્ઞાતા છીએ, એવું સ્વીકારીને સર્વ છે જ, કંઈ નથી એવું નથી. - તેઓ આવું કેમ બોલે છે ? તેઓ કહે છે . જેવી જેવી ક્રિયા, તેવા તેવા સ્વર્ગ-નકાદિ ફળ. આવું માનનારા અન્યતીર્થિકો કે બ્રાહાણો ક્રિયાથી જ મોક્ષ માને છે સંસારમાં જે કંઈ સુખદુ:ખ છે, તે બધું આત્માએ પોતે કર્યું છે, બીજા ઈશરે કે કાળે નહીં, આવું તd અક્રિયાવાદમાં ન ઘટે. અક્રિયાવાદમાં તો આત્માએ ન કરેલ સુખ-દુ:ખ ભોગવવાનો પણ સંભવ છે. • x • આ પ્રમાણે તેઓ અક્રિયાવાદનું ખંડન કરી ક્રિયાવાદ સાધ્યો. જૈનાચાર્ય કહે છે - આત્માને સુખ-દુઃખ છે, તે સાચું. પણ છે જ એવું - X • એકાંત માનતા તો ક્યાંય નથી એમ નહીં તે આપત્તિ આવશે, તો લોક વ્યવહારનો ઉચ્છેદ થશે. એકલી ક્રિયાથી જ્ઞાન વિના સિદ્ધિ ન થાય. • x • જ્ઞાન સહિતની ક્રિયા જ ફળદાયી છે. કહ્યું છે - પહેલું જ્ઞાન અને પછી દયા. એ રીતે બધાં સંયત રહે - અજ્ઞાની શું કરશે ? પુચ કે પાપ કેમ જાણશે? આ રીતે જ્ઞાનનું પણ પ્રાધાન્ય છે. એકલા જ્ઞાનથી પણ સિદ્ધિ ન થાય. કિયારહિત જ્ઞાન પંગુ માફક કાર્યસિદ્ધિ ન કરે, તેથી જૈિનાચાય] કહે છે - જ્ઞાન, ચરણ મળે તો મોક્ષ થાય. જ્ઞાનરહિત કિયાની સિદ્ધિ અંધની જેમ ન થાય. - x - આ પ્રમાણે જાણીને તીર્થકર, ગણધર આદિએ મોક્ષ આ પ્રમાણે કહ્યો છે - જ્ઞાન અને ક્રિયા બંને કારણ રૂપે છે - x • તેના વડે મોક્ષ સાધ્ય છે. તેવા મોક્ષને બતાવે છે અથવા આ સમોસરણ કોણે કહ્યાં ? • x • ક્યાંય અટકે નહીં, બધું જાણે તે પ્રજ્ઞા જ્ઞાન જેમનું છે, તે તીર્થકરોએ અનિરુદ્ધ પ્રજ્ઞાચી અનંતરોક્ત પ્રક્રિયાથી સમ્યગુ પ્રતિપાદન કર્યું. ચૌદ રાજ પ્રમાણ સ્થાવર જંગમ લોકને કેવળજ્ઞાનથી જાણીને તીર્થકર કેવલીએ તે કહ્યું છે. તેમને આધારે સાધુઓ અને શ્રાવકો આવું કહે છે. લોકોકિત પણ તે જ છે. પાઠાંતર મુજબ - જેવો જેવો સમાધિ માર્ગ છે, તેવું-તેવું કહે છે તે દર્શાવે છે • સંસાર વર્તી જીવોને અસાતા ઉદયથી દુઃખ અને સાતા ઉદયથી સુખ છે, તે પોતાનું કરેલ છે, કાળ કે ઈશ્વર કૃત નથી. તેનું પ્રમાણ - બધાં પૂર્વકૃત કર્મોના ફળ વિપાક છે, અપરાધ કે ઉપકાર કરનાર બીજ નિમિત્ત માત્ર છે. આવું તીર્થકરાદિ કહે છે - જ્ઞાન-ક્રિયા સાથે મળે તો મોક્ષ મળે, બંને જુદા પડે તો નહીં. કહ્યું છે કે - ક્રિયા વિનાનું જ્ઞાન કે જ્ઞાન વિનાની ક્રિયા નકામી છે, તે શાશ્વત મત છે કે જ્ઞાન-ક્રિયા બંને સાથે જોઈએ. [૫૪૬] તે તીર્થકર ગણધરાદિ અતિશય જ્ઞાનીઓ આ લોકમાં ચક્ષુ માફક ચક્ષવાળા છે, જેમ ચક્ષુ સન્મુખ રહેલા પદાર્થોને જુએ છે, તેમ તેઓ પણ યથાવસ્થિત પદાર્થોને પ્રગટ કરે છે આ લોકમાં તે નાયક છે, સદુપદેશ દાનથી નાયકો છે. તેઓ પ્રાણીઓને સદ્ગતિ પમાડનાર અને અનર્થ નિવારક એવો મોક્ષમાર્ગ કહે છે. વળી Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨/-/૫૪૩ થી ૫૪૬ ચોદરાજલોક કે પંચાસ્તિકાસાત્મક લોકમાં દ્રવ્યાસ્તિકાય નય મુજબ જે શાશ્વત વસ્તુ છે, તેને તેઓ બતાવે છે. અથવા આ પ્રાણિગણ લોક સંસારમાં જેમ જેમ કાયમ છે, તે બતાવે છે. તે આ રીતે - જેમ જેમ મિથ્યાદર્શનની વૃદ્ધિ થાય તેમ તેમ આ લોક કાયમ છે, આહારક વર્ઝને બધે જ કર્મબંધ સંભવે છે તથા મહા આરંભાદિ ચાર કારણોથી જીવ નકામુ બાંધે ત્યાં સુધી સંસારનો ઉચ્છેદ ન થાય અથવા જેમ જેમ રાગ-દ્વેષાદિ વૃદ્ધિ થાય તેમ તેમ સંસાર પણ કાયમ રહે છે, જેમ જેમ કર્મોપચય વધે તેમ તેમ સંસારની વૃદ્ધિ જાણવી, દુષ્ટ મન-વચન-કાયાની વૃદ્ધિથી સંસારવૃદ્ધિ જાણવી. આ પ્રમાણે સંસારની અભિવૃદ્ધિ જાણવી. સંસારમાં જન્મે તે પ્રજા એટલે પ્રાણી છે. હે માનવ! મનુષ્યો જ પ્રાયઃ ઉપદેશને યોગ્ય છે. - X - હવે ટૂંકમાં જીવોના ભેદ બતાવી તેમનું ભ્રમણ કહે છે– • સૂત્ર-૫૪૭ થી ૫૫૦ : જે રાક્ષસ, યમલૌકિક, સૂર, ગાંધર્વ, પૃથ્વી આદિ કાર્યો, આકાશગામી અને પૃથ્વી આશ્રિત પાણી છે, તેઓ પુનઃ પુનઃ સંસારમાં ભમે છે...જેને આપાગ સલિલ પ્રવાહ કહ્યો છે, તે ગહન સંસારને દુર્મોક્ષ જાણો. વિષય અને રુમમાં આરાત જીવો વારંવાર બંને લોકમાં ભમે છે...જ્ઞાની પાપકર્મોથી કર્મક્ષય કરી શકતા નથી. ધીર અકર્મથી કર્મક્ષય કરે છે. મેધાવી લોભથી દૂર રહે છે, સંતોષી પાપ નથી કરતા... તે સર્વજ્ઞ લોકના ભૂત-વર્તમાન-ભાતિના યથાર્થ જ્ઞાતા છે, તેઓ બીજાના નેતા છે, પણ સ્વયં નિયંતા, બુદ્ધ અને અંત કરનાર છે. • વિવેરાન-૫૪૭ થી ૫૫૦ : ૨૯ [૫૪] અહીં રાક્ષસના ગ્રહણથી બધાં વ્યંતરો લેવા. તથા પરમાધામી આદિ સર્વે ભવનપતિ, સૌધર્માદિ વૈમાનિકો, સૂર્યાદિ જ્યોતિકો, વિધાધર કે વ્યંતર વિશેષ, પૃથ્વી આદિ છ કાયો લેવા. હવે બીજી રીતે જીવભેદ કહે છે - જે કોઈ આકાશગામી - ચતુર્નિકાય દેવો, વિધાધરો, પક્ષી, વાયુ તથા પૃથ્વી આશ્રિત - પૃથ્વી, પ્, તેઉ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિયો તે બધાં પોતાના કર્મોથી પુનઃ પુનઃ અનેક પ્રકારે પરિભ્રમણ કરે છે. [૫૪૮] આ સંસાર સાગરરૂપ છે તેમ તેને જાણનારા તીર્થંકર, ગણધર આદિએ કહ્યું છે તે સ્વયંભૂરમણ સમુદ્ર માફક અપાર છે, કોઈ સ્થલચર, જલચર તેને ઓળંગી શકતા નથી, તેવો આ સંસાર સાગર છે, સમ્યક્ દર્શન વિના તે ઓળંગી ન શકાય, તે કહે છે - ૮૪ લાખ યોનિ પ્રમાણ આ ભવગહન છે, જેમાં સંખ્યાતા, અસંખ્યાતા, અનંત સ્થિતિક જીવો દુઃખે કરી મુક્ત થાય છે. આસ્તિકોને પણ દુરુત્તર છે, તો નાસ્તિકોનું શું? વળી તે ભવગહન સંસારને વિશેષથી બતાવે છે– આ સંસારમાં સાવધ કર્મ કરનારા, કુમાર્ગમાં પડેલા, ખોટો મત પકડેલા, વિષયોમાં પ્રધાન સ્ત્રીમાં આસક્ત અથવા વિષયો અને સ્ત્રીમાં આસક્ત સર્વત્ર સત્ અનુષ્ઠાનમાં સીદાય છે. તે વિષય અને સ્ત્રીરૂપ કાદવમાં ફસેલા આકાશ કે પૃથ્વી અથવા સ્થાવર કે જંગમ લોકમાં ભટકે છે. અથવા માત્ર વેશથી પ્રવ્રજ્યા પણ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવિરતિ જીવનથી કે રાગદ્વેષથી ચૌદ રાજલોકમાં સ્વકૃત કર્મથી ભટકે છે. [૫૪૯] તે વાદીઓ અસત્ મતને આશ્રિત, મિથ્યાત્વાદિ દોષથી હારેલા, સાવધનિસ્વધ ભેદથી અજ્ઞાન છતાં કર્મક્ષય માટે ઉધત થઈ વિવેકહીનતાથી સાવધ કર્મ કરે છે. સાવધ કર્મથી પાપનો ક્ષય ન થાય. અજ્ઞાનપણાથી તેઓ બાળક જેવા છે, હવે કર્મ કેમ ખપે ? તે કહે છે. આશ્રવ નિરોધ વડે અંતે શૈલેશી અવસ્થામાં કર્મ ખપે છે. મહાસત્વા વૈધ રોગ મટાડે તેમ તે કર્મ હણે છે. બુદ્ધિવાળા તે મેધાવી - હિતની પ્રાપ્તિ અને અહિતનો ત્યાગ દ્વારા પરિગ્રહને છોડીને વીતરાગ માફક સંતોષથી અવીતરાગ હોવા છતાં અથવા લોભ છોડવાથી સંતોષી એવા તે સાધુઓ પાપકર્મ ન કરે. પાઠાંતર મુજબ લોભ અને ભય અથવા લોભથી થતાં ભયને છોડીને સંતોષી બનેલા છે. આ રીતે લોભાતીત પણાથી પ્રતિષેધનો અંશ બતાવ્યો. સંતોષથી વિધિનો અંશ બતાવ્યો. અથવા લોભાતીતથી સમસ્ત લોભનો અભાવ અને સંતોષીથી અવીતરાગત્વ છતાં ઉત્કટ લોભનો અભાવ દર્શાવી બીજા કષાય કરતા લોભની પ્રધાનતા બતાવી. લોભ છોડે તે પાપ ન જ કરે. [૫૫૦] જેઓ લોભને છોડે છે, તે કેવા થાય? તે કહે છે - તે વીતરાગ કે અલ્પકષાયી થઈ પંચાસ્તિકાયાત્મક પ્રાણિલોકના પૂર્વજન્મે આચરિત, વર્તમાનમાં થતા કે ભવાંતરભાવિ સુખ-દુઃખોને જેવા હોય તેવા જાણે છે. વિભંગજ્ઞાનીની જેમ વિપરીત જોતા નથી. આગમમાં કહ્યું છે કે હે ભગવન્ ! માથી મિથ્યાર્દષ્ટિ અણગાર રાજગૃહીમાં રહી વાણારસીના રૂપો જાણે, દેખે ? વિભંગજ્ઞાની હોવાથી તે દેખે પણ ફેરફારવાળું દેખે, ઇત્યાદિ. ભૂતભાવિ-વર્તમાનને જાણતાં કેવલી કે ચૌદ પૂર્વધર સંસારમાં રહેલા બીજા ભવ્યજીવોને મોક્ષ પ્રતિ લઈ જતા ઉપદેશ દેનાર છે, તેઓ સ્વયંબુદ્ધ હોવાથી બીજા દ્વારા દોવતા નથી - ૪ - તેથી અનન્ય નેતા છે. હિતાહિતના પ્રાપ્તિ-પરિહારમાં તેના કોઈ નેતા નથી. તેઓ તીર્થંકર, ગણધરાદિ બુદ્ધ છે. તેઓ ભવનો અથવા સંસાર ઉપાદાન ભૂત કર્મનો અંત કરનારા છે. 30 જ્યાં સુધી ભવનો અંત ન કરે ત્યાં સુધી પાપ ન કરે તે બતાવે છે– • સૂત્ર-૫૫૧ થી ૫૫૪ ઃ જીવની હિંસાની જુગુપ્સા કરનારા તે હિંસા કરતા - કરાવતા નથી. તે ધીર સદા સંયમ પ્રતિ ઝુકેલા રહે છે, પણ કેટલાંક માત્ર વાણીથી વીર હોય છે...તે બાલ કે વૃદ્ધ બધાંને આત્મવત્ જુએ છે, આ મહાન લોકની ઉપેક્ષા કરી તે બુદ્ધ અપ્રમત્તોમાં પરિવજન કરે..જે સ્વયં કે બીજા પાસે જાણીને ધર્મ કહે છે, તે સ્વરૂપરની રક્ષા કરવા સમર્થ છે, તે જ્યોતિભૂતની પાસે સદા રહેવું જોઈએ...જે આત્માને, ગતિને, આગતિને, શાશ્ર્વતને, અશાશ્વતને, જન્મને, મરણને, ચ્યવનને અને ઉપપાતને જાણે છે.... • વિવેચન-૫૫૧ થી ૫૫૪ ઃ [૫૫૧] પ્રત્યક્ષ કે પરોક્ષજ્ઞાની, તત્વને જાણનારા સાવધ અનુષ્ઠાનને જીવહત્યાના Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨/-/૫૫૧ થી ૫૫૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ભયથી તથા પાપને ધિક્કારનારા હોવાથી પોતે કરે નહીં, કરાવે નહીં, અનુમોદે નહીં, જુઠું ન બોલે, ન બોલાવે, અનુમોદે નહીં, એ રીતે બીજા મહાવ્રતો પણ સમજી લેવા. હંમેશા સંયત, પાપ-અનુષ્ઠાનથી નિવૃત્ત, વિવિધ સંયમાનુષ્ઠાન પ્રતિ ઝુકેલા રહે છે. તે ધીર છે, કેટલાંક હેય-ઉપાદેયને જાણીને, સમ્યક્ પરિજ્ઞાથી - “જે જિનેશ્વરે કહ્યું તે નિઃશંક છે, એવો નિશ્ચય કરી, કર્મ વિદારણમાં વીર બને છે અથવા પરીષહ ઉપસર્ગોના વિજયથી વીર બને છે. પાઠાંતર મુજબ-કેટલાંક બાકર્મી, અા સવી. જીવો જ્ઞાનથી જ વીર હોય છે, ક્રિયાથી નહીં. પણ માત્ર જ્ઞાનથી મોક્ષ ન મળે. જેમકે શા ભણેલો મૂર્ખ બને છે, જે ક્રિયા કરે તે જ વિદ્વાન છે. વૈધ માત્ર દવાના જ્ઞાનની રોગ દૂર કરે. [૫૫] તે ભૂતો કયાં છે ? જેના આરંભથી સાધુ ડરે છે? જે કુંથુઆ આદિ સૂમ જંતુઓ x - કે બાદર શરીરવાળા મોટા પ્રાણીઓ તેમને આત્મવત્ માને. સર્વલોકમાં જેટલું મારું પ્રમાણ છે, તેટલું જ કુંથુઆનું છે, જેમ મને દુ:ખ અપ્રિય છે, તેમ લોકમાં બધા જીવોને છે, બધાં જીવોને દુઃખથી ઉદ્વેગ થાય છે. આગમમાં કહ્યું છે - હે ભગવન્! પૃથ્વીકાય જીવ આકાંત થઈ કેવી વેદના વેદે ? ઇત્યાદિ. કોઈપણ જીવને આક્રમણ કે સંઘન ન કરવું એવું સમજીને ચાલે તે દેખતો છે. વળી આ લોકને મહાત જાણે છે, કેમકે ઇ જીવનિકાયો સૂક્ષ્મ-બાબર ભેદે ભરેલો છે, માટે મહાન છે અથવા લોક અનાદિ અનંત કાળ વ્યાપ્ત છે. વળી કેટલાક ભવ્યો પણ બધા કાળ વડે મોક્ષે જવાના નથી. [અર્થાતુ કાળનો અંત નથી, તેમ જીવનો અંત નથી.] જે કે દ્રવ્યથી છ દ્રવ્ય હોવાથી, ફોગથી ચૌદ રાજ પ્રમાણથી લોક અવધિ સહિત છે. પરંત કાળથી અને ભાવથી અનાદિ અનંત હોવાથી, પર્યાયોની અનંતતાથી આ લોક મહાત્ત છે, તેમ જાણ. આ પ્રમાણે લોકનું સ્વરૂપ યથાર્થ જાણનારો તત્વજ્ઞા સર્વે પ્રાણિસ્થાનોને અશાશ્વતા જાણીને આ અવિશ્વાસ્ય સંસારમાં લેશમાત્ર સુખ નથી તેમ માનતો સંયમાનુષ્ઠાયી યતિઓની સાથે રહીને નિર્મળ સંયમ પાળે અથવા પંડિત બની, ગૃહસ્થોમાં ન લપટાતાં સંયમ અનુષ્ઠાનમાં વિચરે. પિપર] વળી - જે સ્વયં સર્વજ્ઞ હોય તે આત્માને અને ત્રણે લોકમાં રહેલ જીવો કે પદાર્થોને જોતો લોકનું સ્વરૂપ જાણીને તથા ગણધરાદિ અને તીર્થકાદિ પાસેથી પદાર્થો જાણીને બીજાને ઉપદેશ આપે. આવો સાધુ હેય-ઉપાદેયનો જ્ઞાતા, પોતાને સંસારમાંથી બહાર કાઢવા સમર્થ હોય છે તેમજ બીજાને પણ સદુપદેશ દાનથી તારવા યોગ્ય છે. સર્વજ્ઞને અને જાતે જ બધું જાણનાર તીર્ષક દિને તથા બીજાથી બોધ પામનાર ગણધરાદિને પદાનિા ચંદ્રાદિ માફક પ્રકાશ દ્વારા આત્મહિત ઇચ્છતા, સંસાર દુ:ખથી ઉદ્વિગ્ન, પોતાને કૃતાર્થ માનતો [સાધુ હંમેશા ગુર સમીપે વસે. કહ્યું છે કે - જેઓ ગુરુકુલ વાસને છોડતા નથી, તેઓ જ્ઞાનના ભાગી થાય છે, દર્શન અને સાત્રિમાં સ્થિર થાય છે, ચાવજીવ ધન્યવાદને પાત્ર છે. ગુરુકુલવાસમાં કોણ રહે ? તે બતાવે છે - જેઓ કર્મ પરિણતિ વિચારીને મનુષ્યજન્મ, આયાદિની દુર્લભતા જાણીને શ્રુત-ચાસ્ત્રિ નામક સારાધર્મની પ્રાપ્તિ કે ક્ષાંતિ આદિ દશવિઘ સાધુ ધર્મ અથવા શ્રાવકધર્મને વિચારીને કે જાણીને તે જ ધર્મ યયોત અનુષ્ઠાનથી પાળે, ચાવજીવન ગુલવાસ સેવે અથવા જ્યોતિ સ્વરૂપ આચાર્યને સતત સેવે. તેઓ આગમજ્ઞ, ધર્મને વિચારીને લોકના સ્વરૂપને કહી બતાવે છે [૫૫૪] જે આત્માને પરલોકે જનારો, શરીરથી જુદો, સુખ-દુ:ખનો આધાર જાણે છે અને આત્મહિતમાં પ્રવર્તે છે, તે આત્મજ્ઞ છે. તે જ આત્મજ્ઞ છે ઇત્યાદિ ક્રિયાવાદ બીજાને કહેવા યોગ્ય છે. વળી જે વૈશાખ સ્થાનસ્થ, કેડે બે હાથ રાખીને પુરુષાકાર લોકને તથા અનંત આકાશાસ્તિકાયને જાણે છે, જીવો નારક, દેવ, તિર્યચ, મનુષ્ય ક્યાંથી આવ્યા, તે આગમન અને કેવા કર્મોથી નારકાદિમાં ઉત્પન્ન થશે ? એમ જાણે છે, તથા અનાગમન જાણે છે, ક્યાં જવાથી આગમન ન થાય ? ત્યાં જવાનો ઉપાય છે સમ્યગુદનિ-જ્ઞાનચાસ્ત્રિાત્મકને જે જાણે છે, સર્વ કર્મક્ષયરૂપ સિદ્ધિ - તે લોકાણે રહેલ સ્થાન કે જે સાદિ અનંત છે, તે જાણે. જે શાશ્વત, સર્વ વસ્તુ સમૂહ દ્રવ્યાસ્તિક નયથી નિત્ય છે અને પર્યાય નયથી જે પ્રતિક્ષણ વિનાશરૂપ અનિત્ય છે, બંને સાથે લેતા નિત્યાનિત્ય છે તેમ જાણે છે. આગમમાં કહ્યું છે - નૈરયિક દ્રવ્યાર્ચથી શાશ્વત અને ભાવાર્થથી અશાશ્વત છે, તેમ બીજા પણ તિર્યંચાદિ જાણવા અથવા નિર્વાણથી શાશ્વત સંસારચી અશાશ્વત છે, કેમકે સંસારી જીવો સ્વકૃત કર્મવશ સર્વત્ર ભમે છે. તથા જાતિ તે નાકાદિ જન્મ લક્ષાણ, મરણ તે આયુક્ષય લક્ષણ, જન્મે તે જન, તેમનો ઉપાત જે જાણે છે, આ ઉપપાત નક અને દેવમાં થાય છે, અહીં જન્મમાં જીવોનું ઉત્પત્તિ સ્થાન યોનિ કહેલ છે. તે સચિવ, અચિત, મિશ્ર તથા શીત, ઉષ્ણ, મિશ્ર તથા સંવૃત, વિવૃત, મિશ્ર આદિ - ૨૭-ભેદ છે. તિર્થય, મનુષ્યનું મરણ, જ્યોતિક વૈમાનિકનું ચ્યવન, ભવનપતિ, વ્યંતર, નારકોનું ઉદ્વર્તન કહેવાય છે - વળી - • સુત્ર-પપ૫,૫૫૬ : જે જીવોની વિવિધ પીડાને, આશ્રવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિર્જરા જાણે છે, તે કિયાવાદનું કથન કરવા યોગ્ય છે...સાધુ શબદ, રૂપમાં આસકત ન થાય, ગઘ, રસમાં ઠેષ ન કરે, જીવન-મરણની કોn ન કરે, સંયમયુક્ત થઈ, માયારહિત બનીને વિચરે. • તેમ હું કહું છું - • વિવેચન-૫૫૫,૫૫૬ : | [૫૫૫] જીવોને સ્વકૃતુ કમના ફળોને ભોગવવા નકાદિમાં વિવિધ કે વિરૂપજમ, મરણ, જરા, રોગ, શોકની શરીર પીડાઓ અને તેનાથી બચવાના ઉપાયો જે જાણે છે અર્થાત્ સર્વાર્થસિદ્ધથી સાતમી નરક સુધી બધાં જીવો કર્મસહિત વર્તે છે. તેમાં ભારે કર્મીઓ સાતમી નકમાં જનારા હોય છે, એવું જે જાણે છે તથા જેનાથી આઠ પ્રકારના કર્મો આવે તે આશ્રવ, તે પ્રાણાતિપાત કે રાગદ્વેષ કે મિથ્યાદર્શનાદિ રૂપ છે. તે તથા આશ્રવ નિરોધરૂપ સંવર •x - પુણ્ય, પાપને જે જાણે તથા અસાતા ઉદય રૂપ કે તેના કારણ અને તેથી વિપરીત તે સુખને જે જાણે છે અને તપથી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨/૫૫૫,૫૫૬ નિર્જરાને જે જાણે છે. કર્મબંધ અને નિર્જરને તુચતા વડે જે જાણે છે, તેથી જ કહ્યું છે કે જેવા અને જેટલા સંસારના હેતુ છે, તેવા - તેટલા નિર્વાણના હેતુઓ છે, આ બધું જાણે તે જ • x • કિયાવાદને બોલવા યોગ્ય છે. અર્થાત જીવ છે, પુન્ય છે, પાપ છે, પૂવયિતિ કર્મનું ફળ છે તેવો વાદ. જીવાદિ નવ પદાર્થો છે. જે આત્માને જાણે, તેનાથી “જીવ', લોકગી ‘અજીવ', ગતિ આદિથી સ્વભાવ બતાવ્યો. આશ્રવસંવર સીધા કહ્યા. દુ:ખ વડે પુ-પાપ લીધા •x• નિર્જર-x• લીધી, તેના ફળરૂપ મોક્ષ બતાવ્યો. આ બધાં વડે * * કિયાવાદ સ્વીકાર્યો, જે આ પદાર્થો જાણે છે તે પરમાર્થી કિસાવાદ ગણે છે. પ્રિન] બીજા દર્શનના પદાર્થ પરિજ્ઞાનથી સમ્યગ્રંવાદપણું કેમ સ્વીકારતા નથી ? - તેમાં કહેલા પદાર્થ યુરિયુકત લાગતા નથી. જેમકે તૈયાયિક દર્શનમાં પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયોજન, દટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જા, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહ સ્થાન એ સોળ પદાર્થો કહ્યા છે. તેની વ્યાખ્યાને સંક્ષેપમાં અહીં નોંધી છે, જિજ્ઞાસુઓએ વૃત્તિ જોવી અને અભ્યાસુ પાસે સમજવી.] ૧- પ્રમાણ- સોપાદેય નિવૃત્તિ પ્રવૃત્તિરૂપપણે જેનાથી પદાર્થ ઓળખાય છે. પ્રમાણના ચાર ભેદ-પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ. તેમાં ઇન્દ્રિયોની નજીક જે પદાર્થ હોય તે સંબંધી જ્ઞાન • x પ્રત્યક્ષ પ્રમાણ. જૈનાચાર્ય કહે છે આ પ્રત્યક્ષતા અયોગ્ય છે, જેમાં આત્મા અથાહણ પ્રતિ સાાતું જાણે દેખે તે પ્રત્યક્ષ છે, જે અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન છે. ઇન્દ્રિયથી થતું જ્ઞાન તો પરોક્ષ છે. આ રીતે અમi, jપમા, આગમ પ્રમwsી ચય અને લાચાર્યનો ઉત્તર વૃત્તિમાં જોવો.) આગમ પ્રમાણમાં પણ કેવલીના વચનો જ પ્રમાણભૂત છે. -૨- પ્રમેય ગ્રહણ પણ ઇન્દ્રિય અર્થપણાથી કહેલ છે. જૈનાચાર્ય કહે છે– તે યુકિતથી સિદ્ધ નથી. દ્રવ્ય સિવાય પ્રમેય ગુણો રહી ન શકે અને દ્રવ્ય લેતાં તેના ગુણો અંદર આવી ગયા, તો દા લેવાથી શો લાભ ? આત્માને જીવ પદાર્થપણે ગ્રહણ કર્યો છે, શરીર-ઇજ્યિાદિ અજીવ છે. બુદ્ધિ ઉપયોગ એ જ્ઞાનનો ભાગ હોવાથી તેનો જીવમાં સમાવેશ થઈ જશે, મનમાં દ્રવ્યમના પુદ્ગલરૂપે હોવાથી અજીવ છે, ભાવ મન આત્મના જ્ઞાન ગુણરૂપે છે માટે જીવમાં લીધું - x • x • ઇત્યાદિ. 3- સંશય - આ શું છે ? એવો અનિશ્ચિત પ્રત્યય તે સંશય. -૪- પ્રયોજન • જેને ઉદ્દેશીને ઉધમ કરે તે પ્રયોજન. -પ- દષ્ટાંત • જ્યાં અવિપતિપત્તિ કરવા માટે જે વિષય કહેવાય તે -૬- સિદ્ધાંત - ચાર પ્રકારે છે : (૧) પ્રમાણો વડે પ્રમેયનું ગ્રહણ, (૨) સમાન તંત્ર સિદ્ધ પણ પરતંત્ર અસિદ્ધ, (૩) એક સિદ્ધ થતા બીજા અર્ચની અનુસંગથી સિદ્ધિ થાય તે, (૪) અભ્યપગમ સિદ્ધાંત -- અવયવ • પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય, તિગમત એ પાંચ છે. -૮• તકે • સંશય પછી ભવિતવ્યતા પ્રત્યયરૂપ સંદર્ય વિચારણા. [43] સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર -- નિર્ણય - સંશય, તર્ક બાદ ભાવિ નિશ્ચયાત્મક પ્રત્યય. -૧૦- વાદ - પ્રમાણ, તર્ક, સાધનોથી ઉપાલંભ • x • પક્ષ, પ્રતિપક્ષ. -૧૧- જય - વાદ જીતવા માટે છળ આદિથી કરાય છે. -૧૨- વિતંડા - પ્રતિપક્ષ સ્થાપ્યા વિના માથાફોડ કરવી તે. ૧૩- હેવાભાસ - અસિદ્ધ, અનેકાંતિક, વિરુદ્ધ એવા હેતુઓ. -૧૪- કળ - કહેનારનો અર્થ બદલી પૂર્વના અર્ચનો ઘાત કરે. -૧૫- જાતિ - દૂષણાભાસરૂપ હોવાથી અવાસ્તવ છે. -૧૬- તિગ્રહસ્થાન - વાદકાલે વાદી કે પ્રતિવાદી જેતાપી પકડાય. [અહીં મr૧૬-મુદ્દા જોયા છે, તેનું સ્થાપન અને વાર્ય દ્વારા તેનું ખંડન વૃત્તિમાં વિસ્તારથી છે, તે વિરોષ જ્ઞાતા પાસે સમજવું.) 0 હવે વૈશેષિકની વાત કહે છે - વૈશેષિકે કહ્યું તેમાં પણ તવ નથી. જેમકે દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય એ છ તવો માને છે. તેમાં દ્રવ્યના નવ ભેદો - પૃવી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, કાળ, દિશા, આમાં, મન. જૈનાચાર્ય તેનું ખંડન કરે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એ ચાર ભિન્ન દ્રવ્ય નથી - ૪ - આકાશ અને કાળને અમે દ્રવ્ય કહ્યા જ છે દિશા એ આકાશનો જ ભાગ છે, પds દ્રવ્ય નથી. આમાને અમે જીવદ્રવ્ય માનેલ જ છે. દ્રવ્ય મન પુદ્ગલ રૂપ છે. વૃિત્તિકારશ્રીએ વૈશેષિક મતનું ખંડન વિસ્તtuપણી કરે છે, અમે નોંધેલ નથી, જિજ્ઞાસુએ દf અભ્યાસી પાસે સમજી લેવું) છે હવે સાંધ્ય દર્શનનું વર્ણન કરે છે - તેમનું માનવું છે કે પ્રકૃતિ, આમાની સાથે મળતાં આ સૃષ્ટિ ઉત્પન્ન થયેલી છે. પ્રકૃતિ સત્વ, રજ અને તેમની સાખ્યાવસ્થાથી ઉત્પન્ન થાય છે, તેનાથી મહાનું અને મહાનતાથી અહંકાર ઉત્પન્ન થાય છે, તેનાથી ૧૧-ઇન્દ્રિયો પાંચ તમામ થાય છે, તેનાથી પાંચભૂત થાય છે, શૈતી પુનું સ્વરૂપ છે તે અકdઈ, નિર્ગુણ અને ભોકતા છે. ઇત્યાદિ * * * * * * * * * જૈનાચાર્યએ તેમનું ખંડન કરેલ છે - x • x • કેમકે એવું ક્યારેય ન હતું કે આવું જગતું ન હોય. ઇત્યાદિ • * * * * * * * * વળી આત્મા અકતપણે માનવાથી કૃતનો નાશ અને અમૃતના આગમનો દોષ લાગશે અને બંધ અને મોક્ષનો અભાવ થશે. ગુણરહિત આત્મા માનતા જ્ઞાનરહિત આત્મા થશે. તેથી જ્ઞાન વિનાનું સાંખ્યનું બોલવું બાળપલાપ માત્ર છે. - ૭ હવે બૌદ્ધ મતનું નિરૂપણ કરે છે - તેમના માનેલા બાર આયતનો છે. તે આ પ્રમાણે - પાંચ ઇન્દ્રિયો, તેના પાંચ વિષયો, શબ્દાયતન [મન] અને ધમયિતત. • x • આ બાર આયતન માટે પ્રત્યક્ષ, અનુમાન એ બે પ્રમાણો તેઓ માને છે.. જૈનાચાર્યો કહે છે... અમે પાંચ ઇન્દ્રિયો “જીવ'માં લીધી છે, ભાવેન્દ્રિયો જીવમાં ગ્રહણ કરી છે. રૂપ આદિ વિષયો અજીવ હોવાથી જુઘ ગણેલા નથી. શબ્દાયતન યુગલ રૂપ હોવાથી શબ્દને અજીવરૂપે ગ્રહણ કર્યો છે. •x• ધર્માત્મક સુખ-દુ:ખ શાતા-અશાતા ઉદયરૂપે Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૨/૫૫૫,૫૫૬ RT સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૩ “ચાથાતથ્ય” શ્રી - X - X - X - X - X - X - X - છે • x • તેનું કારણરૂપ કર્મ પુદ્ગલરૂપે હોય તે અજીવ છે. ઇત્યાદિ • * * * * વૃત્તિકાર લખે છે કે “બીજે સ્થળે બૌદ્ધમતનું ખંડન કરેલ છે, તેથી અહીં કરેલ નથી. આ જ રીતે મીમાંસક તથા લોકાયત મતનું તત્વ સાધુએ સ્વ બુદ્ધિએ વિચારી લેવું.” - X - X - [૫૫૪] હવે અધ્યયનના ઉપસંહારમાં સમ્યવાદ પરિજ્ઞાન ફળ દશવિતા કહે છે - વેણુ, વીણા આદિ કાનને સુખદાયી, રૂપ તે નયન આનંદકારી, તેમાં આસક્તિ ન કરતો, સગી ન થાય. તથા કુચિત કલેવરાદિ ગંધમાં, તપાત શનાદિમાં દ્વેષ ન કરે. અહીં એવું કહેવા માંગે છે કે - મનોજ્ઞ, અમનોજ્ઞ શબ્દાદિ વિષયોમાં રાગદ્વેષ ન કરતો અસંયમજીવિત ન વાંછે. પરીષહ-ઉપસર્ગોથી મરણ ન વાંછે. અથવા જીવિતમરણમાં અભિલાષા ન રાખી સંયમનું પાલન કરે. મોક્ષાર્થી ગ્રહણ કરે તે સંયમ, તેમાં કે તેના વડે ગુપ્ત રહે અથવા મિથ્યાત્વાદિ આઠ પ્રકારના કર્મ ન બંધાય માટે મનવચન-કાયાથી ગુપ્ત અને સમિત રહે તથા માયા મુક્ત રહે. * * * શ્રુતસ્કંધ-૧ - અધ્યયન-૧૨ “સમોસરણ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિત અનુવાદ પૂર્ણ • ભૂમિકા : સમોસરણ નામક બારમું અધ્યયન કહ્યું, હવે તેમે કહે છે, તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં પરવાદી મતો બતાવ્યા. તેનું નિરાકરણ કર્યું. તે યાયાવચ્ચ વડે થાય છે, તે અહીં કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપકમદ્વારમાં આ અધિકાર છે - શિષ્યોના ગુણ બતાવવી. વળી પૂર્વના અધ્યયનોમાં ધર્મ, સમાધિ, માર્ગ, સમોસરણમાં જે સત્ય યાયાતથ્ય છે અને જે વિપરીત કે અન્યોનુંવિપરીત કે વિતા છે, તે પણ અહીં થોડામાં બતાવશે. નામ નિક્ષેપે ચાયાતથ્ય નામ છે. તે કહે છે [નિ.૧૨૨ થી ૧૨૬-] આ અધ્યયનું યાયાવચ્ચ એ નામ છે. તે કથા તથા શબ્દને ભાવ પ્રત્યયથી થયું છે. તેમાં તથા શબ્દનો નિક્ષેપો કરે છે - અહીં યથા શબ્દ ‘આ’ અનુવાદમાં વર્તે છે. તથા શબ્દ વિધેય અર્થમાં છે. તે આ પ્રમાણે - જેમ આ કહેલું છે, તેમ તમારે કરવું. અનુવાદ, વિધેયમાં વિધેયનો અંશ જ મુખ્ય ભાવે છે. અથવા યથાતથ્ય એટલે તથ્ય, તેનું જ નિરુપણ કરે છે. તેમાં તથાભાવ તથ્ય-યથાવસ્થિત વસ્તુતા છે. તે નામાદિ ચાર ભેદે છે. તેમાં નામ સ્થાપના સુગમ છે. - x - દ્રવ્ય તથ્ય - જે જે સવિતાદિનો સ્વભાવ દ્રવ્યનું મુખ્યપણું છે તેનું સ્વરૂપ છે. જેમકે જીવ-ઉપયોગ લક્ષણવાળો છે, પૃથ્વી કઠિન લક્ષણા, પાણી દ્રવ લહાણા છે. મનુષ્યનો જે માદવતાદિ સ્વભાવ, અચિત દ્રવ્યમાં ગોશીષ ચંદન, રત્નકંબલાદિના ઉત્તમ ગુણ, તે તેનો સ્વભાવ છે. જેમકે રત્નકંબલ-ઉનાળામાં ઠંડક અને શીયાળામાં ઉણતા આપે છે. - ૪ - ભાવતથ્ય - નિયમથી ઔદાયિકાદિ છ ભાવમાં જાણવું. (૧) દયિક-કર્મના ઉદયથી નિવૃત, કર્મના ઉદયથી પ્રાપ્ત ગતિ આદિ અનુભાવ લક્ષણ. (૨) ઓપશમિક - કર્મના ઉપશમથી નિવૃત, કર્મોનો અનુદય લક્ષણ, (3) ક્ષાયિક-કર્મના ક્ષયથી થયેલ, અપ્રતિપાતિ જ્ઞાન-દર્શન-ચાસ્ત્રિ લક્ષણ. (૪) ક્ષાયોપશમ-ક્ષય અને ઉપશમથી થયેલ, આંશિક ઉદય-ઉપશમ લક્ષણ. (૫) પારિણામિક-પરિણામથી નિવૃત, જીવઅજીવ-ભવ્યત્વાદિ લાણ. (૬) સાન્નિપાતિક-પાંચે ભાવોના હિક આદિ સંયોગથી નિપજ્ઞ છે. - અથવા - આત્મામાં રહેલ તે ભાવતથ્ય ચાર પ્રકારે છે - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, વિનય તથ્ય. તેમાં જ્ઞાન તથ્ય છે મતિ આદિ જ્ઞાનપંચક વડે અવિતથ વિષય સમજાય તે. દર્શન તથ્ય - શંકાદિ અતિચાર હિત જીવાદિ તત્વની શ્રદ્ધા. ચાસ્ત્રિ તથ્ય - બાર પ્રકારે તપ અને સત્તર પ્રકારના સંયમમાં સભ્ય ક્રિયા. વિનયતથ્ય-૪ર ભેદે વિનયમાં - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, ઔપચારિક રૂપે યથાયોગ્ય અનુષ્ઠાન કરવું છે. જ્ઞાનાદિનું Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩/-/ભૂમિકા સત્ય સેવન. અહીં ભાવતથ્યનો અધિકાર છે, તે પ્રશસ્ત-અપશસ્ત બે ભેદે છે, તેમાં અહીં પ્રશસ્તનો અધિકાર બતાવતા કહે છે જે પ્રકારે, જે પદ્ધતિથી સૂગ રચેલ છે, તે પ્રકારે તેની વ્યાખ્યા કરવી તે બતાવે છે - આચરણમાં મૂકવું. અથવા સિદ્ધાંત સૂત્રનું ચાસ્ત્રિ જ આચરણ છે એટલે સૂર પ્રમાણે જ વર્તવું તે યાજાતથ્ય જાણવું. પૂર્વાર્ધનો ભાવાર્થ પાછલી અડધી ગાથાથી કહે છે . જે વસ્તુનું સ્વરૂપ, જે અર્થને આશ્રીને સૂણ બનાવેલ છે, તે વિધમાન અર્થમાં યથાવત વ્યાખ્યા કરતા સંસારથી પાર ઉતારવાના કારણવથી પ્રશસ્ય કે માથાતથ્ય છે. વિવક્ષિત અર્થમાં અવિધમાન કે સંસાર કારણવથી નિંદનીય હોય તો સમ્યગુ રીતે ન આચરતા અથવા યાયાવચ્ચ કહેવાતું નથી. ઉક્ત કથનનો સાર એ કે - સૂત્ર જેવું છે, તે જ અર્થ કહેવો અને તે જ પ્રમાણે વર્તવું, તે સંસારથી તારવા સમર્થ છે અને તે યથાતથ્ય છે. પણ તેવો અર્થ ન કરે, તેમ ન વર્તે તો સંસાર કારણવ કે નિંદનીય હોવાથી માથાતથ્ય નથી. • x • આ જ વાત દેટાંતથી બતાવે છે સુધમસ્વિામી, જંબૂ, પ્રભવ, આર્યરક્ષિતાદિથી પરંપરામાં આવેલ જે વ્યાખ્યા કરી તે આ રીતે - વ્યવહારનયથી કરાતુ કર્યું કહેવાય, પણ કુતર્ક-મદથી મિથ્યાત્વ દષ્ટિ વડે હું નિપુણ-સૂક્ષમ બુદ્ધિ છું એમ માનીને સર્વજ્ઞ પ્રણિત અર્થને દૂષિત કરે - અન્યથા કરી ‘કરતું કર્યું' એમ બોલે અને કહે કે • માટીનો પિંડ હાથમાં લેવાથી ઘડો ન બની જાય, આ રીતે ‘હું પંડિત છું’ એમ માની જમાલી નિકૂવ માફક સર્વજ્ઞના મતને લોપતા પોતે નાશ પામે છે, સંસાચકમાં ભમે છે. તે જાણતો નથી કે માટી ખોદવાથી ઘડો બનાવવા સુધી બનાવનારનું લક્ષ્ય ઘડા રૂપે જ હોય છે. આ પ્રમાણે જ લોકવ્યવહાર છે. * * * * * હવે અન્યથાવાદનું ફળ કહે છે જે સાધુ મુશ્કેલીએ થોડી વિદ્યા ભણી, મદથી સર્વજ્ઞ વચનના એક અંશને અન્યથા કહે છે, તે સંયમ, તપ કરવા છતાં તે શરીર મનના દુ:ખોનો વિનાશ કરી શકતો નથી. કેમકે તે આત્મગર્વી માનસથી પોતે જ સિદ્ધાંત-અર્ચનો જ્ઞાતા છે, બીજું કોઈ નથી, તેમ માને છે. સાધુ વર્ષે આવા માનીને તજી દેવો જોઈએ. જ્ઞાનીએ જાતિ આદિ મદ ન કરવો જોઈએ, તો જ્ઞાનમદ કઈ રીતે કરી શકે ? કહ્યું છે - જ્ઞાનથી મદ દૂર થાય, પણ જ્ઞાનનો જ મદ કરે, તો તેને કોણ દૂર કરે ? દવા જ ઝેર બની જાય તો વૈધ શું કરી શકે ? નામ નિપજ્ઞ નિફોપો ગયો. • x • x • હવે સૂત્ર કહે છે• સૂઝ-૫૫૩ થી ૫૬૦ : હું યથાતથ્ય, જ્ઞાનના પ્રકાર, જીવના ગુણો, સાધુનું શીલ, અસાધુનું કુશીલ, શાંતિ અને અશાંતિને પ્રગટ કરીશ...દિન-રાત સમુસ્થિત, તીર્થકરોથી ધર્મ પ્રાપ્ત કરીને સમાધિમાગનું સેવન ન કરનાર નિકુલ પોતાને શિખામણ દેનારને જ કઠોર શબ્દો કહે છે...જે વિશુદ્ધ માગને અહંકારથી દૂષિત કરે છે, ૩૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ આત્મબુદ્ધિથી વિપરીત અર્થ પરૂપે છે, જ્ઞાનમાં elકિત થઈ મિસ્યા બોલે છે, તે ઉત્તમ ગુણનું ભાજન ન બને...જે પૂછવા પર ગુરુનું નામ છૂપાવે છે, તે પોતાને મોક્ષથી વંચિત કરે છે, અસાધુ છતાં પોતાને સાધુ માને છે, તે માયાવી અનંત વાતને પામે છે. • વિવેચન-૫૫૩ થી ૫૬૦ : [૫૫] અનંતર સૂત્ર સાથે આ સૂત્રનો સંબંધ આ છે - “માયાથી મુક્ત થાય છે.'' ભાવવલય તે રાગદ્વેષ. તેનાથી મુક્ત જ માથાતણ્ય થાય. આ સંબંધે આવેલ સણની વ્યાખ્યા - યથાતથ્ય તે પરમાર્થથી તવ છે. પરમાર્થ તે સમ્યગ જ્ઞાનાદિ છે, તે કહે છે - જ્ઞાન પ્રકાર એટલે - x • તેમાં સમ્યગ્રદર્શન, ચાસ્ત્રિ લેવા. સમ્યમ્ દર્શનમાં પથમિક, પયિક, લાયોપથમિક લેવા. ચારિત્રમાં વ્રતધારણ, સમિતિ રક્ષણ અને કપાય નિગ્રહ આદિ લેવા. આ રીતે સમ્યક્ જ્ઞાનાદિ પ્રાણીના ઉug ગુણોને હું કહીશ. વિતથ આચારીના દોષોને બતાવીશ. પુરુષોના વિચિત્ર સ્વભાવને - પ્રશસ્ત અાપશરત સ્વભાવને હું કહીશ. * * * સપુરુષના સારા અનુષ્ઠાનો, જે સભ્ય દર્શન-જ્ઞાન-ચા»િવાનું સાધુનો શ્રુતચારિત્રવાનું સાધુનો શ્રુત-વ્યાત્રિરૂપ ધર્મ કે દુર્ગતિમાં જતા જીવને ધારી રાખે તે ધર્મને, શીલો, સંપૂર્ણ કર્મક્ષય રૂ૫ શાંતિને, હું પ્રગટ કરીશ તથા અસત્ એવા પરતીર્થિક, ગૃહસ્થ કે પાસ્યાદિના અધર્મ-પાપ, અશીલ, અનિર્વાણરૂપ અશાંતિ, સંસાર ભ્રમણને હું કહીશ. • x - [૫૫૮] જીવોના જુદા જુદા ગુણદોષરૂપ સ્વભાવને હું કહીશ • એવું જે કહ્યું, તે બતાવે છે - રાતદિન સમુત્થિત થઈ સારું અનુષ્ઠાન કરનારા મૃતધરો તથા તીર્થકરો પાસેથી શ્રત-ચારિ ધર્મ, સંસાર પાર ઉતરવા પામીને પણ કર્મોદયથી મંદભાગ્યે જમાલિ આદિ મિથ્યા મદથી, તીર્થકર આદિએ કહેલ સમ્યગુ દર્શનાદિ મોક્ષ પદ્ધતિને જે સેવતા નથી તે નિકૂવો અને બોટિકો, સ્વરચિ રચિત વ્યાખ્યાયી નિર્દોષ એવા સર્વજ્ઞ પ્રણીત માર્ગનો નાશ કરી, કુમાર્ગ પરૂપે છે. તેઓ કહે છે - આ સર્વજ્ઞ છે જ નહીં કે “કરાતુ કર્યુ” એવું પ્રત્યક્ષ વિરુદ્ધ કહે છે. તથા જે પાત્રાદિ પરિગ્રહથી મોક્ષમાર્ગને બતાવે છે. આ રીતે સર્વજ્ઞ કથનમાં શ્રદ્ધા ન કરતા, જે શ્રદ્ધા કરે છે તેવા મન-શરીરના ઢીલા સાધુઓ પણ આરોપિત સંયમભાર સહન કરવામાં અસમર્થ ક્યારેય વિષાદ પામે છે. તેમને બીજા આચાર્યો વસલતાથી સુબોધ આપે ત્યારે તે ઉપદેશદાતા પુરુષને જ નિષ્ઠુર વયનો કહીને નિંદે છે. [પપ૯] વળી વિવિધ પ્રકારે કુમાર્ગ પ્રરૂપણા નિવારી નિર્દોષ બનાવેલ, વિશોધિત સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્ર નામક મોક્ષમાર્ગ છે, તેને સ્વ આગ્રહથી ગ્રસ્ત ગોઠામાહિલ માફક પૂવચિાર્ય કથિત અને મરોડે છે. આવા અભિમાની સ્વરચિ વ્યાખ્યા પદ્ધતિથી વ્યામોહિત થઈ, આચાર્ય પપરાથી આવેલા અર્ચને અન્યથા કરીને-મરોડીને વ્યાખ્યા કરે છે. તેઓ સૂઝના ગંભીર અર્થને કર્મના ઉદયથી યથાવત્ પરિણામવવાને અસમર્થ અને પોતાને પંડિત માનતા ઉસૂત્ર પ્રરૂપણા કરે છે. • x • પોતાના આ અસ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧/૩/-/૫૫૩ થી ૫૬૦ ૪૦ આગ્રહથી અનાધાર એવા તે ઘણાંને અમાન્ય થાય છે અને જ્ઞાનાદિ ગુણોના પોતે ભાજન થાય છે. ભણનારમાં આટલા ગુણો હોય છે - “શ્રવણ, પ્રતિકૃચ્છા, ઉત્તર સાંભળે, ગ્રહણ કરે, તર્ક કરે, ધારણ કરે, તે પ્રમાણે વર્તે.” અથવા ગુરૂ શુષાથી સમ્યમ્ જ્ઞાનનો બોધ થાય, તેથી સમ્યક્ ચાસ્ત્રિ, તેથી સકલ કર્મ ક્ષયરૂપ મોક્ષ - આવા ઉત્તમ ગુણો નિકૂવને ન થાય. પાઠાંતર મુજબ તે સમ્યમ્ જ્ઞાનાદી ગુણોને પાક થતો નથી. કેમકે તે અનર્થ સંપાદકવથી અસત્ અભિનિવેશી થાય છે અથવા - ૪ - ગુણોરહિત અને દોષયુક્ત થાય છે. -x- કેમકે જે કોઈ અવાજ્ઞાનથી કદાગ્રહી થઈ, શ્રુતજ્ઞાનમાં શંકા લાવી મૃષાવાદ બોલે છે. જેમકે સર્વજ્ઞ પ્રણિત આગમમાં આવા વચના ન હોય અથવા તેનો અર્થ આવો ન થાય. અથવા અભિમાનથી જૂઠું બોલે. - ૪ - (૫૬૦] વળી જેઓ પરમાર્થને ન જાણતાં તુચ્છ બુદ્ધિથી અહંકારી બનેલાને કોઈ પૂછે કે તમે આ સત્ર કોની પાસે ભણ્યા? ત્યારે તે મદથી પોતાના આચાર્યનું નામ છપાવી કોઈ પ્રસિદ્ધ નામ આપે અથવા કહે કે મેં આ જાતે જ વાંચેલ છે, એ રીતે ગુરને ગોપવે. અથવા પ્રમાદથી ભૂલે પણ આયાયદિ પાસે આલોચના અવસરે પૂછતા, પોતાની નિંદા થવાના ભયે માયાથી જૂઠું બોલે. આ રીતના નિકૂવપણાથી તે જ્ઞાનાદિ કે મોક્ષથી વંચિત રહે છે. આવા અનુષ્ઠાન કરનાર સાધુઓ •x • તત્વથી અસાધુ છતાં ગર્વથી પોતાને સાધુ માને, પરંતુ તેઓ અનંત વિનાશને પામે છે અથવા • x • અનંતકાળ સંસારમાં ભ્રમણ કરશે. કેમકે તેમનામાં બે દોષ છે - પોતે અસાધુ છે, બીજું પોતાને સાધુ માને છે. કહ્યું છે કે - અજ્ઞાની, પાપ કરવા છતાં પોતાને શુદ્ધ કહે તેથી બમણું પાપ કરે છે આ રીતે તેઓ ગર્વના દોષથી બોધિલાભને હણીને અનંત સંસારી થાય છે. આ રીતે માન વિપાકને બતાવી હવે ક્રોધાદિ કષાય કહે છે • સૂત્ર-પ૬૧ થી પ૬૪ - જે ક્રોધી છે તે અશિષ્ટ ભાષી છે, શાંત કલહને પ્રદીપ્ત કરે છે, તે પાપકમ સાંકડા માર્ગે જતાં આંધની માફક દુઃખી થાય છે...જે કલહકારી, અન્યાયાભાષી છે. તે સમભાવી, કલહરહિત ન બને. જે આજ્ઞાપાલક છે તે લજા રાખે છે, એકાંત દૈષ્ટિ છે તે સામાયી છે...ગુરુ શિખામણ આપે ત્યારે જે કોઇ ન કરે તે જ પણ વિનયી, સૂક્ષ્માથે જોનાર, જાતિસંપન્ન, સમભાવી અને અમારી છે...જે પરીક્ષા કર્મ વિના સ્વયંને સંયમી અને જ્ઞાની માની અભિમાન રે કે હું તપસ્વી છે, તે બીજાને પ્રતિબિંબ જ માને છે. • વિવેચન-પ૬૧ થી ૫૬૪ - | [૫૬૧] જે કષાયના વિપાક જાણતો નથી, સ્વભાવથી જ ક્રોધી છે તથા જગતના અર્થનો ભાષી થાય છે, યથાવસ્થિત પદાર્થોને બોલતો નથી. જેમકે - બ્રાહ્મણને ડોડ કહે, * * * * * પાકને ચંડાલ કહે, કાણાને કાણો કહે ઇત્યાદિ તથા કોઢીયો વગેરે જેને જે દોષ હોય તેને તેવા કઠોર રીતે બોલાવે તે જગદર્થભાષી છે, અથવા જ્યાર્થભાષી, જેમ આત્માનો જય થાય તેમ અવિધમાન અર્થ પણ બોલે, સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર ગમે તેવા પ્રકારના અસત્ અર્થ બોલીને પોતાનો જય ઇચ્છે છે, શાંત થયેલા કલહને વિવિધ રીતે ઉદીરે. જેમકે કલહ થયો હોય તેને મિથ્યા દુષ્ક આપી ક્ષમા કર્યા પછી પણ એવું બોલે કે ફરી ઝઘડા ઉભા થાય. હવે તેનો વિપાક કહે છે જેમકે અંધ પગદંડી માર્ગે જતા પોતે નિપુણ ન હોવાથી કાંટા કે જંગલી પશુ આદિથી પીડાય છે, તેમ કેવલ વેશધારી, ક્રોધી, કર્કશ વચનથી ઝઘડો વધારનાર, પાપકર્મ કરીને - x - ચાર ગતિ સંસારમાં ચાલનાસ્થાનોમાં પુનઃ પુનઃ ઉત્પન્ન થઈને પીડાય છે. [૫૬] વળી પરમાનિ ન જાણતો છે, જેમાં યુદ્ધ વિધમાન છે તેવો વિગ્રહિક જો કે પડિલેહણાદિ ક્રિયા કરે, તો પણ યુદ્ધપ્રિય થાય છે, તથા અન્યાચ્ય બોલનારો, જેવું તેવું ન બોલવાનું બોલે કે ગુરુ સામે આક્ષેપ કરે, આવો સાધુ રાગદ્વેષ રહિતમધ્યસ્થ ન હોય, ઝઘડા કે કલહરહિત ન થાય અથવા માયારહિત ન થાય. અથવા લહરહિત ન થવાથી સમ્યક્ દૈષ્ટિઓ સાથે પ્રેમ ન રાખે. તેથી સાધુએ ક્રોધ-કર્કશ વચન ન બોલવા તથા ઉપશાંત કલહોને ઉભા ન કરવા, ન્યાચ્ય ભાષીતાજી અમાયા વડે મધ્યસ્થપણું રાખવું. આ રીતે અનંતર કહેલા દોષ વજીને આચાર્યની આજ્ઞા માનતો, ઉપદેશાનુસારી કિયામાં પ્રવૃત્ત અથવા સૂત્ર પ્રમાણે ચાલે, તથા લજ્જાસંયમ એવા મૂલ-ઉdષ્ણુણમાં મન રાખનારો અથવા અનાચાર કરતી વેળા, આચાર્યશ્રી લજાય તથા એકાંતથી જીવાદિ પદાર્થોમાં લક્ષ રાખે તે એકાંત દૃષ્ટિ છે. પાઠાંતર મુજબ-જિનેશ્વરના કહેલા માર્ગમાં એકાંતે શ્રદ્ધાવાળો રહે. પૂર્વોક્ત દોષથી ઉલટા ગુણો છે જેમકે - જ્ઞાનને ઉડાવે નહીં, અકોધી, અમારી બને, જીયા ન કરે. તેનામાં કપટનું નામ પણ ન હોય, ગુરુને ન છેતરે, બીજા કોઈ સાથે કપટ વ્યવહાર ન કરે. | [૫૬] ફરી સગુણ જણાવતા કહે છે - જે કટુ સંસારથી ઉદ્વિગ્ન છે, કોઈ વખત પ્રમાદથી ખલના પામે ત્યારે આચાર્યાદિ ઘણી પ્રેરણા કરે, તો પણ જેની સન્માર્ગે જવાની ચિત્તવૃત્તિ છે, તે તથાá છે, તથા જે શિક્ષા ગ્રહણ કરતો તથા થાય છે, તે મિટભાષી, વિનયાદિ ગુણયુક્ત, સૂક્ષ્મદર્શ કે સૂમભાષી હોય તે જ પરમાર્થથી પુરપાર્થકારી છે, બીજો નહીં, કે જે ક્રોધથી જીતાય છે. જે ક્રોધ ન કરે તે સુકુળમાં ઉત્પન્ન, શીલવાન જ કુલીન કહેવાય છે, માત્ર સુકુળમાં ઉત્પન્ન થવાથી કુલીન ન કહેવાય તથા તે જ અતિશય સંયમ કરણશીલ-જુ કરે છે. અથવા જે ઉપદેશાનુસાર વર્તે છે, પણ વક થઈ આચાર્યાદિના વચનનો લોપ કરતા નથી. આવો તથાર્ચ, પેશલ, સૂમભાષી, જાત્યાદિ ગુણાન્વીત, અવક, મધ્યસ્થ, નિંદા કે પૂજામાં રોપ-તોષ ન કરતો, અક્રોધ કે અમાયા પ્રાપ્ત અથવા ઝંઝા પ્રાપ્ત અર્થાત્ વીતરણ તુલ્ય થાય છે. | [૫૬૪] પ્રાયઃ તપસ્વી જ્ઞાન-તપનો અહંકાર કરે છે, તેથી તેને કહે છે - જે કોઈ લઘુ પ્રકૃતિ, આત્માના દ્રવ્ય એવા પરમાર્થથી સંયમ પામી એમ માને કે હું જ સંયમવાન, મૂળ-ઉત્તરગુણોને બરાબર પાળનાર છું. બીજો કોઈ મારા સમાન નથી, Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩/-/૫૬૧ થી ૫૬૪ તથા જેનાથી જીવાદિ પદાર્થ સમજાય, તે જ્ઞાન ભણીને એમ માને કે હું જ પરમાર્થની ચિંતા કરનારો છું તથા બાર ભેદ ભિન્ન તપ વડે હું જ યુક્ત છું, મારા જેવો વિકૃષ્ટ તપોનિષ્ઠ બીજો કોઈ નથી એમ માનીને અભિમાન કરે અને બીજા સાધુ કે ગૃહસ્થ લોકને જળચંદ્ર માફક નકામા માને, ખોટા સિક્કા જેવા વેશધારી માત્ર માને એ રીતે બીજાનું અપમાન કરે, એ રીતે પોતાને ગુણી, બીજાને નિર્ગુણી માને. ૪૧ - સૂત્ર-૫૬૫ થી ૫૬૮ : ઉક્ત અહંકારી સાધુ એકાંત મોહવશ સંસારે ભમે છે, તે સર્વજ્ઞોત માર્ગથી બહાર છે. જે સન્માનાર્થે ઉત્કર્ષ દેખાડે છે, તે જ્ઞાનહીન અશુદ્ધ છે...જે બ્રાહ્મણ કે ક્ષત્રિય જાતિક છે, ઉપુત્ર કે લિચ્છવી હોય, તે દીા લઈ, પરદત્ત ભોજી થઈ, ગોત્ર મદ ન કરે...તેના જાતિ કે કુળ શરણ થતા નથી, સમ્યક્ સેવિત જ્ઞાનાચરણ સિવાય કોઈ રક્ષક નથી. દીક્ષા લઈને પણ જે ગૃહસ્થકમ સેતે છે, તે કર્મ વિમોચન માટે સમર્થ થતો નથી...નિષ્કિંચન અને સૂક્ષ્મજીવી ભિક્ષુ પણ જો પ્રશંસાકામી અને અહંકારી થાય, તો તે અશુદ્ધ, આજીવક પુનઃ પુનઃ વિષયસિ પામે છે. • વિવેચન-૫૬૫ થી ૫૬૮ ઃ [૫૬૫] જેમ કૂટ-પાશમાં બદ્ધ મૃગ પરવશ થઈને એકાંત દુઃખી થાય છે, તેમ ભાવ-પાશ સ્નેહમય બની એકાંતે સંસારચક્રમાં ભમે છે અથવા તેમાં પ્રકર્ષથી લીન બની, અનેક પ્રકારે સંસારમાં ભમે છે તથા શબ્દાદિ કામથી કે મોહથી મોહિત થઈ બહુ પીડાવાળા સંસારમાં ડૂબે છે. આવો મૂઢ સાધુ મુનિના મૌનપદ-સંયમમાં કે જિનેશ્વરના પ્રણીતમાર્ગમાં રહેતો નથી. હવે સર્વજ્ઞમત કહે છે - અર્થના અવિસંવાદની પાળે તે ગોત્ર, તેમાં સમસ્ત આગમ આધારભૂત મુનિપદમાં ન ટકે ગોત્રનો મદ કરનાર પણ સાધુધર્મમાં ન ટકે. વળી જે પૂજન-સત્કારને માટે પોતાનો ગર્વ કરે, તે લાભપૂજા-સત્કારાદિથી મદ કરતો, સર્વજ્ઞ પદમાં ન ટકે. તથા વસુ એટલે સંયમ પામીને તેમાં જ્ઞાનાદિ વડે મદ કરતો, પરમાર્થને ન જાણતો ફૂલાય છે, તે બધાં શાસ્ત્રોને ભણીને તેનો અર્થ જાણીને પણ પરમાર્થથી સર્વજ્ઞ મત જાણતો નથી. [૫૬૬] બધાં મદસ્થાનોની ઉત્પત્તિથી આરંભીને જાતિ મદ જે બાહ્ય નિમિતી નિરપેક્ષ છે, તે હવે બતાવે છે - જે જાતિથી બ્રાહ્મણ કે ક્ષત્રિય કે ઇક્ષ્વાકુ વંશાદિક હોય, તે ભેદ જ કહે છે - ઉગ્ર પુત્ર કે લેચ્છઈ - ક્ષત્રિય ભેદ વિશેષ છે, આવા ઉત્તમ કુલોત્પન્ન, સંસારના સ્વભાવને જાણીને જેણે રાજ્યાદિ ગૃહપાશ છોડીને દીક્ષા લીધી, પરદત્ત ભોજી હોય - સારી રીતે સંયમ પાળતો હોય, હરિવંશ જેવા ઉચ્ચ ગોત્રમાં ઉત્પન્ન થાય, તો પણ ગર્વ ન કરે. અભિમાન યોગ્ય - વિશિષ્ટજાતિ વડે સર્વલોકમાં માન્ય હોય તો પણ દીક્ષા લઈ, મસ્તકાદિ મુંડિત, ભિક્ષાર્થે પગૃહે જતા કઈ રીતે હાસ્યાસ્પદ ગર્વ કરે? અર્થાત્ આવું માન ન કરે. [૫૬] આવું માન કરવું તેને લાભ માટે નથી, તે કહે છે - તે લઘુ પ્રકૃતિ, અભિમાની સાધુ જાતિ કે કુલ મદ કરતો સંસારે ભમતા રક્ષણ આપતો નથી. જાત્યાદિ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અભિમાન આલોક-પરલોકમાં ગુણકારી નથી, અહીં માતાની જાતિ અને પિતાનું કુળ છે. ઉપલક્ષણથી બીજા મદસ્થાન પણ સંસારમાં રક્ષક નથી. જે સંસારથી તારવા સમર્થ છે, તે કહે છે - જ્ઞાન અને ચાસ્ત્રિ સિવાય ક્યાંય રક્ષણની આશા નથી, આ બંનેમાં સમ્યક્ દર્શન લેતાં સારી રીતે સંસારથી પાર પામે છે. - ૪ - આવા મોક્ષમાર્ગમાં દીક્ષા લઈને પણ કેટલાંક અપુષ્ટધર્મા સંસાર પ્રતિ જઈને ફરી-ફરીને ગૃહસ્થોચિત જાત્યાદિ મદસ્થાન, પાઠાંતરથી ગૃહસ્થકર્મ-સાવધારંભ જાતિમદાદિ કરે છે. આવા તે સર્વકર્મ છોડવા સમર્થ ન થાય, નિઃશેષકર્મ ક્ષયકારી ન થાય. દેશનિર્જરા તો બધાં જીવોને પ્રતિક્ષણ થાય છે. ૪૨ [૫૬૮] ફરી અભિમાન દોષ બતાવે છે - બાહ્ય રીતે નિષ્કિંચન, ભિક્ષણશીલ, પરદત્તભોજી, અંતપ્રાંત વાલ-ચણાદિ વડે પ્રાણધારણ કરતો રૂક્ષજીવી પણ જો કોઈ અહંકારી હોય છે, આત્મશ્લાધાભિલાષી હોય છે. આવો તે પરમાર્થ ન જાણતો પોતાના બાહ્યગુણોથી જીવતો ફરી ફરીને સંસારમાં જન્મ-જરા-મરણ-રોગ-શોકના દુઃખો પામે છે. તરવા પ્રવૃત્ત થવા છતાં તેમાં જ ડૂબે છે. એમ આચાર્યોએ બતાવેલ સમાધિ ન સેવનારને નુકસાન છે, હવે શિષ્યના ગુણો બતાવે છે– - સૂત્ર-૫૬૯ થી ૫૭૨ -- જે સુસાધુવાદી, ભાષાવાનું, પ્રતિભાવાત્, વિશારદ, આગાઢપજ્ઞ, સુભાવિતાત્મા બીજાને પોતાની પ્રજ્ઞાથી પરાભૂત કરે છે...આવા સાધુ સમાધિ પ્રાપ્ત નથી, જે પોતાની પ્રજ્ઞાનું અભિમાન કરે છે અથવા લાભના મદથી ઉન્મત્ત થઈ તે બાલપજ્ઞ બીજાની નિંદા કરે છે...તે સાધુ પંડિત અને સર્વશ્રેષ્ઠ છે, જે પ્રજ્ઞા-તપ-ગોત્ર-આજીવિકા મદ ન કરે...સુધીર ધર્મી, ધીર આ મંદોને છોડી, ફરી ન સર્વે. બધાં ગોત્રોથી દૂર તે મહર્ષિ સર્વોત્તમ મોક્ષ ગતિને પામે છે. • વિવેચન-૫૬૯ થી ૫૭૨ : [૫૬૯] ભાષા ગુણદોષજ્ઞતાથી શોભન ભાષાવાળો સાધુ તથા શોભન-હિતમિત-પ્રિય બોલનાર સુસાધુવાદી, ખીર-મધ જેવા વચન બોલે તથા ઔત્પાતિકી આદિ બુદ્ધિ ગુણયુક્ત - x - પ્રતિભાવાત્, પૂછતા તુરંત જવાબ આપનાર અથવા ધર્મકથા અવસરે જાણી લે કે આ પુરુષ-કોણ છે ? કયા દેવને નમે છે ? કયા મતને માને છે ? એવું પોતાની પ્રતિભાથી જાણી, યોગ્ય રીતે બોલે, તથા અર્થગ્રહણ સમર્થ કે ઘણાં પ્રકારે અર્થકથન શ્રમણ, શ્રોત્રા અભિપ્રાયજ્ઞ તથા પરમાર્થ સમજાવનારી બુદ્ધિવાળો તે આગાઢપજ્ઞ, સારી રીતે ધર્મવાસનાથી ભાવિત એવો સુભાવિત આત્મા; સત્યભાષાદિ ગુણોથી સુસાધુ થાય. આવો તે નિર્જરાના હેતુભૂત વડે પણ મદ કરે - જેમકે - હું જ ભાષાવિધિજ્ઞ તથા સાધુવાદી છું, મારા જેવો કોઈ પ્રતિભાવાન નથી. મારા જેવો કોઈ લોકોત્તર શાસ્ત્રાર્થ વિશારદ, અવગાઢપ્રજ્ઞ, સુભાવિત આત્મા નથી, એમ અભિમાનથી પોતાની બુદ્ધિથી બીજાને અવગણે, જેમકે - આવા મુર્ખા, દુઃખે સમજે તેવા, મૂઢનું શું કામ છે? અથવા કોઈ સભામાં ધર્મકથા સમયે વ્યાખ્યાન ન કરે. એમ અહંકારી થાય. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩/-/૫૬૯ થી ૫૭૨ કહ્યું છે કે - બીજાએ સ્વેચ્છાથી રચેલ અર્થ વિશેષને શ્રમથી સમજીને પોતાને શાસ્ત્ર પારગામી માની અહંકારથી બીજાને તિરસ્કારે છે. ૪૩ [૫૦] હવે આવા સાધુના દોષો બતાવે છે - અનંતરોક્ત પ્રક્રિયા વડે બીજાનો પરાભવ કરી પોતાનું માન વધારતો, સર્વ શાસ્ત્ર વિશારદ હોવા છતાં, તત્વાર્થમાં નિપુણમતિ હોવા છતાં જ્ઞાનદર્શન ચાસ્ત્રિરૂપ મોક્ષમાર્ગ કે ધર્મધ્યાન નામક સમાધિને પામતો નથી. ફક્ત પોતે પોતાને પરમાર્થ જ્ઞાતા માને છે. આવો કોણ હોય? જે પરમાર્થને જાણ્યા વિના સ્વ-બુદ્ધિથી સર્વજ્ઞ સમજીને ગર્વ કરે. આવો તે સમાધિ ન પામે. હવે બીજા મદસ્થાનોને બતાવે છે - x - જે અલ્પ અંતરાયવાળો લબ્ધિમાન્ પોતાને તથા બીજાને માટે ધર્મોપકરણ લાવવા સમર્થ હોય તે તુચ્છ સ્વભાવથી લાભમદમાં લેપાઈને સમાધિ ન પામે. એવો સાધુ બીજા કર્મોદયથી લબ્ધિરહિત લોકોની નિંદા, પરાભવ કરતો બોલે કે મારા જેવો સર્વ સાધારણ શય્યા સંસ્તાસ્કાર્દિ ઉપકરણ લાવનારો બીજો કોઈ નથી, બીજા તો પોતાનું પેટ ભરનાર કાગડાં જેવા છે, તે મૂર્ખ આ રીતે બીજાને નિંદે છે. [૫૭૧] આ પ્રમાણે બુદ્ધિનો મદ કરી, બીજાનું અપમાન કરતા પોતે જ બાળક જેવો ગણાય છે, તેથી બુદ્ધિમદ ન કરવો. સંસારથી છૂટવા ઇચ્છનારે બીજા પણ મદ ન કરવા, તે બતાવે છે - તીક્ષ્ણબુદ્ધિથી થાય તે પ્રજ્ઞામદને તથા નિશ્ચયથી તપોમદને કાઢજે. હું જ યથાવિધ શાસ્ત્રવેત્તા છું, હું જ ઉત્કૃષટ તપસ્વી છું, મને તપથી ગ્લાનિ થતી નથી, એવો મદ ન કરવો તથા ઇક્ષ્વાકુ કે હરિવંશાદિ ઉચ્ચ ગોત્રમાં જન્મ્યો એવો ગોત્ર મદ ન કરવો તથા જેના વડે આજીવિકા ચાલે તે દ્રવ્યસમૂહ, " X - • તેવો અર્થ મદ, તેને છોડજે. ચ શબ્દથી બાકીના ચાર મદોને છોડજે. તેને છોડવાથી તત્ત્વવેત્તા થાય છે. આ બધાં મદો છોડનાર ઉત્તમ આત્મા કે ઉત્તમોત્તમ થાય છે. [૫૭૨] હવે મદને ન કરવાનું બતાવી ઉપસંહાર કરે છે. પ્રજ્ઞા આદિ મદ સ્થાનો સંસારના કારણપણે સમ્યક્ જાણીને તેને છોડે યાવત્ બુદ્ધિ વડે રાજે તે ધીર - તત્ત્વજ્ઞ આ જાત્યાદિ મદ ન સેવે, આવા કોણ છે ? જેમનામાં શ્રુત-ચારિત્ર ધર્મ સુપ્રતિષ્ઠિત છે, તે સુધીર ધર્મા, સર્વે મદ સ્થાનોનો ત્યાગ કરીને, તે મહર્ષિઓ તપ વડે કર્મમલ ધોઈને, બધાં ઉચ્ચ ગોત્ર ઓળંગીને ઉચ્ચ એવી મોક્ષ નામક સર્વોત્તમ ગતિને પામે છે અથવા કલ્પાતીત પાંચ મહા વિમાનોમાં જાય છે. અગોત્ર સાથે નામ, આયુ આદિ કર્મો રહેતા નથી. • સૂત્ર-૫૭૩ થી ૫૭૬ : ઉત્તમ લેશ્યાવાળા, દૃષ્ટધમાં મુનિ ગામ કે નગરમાં પ્રવેશી, એષણા અને અનેષણાને જાણીને અન્ન-પાન પ્રતિ અનાસકત રહે...સાધુ અરતિ-રતિનો ત્યાગ કરીને બહુજન મધ્યે એકચારી બને. સંયમમાં અબાધક વચન બોલે. ગતિ આગતિ જીવની એકલાની જ થાય...સ્વયં જાણીને કે સાંભળીને પ્રજાને હિતકર ધર્મ બોલે, સનિદાન નિંધ પ્રયોગનું સુધીરધર્મી સેવન ન કરે...કોઈના ભાવને સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તર્કથી ન જાણનાર અશ્રદ્ધાળુ ક્ષુદ્રતાને પ્રાપ્ત કરે છે. તેથી સાધુ અનુમાનથી બીજાના અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે. ** • વિવેચન-૫૭૩ થી ૫૭૬: [૫૭૩] આ પ્રમાણે મદસ્થાન રહિત, ભિક્ષણશીલ ભિક્ષુ કેવો હોય? મરેલ માફક સ્નાન, વિલેપનાદિ સંસ્કારરહિત શરીરવાળો તે મૃતાર્ચ અથવા આનંદ, શોભાવાળી અર્ચા-પદ્માદિ લેશ્માવાળો તે મુદર્ચ-પ્રશસ્ત લેશ્ય તથા યથાવસ્થિત શ્રુત-ચાસ્ત્રિ ધર્મ સમજેલો હોય, તેવા સાધુ ગામ, નગર આદિમાં ભિક્ષાર્થે પ્રવેશીને, ઉત્તમ ધૃતિ અને સંઘચણવાળા હોય તે ગવેષણા અને ગ્રહણેષણાને સમ્યગ્ રીતે જાણીને, ઉદ્ગમદોષાદિનો પરિહાર કરે, તેમ ન કરવાના વિપાકોને સારી રીતે જાણીને અન્ન-પાનમાં મૂર્છા ન રાખતા સારી રીતે વિચરે. તથા કહે છે - સ્થવિકલ્પી ૪૨-દોષ રહિત ભિક્ષા લે અને જિનકલ્પિકોને પાંચનો અભિગ્રહ અને બે નો ગ્રહ, તે આ પ્રમાણે— સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉષ્કૃત, અલ્પલેપ, ઉગૃહીત, પ્રગૃહીત અને ઉજ્જિત ધર્મા [જિનકલ્પીને છેલ્લી બે રીતે કલ્પે.] અથવા જે જેનો અભિગ્રહ તે તેને એપણીય, બીજું અનેષણીય. એ રીતે એષણા-અનેષણા સમજીને ક્યાંય પ્રવેશીને આહારાદિમાં અમૂર્છિત થઈ સમ્યક્ શુદ્ધ ભિક્ષા લે. [૫૪] એ રીતે સાધુને અનુકૂળ વિષય પ્રાપ્ત થવા છતાં રાગદ્વેષ કર્યા વિના, જોવા છતાં ન જોયું, સાંભળવા છતાં ન સાંભળ્યુ એવા ભાવ સહિત, મૃત સમાન દેહવાળો, સારા દેખેલા ધર્મવાળો. એષણા-અનેષણાને જાણતો અન્ન-પાનમાં મૂર્છિત ન થઈ, કોઈ ગામ-નગરમાં પ્રવેશીને, કદાચ અસંયમમાં રતિ અને સંયમમાં અરતિ થાય તો તેને દૂર કરવા કહે છે - મહામુનિને પણ અસ્નાનતાથી, મેલ વધવાથી તથા અંતઃપ્રાંત વાલ, ચણાદિના ભોજનથી કદાચ કર્મોદયથી સંયમમાં અરતિ થાય તો સંસારમાં ઉત્પન્ન થયેલ ભાવને-તિર્યંચ-નકાદિ દુઃખો યાદ કરી, સંસારમાં અલ્પાયુ છે તેમ વિચારીને-દૂર કરે. એકાંતપણે મૌન ભાવથી સાધુ ધર્મે સ્થિર થાય. તથા અસંયમમાં રતિ એટલે સાવધ અનુષ્ઠાનમાં અનાદિ ભવાભ્યાસથી લલચાય તો સંયમમાં ઉધમ કરે. ફરી સાધુને જ વિશેષથી કહે છે - ઘણાં સાધુઓ ગચ્છ વાસિતતાથી સંયમમાં સહાય કરે તે બહુજનો. તથા કોઈ એકલો વિચરે તે પ્રતિમાધારી એકલવિહારી કે જિનકલ્પાદિ હોય. તે પરિવારવાળા કે એકાકીને કોઈ પૂછે કે ન પૂછે, તો એકાંત સંયમની વૃદ્ધિનું વચન ધર્મકથા વખતે બોલે. અથવા સંયમમાં બાધા ન થાય તેવી રીતે ધર્મસંબંધ કહે. - તે શું વિચારી અથવા કઈ રીતે બોલે તે બતાવે છે - અસહાય પ્રાણીને શુભાશુભ કરણી મુજબ પરલોકમાં ગમન થાય તે ગતિ, પૂર્વકૃત્ કરણી મુજબ થતું આગમન તે આગતિ. કહ્યું છે કે - એકલો જ કર્મ કરે છે, એકલો જ તેનું ફળ ભોગવે છે એકલો જ જન્મે મરે છે, એકલો જ ભવાંતરમાં જાય છે. માટે ધર્મ સિવાય કોઈ સહાયક નથી, એમ વિચારી મૌન-સંયમ મુખ્ય ધર્મ છે તે બતાવે. [૫૭૫] બીજાના ઉપદેશ વિના જાતે જ ચતુર્ગતિ સંસાર અને તેના કારણ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૩/-/૫૭૩ થી ૫૩૬ ૪૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગરૂપ જાણીને તથા સર્વ કર્માયરૂપ મોક્ષ અને તેના કારણ-સમ્યગ દર્શન-જ્ઞાન-ચાસ્ટિા એ બધું જાતે જ સમજીને કે આચાર્ય પાસે સાંભળીને બીજા મુમુક્ષને શ્રુત-ચાત્રિ ધર્મ કહે. - કેવો? - વારંવાર જન્મે તે પ્રજા - ત્રણ સ્થાવર પ્રાણી, તેમને હિતકારી, સદા ઉપકારી ધર્મ સદુપદેશથી કહે. ઉપાદેય બતાવી હવે હેય કહે છે - જે નિંદનીય છે તે મિથ્યાત્વ આદિ કર્મબંધના હેતુઓ છે, નિદાન સહ વર્તે તે સનિદાન. પ્રયોજાય તે પ્રયોગવ્યાપાર કે ધર્મકથા પ્રબંધ. તેનાથી મને પૂજા, લાભ આદિ થશે, એવા નિદાન કે આશંસા ચાસ્ત્રિમાં વિનભૂત છે, માટે સુધીર ધમ સાધુ તે ન સેવે. અથવા જે ગતિ કે સનિદાન વયનો જેવા કે - તીર્થિઓ સાવધાનઠાનરd, નિઃશીલા, નિર્ણતા આદિ છે, એવા બીજાના દોષ ઉઘાડવા રૂપ મર્મ વેધી વચનો તે સુધીરધર્મીઓ ન બોલે. - વળી - [૫૬] કેટલાંક મિથ્યાષ્ટિ, કુતીર્ચિભાવિત, સ્વમત આગ્રહીઓ વિતર્કથી - સ્વમતિ કલાનાણી, દુષ્ટ અંત:કરણવૃત્તિી અબુદ્ધ એવા કોઈ સાધુ કે શ્રાવક સ્વધર્મ સ્થાપવા, અન્યતીચિંકને કડવા વચનો કહે, તેને તેવા વચનો ન રુચે, ન સ્વીકારે ત્યારે અતિ કટ ભાવથી સાધુની હત્યા કરાવે જેમ પાલકે ખંઘકાચાર્યની કરાવી. તે શુદ્ધત્વ બતાવે છે– તે અન્યદર્શની નિંદાવચનથી કોપાયમાન થઈને બોલનારને મારી નાંખે, તેથી - x - ધર્મદેશના પૂર્વે તે પુરુષને જાણવો - આ પુરુષ કોણ છે ? કયા દેવને માને છે ? કોઈ મતનો આગ્રહી છે કે નહીં? એ જાણીને, તેને યોગ્ય ધમદેશના આપે. કેમકે પરવિરોધી વચનથી સાધુને આલોક કે પરલોકમાં મરણાદિ અપકાર પ્રાપ્ત થાય છે. તેથી અનુમાનથી, પરીક્ષા કરી - x - તેમને સાચા ધર્મનું જીવાદિ સ્વરૂપ સ્વ-પર ઉપકાર માટે કહે. • સૂત્ર-પ૩૩ થી પ ૯ : વીર સાધુ કર્મ અને છંદ જાણી ધર્મ કહે, તેમનું મિથ્યાત્વ દૂર કરે, ભયાવહ રૂપમાં લુબ્ધ નાશ પામે છે. એ રીતે ત્રણ સ્થાવર જીવોને ઉપદેશ આપે...સાધુ પૂm -પ્રશંસાની કામના ન કરે કોઈનું પિય-અપ્રિય ન કરે. સર્વે અન છોડીને, અનાકુળ-અસાયી બને...ધર્મનું યથાર્થ સ્વરૂપ જોઈને, બધાં પાણીની હિંસાને તજે. જીવન-મરણનો અનાકાંક્ષી બને તથા માયાથી મુક્ત થઈને વિચરણ કરે - તેમ હું કહું છું. • વિવેચન-૫૩૭ થી પ૩૯ :| પિB9] ધીર-સબુદ્ધિ અલંકૃત સાધુ દેશના અવસરે ધર્મકથા શ્રવણ કરનારનું અનુષ્ઠાન કે તેના ગુર-લઘુકમપણું, તેનો અભિપ્રાય સારી રીતે જાણી લે, જાણીને પર્ષદાને અનુરૂપ જ ધર્મદેશના કરે. જેથી તે શ્રોતાને જીવાદિ પદાર્થનો બોધ થાય અને તેનું મન ન દુભાય, પણ પ્રસ થાય. આ સંદર્ભમાં કહે છે - તેમના અંતઃકરણના અશુભ ભાવો વિગેરે દૂર કરે. તેમનામાં વિશિષ્ટ ગુણોનું આરોપણ કરે, પાઠાંતરથી - અનાદિભવોના અભ્યાસથી લાગેલ મિથ્યાવાદિ દૂર કરે અથવા વિષયાસકિત દૂર કરે. આ જ વાત કહે છે - નયન મનોહારી સ્ત્રીના અંગ, ઉપાંગ, કટાક્ષાદિ રૂપો જોવાથી અલાસવી જીવો સદ્ધર્મથી પતિત થાય છે. તે રૂ૫ ભયાવહ છે તે રૂપાદિ વિષયમાં આસક્ત સાધુની નિંદા થાય, નાક-કાનાદિ કાપીને બુરા હાલ કરે. જેમાંતરે તીર્યચ-નાકાદિ પીડા સ્થાનમાં તેવા જીવોને વેદના અનુભવવી પડે. આ સમજીને ડાહ્યો સાધુ ધદિશના જ્ઞાતા બીજાનો અભિપ્રાય જાણીને બસ-સ્થાવરને હિતકારી ધર્મ કહે. [૫૮] સાધુએ પૂજા-સકારાદિથી નિરપેક્ષ થઈને તપ-ચાગ્નિને આરાધવા. વિશેષથી ધમદિશનાર્થે આ વાત કહે છે - સાધુ દેશના આપતા વા, પગાદિ લાભની આકાંક્ષા ન રાખે, આત્મપ્રશંસા ન ઇચ્છે, તથા જે સાંભળનારને પ્રિય એવી રાજકયાદિ વિકથા આદિ અને ઠગવાની કથાદિ ન કહે તથા અપ્રિય અને તે જે દેવતાને માનતો હોય તેની નિંદા ન કહે. રાગદ્વેષરહિતપણે, શ્રોતાના અભિપ્રાયને વિચારી, યથાવસ્થિત સમ્યક્ દર્શનાદિ ધર્મ કહે. ઉપસંહાર કરે છે - પૂજા, સકાર, લાભ અપેક્ષા અને બીજાના દૂષણોને ત્યાગીને કથા કહે. સૂત્રાર્થ સમજીને સાધુ કપાયી થાય. [૫૯] અધ્યયનનો ઉપસંહાર કહે છે - યથાતથ્ય - ધર્મ, માર્ગ, સમોસરણ ત્રણે અધ્યયનનો સાર, સૂવાનુગત સમ્યકત્વ કે ચાસ્ત્રિ તેને વિચારતો. સૂત્રાર્થને સારી ક્રિયા વડે પાળતો, સર્વ - x • પૃથ્વીકાયાદિની - x - જીવહિંસાને તજીને, પોતાના પ્રાણ જાય તો પણ ચાથાતથ્ય [સાચા ધર્મને ઉલ્લંઘે નહીં, તે કહે છે - અસંયમ જીવિત કે દીધયુષની જીવહિંસાચી ઇચ્છા ન કરે. પરીષહથી પરાજિત કે વેદના સમુઘાતથી હણાઈને, પાણી કે અગ્નિમાં પડીને, જીવપીડા કરતો મરણ ન ઇચ્છે. યાયાવચ્ચ જોતો, સર્વ જીવહિંસાથી વિરમી, જીવનમરણ ન ઇચ્છતો સંયમાનુષ્ઠાન આચરે, મોહનીકર્મની માયામાં ન વીંટાતો, સંયમ પાળીને મોક્ષે જાય. શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૩ ‘યાથાતથ્ય’નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪/-/ભૂમિકા છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૪ “ગ્રંથ' છે - X - X - X - X - X - X - X - • ભૂમિકા : તેરમું અધ્યયન કહ્યું, હવે ચૌદમું કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - અનંતર અધ્યયનમાં ‘યાથાતચ્ય’ - સમ્યક્ ચાસ્ત્રિ કહ્યું અને તે બાહ્ય-અત્યંતર ગ્રંથના પરિત્યાગથી શોભે છે. તે જાણ આ અધ્યયનમાં કહે છે. એ સંબંધે આવેલ આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપકમદ્વાર અંતર્ગતુ આ અર્થ-અધિકાર છે . બાહ્ય અત્યંતર ગ્રંથને ત્યાગવો. નામનિષ્પન્ન નિક્ષેપમાં આદાનપદથી ગુણનિષજ્ઞત્વથી ગ્રંથ નામ છે [નિ.૧૨ થી ૧૩૧-] ગ્રંથ-દ્રવ્ય, ભાવ બે ભેદોથી ક્ષુલ્લક તૈચૈન્ય નામે ઉત્તરાધ્યયન સૂત્રમાં અધ્યયન વિસ્તારથી કહેલ છે. અહીં તો દ્રવ્ય-ભાવ ભેદ ભિન્ન ગાંઠ જે તજે છે કે જે શિષ્ય “આચાર” આદિ સૂર શીખે તે કહેશે. તે શિષ્ય બે પ્રકારે જાણવો - પ્રવજ્યાથી, શિક્ષાથી. જેને પ્રવજ્યા આપે છે અથવા ભણાવીએ તે બે પ્રકારના શિષ્ય. અહીં શિાશિણનો - x • અધિકાર છે. પ્રતિજ્ઞાનુસાર કહે છે....જે શિક્ષા ગ્રહણ કરે તે શિષ્ય બે પ્રકારે છે. જેમકે . ‘ગ્રહણ' પહેલા આચાર્યાદિ પાસે શિક્ષા - x • લે છે. પછી તે મુજબ અહર્નિશ વર્તે તે “આસેવન”. એ રીતે ગ્રહણ આસેવન બંને શિક્ષા જાણવી. તેમાં ગ્રહણપૂર્વક આસેવન એમ કરીને પહેલાં ગ્રહણ શિક્ષા કહે છે - ગ્રહણ શિક્ષા ત્રણ પ્રકારે છે • સૂત્ર, અર્થ, તંદુભય [શિષ્ય, સૂત્રાદિ પહેલાં ગ્રહણ કરતા સુગાદિ શિષ્ય થાય છે. હવે ગ્રહણ પછી આસેવન શિક્ષા કહે છે– યથાવસ્થિત સૂત્રાનુષ્ઠાનના આસવનાથી શિષ્યના બે ભેદ છે - જેમકે - મૂલગુણોનું પાલન • સારી રીતે મૂલગુણોનું પાલન કરતા તથા ઉત્તરગુણ સંબંધી સમ્યગું અનુષ્ઠાન કરતો બે પ્રકારે આસેવન શિષ્ય થાય છે. તેમાં મૂલગુણના પ્રાણાતિપાતાદિ વિરતિને સેવતો પંચ મહાવ્રત ધારવાથી પાંચ પ્રકારે મૂલ-ગુણ આસવના શિષ્ય થાય છે. ઉત્તરગુણમાં સમ્યક્ પિંડ વિશુદ્ધિ આદિ ગુણોને સેવતો ઉત્તરગુણ આસેવન શિષ્ય બને છે. તે ઉત્તર ગુણો પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, બે પ્રકારનો તપ, પડિમા, અભિગ્રહને ઉતગુણ જાણવા. અથવા બીજા ઉત્તરગુણો કરતા સકામનિર્જરાના હેતુરૂપ બાર પ્રકારનો તપ ઉત્તરગુણપણે જાણવો. તેને જે સમ્યક્ ધારણ કરે, તે આસેવના શિષ્ય થાય છે. શિયા આચાર્ય વિના ન થાય તેથી આચાર્યની નિરૂપણ કરે છે - શિયાપેક્ષાએ આચાર્ય બે પ્રકારે - એક દીક્ષા આપે છે, બીજા ભણાવે છે. એક સૂત્રપાઠ આપે, બીજ દશવિધ ચકવાલ સામાચારી શીખવે - સભ્ય અનુષ્ઠાન કરાવે છે. તેમાં સૂઝ, અર્થ, તદુભય ભેદથી ગ્રહણ કરતા આચાર્ય ત્રણ ભેદે છે. આસેવન આચાર્ય પણ મૂલ-ઉત્તર ગુણ ભેદથી બે પ્રકારે છે. નામનિષ્પન્ન નિક્ષેપો ગયો. હવે સૂર-- સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર • સૂત્ર-૫૮૦ થી ૫૮૩ : પરિગ્રહને છોડીને, શિક્ષા પ્રાપ્ત કરતો, પતંજિત થઈને બહાચર્ય વાસ કરે, આજ્ઞા પાળીને વિનય શીખે, સંયમ પાલને પ્રમાદ ન કરે...જે રીતે પાંખરહિત પણીનું બચ્ચું, આવાસમાંથી ઉડવા પ્રયત્ન કરે છે, પણ ઉડી શકતું નથી. એવા તે પંખહીન તરણનું ઢક આદિ હરણ કરે છે...એ પ્રમાણે અપુષ્ટધર્મી શિષ્ય ચાઅિને નિસ્સર માની નીકળવા ઇચ્છે છે, પાખંડી લોકો તેને પોતાના હાથમાં આવેલ માનીને હરી લે છે...ગુરુકુલમાં ન રહેનાર સંસારનો અંત કરી શકતા નથી, એમ જાણી સાધુ ગરકૂળમાં વસે અને સમાધિને છે, ગુરુ વિત્ત પર શાસન કરે છે માટે તે ગુરફુલ ન છોડે. • વિવેચન-૫૮૦ થી ૫૮૩ : [૫૮૦] આ પ્રવચનમાં સંસારનો સ્વભાવ જાણીને, સખ્ય ઉત્થાન ઉસ્થિત આત્મા, ધન, ધાન્ય, હિરણ્ય, દ્વિપદ, ચતુષ્પદાદિ ગ્રંથને તજીને દીક્ષા લઈને * * * ગ્રહણ, આસેવન રૂપ શિક્ષાને સમ્યક્ પાળતો, નવ બ્રહ્મચર્ય ગતિને આશ્રીને બ્રહ્મચર્ય પાળે. અથવા સંયમને સમ્યક રીતે પાળે. આચાર્યાદિની આજ્ઞામાં જ્યાં સુધી એકલવિહારી પ્રતિમા ન સ્વીકારે ત્યાં સુધી રહે, તેમના કહેવા પ્રમાણે વર્તે. જેના વડે કર્મ નાશ થાય તે વિનય બરાબર શીખે અને આદરે. તે ગ્રહણ અને આસેવન વડે વિનયને સમ્યક રીતે પાળે. તથા જે નિપુણ છે, તે સંયમાનુષ્ઠાનમાં અથવા સદા આચાર્ય ઉપદેશમાં વિવિધ પ્રમાદ કરે. જેમ રોગી વૈધ પાસે ચિકિત્સા વિધિ સમજીને તે પ્રમાણે વર્તે તો રોગ શાંત થાય તેમ સાધુ પણ સાવધ ગ્રંથ તજીને, પાપકર્મરૂપ રોગ તજવા દવા રૂપ ગુરુના વચનો માનીને તે પ્રમાણે વર્તતા મોક્ષ પામે છે. [૫૮૧] જે સાધુ આચાર્યના ઉપદેશ વિના સ્વેચ્છાથી ગચ્છથી નીકળીને એકાકી વિહાર કરે, તે ઘણાં દોષોનો ભાગી થાય. દષ્ટાંત-જેમ પક્ષીનું નાનું બચ્ચું -x • જેને પુરી પાંખો ફૂટી ન હોય, તે કાચી પાંખવાળું બચ્ચું, પોતાના માળામાંથી ઉડવાને માટે જરા જેવું ઉડે છે કે પતન પામે છે. •x - તેને ન ઉડતું જોઈ માંસપેશી સમાન જાણી માંસાહારી એવા ઢંક આદિ ક્ષુદ્ર પક્ષીઓ, તે નાશવાને અસમર્થ એવા બચ્ચાને ચાંચમાં ઉપાડીને મારી નાંખે છે. [૫૮] ઉક્ત દષ્ટાંતથી કહે છે - X - X - પૂર્વે પાંખ ન ફૂટવાથી અવ્યકત કહ્યા તેમ અહીં અપુષ્ટધમ શિષ્ય છે. જેમ પક્ષીનું બચ્ચું પોતાના માળામાંથી નીકળે ત્યારે દ્ર પક્ષી તેનો નાશ કરે છે, તેમ નવદીક્ષિત શિષ્ય સૂત્રાર્થ ન જાણતો - અગીતાર્થ, સમ્યગુ ધર્મમાં પરિણત ન થયો જાણીને અનેક પાપઘર્મી પાખંડી તેને ફસાવે છે. ફસાવીને ગચ્છમાંથી જુદો પાડે છે. પછી વિષયાસકત બનાવી, પરલોક ભય દૂર કરી, અમારે વશ છે, એમ માની અથવા ચાસ્ત્રિને અસતુ અનુષ્ઠાનથી નિઃસાર માની, પક્ષીના બરસાને ટંકાદિ પક્ષી હશે તેમ આ પાપધર્મી, મિથ્યાવ, અવિરતિ, પ્રમાદ, કષાયથી કલુષિત આત્માને કુતીર્થિકો, સ્વજનો કે રાજદિ અનેકે તેમને હર્યા છે, હરે છે, હરશે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪ -૫૮૦ થી ૫૮૩ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કેવી રીતે હરે ? પાખંડીઓ આ રીતે અગીતાને ઠગે છે. જેમકે - જૈન દર્શનમાં - અગ્નિ પ્રવાલન, વિપાપહાર, શિખાચ્છેદાદિ વિહો દેખાતા નથી, અણિમાદિ અટગુણ ઐશ્વર્ય નથી, રાજાદિ માનતા નથી, વળી જૈનાગમમાં અહિંસા કહી, પણ તે જીવાકુલ લોકમાં પાળી ન શકાય. તમારામાં નાનાદિ શૌચ નથી, આવી શઠ ઉક્તિ વડે - X - મુગ્ધ જનને ઠગે છે. સ્વજનાદિ પણ કહે છે - હે આયુષ્યમાનું ! તારા સિવાય અમારો કોઈ પોષક નથી, તું જ અમારું સર્વસ્વ છે, તારા વિના બધું શૂન્ય છે તથા સદાદિ વિષયોપભોગના આમંત્રણથી સદ્ધર્મથી ભ્રષ્ટ કરે છે. આ પ્રમાણે રાજાદિ પણ જાણવા. આ પ્રમાણે તેને લલચાવી હરે છે. [૫૮] આ પ્રમાણે એકાકી સાધુને ઘણાં દોષો થાય છે, તેથી સદા ગુર ચરણમાં રહેવું, તે દશવિ છે - ગુરુ પાસે રહેવું. તે માવજીવ સન્માર્ગ અનુષ્ઠાનરૂપે સાધુ ઇચ્છે છે. તે જ પરમાર્થથી સાધુ છે. જે પ્રતિજ્ઞાનુસાર વર્તે. તે સદા ગુરુ પાસે રહીને સદગુઠાનરૂપ સમાધિ પાળવાથી થાય, તે સિવાય નહીં, તે બતાવે છે - ગુર પાસે ન રહેલ, સ્વછંદ ચાલનાર, સદનુષ્ઠાનરૂપ કર્મ-સમાધિ પ્રતિજ્ઞાનુસાર પાળતો નથી કે કર્મોનો અંત કરતો નથી, એમ જાણીને સદા કુલવાસમાં રહેવું, તે વિનાનો બોધ મશ્કરી રૂ૫ છે. કહ્યું છે કે - ગુરુકુલની ઉપાસના વિના સાધુનું વિજ્ઞાન પ્રશસ્ય થતું નથી, જેમ મોરનું નૃત્ય પશ્ચાદ્ ભાગે જોતાં પ્રશસ્ય ન થાય. જેમ બકરીના ગળામાં અટકેલને પગના પ્રહારથી મારતા ગુણકારી જોઈને, ગુરની ઉપાસના ન કરેલ અજ્ઞએ સણીના ગળામાં ગાંઠ જોઈ લાત મારતા તેણી મૃત્યુ પામી. આ રીતે ગુરુની અનુપાસનાથી ઘણાં દોષો સંસાર વધારનારા થાય છે, એમ સમજી, ગુરુ પાસે મર્યાદામાં રહેવું, તે બતાવે છે - સારી રીતે વર્તન મુક્તિનમના યોગ્ય સાધુએ રાગદ્વેષરહિત સર્વજ્ઞના અનુષ્ઠાનોને આદરીને, ધર્મકથી કથનથી બીજાને બતાવે - એ રીતે ગુરુકુલવાસ ઘણાં ગુણોનો આધાર છે, તેથી ગચ્છ કે ગુર પાસેથી નીકળી સ્વેચ્છાચારી ન થઈશ. આશુપજ્ઞ શિષ્ય ગુરુ પાસે રહીને વિષયકષાયોથી આત્મા લજ્જા પામે છે, તેમ જાણીને જલ્દીથી આચાર્યના ઉપદેશ વડે સત્ સમાધિમાં પોતાને સ્થાપે. આ પ્રમાણે દીક્ષા લઈને, નિત્ય મુકુળવાસમાં રહેતો સર્વત્ર સ્થાન, શયનાદિમાં ઉપયોગવાળો થતા જ ગુણો પામે તે કહે છે– • સૂત્ર-૫૮૪ થી ૫૮૩ - જે સ્થાન, શયન, આસન આદિમાં પરાક્રમ કરી ઉત્તમ સાધુવતું આચરણ કરે તે સમિતિ, ગુપ્તિમાં નિષ્ણાત બનીને, ભીજાને તેનું યથાર્થ સ્વરૂપ કહે...અનાશ્વતી સાધુ કઠોર શબ્દો સાંભળીને સંયમમાં વિચરે. ભિક્ષુ નિદ્રા અને પ્રમાદ ન કરે, શંકા થતા તેને નિવારી નિઃશંક બને..બાળ કે વૃદ્ધ, રાનિક કે સમવતી દ્વારા અનુશાસિત થવા છતાં જે સમ્યફ સ્થિરતામાં ન પ્રવેશે તે નીયમાન કરાયા છતાં સંસારનો પર ન પામે...બાળક, વૃદ્ધ, નાની દાસી અને ગૃહસ્થ દ્વારા આગમાનુસાર અનુશાસિત થાય ત્યારે તે સાધુ - ", [44] • વિવેચન-૫૮૪ થી ૫૮૭ : [૫૮] જે સંસારથી ખેદ પામીને દીક્ષા લઈને નિત્ય ગુરકુલવાસમાં રહીને તથા શયન, આસન, ઘ કારચી ગમન, આગમન, તપ, ચારિત્રાદિમાં પરાક્રમી બનીને સાધુ ઉઘડત વિહારથી જે આચારો છે તેનાથી યુક્ત તે સુસાધયુક્ત છે. સુસાધુ જે સ્થાને કાયોત્સર્ગાદિ કરે ત્યાં સમ્યક્ પડિલેહણાદિ કિયા કરે. કાયોત્સર્ગમાં મેરુવ નિકંપ થઈ શરીરથી નિસ્પૃહ રહે તથા શયન કરતા સંથારો, ભૂમિ અને કાયા પ્રમાર્જે, ગુરની આજ્ઞા લઈ સુવે, જાગતો હોય તેમ સુવે. આસન પર રહેતા પહેલા પૂર્વવત્ શરીરને સંકોચીને સ્વાધ્યાય-ધ્યાન પરાયણ થઈ સુસાધુ રહે, આ રીતે સુસાધુ ક્રિયાયુક્ત, ગુરફુલવાસી સુસાધુ થાય. વળી મુકુલવાસ વસતો ઇયદિ પાંય સમિતિમાં પ્રવિચારરૂપ અને ત્રણ ગુપ્તિમાં પ્રવિચાર-અપવિચાર રૂપે ઉત્પન્ન પ્રજ્ઞાવાળો આગતપા-સ્વયં કરવા • ન કરવાના વિવેકવાળો થાય. ગુરુકૃપાથી સમિતિ-ગુપ્તિનું સ્વરૂપ પોતે સમજીને બીજાને પણ તે કેમ પાળવી તથા તેનું શું ફળ થાય તે બતાવે. [૫૮૫] ઈર્યાસમિતિયુક્ત જે કરે તે કહે છે - વેણુ, વીણાદિના કાનને મધુર લાગતા શબ્દો સાંભળીને કે ભયાનક કાનમાં ખૂંચે તેવા શબ્દોને સાંભળીને તે સારમાઠા શબ્દોથી આશ્રવ ન લાવે તે અનાશ્રવ. તેવા શ્રવણમાં આવેલ અનુકૂળ-પ્રતિકૂળ શબ્દમાં રાગદ્વેષરહિત મધ્યસ્થ થઈ સંયમાનુષ્ઠાયી બને. તયા સારો સાધુ નિદ્રા કે પ્રમાદ ન કરે અર્થાત્ શબ્દાશ્રવતા નિરોધથી વિષયપ્રમાદ નિષેધ્યો. નિદ્રા નિરોધથી નિદ્રા પ્રમાદ નિષેધ્યો. વડે વિકથા, કપાયાદિ પ્રમાદ પણ ન કરવુો. આ પ્રમાણે ગુરુકુલવાસથી સ્થાન, શયન, આસન, સમિતિ, ગુપ્તિમાં આગતપા સર્વે પ્રમાદ છોડીને ગરના ઉપદેશથી જ ક્યારેક ચિતમાં વિકલ્પો થાય તો તેને દૂર કરે. અથવા મેં ગૃહિત પંચ મહાવ્રતનો ભાર દુર્વહ છે, તેને કેમ પાર પામવો? એવી શંકા ગુરુકૃપાથી દૂર થાય અથવા મનમાં કંઈ શંકા થાય, તો તે બધી ગુરુ પાસે રહેતા દૂર થાય છે અને બીજાઓની શંકાને પણ દૂર કરવા સમર્થ થાય છે. પિ૮૬] વળી ગર પાસે રહેતા કદાચ પ્રમાદથી ભલ કરે ત્યારે વય કે પશ્ચિમી નાના તેની ભૂલ માટે રોકે કે વય કે ધૃતથી અધિક હોય તે શિખામણ આપે, જેમકે • તમારા જેવાએ આવી ભૂલ કરવી અયુક્ત છે તથા પ્રવજ્યા પર્યાય કે શ્રુતાધિક અથવા સમવયસ્ક પ્રમાદથી થયેલ ભૂલ માટે કંઈ કહે ત્યારે ક્રોધિત થાય કે - હું ઉત્તમકલીન, સર્વજન માન્ય અને મને આ સંકડા જેવો ધમકાવે, એમ માની - ૪ - મિથ્યાદુકૃત ન આપે, ભૂલ ન સુધારે, “આવું કરી નહીં કરું' તેવી તેની શિખામણ ન માને પણ ઉલટો જવાબ આપે, - x - એવો તે સાધુ સંસાર શ્રોતથી બહાર કાઢવા શિખામણ આપેલ હોય તો પણ સંસારનો પાર ન પામે. અથવા આયાયદિ વડે સદુપદેશદાનથી પ્રમાદ દૂર કરી મોક્ષમાં લઈ જવા પ્રયત્ન કરે તો પણ તેમ ન કરતા તે સંસારનો પાર ન પામે. [૫૮] સ્વપક્ષની પ્રેરણા બાદ હવે સ્વ-પરની પ્રેરણાને આશ્રીને કહે છે : કુમાર્ગે ચડેલો સાધુ, તેને કોઈ પરતીર્થિક, ગૃહસ્થ કે મિથ્યાષ્ટિએ તે પ્રમાદથી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪/-/૫૮૪ થી ૫૮૭ સ્ખલિત થયેલ સાધુને કહ્યું - તમારા આગમમાં આવું અનુષ્ઠાન કહ્યું નથી, છતાં તમે કેમ આચરો છો ? અથવા સંયમથી પતિત સાધુને, કોઈ બીજા પતિત સાધુએ કહ્યું - અરિહંત પ્રણીત આગમાનુસાર મૂલ-ઉત્તરગુણમાં સ્ખલિતને આગમ બતાવી કહ્યું - આ રીતે ઉતાવળે ચાલવાનું સાધુને જૈનધર્મમાં નથી કહ્યું. અથવા મિથ્યાષ્ટિ આદિ, નાના શિષ્ય કે વૃદ્ધે કોઈ સાધુના ખોટા આચાર જોઈને શીખામણ આપી. તુ શબ્દથી સમવયસ્કે ધમકાવ્યો હોય. અથવા હલકું કામ કરનાર કે દાસીની પણ દાસી કે જે પાણી ભરનારી હોય તે ભૂલ બતાવે, તો સાધુએ ક્રોધ ન કરવો. કહે છે કે - અત્યંજ અતિ કોપ કરીને ભૂલ બતાવે તો પણ સાધુ સ્વહિતકર માની કોપે નહીં, તો બીજા કોઈ પરત્વે કોપવાનો પ્રશ્ન જ ક્યાં છે ? તેમજ ગૃહસ્થોનો પણ જે ધર્મ, તે ભૂલે તો તેને ઠપકો મળે. - ૪ - મારી ભૂલ બતાવે તેમાં મારું જ કલ્યાણ છે એમ માનતો મનમાં જરા પણ દુભાય નહીં. - તે જ કહે છે - • સૂત્ર-૫૮૮ થી ૫૯૧ ૩ તેના પર ક્રોધ ન કરે, વ્યથિત ન થાય, કઈં કઠોર વચન ન બોલે, "હવે હું તેમ કરીશ તે માટે શ્રેયસ્કર છે”, એમ સ્વીકારી પ્રમાદ ન કરે...જેમ વનમાં કોઈ માર્ગ ભૂલેલાને કોઈ સાચો માર્ગ બતાવે ત્યારે માર્ગ ભૂલેલો વિચારે કે આ મને જે માર્ગ બતાવે છે, તે મારા માટે શ્રેય છે...તે માર્ગ ભૂલેલા મૂઢે અમૂઢની વિશેષરૂપે પૂજા કરવી જોઈએ. આ ઉપમા વીરે આપી છે, તેનો અર્થ જાણી સાધુ સમ્યક્ સત્કાર કરે...જેમ માર્ગદર્શક પણ રાત્રિના અંધકારમાં ન જોઈ શકવાથી માર્ગ નથી જાણતો, તે સૂર્યોદય થતાં પ્રકાશિત માર્ગ જાણે છે- • વિવેચન-૫૮૮ થી ૫૯૧ ઃ ૫૧ [૫૮૮] આ રીતે સ્વ કે પર પક્ષે ભૂલ બતાવી હોય ત્યારે આત્મહિત માનતો ક્રોધ ન કરે, તેમ કોઈ દુર્વચનો કહે તો પણ ન કોપે. પણ વિચારે કે - ડાહ્યાને ધમકાવે ત્યારે - તત્ત્વાર્થની વિચારણા કરે, જો તે સત્ય છે તો શા માટે કોપવું, જો તે ખોટું છે, તો કોપવાથી શું? તથા બીજા પોતાનાથી કોઈ અધમ પણ જૈન માર્ગાનુસારે કે લોકાચારથી બોધ આપ્યો હોય, તો પરમાર્થ વિચારી તેને દંડથી મારે નહીં કે કઠોર વચન ન કહે, પણ વિચારે કે મેં આવું અકાર્ય કર્યું તો આ મને નિંદે છે ને? એ પ્રમાણે મધ્યસ્થવૃત્તિથી વર્તે અને મિથ્યાદુષ્કૃતાદિ આપે. મને પ્રેરણા કરી તો સારુ કર્યુ તેમ માને. ફરી પ્રમાદ ન કરે કે અસત્ આચરણ ન કરે. - આ અર્થનું દૃષ્ટાંત બતાવે છે— [૫૮૯] મોટી અટવીમાં દિશા ભૂલવાથી કોઈ સત્ માર્ગથી ભ્રષ્ટ થાય, ત્યારે કોઈ દયાળુ, સાચા-ખોટા માર્ગનો જ્ઞાતા. કુમાર્ગ છોડાવીને સર્વ અપાય રહિત સાચા માર્ગને બતાવે; તેમ સારા-ખોટાનો વિવેકી સન્માર્ગ બતાવે ત્યારે તેનો ઉપકાર માનવો અને ભૂલ બતાવે તો કોપવું નહીં, પણ આ મારો ઉપકારી છે, તેમ માનવું. જેમ પુત્રને પિતા સન્માર્ગે ચડાવે તેમ આ મને સન્માર્ગ દેખાડે છે, તે મારા માટે કલ્યાણકારી છે તેમ માને. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ [૫૯૦] વળી આ અર્થની પુષ્ટિ કરે છે - ૪ - જેમ તે ભૂલા પડેલા મૂઢને સારા માર્ગે ચડાવનાર તે ભીલ આદિનો સન્માર્ગ દેખાડેલ હોવાથી પરમ ઉપકાર માની પર વિશેષથી પૂજા કરવી યુક્ત છે, તેમ તીર્થંકરો કે અન્ય ગણધર આદિ પરમાર્થથી પ્રેરણા કરી પરમ ઉપકાર કરનારનું બહુમાન કરતા વિચારવું જોઈએ કે આમણે મને મિથ્યાત્વરૂપ જન્મ, જરા, મરણાદિ અનેક ઉપદ્રવવાળા વનમાંથી સદુપદેશ દાનથી ઉગાર્યો. તેથી મારે આ પરમોપકારીને અભ્યુત્થાન, વિનયાદિથી પૂજવા જોઈએ. આવા ઘણાં દૃષ્ટાંતો છે જેમકે - અગ્નિ જ્વાલાકુલ ઘરમાં બળતા સુતાને કોઈ જગાડે તો તેનો પરમબંધુ છે. વિશ્વયુક્ત સ્નિગ્ધ ભોજન કરનારને કોઈ, તેમાં રહેલ ઝેર છે તે બતાવે, તે તેનો પરમબંધુ જાણવો. [૫૯૧] આ સૂત્ર વડે બીજું દૃષ્ટાંત કહે છે - જેમ જલયુક્ત વાદળમચી ઘણાં અંધકારવાળી રાત્રિમાં અટવીનો ભોમીયો પણ જાણીતો માર્ગ છતાં અંધકારયુક્ત માર્ગને કારણે પોતાના હાથને પણ ન જોતો, માર્ગ કઈ રીતે શોધે? તે જ ભોમીયો સૂર્ય ઉગતા, અંધકાર દૂર થતા, પ્રકાશિત દિશામાં પર્વત, ખાડાદિ ઉંચો-નીચો માર્ગ જાણે છે, પ્રત્યક્ષ જણાતા સીધા માર્ગને શોધી લે છે. માર્ગના ગુણ-દોષ જાણી, સમ્યગ્ માર્ગે જાય છે. દૃષ્ટાંતનો મર્મ– ♦ સૂત્ર-૫૯૨ થી ૫૫ - તે જ રીતે - અપુષ્ટધર્મી શિષ્ય, બુદ્ધ હોવાને લીધે ધર્મ નથી જાણતો, પણ જિનવચનથી વિદ્વાન્ બનતા ઉક્ત દષ્ટાંત મુજબ બધું જાણે છે...ઉર્ધ્વ, અધો, તિર્કી દિશામાં જે ત્રસ કે સ્થાવર પાણી છે, તેમના પ્રતિ સદા સંયત રહીને વિચરે, લેશ માત્ર દ્વેષ ન કરે...પ્રજાની મધ્યે દ્રવ્ય અને વિત્તને કહેનાર આચાર્યને ઉચિત સમયે સમાધિના વિષયમાં પૂછે અને કૈવલિક સમાધિને જાણીને તેને હૃદયમાં સ્થાપિત કરે...તેવા મુનિ ત્રિવિધરૂપે સુસ્થિત થઈને તેમાં પ્રવૃત્ત થાય, તેનાથી શાંતિની પ્રાપ્તિ અને કર્મોનો નિરોધ થાય છે. ભગવંત કહે છે કે તે પુનઃ પ્રમાદમાં લિપ્ત થતો નથી. • વિવેચન-૫૯૨ થી ૫૫ ઃ [૫૯૨] જેમ નેતા અંધકારમય રાત્રિમાં ગહન અટવીમાં માર્ગને ન જાણે. પણ સૂર્યોદય થતાં અંધકાર દૂર થવાથી માર્ગ જાણે, તેમ નવદીક્ષિત સૂત્ર અર્થથી અનિષ્પન્ન હોવાથી શ્રુત-ચાત્રિ ધર્મને પુરો ન જાણે કે જે ધર્મ દુર્ગતિમાં પડતા પ્રાણીને અટકાવે છે એવો અપુષ્ટધર્મી, સૂત્રાર્થને ન જાણવાથી અગીતાર્થ, ધર્મને સારી રીતે સમતો નથી. પણ તે પછીથી ગુરુકુલવાસમાં જિનવચન વડે અભ્યાસથી સર્વજ્ઞ પ્રણીત આગમમાં નિપુણ થઈ, સૂર્યોદય થતાં ચક્ષુના આવરણ દૂર થવાથી યથાવસ્થિત જીવાદી પદાર્થને જાણે છે. કહ્યું છે કે - ઇન્દ્રિયના સંપર્કથી સાક્ષાત્ દેખાતા ઘટ-પટ આદિને જાણે તે રીતે સર્વજ્ઞપ્રણીત આગમથી સૂક્ષ્મ, દૂર રહેલા કે છૂપા એવા સ્વર્ગ, મોક્ષ, દેવતાદિને નિઃશંકપણે જાણે છે. કદાચ ચક્ષુની ક્ષતિથી પદાર્થ બીજી રીતે જણાય, જેમકે - Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪/-/પ૨ થી ૫૫ મારવાડમાં રેતીના રણમાં પાણીની ભ્રાંતિ થાય છે, કેસુડા અંગારા જેવા લાગે છે, પણ સર્વજ્ઞના આગમમાં આવો કોઈ દોષ નથી. કેમકે તેમાં દોષ આવે તો સર્વજ્ઞવમાં હાનિ થાય. સર્વજ્ઞના સિદ્ધાંતને અસર્વજ્ઞનો સિદ્ધાંત પ્રતિષેધ ન કરી શકે. [૫૯]] શિષ્ય ગુરૂકુળવાસથી જિનવયન જ્ઞાતા થાય છે, તે વિદ્વાન સમ્યક મૂલોત્તર ગુણ જાણે છે. તેમાં મૂળગુણને આશ્રીને કહે છે - ઉદ્ધ, અધો, તિછ દિશાવિદિશામાં એમ કહી ક્ષેત્ર આશ્રિત પ્રાણાતિપાત વિરતિ બતાવી. હવે દ્રવ્યથી કહે છે - ત્રાસ પામે તે ત્રસ - અગ્નિ, વાયુ, બેઇન્દ્રિયાદિ. તથા સ્થાવરનામકર્મ ઉદયવર્તી પૃથ્વી, પાણી, વનસ્પતિ તથા તેના સૂક્ષ્મ, બાદર, પતિ, પર્યાપ્ત ભેદો છે. દશવિધા પ્રાણ ધારવાથી પ્રાણી. તેમાં સર્વકાળ-એમ કહીને કાળથી વિરતિ બતાવી. તેમાં જીવની રક્ષા કરતો સંયમ પાળે. ધે ભાવ પ્રાણાતિપાત વિરતિ કહે છે સ્થાવર જંગમ પાણીમાં તેના અપકાર કે ઉપકાર માટે મનથી જરા પણ દ્વેષ ને કરે, તેને કટુ વચન કહેવા કે મારવું તો દૂર રહ્યું, મનથી પણ તેનું શુભ ન ચિંતવે. સંયમથી ચલિત ન થઈ સદાચારને પાળે. આ રીતે યોગગિક, કરણગિક વડે દ્રવ્ય, હોમ, કાળ, ભાવરૂપ પ્રાણાતિપાત વિરતિને સમ્યમ્ રીતે રાગદ્વેષરહિતપણે પાળે. એ રીતે બાકીના મહાવ્રતો અને ઉત્તર-ગુણોને ગ્રહણ-આસેવન શિક્ષાથી સમ્યક્ આરાધે. [૫૯૪] ગુરુ પાસે રહેતા વિનયને કહે છે - સૂત્ર, અર્થ કે તદુભયમાં પ્રશ્ન પૂછવાના કાળે આચાર્યાદિને અવસર છે તે જાણીને • x • તે પ્રાણીના વિષયમાં ચૌદભૂતગ્રામ સંબંધી વાત કોઈ સારા આચાર કે બોધવાળા આચાર્યને પૂછે. તેમ પૂછે ત્યારે આચાર્યાદિ તેને ભણાવવા યોગ્ય સમજે. ભણાવનાર કેવા હોય? તે કહે છે - મુનિગમન યોગ્ય, ભવ્ય, રાગદ્વેષરહિત, દ્રવ્ય વીતરાગ અથવા તીર્થંકરના અનુષ્ઠાન, સંયમ કે જ્ઞાન અથવા તેમના પ્રણિત આગમને કહેનાર હોય, તે પૂજા વડે માનનીય છે. કેવી રીતે? આચાર્યાદિએ કહેલ કાને ધરે તે શ્રોબકારી, આજ્ઞાપાલક, આચાર્ય જે જુદુ ૬ વિવેચન કરે તે ચિતમાં ધારી સખે. શું ધારી રાખે? સમ્યક્ જાણીને, આ કેવલીએ કહેલ સન્માર્ગ, સખ્ય જ્ઞાનાદિ મોક્ષ માર્ગનું સ્વરૂપ આચાદિ બતાવે, તે ઉપદેશ, હૃદયમાં વ્યવસ્થિત સ્થાપે. [૫૫] વળી - આ ગુરુકુલવાસમાં રહેતાં જે શ્રુત સાંભળીને સારી રીતે હદયમાં સ્થાપીને, અવઘારે, તે સમાધિરૂપ મોક્ષમાર્ગમાં સારી રીતે સ્થિર થઈને મનવચન-કાયાથી, કરવા-કરાવવા-અનુમોદવા વડે આત્માને બચાવે અથવા જીવોને સદુપદેશ આપીને તેનું રક્ષણ કરે તે સ્વ-પર ત્રાસી, આ સમિતિ-ગુપ્તિ આદિ સમાધિમાર્ગમાં રહે તેને શાંતિ થાય છે - x - તથા બધાં કર્મોનો ક્ષય થાય છે, તેને જાણનાર કહ્યો છે. આવું કોણ કહે છે ? ઉદd, અધો, તિછ એ ત્રણ લોકને જોનાર છે તે લોકદર્શી - તીર્થકર, સર્વજ્ઞ. તે ઉક્ત રીતે સર્વ પદાર્થોને કેવળજ્ઞાન વડે જોઈને કહે છે. એ જ સમિતિ-ગુપ્તિવાળો સંસારનો પાર પામવામાં સમર્થ છે, એમ તીર્થકરે કહ્યું છે. પણ મધ-વિષયાદિ પ્રમાદ સંબંધ ન કરવો. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર • સૂત્ર-પ૯૬ થી ૫૯૯ : તે મિક્ષ અર્થની સમીક્ત કરીને પ્રતિભાવાનું અને વિશારદ થઈ જાય છે, તે આEાનાર્થી મુનિ તપ અને સંયમ પામીને, શુદ્ધ નિવહથી મોક્ષ મેળવે છે..જે સમ્યક્ પ્રકારે ધર્મ જાણીને તેની પ્રરૂપણા કરે છે, તે બુદ્ધ કમનો અંત કરે છે, તે પૂછેલા પ્રશ્નોના વિચારીને ઉત્તર આપી પોતાને તથા બીજને સંઘરથી છોડાવે છે, તથા ધર્મ સંસારનો પર પામે છે...પાજ્ઞ સાધુ અને છુપાવે નહીં, અપસિદ્ધાંત પ્રતિપાદન ન કરે. માન ન કરે, આત્મપ્રશંસા ન કરે, પરિહાસ ન કરે કે આશીર્વચન ન કહે... જીવહિંસાની શંકાથી પાપની ધૃણા કરે, મંગાપોથી ગૌત્રનો નિવહ ન કરે. પ્રજાજનો પાસેથી કોઈ વસ્તુની ઇચ્છા ન કરે કે અસાધુધર્મનો ઉપદેશ ન આપે. • વિવેચન-૫૯૬ થી ૫૯૯ : [૫૯૬ ગુરુકુલવાસી ભિક્ષુ દ્રવ્યનું વૃત્તાંત સમજીને સ્વતઃ મોઢાનો અર્થ સમજીને હેયોપાદેયને સમ્યક્ જાણીને નિત્ય ગુરુકુલવાસથી ઉત્પન્ન પ્રતિભાવાળો થાય છે. તથા સ્વસિદ્ધાંતના સમ્યક પરિજ્ઞાનથી શ્રોતાઓને યથાવસ્થિત અર્થોનો પ્રતિપાદક થાય છે. મોક્ષાર્થી જીવ જે આદરે તે આદાન-સમ્યગુ જ્ઞાનાદિ તેનું જે પ્રયોજન છે આદાનાર્ય, તે જેને હોય તે આદાનાર્થી. એવો તે જ્ઞાનાદિ પ્રયોજનવાળો બાર પ્રકારનો તપ, આશ્રવના રોધરૂપ સંયમ, તે તપ-સંયમ મેળવીને ગ્રહણ સેવનરૂપ શિક્ષા વડે યક્ત સર્વત્ર પ્રમાદરહિત, પ્રતિભાવાળો, વિશારદ, ઉદુગમાદિ દોષથી શુદ્ધ આહાર વડે પોતાનો નિવહિ કરતા બધાં કર્મના ક્ષયરૂપ મોક્ષને મેળવે. પાઠાંતર મુજબ - સ્વકર્મથી પરવશ ઘણાં જીવો મરે છે, તે મા-સંસાર, તે જન્મ, જસ, મરણ, રોગ, શોકથી આકુળ છે, તેમાં શુદ્ધ માર્ગ વડે આત્માને વતવિ, જેથી સંસાર ન પામે. અથવા પ્રાણ ત્યાગરૂપ મરણ ઘણી વાર ન પામે. કહે છે કે - સમ્યકcવથી અપતિત સાત-આઠ ભવમાં મોક્ષે જાય. [૫૯] આ પ્રમાણે ગુરુકુલ નિવાસીપણે ધર્મમાં સુસ્થિત બહુશ્રુત પ્રતિભાવાળા અર્થ-વિશારદ થઈ જે કરે તે બતાવે છે - જેના વડે સમ્યક્ કહેવાય તે સંખ્યા એટલે સુબુદ્ધિ, તેના વડે પોતે ધર્મ જાણીને બીજાને યથાવસ્થિત શ્રુત-ચાસ્ત્રિ ધર્મ સમજાવે છે અથવા સ્વ-પર શક્તિ જાણીને કે પર્મદા કે કહેવાનો વિષય બરાબર સમજીને ધર્મોપદેશ કરે છે. આવા પંડિત ત્રણ કાળનું સ્વરૂપ જાણનાર જન્માંતરના સંચિત કર્મોનો અંત કરનારા થાય છે. બીજાના પણ કર્મો દૂર કરાવનારા થાય છે, તે કહે છે તે યથાવસ્થિત ધર્મ બતાવનારા સ્વ-પરના કર્મબંધન મુકાવીને સ્નેહાદિ બેડી મુકાવી, સંસાર સમુદ્રથી પાર પામે છે. એવા તે સાધુઓ પૂર્વોત્તર વિરુદ્ધ શબ્દો બોલે છે. તે આ પ્રમાણે - પહેલા બુદ્ધિથી વિચારી આ પુરુષ કોણ છે ? કેવા વિષયને ગ્રહણ કરવા સમર્થ છે? હું તેને શું સમજાવવા સમર્થ છું ? એમ સમ્યક્ વિચારી ઉપદેશ આપે. અથવા બીજી કોઈ કંઈ વિષય પૂછે, તે પ્રશ્નને બરોબર વિચારીને ઉત્તર આપે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪ -૫૯૬ થી ૫૯૯ ૫૫ પ૬ કહ્યું છે કે - આચાર્ય પાસે સાંભળી, વિચારી ધારેલા અર્થને સંઘ મથે વ્યાખ્યાન આપતાં બંનેને સુખ થાય છે. આ પ્રમાણે તે ગીતાર્ય બરાબર ધર્મકથન કરતા સ્વપરનો તારક બને છે. [૫૯૮] વ્યાખ્યાતા બોલતી વખતે ક્યારેક અન્યથા અર્થ પણ કરે, તેનો નિષેધ કરવા કહે છે-તે પ્રશ્ન સમજાવનાર સર્વ વિષયનો આશ્રય કરેલ હોવાથી રત્નકરંડક સમાન, કુગિકાપણ જેવા હોવાથી ચૌદપૂર્વમાં કંઈપણ ભણેલ કે કોઈ આચાર્ય પાસે ભણેલ અર્થવિશારદ કોઈ કારણે શ્રોતા પર કોપેલો હોય તો પણ સૂત્રનો અર્થ ઉલટી રીતે ન કહે, પોતાના આચાર્યનું નામ ન પાવે, ધર્મકથા કરતા અર્થને ન છૂપાવે, આત્મપ્રશંસા માટે બીજાના ગુણોને ઢાંકે નહીં, શાસ્ત્રાર્થને કુસિદ્ધાંતાદિથી ઉલટો ન કહે. તથા હું સમસ્ત શાસ્ત્રવેતા, સર્વલોક વિદિત, સર્વ સંશય નિવારનાર છું, મારા જેવો કોઈ નથી, જે હેતુ યુક્તિ વડે અર્થને સમજાવે. એવું પોતે અભિમાન ન રાખે, તેમ પોતાને બહશ્રત કે તપસ્વીપણે જાહેર ન કરે. શબ્દથી બીજા પૂજા-સકારાદિને પણ તજે તથા પોતે પ્રજ્ઞાવાનું હોય તો પણ મશ્કરીરૂપ વયન ન બોલે અથવા કોઈ શ્રોતા બોધ ન પામે ત્યારે તેનો ઉપહાસ ન કરે તથા આશીર્વચન જેવા કે - બહુપુત્રા, બહુધની, દીધયુિ થા, તેમ ન બોલે. ભાષા સમિતિ પાળે. " [૫૯] સાધુ આશીર્વાદ કેમ ન આપે ? જીવો તે તેની હિંસાની શંકા થાય, માટે પાપને નિંદતો તે સાવધ આશીર્વચન ન બોલે તથા વાણી, તેનું રક્ષણ કરે તે ગોગ-મૌન કે વાસંયમ, તેને મંત્રપદ વડે દૂષિત ન કરે - નિઃસાર ન કરે અથવા જીવોનાં જીવિત-રાજાદિના ગુપ્ત ભાષણો વડે રાજાને ઉપદેશ આપવા વડે જીવહિંસા ન કરાવે. કહ્યું છે - રાજાદિ સાથે પ્રાણી-હિંસાકારી ઉપદેશ ન આપે. તથા મનુષ્યોપ્રાણીને વ્યાખ્યાન કે ધર્મકથા વડે લાભ-પૂજા-સત્કારદિ ન ઇચ્છે. તથા કુસાધુઓને વસ્તુ દાન આપવા વગેરે ધર્મ ન કહે અથવા અસાધુયોગ્ય ધર્મ ન બતાવે અથવા ધર્મકથા કે વ્યાખ્યાન કરતા આત્મશ્લાઘા ન કરે, પ્રશંસા ન ઇચછે. • સૂત્ર-૬૦૦ થી ૬૦૩ : નિર્મળ અને કષાયી ભિક્ષુ પાપધમનો પરિહાસ ન કરે, અકિંચન રહે, સત્ય કઠોર હોય છે તે જાણે, આત્મહીનતા કે આત્મપ્રશંસા ન કરે...આશુપજ્ઞ ભિક્ષુ અશકિત ભાવથી સ્યાદ્વાદનું પ્રરૂપણ કરે. ધર્મ સમુસ્થિત પુરષો સાથે મુનિ મિશ્ર ભાષા ન બોલે...કોઈ તથ્યને જાણે છે, કોઈ નહીં સાધુ વિશ્વ ભાવથી ઉપદેશ આપે. ક્યાંય ભાષા સંબંધી હિંસા ન કરે, નાની વાતને લાંબી ન ખેંચે...પતિપૂર્ણ ભાdી, અદિશ ભિક્ષુ સમ્યફ શ્રવણ કરી બોલે, આt/ શુદ્ધ વચન બોલે, પાપ વિવેકનું સંધાન કરે. • વિવેચન-૬૦૦ થી ૬૦૩ : [૬૦] જેમ બીજાને હાસ્ય ઉત્પન્ન થાય, તેવા શબ્દાદિ ન બોલે કે શરીરના કોઈ અવયવ વડે ચેટા ન કરે, સાવધ એવા મન-વચન-કાયાના વ્યાપારો ન કરે, જેમકે - આને છંદ, ભેદ તથા કુપાવચનીને મજાક લાગે તેવું ન બોલે. જેમકે • તમારા સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વ્રત સારા - કોમળ શય્યામાં સુવું, સવારે રાબ, બપોરે ભોજન, સાંજે પીણું પીવું ઇત્યાદિ - ૪ - બીજાના દોષ ઉઘાડવા જેવા પાપબંધનક શબ્દો હાસ્યમાં પણ ન બોલે. તથા રાગદ્વેષરહિત કે બાહ્ય અત્યંતર ગ્રંથના ત્યાગથી નિકિંચન થઈ, પરમાર્થથી સત્ય છતાં, બીજને કલેશકારી કઠોર વયનો જ્ઞપરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિવાથી તજે. અથવા રાગદ્વેષના વિરહથી તેજસ્વી સાધુ, પરમાર્યભૂત અકૃત્રિમ, અવિશ્વાસઘાતક કે જેથી કર્મબંધનો અભાવ છે, અથવા નિમમત્વપણાથી તુચ્છ જીવોથી દુઃખે કરીને પળાય તથા જેમાં તપ્રાંત આહારથી સંયમ કઠણ છે તેમ જાણે. તથા જાતે જ કોઈ અર્થ વિશેષને જાણીને પુજા-સકારાદિ પામીને ઉન્માદ ન કરે, તથા આત્મશ્લાઘા ન કરે, બીજો ન સમજે તે તેની વિશેષ હેલના ન કરે. વ્યાખ્યાન કે ધર્મકથા અવસરે લાભાદિથી નિરપેક્ષ રહે. તથા હંમેશા અકષાયી સાધુ બને. - હવે વ્યાખ્યાન વિધિ કહે છે– [૬૦૧] સાધુ વ્યાખ્યાન કરતો - x• અર્થ કરતાં પોતાને શંકા ન હોવા છતાં, • x • ઉદ્ધતપણું છોડી હું જ આ અર્ચનો જાણ છું, બીજો નથી એવું ગર્વનું વચન ન બોલે અથવા પ્રગટ શંકિત ભાવવાળું વચન હોય તો પણ સામાવાળો શંકિત થાય એવી રીતે તે બોલે. તથા જુદા અર્ચના નિર્ણયવાદને કહે અથવા સ્યાદ્વાદ, તે સબ અખલિત, લોકવ્યવહારને વાંધો ન આવે, સર્વમાન્ય થાય, તે રીતે સ્વાનુભાવ સિદ્ધ કહે. અથવા અને સમ્યક પૃથક કરીને તે વાદ કહે. તે આ પ્રમાણે વ્યાર્થથી નિત્યવાદ અને પયયાર્ચથી અનિત્યવાદ કહે, તથા સ્વ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી બધાં પદાર્થો છે, પણ દ્રવ્યાદિથી નથી. કહ્યું છે કે - સાચો પદાર્થ પોતાના દ્રવ્યાદિ ભાવે કોણ ન ઇચ્છે, જો તેમ ન માને તો બધું અસતું થાય - ૪ - ઇત્યાદિ. વિભજ્યવાદ કહે. વિભજ્યવાદ પણ સત્યભાષા કે અસત્યામૃષા પૂર્વક બોલે. • x • કોઈ પૂછે કે ન પૂછે, તો ધર્મકથા અવસરે કે અન્યદા એ રીતે બોલે, કેવો બનીને ? સત્ સંયમાનુષ્ઠાન વડે ઉત્યિત સારા સાધુઓ, ઉધુક્ત વિહારી સાથે વિચરે. - X - ચક્રવર્તી કે ભિક સાથે સમતાથી રાગદ્વેષરહિત થઈ, શોભન પ્રજ્ઞાવાળો છે. ભાષામાં સમ્ય ધર્મ કહે. [૬૦૨] સાધુ એ રીતે બે ભાષા કહેતાં મેધાવીપણાથી તે જ પ્રમાણે તેવા અર્થને કોઈ આચાર્યાદિ વડે કહેવાતા તે જ રીતે સમ્યક સમજે છે, પણ બીજો મંદબુદ્ધિપણાથી બીજી રીતે જ સમજે છે. ત્યારે તે સમ્યક્ ન સમજનાને તે-તે હેતુ ટાંત યુક્તિ વડે મેધાવી સાધુ તેને પ્રગટ સમજાવતા - તું મૂર્ખ છે, દોઢડાહ્યો છે એવા કર્કશ વચનો વડે તિરસ્કાર ન કરતા તેને જે રીતે બોધ થાય તેમ સમજાવે. પણ ક્યાંય કોળી થઈને મુખ, હસ્ત, હોઠ, નેત્ર વિકારથી અનાદર કરી તેને દુ:ખી ન કરે. તથા તે પ્રશ્ન કરે ત્યારે તેની ભાષા અપશબ્દવાળી હોય તો પણ તેને હું મૂર્ખ! ધિક્કાર છે, તારા આ અસંસ્કારી, અસંબંદ્ધ વાણીનો શો અર્થ છે ? એમ તિરસ્કાર ન કરે કે • x • તેને વિડંબના ન કરે. તથા થોડો અર્થ અને લાંબા વાક્ય વડે મોટા શબ્દોથી દેડકાના અવાજ જેવા Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૪/-/૬૦૦ થી ૬૦૩ - x - આડંબર વાક્યો ન બોલે, અથવા અલ્પકાલીન તે વ્યાખ્યાનને વ્યાકરણાદિ જોડીને લાંબાકાળ વાળું ન કરે. તથા કહ્યું છે - તેવો અર્થ કહેવો કે થોડાં અક્ષરમાં ઘણું કહેવાય, પણ અર્થ થોડો અને વાક્ય લાંબા કહેવા તે અર્થહીન છે. - X - ઇત્યાદિ ચતુર્ભૂગી છે. તેમાં જ્યાં અક્ષરો થોડા હોય અને અર્થ મહાન હોય તે પ્રશસ્ય છે. ૫૭ [૬૦૩] વળી થોડા અક્ષરોમાં વિષમ વસ્તુ ન સમજાય તો શોભન પ્રકારે તેના પર્યાય શબ્દો વડે તેનો ભાવાર્થ સમજાવે-કહે, પણ થોડા અક્ષરો કહીને કૃતાર્થ ન માને, પણ જાણવા યોગ્ય ગહન પદાર્થ કહેતા હેતુ-યુક્તિથી શ્રોતાની અપેક્ષાએ પ્રતિ પૂર્ણ ભાષી થાય - ૪ - આચાર્ય આદિ પારો બરાબર અર્થ સાંભળી-સમજીને શીખે. તેવો જ અર્થ બીજાને કહેનાર જ સમ્યગ્ અર્થદર્શી છે. આવો તે તીર્થંકરના આગમાનુસાર શુદ્ધ, પૂર્વાપર અવિરુદ્ધ નિવધ વાન બોલતો ઉત્સર્ગને સ્થાને ઉત્સર્ગ અને અપવાદને સ્યાને અપવાદ તથા સ્વ-પર સિદ્ધાંતનો અર્થ જેવો હોય તેવો કહે. આ રીતે બોલતો સાધુ પાપનો વિવેક કરતો લાભ સત્કાર આદિથી નિરપેક્ષ થઈ નિર્દોષ વચન બોલે ભાષાવિધિ કહે છે– • સૂત્ર-૬૦૪ થી ૬૦૬ : યથોનું શિક્ષણ મેળવે, યાના કરે, મર્યાદા બહાર ન બોલે, એવો ભિક્ષુ જ તે સમાધિને કહેવાની વિધિ જાણી શકે છે...તત્ત્વજ્ઞ ભિક્ષુ પ્રચ્છન્નભાષી ન બને, સૂત્રાને અન્યરૂપ ન આપે, શિક્ષાદાતાની ભક્તિ કરે, જેવો અર્થ સાંભળ્યો હોય, તેવી જ પ્રરૂપણા કરે...તે શુદ્ધ સૂત્રજ્ઞ અને તપસ્વી છે, જે ધર્મનો સમ્યક્ જ્ઞાતા છે, જેનું વચન લોકમાન્ય છે, જે કુશળ અને વ્યક્તિ છે, તે જ સમાધિને કહી શકે છે - તે હું કહું છું - • વિવેચન-૬૦૪ થી ૬૦૬ ઃ [૬૦૪] તીર્થંકર, ગણધર આદિ વડે કહેલ યયોક્ત વચનને હંમેશા બરાબર શીખે - ગ્રહણ શિક્ષા વડે સર્વજ્ઞોક્ત આગમને સમ્યગ્ ગ્રહણ કરે અને આસેવન શિક્ષા વડે તેનું યોગ્ય પાલન કરે. બીજાને પણ તે જ પ્રમાણે જણાવે. - ૪ - સદા ગ્રહણ-આસેવન શિક્ષાની દેશનામાં પ્રયત્ન કરે. સદા યત્ન કરતો પણ જે જેનો કર્તવ્યકાળ કે અભ્યાસકાળ હોય, તે વેળાને ઉલ્લંઘીને ન કહે, અધ્યયન કર્તવ્ય મર્યાદાને ન ઉલ્લંઘે કે સત્ અનુષ્ઠાનને પણ ન ઉલ્લંઘે. અવસર મુજબ બધી ક્રિયા એકબીજાને બાધક ન બને તે રીતે કરે. તે આ પ્રમાણે યથાકાળવાદી તથા યથાકાળચારી બની, ચચાવસ્થિત પદાર્થોની શ્રદ્ધા કરતો દેશના કે વ્યાખ્યાન કરતો સમ્યક્ દર્શનને દૂષિત ન કરે. કહે છે કે - સાંભળનાર પુરુષને જાણીને તેવી રીતે કથન કરવું અને અસિદ્ધાંત દેશનાને છોડીને જેમ જેમ શ્રોતાનું સમ્યકત્વ સ્થિર થાય, તેવું કરે. પણ શંકા ઉત્પન્ન કરીને દૂષણ ન લગાડે. જે આવું સમજે તે સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ નામની સમાધિ અથવા સમ્યક્-ચિત્ત વ્યવસ્થાન નામક સમાધિ, જે સર્વજ્ઞે કહી છે, તે સમાધિને સમ્યગ્ રીતે જાણે છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ [૬૦૫] વળી - સર્વજ્ઞોક્ત આગમને કહેતા અન્યથા કે અપસિદ્ધાંત વ્યાખ્યાન વડે દૂષિત ન કરે. તથા સિદ્ધાંતના અર્થને અવિરુદ્ધ, શુદ્ધ, સર્વજનોના હિતકર વચનને પ્રચ્છન્ન ભાષણ વડે ગોપવે છે. અથવા પ્રચ્છન્ન અર્થો અપરિણિતોને ન કહે. તેવા સિદ્ધાંત રહસ્ય અપરિણત શિષ્યને કુમાર્ગે લઈ જતાં દોષની જ પ્રાપ્તિ થાય. કહ્યું છે કે - બાળ બુદ્ધિવાળા શિષ્યને શાસ્ત્રનું રહસ્ય કહેતા દોષને માટે થાય છે, જેમ તુર્તના આવેલા તાવને ઉતારવા જતાં નુકસાન થાય છે. ઇત્યાદિ. વળી સ્વમતિ કલ્પનાથી સૂત્રવિરુદ્ધ ન કહે. કેમકે તે સૂત્ર સ્વ-પર રક્ષક છે. અથવા તે સૂત્ર અને અર્થ પોતે જીવોને સંસારથી રક્ષણ કરનાર હોવાથી ઉલટું ન કરે - શા માટે સૂત્ર બીજી રીતે ન કરવું ? - પોતે પરહિતમાં એકાંત ફ્ક્ત છે, ઉપદેશક છે, તેના ઉપર જે ભક્તિ - બહુમાન છે તે ભક્તિને વિચારીને - “મારા આ બોલવાથી કદાચિત્ પણ આગમને બાધા ન થાય' - એમ વિચારીને પછી વાદ કરે. તથા જે શ્રુત આચાર્યાદિ પાસે શીખ્યો. તેની સમ્યક્ત્વ આરાધનાને અનુવર્તતો બીજાને પણ ઋણમુક્ત કરવા પ્રરૂપણા કરે, પણ સુખશીલીયો બની બેસી ન રહે. [૬૦૬] અધ્યયનનો ઉપસંહાર કરતા કહે છે - તે સમ્યગ્ દર્શનનો અલૂક યથાવસ્થિત આગમનો પ્રણેતા, વિચારીને બોલનાર, શુદ્ધ, નિર્દોષ, ચથાવસ્થિત વસ્તુની પ્રરૂપણા કરતો, અધ્યયન કહેવા વડે નિર્દોષ સૂત્ર કહે તે શુદ્ધ સૂત્ર છે. તથા તપચરણ જે સૂત્રના આગમમાં કહ્યા છે, તે કરે તે ઉપધાનવાન છે. તથા શ્રુત-ચાસ્ત્રિ ધર્મને સમ્યક્ જાણે કે જાણતો સમ્યક્ પ્રાપ્ત કરે. આજ્ઞાથી ગ્રાહ્ય અર્થ જ આજ્ઞા વડે સ્વીકારવો, હેતુથી મનાય તે હેતુથી માનવો અથવા જૈન સિદ્ધાંત સિદ્ધ અર્થ જૈન સિદ્ધાંતમાં બતાવવો અને અન્ય મત સિદ્ધ અર્થ પરમાંથી બતાવવો અથવા ઉત્સર્ગઅપવાદમાં રહેલ અર્થ તે રીતે જ જેમ હોય તેમ પ્રતિપાદિત કરવો. આવો ગુણસંપન્ન સાધુ માનવા યોગ્ય વચનવાળો થાય તથા આગમ પ્રતિપાદનમાં કુશળ, સદનુષ્ઠાને પ્રગટ અવિચારથી ન કરે, જે આવા ગુણોથી યુક્ત હોય તે સર્વજ્ઞોક્ત જ્ઞાનાદિ કે ભાવ સમાધિને પ્રતિપાદિત કરવા યોગ્ય છે, બીજો કોઈ નહીં. શેષ પૂર્વવત્, અનુગમ પૂરો થયો, નયો પ્રાગ્વત્ જાણવા. પ શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૪ “ગ્રંથ''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૫/-lભૂમિકા છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૫ “આદાનીય” & -x -x -x -x -x -x -x • ભૂમિકા : હવે ચૌદમા અધ્યયન પછી પંદમાંનો આરંભ કરે છે. તેનો સંબંધ આ છે » અનંતર અધ્યયનમાં બાલ-અત્યંતર ગ્રંથનો ત્યાગ બતાવ્યો. ગ્રંથ ત્યાગી સાધુ “આયતચાસ્ત્રિી' થાય છે. તેથી જેવો આ સાધુ સંપૂર્ણ આયત ચાસ્મિતા સ્વીકારે છે, તે આ અધ્યયનમાં કહે છે, આ સંબંધે આવેલા આ અધ્યયનના ચાર અનુયોગ દ્વારો છે. તેમાં ઉપકમમાં આ અધિકાર છે. સાધુએ આયતયાસ્ત્રિી થવું. નામનિષ નિક્ષેપે આદાનીય એ નામ છે. [‘ટાદાન', ‘સંકલિકા’ અને ‘જમતીય’ એવા બંને નામો પણ જોવા મળે છે. મોક્ષાર્થી સર્વ કર્મક્ષય માટે જે જ્ઞાનાદિ મેળવે છે, તે અહીં કહેવાયા છે, માટે આદાનીય એવું નામ સ્થાપ્યું છે પર્યાયિદ્વારથી ‘સુગ્રહ’ નામ થાય છે, તેથી આદાન શબ્દના અને તેના પયિ ગ્રહણ શબ્દના નિકોપા માટે નિયુક્તિકાર કહે છે [નિ.૧૩૨ થી ૩૬-૩ અથવા “જમતીય' એવું આ અધ્યયનનું નામ છે અને તે આદાનપદ વડે આદિમાં લઈએ તે આદાન. તે જ ‘ગ્રહણ' કહેવાય. તે આદાનગ્રહણનો નિફોપો કહે છે • કાર્યના અર્થી વડે લેવાય આદાન. - X• લઈએ, ગ્રહણ કરીએ, સ્વીકારીએ એ રીતે વિવા કરીને, આદાનનો પર્યાય ‘ગ્રહણ' છે. તે આદાન અને ગ્રહણના નિપા બે ચકમાં થાય, જેમકે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આદાન. તેમાં નામ, સ્થાપના ગૌણ છે. દ્રવ્ય આદાન-ધન છે, કેમકે ગૃહસ્થો બધાં કાર્ય છોડી, મહા કલેશથી તે મેળવે છે, તેના વડે દ્વિપદ, ચતુષ્પદાદિ ખરીદે છે. | ભાવાદાન બે ભેદ-પ્રશસ્ત, અપશરત, અપશસ્ત છે ક્રોધાદિ ઉદય કે મિથ્યાd, અવિરતિ આદિ. પ્રશસ્ત તે ઉત્તરોત્તર ગુણશ્રેણિ વડે વિશુદ્ધ અધ્યવસાય પ્રાપ્તિ કે સમ્યક્ જ્ઞાનાદિ. આ અધ્યયન આ વિષયને જ બતાવે છે. 'ન' ના પણ નામાદિ ચાર નિપા છે. તેનો ભાવાર્ય આદાન મુજબ જાણવો. ‘ગ્રહણ' શબ્દ તૈગમાદિ નય અભિપ્રાય વડે આદાન પદ સાથે લેતા શક-ઈન્દ્ર માફક એકાઈક છે. શબ્દાદિ નયથી જુદા-જુદા અર્થ થાય. અહીં ‘આદાન’ આશ્રિત કથન છે. માટે ‘આદાન' નામ રાખ્યું, અથવા જ્ઞાનાદિને આશ્રીને આદાનીય નામ છે. આદાનીયનું બીજું પ્રવૃત્તિ-નિમિત કહે છે . બ્લોકના પ્રથમ પદ અને પાછલાના છેલ્લા પદ, તે બંનેના શબ્દ, અર્ચ, ઉભયચી -x • આદાનીય થાય છે. આધત પદ સદૈશવથી ‘આદાનીય’ થાય છેઆ આદાનીય નામની પ્રવૃત્તિનો અભિપ્રાય છે. અથવા અન્ય વિશિષ્ટ જ્ઞાનાદિ આદાનીય રૂપે લીધા છે. કેટલાંક આ અધ્યતના અંત-આદિ પદોનું સંકલન કરવાની ‘સંકલિકા' નામ સખે છે, તેના પણ નામાદિ ચાર નિફોપા છે, તેમાં દ્રવ્ય સંકલિકા સાંકળ આદિ, ભાવ સંકલિકા-ઉત્તરોત્તર વિશિષ્ટ અધ્યવસાય સંકલન છે, એ જ આ અધ્યયન છે. આદિ અને અંતના પદોનું સંકલન કરે છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર જેમના મતે - x • આદિમાં પદ તે આદાન છે, તેઓ આદિના ચાર નિક્ષેપ કહે છે. તેમાં નામ, સ્થાપના સુગમ હોવાથી દ્રવ્યાદિતે કહે છે. દ્રવ્યનો પરમાણુ આદિતો જે સ્વભાવ છે, પોતાના સ્થાનમાં પ્રથમ થાય, તે દ્રવ્યાદિ. દહીં દ્રવ્ય-દૂધનું બને છે. દહીંની આદિ પરિણતિ સમયે દુધનો વિનાશ છે. એ રીતે બીજા પરમાણુ દ્રવ્યનો જે પર્યાય પ્રયમ ઉત્પન્ન થાય, તે દ્રવ્યાદિ. - પ્રશ્ન - દૂધના વિનાશ સમયે જ દહીંની ઉત્પત્તિ કઈ રીતે ઘટે ? - કેમકે ઉત્પાદ અને વિનાશ ભાવ-અભાવરૂપ વસ્તુ ધર્મો છે. ધર્મ ધર્મ વિના રહી ન શકે. ઇત્યાદિ • x • એક જ ક્ષણમાં ધર્મી દહીં-દૂધમાં સત્તા પામે તે જોયું નથી. - ઉત્તર - આ દોષ અમને ન લાગે જે વાદીઓ ક્ષણભંગુર વસ્તુ માને છે. તેને આ દોષ છે. [ઇત્યાદિ વાદ-વૃત્તિ આધારે જાણીને તજજ્ઞ પાસે સમજવો.] હવે ભાવ આદિને આશ્રીને કહે છે • ભાવ એટલે અંતઃકરણની પરિણતિવિશેષ. તીર્થકર, ગઘર બતાવે છે કે - તે આગમથી, નોઆગમથી છે. તેમાં નોઆગમથી પ્રધાન પુરપાપિણે વિચારતા પાંચ પ્રકારે છે * પ્રાણાતિપાત આદિ પાંચે મહાવ્રતોનો સ્વીકાસ્વાનો પ્રથમ સમય આગમથી ભાવ-આદિ આ પ્રમાણે - જે આ ગણિપિટક અથવા બધાનો આધાર તે દ્વાદશાંગી છે. સુ શબદથી અન્ય ઉપાંગાદિ લેવા. તે પ્રવચનનું જે આદિ સૂત્ર, સૂરનો આદિ બ્લોક, તેનું આદિ પદ, પદનો આદિ અક્ષર એ પ્રમાણે ઘણાં પ્રકારે ભવાદિ છે. તે બઘાં પ્રવચનમાં સામાયિક આદિ છે, તેમાં પણ કfષ આદિ છે. બાર અંગોમાં મા આદિ છે, તેમાં શસ્ત્રપરિજ્ઞા આદિ છે * * * ઇત્યાદિ. * * * સમજવું. હવે • x • x • સૂત્ર કહે છે • સૂત્ર-૬૦૩ થી ૬૧૦ : અતીત, વર્તમાન અને ભાવિમાં થનારા બઘને દtવણીયાદિ કમનો અંત કરનારા, કાયી પર પરિપૂર્ણરૂપે જાણે છે...વિચિકિસનો અંત કરનાર, અનુપમ તવના જ્ઞાતા, અનુપમ પરૂક માં ત્યાં હોતા નથી. જે સ્વાધ્યાત છે, તે જ સત્ય અને ભાતિ છે, સદા સત્ય સંપન્ન બનીને બuઈ જીવો સાથે મી રાખવી...જીવો સાથે વિરોધ ન કરે, એ સુસંચમીનો ધર્મ છે, સાધુ જગતના સ્વરૂપને જાણીને શુદ્ધ ધર્મની ભાવના કરે - વિવેચન-૬૦૭ થી ૧૦ : [૬૭] આ સૂગનો પૂર્વ સૂત્ર સાથે સંબંધ કહેવો, તે આ પ્રમાણે • આદેય વાચવાળો કુશલ, પ્રગટ સાધુ તયોકત સમાધિ કહેવાને યોગ્ય છે અને જે ભૂતવર્તમાન-આગામી બધું જ જાણે છે, તે જ કહેવાને યોગ્ય છે, બીજો કોઈ નહીં. પસ્પર પ્ર સંબંધ • જે ભૂત-ભાવિ-વર્તમાન ગણ કાળનો જ્ઞાતા છે, તે જ સર્વ બંધતોતો જાણનાર કે તોડનાર આ તત્વ કહી શકે છે, ઇત્યાદિ સંબંધ. • x- સંબંધ બતાવી, હવે સૂગ વ્યાખ્યા કહીએ જે કંઈ પણ દ્રવ્યmત હતી છે . કે થશે, તે બધાનું યથાવસ્થિત સ્વરૂપ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૫/-૬o૩ થી ૧૦ ૨ કહેવાથી તે પ્રણેતા છે. યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ બતાવવાનું તે પૂરું જ્ઞાન હોય તો થાય, તેથી તેનો ઉપદેશ આપે છે - અતીત- અનાગત-વર્તમાન ગણે કાળના ભાવથી દ્રવ્યાદિ ચતુકને સ્વરૂપથી અને દ્રવ્યપર્યાય નિરુપણથી જે માને છે, જાણે છે - ૪ - તે બધું સમજે છે. જાણ્યા પછી વિશિષ્ટ ઉપદેશ દાન વડે સંસાર પાર ઉતારવાથી સર્વે પ્રાણીનો તે રક્ષક બને છે અથવા -x - સામાન્યનો પરિચ્છેદક છે - ‘નુતે' પદ વડે તે સર્વજ્ઞ, સર્વદર્શી છે, તેમ કહ્યું - “કારણ વિના કાર્ય ન થાય' - તેથી દર્શનાવરણીય કર્મ એમ મધ્યના ગ્રહણની ઘાતિચતુર્કનો અંતકર જાણવું. ૬િ૦૮] જે ઘાતિ ચતુકના અંતકર છે, તે આવા હોય છે. વિચિકિત્સાસંશયજ્ઞાન, તેના આવરણના ક્ષયથી-સંશય, વિપર્યય, મિથ્યાજ્ઞાન, અવિપરીત અર્થ પરિચ્છેદથી અંતે વર્તે છે. અર્થાત્ તેમાં દર્શનાવરણીયનો ક્ષય બતાવવાથી જ્ઞાનથી દર્શન જુદું છે, તેમ બતાવ્યું. તેથી “એક જ સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય અને વિશેષરૂપે વસ્તુમાં છે, તે બંનેને જ્ઞાનની અચિંત્ય શક્તિ હોવાથી તે બંનેના પરિચ્છેદક છે, એવો જેમનો મત છે તે મતનું અહીં આચાર્યએ પૃથક્ આવરણાય કહીને ખંડના કર્યું છે. - જે ઘાતિકર્મનો અંત કરી સંશયાદિ જ્ઞાનને ઉલ્લંઘી સંપૂર્ણ જ્ઞાનને જાણે છે, તે અનન્યસદેશ જાણે છે, તેને તુલ્ય સામાન્ય-વિશેષ પરિચ્છેદક વિજ્ઞાન વડે જાણનાર કોઈ જ્ઞાની નથી. અર્થાત્ સર્વજ્ઞનું જ્ઞાન સામાન્ય જનના જ્ઞાન તુલ્ય નથી. વૃિત્તિકારે અહીં મિમાંસક મતનું ખંડન પણ કર્યું છે, તે વૃત્તિથી જાણવ) વળી વાદીઓ કહે છે - સામાન્યથી સર્વજ્ઞના સદ્ભાવમાં બીજા હેતુના અભાવથી અરિહંતમાં કેવળજ્ઞાન છે, તે ખાત્રી થતી નથી. જેમકે - અરિહંત સર્વજ્ઞ છે અને બુદ્ધ નથી, તેનું પ્રમાણ શું ? જો તે બંને સર્વજ્ઞ હોય, તો તેમનામાં ભેદ કેમ છે ? આ શંકા નિવારવા કહ્યું - મનીષા • તેના જેવા બીજા કોઈ નથી. અરિહંત જેવા જ્ઞાતા બૌદ્ધાદિ દર્શનમાં કોઈ નથી. કેમકે તેઓ દ્રવ્ય-પર્યાયો સ્વીકારતા નથી. જેમકે શાકયો બધું ક્ષણિક માનીને પયયોને ઇચ્છે છે, પણ દ્રવ્ય માનતા નથી, પણ દ્રવ્ય વિના પર્યાયોનો પણ અભાવ થશે. * * * * * તેથી તે સર્વજ્ઞ નથી. તે રીતે અપટુત, અનુત્પન્ન, સ્થિર, એક સ્વભાવવાળા એકલા દ્રવ્યને માનવાથી, પ્રત્યક્ષ દેખાતા • x • પર્યાયો ન માનવાથી પર્યાયરહિત દ્રવ્યનો પણ અભાવ થતા કપિલ પણ સર્વજ્ઞ નથી. તથા ક્ષીર-ઉદક માફક દ્રવ્યપર્યાય અભિન્ન હોવા છતાં બંનેને ભિન્ન માનતા ઉલુક પણ સર્વજ્ઞ નથી. અન્યતીથિંકોના અસર્વજ્ઞવથી તેમાંના કોઈ દ્રવ્ય-પર્યાય બંનેનું સ્વરૂપ બતાવનારા નથી, તેથી અરિહંત જ અતીત-અનાગત-વર્તમાન એ ત્રણે કાળના પદાર્થોનું વર્ણન સારી રીતે કરી શકનાર છે, બીજા નહીં. ૬િ૦૯] હવે આ કુતીર્થિકોનું અસર્વજ્ઞત્વ અને અરિહંતોનું સર્વસ્વ જેવું છે, તે યુકિતથી બતાવે છે - X* અરિહંતે જીવ, અજીવ આદિ તથા મિથ્યાત્વ, અવિરતિ, સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર કષાય, પ્રમાદ, યોગને બંધના હેતુ કહી સંસાના કારણ રૂપે તથા સમ્યક્ દર્શન જ્ઞાન ચારિત્ર-મોક્ષમાર્ગ, એ બધું પૂર્વોત્તર અવિરોધીપણે યુક્તિ વડે સિદ્ધ કર્યું છે. જ્યારે કુતીર્થિકોએ ‘જીવ હિંસા ન કરો' કહીને તેમના આરંભની અનુજ્ઞા આપી છે, તેથી તેમનામાં પૂર્વાપર વિરોધ છે, તે યુક્તિરહિત હોવાથી બરાબર નથી. પણ જિનેશ્વર અવિરુદ્ધ અર્થના ગાતા, રાગ-દ્વેષાદિરહિત હોવાથી જૂઠનાં કારણોનો અસંભવ હોવાથી તે જીવને હિતકારી હોવાથી સત્ય છે, પદાર્થ સ્વરૂપ જાણીને કહ્યું છે. સગ આદિ જ જૂઠનાં કારણો છે, જે તેમને નથી, તેથી તેમનું વચન સત્ય અર્થનું પ્રતિપાદક છે. કહ્યું છે - વીતરાગ સર્વજ્ઞ છે, તે મિથ્યા વચન ન બોલે, તેથી તેના વાક્યો સાચા જાણવા. [પ્રશ્ન-] સર્વજ્ઞ સિવાય પણ હેય ઉપાદેય માગનું પરિજ્ઞાન થવાથી, તેમના વચનમાં સત્યતા હોય. - x - ? જૈનાચાર્ય કહે છે - સર્વકાળ અવિતા ભાષણ • x • સર્વજ્ઞપણામાં જ ઘટે છે, તે સિવાય નહીં-x-x• તેથી સર્વજ્ઞપણું જિનેશ્વરનું જ જાણવું. અન્યથા તેમના વચનનું સદા સત્યપણું ન હોય. અથવા સત્ય સંયમ છે. સત્ તે પ્રાણીઓ છે, તેમનું હિત તે સત્ય છે, એથી તપથી પ્રધાન સંયમ ભૂતાઈને હિત કરનાર સદા યુકત, આ સંયમ ગુણયુક્ત ભગવંત છે. તેઓ પ્રાણીઓના રક્ષણમાં તત્પર હોવાથી ભૂત દયાને પાળે અથતિ પરમાર્થ થકી તે સર્વજ્ઞ છે, જે તવદર્શીતાથી સર્વ ભૂતોમાં મૈની ધારણા કરે. કહ્યું છે - જે આત્મવત્ સર્વ જીવોને જાણે તે જ દેખાતો છે. [૬૧૦] જે રીતે જીવો પરત્વે સંપૂર્ણભાવથી મૈત્રી અનુભવે તે કહે છે - સ્થાવર, જંગમ જીવો સાથે તેનો ઉપઘાતકારી આરંભ કે વિરોધના કારણનો દૂરસ્થી ત્યાગ કરે. તીર્થકર કે સત્સંયમીનો જીવ-અવિરોધી કે પુષ્ય નામનો સ્વભાવ કહ્યો છે. તે સસંયમી કે તીર્થકર જીવ જગતને કેવળજ્ઞાનથી અથવા સર્વજ્ઞના આગમના જ્ઞાનથી સમજીને જગમાં કે જિનધર્મમાં ૫-પ્રકારની કે ૧૨-પ્રકારની ભાવના સંયમમાં અભિમત છે, જીવ સમાધાનકારી અને મોક્ષકારિણી છે. સદ્ભાવનાનો લાભ • સૂત્ર-૬૧૧ થી ૬૧૪ - ભાવના યોગથી વિશુદ્ધ આત્માની સ્થિતિ જળમાં નાવ સમાન છે, તે કિનારા પ્રાપ્ત નાવની માફક સર્વ દુઃખોથી મુકત થાય છે... લોકમાં પાપનો જ્ઞાતા મેધાવી પર બંધનથી મુક્ત થઈ જાય છે, નવા કર્મના કતનિા પાપકર્મો નષ્ટ થઈ જાય છે...જે નવા કમનો અંકત છે, વિજ્ઞાતા છે, તે કમબંધ કરતો નથી, તે જાણીને મહા-dીર જન્મતો કે મરતો નથી...જેને પૂર્વક નથી, તે મહાવીર મરતો નથી. જેમ વાયુ અનિને પાર કરી જાય તેમ તે લોકમાં પિય રીઓને પાર કરી જાય છે. • વિવેચન-૬૧૧ થી ૬૧૪ - [૬૧૧] જેનો આત્મા સમ્યક પ્રણિધાન લક્ષણ-ભાવના યોગ વડે શુદ્ધ છે, તે તથા દેહ ભિન્ન આત્મા ભાવનાર, સંસાર સ્વભાવને છોડીને, જેમ નાવ જળની ઉપર રહે તેમ સંસારમાં રહે છે. જેમ નાવ જેમ જળમાં ન ડૂબે તેમ શુદ્ધામાં પણ સંસારમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૫/-/૬૧૧ થી ૧૪ ડૂબતો નથી. જેમ નાવ ખલાસીથી ચલાવાતી અને અનુકૂળ વાયુથી કિનારે પહોંચે, તેમ આ સાધુ રાગ-દ્વેષ છોડીને પાર પહોંચે. એ રીતે આયત ચારિત્રી જીવરૂપી વહાણ, આગમરૂપ ખલાસી, પરૂપ વાયુથી સર્વ દુઃખાત્મક સંસારથી મોક્ષ રૂપી કિનારે પહોંચે છે. ૬િ૧૨] તે ભાવના યોગ શુદ્ધાત્મા નાવ માફક જલરૂપ સંસારમાં રહેલો મનવચન-કાયાના શુભ વ્યાપારોથી છૂટે છે. અથવા સર્વ બંધનોથી મુકાય છે - સંસારથી દૂર જાય છે. તે મેધાવી કે વિવેકી આ ચૌદરાજલોક અથવા જીવસમૂહ લોકમાં જે કંઈ સાવધાનહાન રૂપ કાર્યો કે આઠ પ્રકારના કર્મો, તેને જ્ઞપરિજ્ઞાથી જાણે, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. તે જ લોક કે કમને જાણતો નવા કર્મો ન બાંધતો, આશ્રવદ્વાર બંધ કરીને, તીવ્ર તપાચરણથી પૂર્વસંચિત કર્મોને તોડે છે, સંવર તથા સર્વ નિર્ભર કરે છે. ૬િ૧૩] કેટલાંક માને છે કે - કર્મક્ષયથી મોક્ષ થયા પછી પણ પોતાના તીર્થની હાનિ થતી જોઈને ફરી સંસારમાં આવે છે - તેનું સમાધાન તે સંપૂર્ણ ક્રિયારહિતને યોગ વ્યાપાર અભાવે - X • નવા કર્મો બંધાતા નથી. કર્મ અભાવે સંસારમાં આગમન કેમ થાય ? • x • તે મુકતાત્મા રાગદ્વેષ તથા સ્વપરની કલ્પનાનો અભાવ છે. સ્વદર્શન હાનિનો આગ્રહ પણ નથી. આવા ગુણવાળો કમ, તેના કારણ અને ફળને જાણે છે. કર્મની નિર્જસને પણ જાણે છે - x • કર્મના પ્રકૃત્તિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશને પણ જાણે છે - x • ભગવંતના કર્મનું વિજ્ઞાન, કર્મબંધ, તેનો સંવર અને નિર્જરાનો ઉપાય જાણે છે. આ મહા-વીર કર્મ વિદારવા માટે એવું કરે છે જેથી આ સંસારમાં ફરી જન્મવું ન પડે, મરવું પણ ન પડે. અથવા જાતિ વડે આ નાક છે, તિર્યંચ છે એમ ન મનાય. આ સંસાર ભ્રમણનાં કારણોના અભાવને કહેવાથી જૈનેતર મત - x " નું ખંડન કરીને જણાવ્યું કે સંસારનું સ્વરૂપ જાણીને તેનો અભાવ કરાય છે, કોઈ અનાદિથી સિદ્ધ નથી. - ૪ - [૧૪] કયા કારણે જાતિ આદિથી ઓળખાતો નથી? આ મહાવીર સંપૂર્ણ કર્મક્ષયથી જાત્યાદિથી ઓળખાતો નથી, મરતો નથી, જાતિ-જા-મરણ-રોગ-શોકરૂપ સંસાર ચકે ભમતો નથી. કેમકે - જાતિ વગેરે તેને જ હોય, જેને પૂર્વના કર્મો બાકી હોય. પણ જે ભગવંત મહા-વીરને આશ્રદ્વારના નિરોધથી પૂર્વકૃત કર્મો કે તેના ઉપાદાન કારણો વિધમાન નથી. તેના જન્મ-જરા-મરણ સંભવ નથી, આશ્રવોમાં મુખ્ય સ્ત્રી છે, તેથી કહે છે - સતત વહેતો વાયુ અગ્નિજવાળાને ઓળંગી જાય છે, તેનાથી પરાભૂત થતો નથી, તેમ મનુષ્ય લોકમાં પ્રિયા-પની દુરતિકમ્ય છે, તેમનાથી પણ તે જીવાતો નથી. તેનું સ્વરૂપ જાણીને આનો જય કરવાથી વિપાક ભોગવવા પડતા નથી. કહ્યું છે - મિત, ભાવ, મદ, લજ્જા, પરાંશમુખ, કટાક્ષ, વચન, ઈષ્ય, કલહ, લીલા આદિ ભાવોથી સ્ત્રીઓ પુરુષને બંધનરૂપ છે. વળી સ્ત્રીને માટે ભાઈઓ કે સંબંધીમાં ભેદ પડે છે, સ્ત્રી માટે લડીને રાજવંશ નાશ પામ્યા છતાં કામભોગ પ્રાપ્ત થયા નથી. આ પ્રમાણે સ્ત્રીનું સ્વરૂપ જાણી, તેનો જય કરે છે, પણ સ્ત્રીથી જીતાતો નથી. સ્ત્રીને આશ્રવનું દ્વાર કેમ કહ્યું? જીવહિંસા આદિ આશ્રવ વડે કેમ ન કહ્યું ? સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર તેનો ઉત્તર આપે છે કેટલાંકના દર્શનમાં સ્ત્રી ભોગોને આશ્રવ દ્વાર કહેલ નથી. જેમકે - માંસ ભક્ષણમાં, દારુમાં, મૈથુનમાં કોઈ દોષ નથી -x - તેમના મતના ખંડન માટે અથવા મધ્યના તીર્થકરોમાં ચતુર્યામ ધર્મ છે, અહીં પાંચ યામ ધર્મ છે, તેથી આ અર્થને દશવિવા માટે અથવા બીજા મહાવ્રતોમાં અપવાદ છે, ચોથું વ્રત નિરપવાદ છે, તે બતાવવા સ્ત્રી-આશ્રવ કહ્યો. અથવા બધાં વ્રતો તુલ્ય છે, યોકના ખંડનથી બધાંની વિરાધના છે માટે કોઈ એકને લઈને ઉપદેશ કર્યો. હવે સ્ત્રી આશ્રવનો નિરોધ કહે છે• સૂત્ર-૬૧૫ થી ૬૧૮ : જે સ્ત્રી સેવન કરતા નથી, તે પહેલા મોક્ષગામી થાય છે. બંધનમુકત તેઓ જીવનની આકાંક્ષા કરતા નથી...જેઓ ઉત્તમ કમથી મોક્ષની સન્મુખ છે, મોક્ષ માર્ગ પરૂપે છે, તેઓ અસંયમી જીવન છોડીને કર્મોનો ક્ષય કરે છે... આશારહિત, સંયત, દાંત, દેઢ અને મૈથુન વિરમ પૂજાની આકાંક્ષા કરતા નથી. તે સંયમી, પ્રાણીઓની યોગ્યતાનુસાર અનુશાસન કરે છે...જે છિદ્મસોત, નિમળ છે તે પ્રલોભનથી લિપ્ત ન થાય. અનાવિલ અને દાંત સદા આનુપમ દશા પ્રાપ્ત કરે છે. • વિવેચન-૬૧૫ થી ૬૧૮ : [૧૫] જે મહાસત્વો આ સ્ત્રીપસંગ કટ વિપાકી છે, એમ જાણી, રુરીઓને સદ્ગતિના માર્ગમાં વિદનકત, સંસારસ્વીથીરૂપ, સર્વ અવિનયની રાજધાની, કપટથી ભરેલી, મહામોહન શક્તિ જાણી, તેનો સંગ ન ઇચ્છે, આવા લોકો સામાન્યજનથી વિશેષ સાધુ છે, તે રાગદ્વેષરહિત એવા આદિ મોક્ષ કહેવાય. • x • કહ્યું છે • સર્વ અવિનયને યોગ્ય સ્ત્રીનો સંગ જેણે છોડ્યો જ આદિ મોક્ષ છે - મોક્ષ માટે ઉધમ કરનારા જાણવા. મારા શબ્દના પ્રધાનવાગીતાથી તે લોકો માત્ર ઉધમ કરનારા નથી, પણ આપાશ બંધનથી મુક્ત થયેલા, સર્વ કર્મબંધનથી મુક્ત થવા માટે અસંયમી જીવનની ઇચ્છા કરતા નથી, પરિગ્રહાદિ પણ ઇચ્છતા નથી. અથવા વિષયેચ્છા છોડી, સદનુષ્ઠાન સ્ત થઈ, દીર્ધ જીવિત છે નહીં. ૬િ૧૬ વળી અસંયમજીવિતનો અનાદર કરી કે પ્રાણ ધારણરૂપ જીવિતનો અનાદર કરી, સદનુષ્ઠાન રત બની કર્મનો ક્ષય પામે છે. અથવા સદનુષ્ઠાન વડે જીવિતથી નિરપેક્ષ થઈ, સંસારના અંતરૂપ - મોક્ષને પ્રાપ્ત કરે છે. અથવા સર્વ દુઃખથી મુક્તિરૂપ મોક્ષ ન પ્રાપ્ત થાય તો પણ વિશિષ્ટ અનુષ્ઠાન વડે મોના સંમુખ રૂપ ઘાતિ ચતુક ક્ષય ક્રિયા વડે ઉત્પન્ન દિવ્યજ્ઞાનવાળા, શાશ્વત પદને અભિમુખ થયેલા છે. આવા કોણ છે? જેમણે પૂર્વે તીર્થંકર નામ કર્મ બાંધેલ છે, કેવળજ્ઞાન પામ્યા છે. સર્વ જીવોના હિત માટે જ્ઞાનદર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગ ભવ્ય પ્રાણીઓને બતાવે છે અને પોતે પણ તેવું પાળે છે. [૬૧] અનુશાસન પ્રકાને આશ્રીને કહે છે - વિવેકથી જેના વડે સન્માર્ગે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૫/-I૬૧૫ થી ૬૧૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ દોરી શકાય તે અનુશાસન. ધદિશના વડે સન્માર્ગે લઈ જવા. તે બોધ ભવ્યઅભવ્યાદિ પ્રાણીમાં જેમ પૃથ્વી પર જળ પડે તેમ સ્વ આશયવશ અનેક પ્રકારે છે. જો કે અભવ્યને બોધ, તેને સમ્યક્ ન પરિણમે, તો પણ સર્વ ઉપાયને જાણનાર સર્વજ્ઞને તેમાં દોષ નથી. પણ તે શ્રોતાના સ્વભાવની પરિણતિનો દોષ છે, કે જે અમૃતરૂપ, એકાંત પથ્ય, રાગદ્વેષનાશક વચન તેમને યથાવત્ પરિણમતું નથી. કહ્યું છે - હે લોકબંધુ! સદ્ધર્મ બીજ વાવવાના કશલ્ય છતાં આપના વચન અભવ્યોને લાભદાયી ન થાય. તેમાં કોઈ આશ્ચર્ય નથી કેમકે સૂર્યના કિરણો - X • x ઘવડને દિવસમાં પ્રકાશ આપતા નથી. આ અનુશાસક કેવા છે ? વહુ એટલે અહીં મોક્ષ છે, તે પ્રતિ પ્રવૃત્ત સંયમ જેને છે, તે વસુમન. તેઓ દેવાદિકૃત અષ્ટ પ્રાતિહાર્ય પૂજાને પામે છે. [પ્રશ્ન દેવાદિકૃત સમોસરણાદિમાં આધાકર્મી દોષ ન લાગે ? ના, કેમકે તેને ભોગવવાનો આશય નથી. માટે અનાશય છે. અથવા દ્રવ્ય થકી ભોગવે પણ ભાવથી ન આસ્વાદે, તેમાં વૃદ્ધિ નથી, ભોગવવા છતાં એકાંતે સંયમ તત્પર હોવાથી સંયમવાનું જ છે. કેવી રીતે? - ઇન્દ્રિય અને મન વડે દાંત છે, વળી સંયમમાં દંઢ છે, મૈથુનથી વિરત છે, ઇચ્છા-મદન-કામના અભાવથી સંયમમાં દેઢ છે, આયતયાસ્મિત્વથી દાંત છે. ઇન્દ્રિય-મનના દમનથી સંયમમાં યનવાનું છે, તેથી દેવાદિ પૂજનનો આસ્વાદ ન લેવાથી, દેખીતું દ્રવ્ય ભોગવવા છતાં તેઓ સાચા સંયમવાળા છે. [૬૧૮] ભગવંત મૈથુનથી કઈ રીતે દૂર છે, તે કહે છે - આ મૈથુન મુંડ આદિને વયસ્થાને લઈ જવા મુકેલ ભક્ષ્ય સમાન છે. જેમ પશુઓ આ ભઠ્યથી લોભાઈને વધ્યસ્થાને આવી વિવિધ વેદના પામે છે તેમ આ જીવો પણ સ્ત્રી સંગ વડે વશ થઈને ઘણી વાતના પામે છે. આવું નીવાર જેવું મૈથુન સમજીને તત્વજ્ઞ સ્ત્રી પ્રસંગ ન કરે. મૈથુનથી સંસાર શ્રોતમાં અવતરવું પડે, ઇન્દ્રિય વિષયોમાં વર્તતા પ્રાણાતિપાતાદિ આશ્રવ લાગે, આ શ્રોતને છેદવાથી છિન્નશ્રોત છે, તથા રાગદ્વેષરૂપ મલથી રહિત કે વિષયથી અપ્રવૃત છે માટે અનાકુલ છે - સ્વસ્થ ચિત છે, આવી અનાકુળ બનીને, સર્વકાળ ઇન્દ્રિય-મનથી દાંત હોય છે. એ રીતે કર્મનાશ જેવી અનન્ય ભાવસંધિ પામ્યા છે. • સૂત્ર-૬૧૯ થી ૬૨૨ - અનન્યાદેશ અને ખેદજ્ઞ, ણ મન-વચન-કાયાથી કોઈ સાથે વિરોધ ન કરે, તે જ પરમાદર્શ છે...જે આકાંક્ષાનો અંત કરે છે, તે મનુષ્ય માટે ચણ સમ છે. અસ્તરો તે ચાલે છે, ચક્ર અંતથી ઘુમે છે...ધીર તને સેવે છે, તેથી તે તકર છે. તે નર આ મનુષ્ય જીવનમાં ધમરિાધના કરીને મુક્ત થાય છે કે અનુત્તર દેવ થાય છે, તેમ મેં સાંભળેલ છે. મનુષ્ય સિવાયની ગતિમાં આ યોગ્યતા નથી.. • વિવેચન-૬૧૯ થી ૬૨૨ - [૬૧૯] અનન્યસદેશ સંયમ કે જિનધર્મ, તેમાં જે નિપુણ છે. તેવા અનિદૈશખેદજ્ઞા 4/5] કોઈ સાથે વિરોધ ન કરે. સર્વ પ્રાણી સાથે મૈત્રી રાખે. તે યોગગિક કરણગિકથી દશર્વિ છે - અંતઃકરણથી પ્રશાંતમના, વચનથી-હિતમિતભાષી, કાયાથી દુપ્પણિહિત સર્વકાય ચેટા રોકીને દષ્ટિપૂત પાદચારી થઈ, પરમાર્થથી ચાખાનું થાય છે. [૬૦] વળી તે વિશે કર્મવિવર પામેલા અનીદેશ, નિપુણ, ભવ્ય મનુષ્યોના ચા-સારા માઠા પદાર્થોના પ્રગટ કરનારા હોવાથી આંખો જેવા છે. તેઓ ભોગેચ્છા અને વિષયgણાના અંત કરનારા છે. અંત કરીને ઇચ્છિત અને સાધનારા છે, તેનું દેહાંત - જેમ અસ્તરો અંતધારથી કાપે છે, ચક-રથનું પૈડું અંતથી માર્ગમાં ચાલે છે, તે રીતે સાધુ વિષયકષાયરૂપ મોહનીયનો અંત કરી સંસારનો ક્ષય કરે છે. ૬િ૨૧] ઉક્ત અને પુષ્ટ કરે છે . વિષય, કષાય, તૃણાનો નાશ કરવા માટે ઉધાનના એકાંતમાં રહે અથવા અંતરાંતાદિ આહારને વિષયસુખથી નિસ્પૃહો સેવે છે. તેના વડે સંસારનો કે તેના કારણરૂપ કર્મનો ક્ષય કરનાર થાય છે. તે મનુષ્યલોકમાં આર્યોત્રમાં થાય છે. તે તીર્થકર જ આવું કરે છે, તેમ નહીં, બીજા પણ મનુષ્યલોકમાં આવેલા સમ્યક્ દર્શન જ્ઞાન યાત્રિાત્મક ધર્મ આરાધીને મનુષ્યો કર્મભૂમિમાં જન્મીને - X - સંદનુષ્ઠાન સામગ્રી પામીને નિષ્કિતાથ બને છે. | ૬િ૨૨] ઉપર કહ્યા મુજબ નિષ્ઠિતા થાય છે. કેટલાંક પ્રચુર કર્મોથી સમ્યક્ત્વાદિ સામગ્રી છતાં તે ભવે મોક્ષે જતાં નથી. તો પણ વૈમાનિક દેવપણાંને પામે છે. એવું આગમશ્રુત-પ્રવચનમાં કહ્યું છે. સુધમસ્વિામી જંબુસ્વામીને કહે છે - મેં આ લોકોત્તર ભગવંત પાસે સાંભળ્યું છે કે - સમ્યક્ત્વાદિ સામગ્રી પામીને મનુષ્ય મોક્ષમાં જાય છે કે વૈમાનિક થાય છે આ મનુષ્યગતિમાં જ થાય છે, અન્યત્ર નહીં, તે બતાવે છે - x • તીર્થકર પાસે સાંભળ્યું, ગણધરે પોતાના શિષ્યોને કહ્યું કે - મનુષ્ય જ સર્વ કર્મક્ષય કરી સિદ્ધિ ગતિમાં જાય છે, અમનુષ્ય નહીં. આ કથનથી શાક્ય મતનું - X • ખંડન કર્યું છે. મનુષ્ય સિવાયની ત્રણે ગતિમાં સચ્ચા»િ પરિણામ અભાવે મોક્ષમાં ન જાય. • સૂત્ર-૬૨૩ થી ૬૨૬ : કોઈ કહે છે - મનુષ્ય જ દુઃખોનો અંત કરે છે, કોઈ કહે છે - મનુષ્ય ભવ મળવો દુર્લભ છે...અહીંથી યુત જીવને સંબોધિ દુર્લભ છે, ધમથિના ઉપદેટા પુરુષનો યોગ પણ દુર્લભ છે...જે પતિપૂર્ણ, અનુપમ, શુદ્ધ ધર્મની વ્યાખ્યા કરે છે અને તે પ્રમાણે આચરે છે, તેમને ફરી જન્મ લેવાની વાત ક્યાંથી હોય ..મેધાવી, તથાગત સંસારમાં ક્યાંથી ઉત્પન્ન થાય! આપતિજ્ઞ તથાગત લોકના અનુત્તર નેત્ર-પથદર્શક છે. • વિવેચન-૬૨૩ થી ૬૨૬ : ૬િ૨૩] અમનુષ્યો તેવી સામગ્રીના અભાવે સર્વ દુઃખોનો અંત કરી શકતા નથી. કોઈ વાદી કહે છે • દેવો જ ઉત્તરોતર સ્થાન પ્રાપ્તિથી સંપૂર્ણ કલેશોનો નાશ કરે છે. જૈનદર્શન એવું માનતું નથી. ભગવંતે ગણધરાદિ સ્વશિષ્યોને કે ગણધરાદિએ કહ્યું છે * * * * * આ જીવને મનુષ્ય જન્મ મળવો ઘણો દુર્લભ છે. કદાય કર્મવિવરથી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૫/-I૬૨૩ થી ૬૨૬ મોક્ષ યોગ્ય મનુષ્ય દેહ મળે. કહ્યું છે કે - ખરજવા કે વીજળીના પ્રકાશ માફક મનુષ્ય જન્મ ક્ષણવારમાં નાશ પામે છે, જેમ અગાધ સમુદ્રમાં પડેલ રત્ન મળતું નથી. - ૬૨૪] આ મનુષ્ય ભવથી કે સદ્ધર્મથી વિધ્વંસ થતા નિપુણ્યને ફરી આ સંસારમાં ભમતા, સમ્યગ્દર્શન પ્રાપ્તિ ઘણી દુર્લભ છે, ઉત્કૃષ્ટથી અપાઈ પુદ્ગલ પરાવર્ત કાળે તે થાય છે તથા સમ્યગદર્શન પ્રાપ્તિ યોગ્ય લેણ્યા-અંતઃકરણ પરિણતિ અથવા મર્યા . મનુષ્ય જન્મ • x• આર્યક્ષેત્ર, સુકુલમાં જન્મ, સર્વ ઇન્દ્રિય સામગ્રી આદિ દુર્લભ છે. જીવોને જે ધર્મરૂપ અર્થ બતાવે છે, જે ધર્મ કહેવા યોગ્ય છે. તેથી અર્ચા દુર્લભ છે. ૬િર૫] જે મહાપુરુષ વીતરાગ-x• સર્વ જગને દેખનારા છે, તેઓ પર હિત કરવામાં એકાંત ક્ત છે, તેઓ સર્વ ઉપાધિ રહિત શુદ્ધ, નિર્મળ ધર્મ કહે છે અને પોતે પણ આચરે છે અથવા આયત ચાસ્ત્રિના સદ્ભાવથી સંપૂર્ણ યથાખ્યાત યાત્રિરૂપ, તેવો અનન્યસર્દેશ ધર્મ કહે છે અને પાળે છે. આવા અનન્યસદેશ જ્ઞાન-ચાાિ યુકત જે સર્વ રાગ-દ્વેષ રહિત પરમ સ્થાનને પામનારને ફરી જન્મવાનું ક્યાંથી હોય ? જન્મ-મરણ રૂપ કથા સ્વપ્નમાં પણ કર્મબીજ અભાવે ક્યાંથી હોય ? કહ્યું છે. • બીજ અત્યંત બળી ગયા પછી તેમાં અંકુર ન ફૂટે, તેમ કર્મબીજ બળી ગયા પછી તેમાં ભવ અંકુર ન ઉગે. ૬િ૨૬] વળી કમબીજના અભાવે કેવી રીતે ક્યારેય પણ જ્ઞાન સ્વરૂપ, પુનરાવૃત્તિમાં ગયેલા તેવા આ સંસારમાં અશુચિમય ગર્ભમાં ઉત્પન્ન થાય ? થતુ • x • તેવા કર્મોના અભાવે ઉત્પન્ન ન જ થાય. તથા તીર્થકર, ગણધરને નિદાના બંધનરૂપ પ્રતિજ્ઞા નથી માટે તે અનિદાના-નિરાશંસા છે. જીવોનું હિત કરવામાં ઉઘત, અનુતર જ્ઞાનથી અનુતર, પ્રાણીઓને સારા-ખોટા અર્થ નિરુપણ કરવાથી ચા જેવા, હિત પ્રાપ્તિ-અહિત ત્યાગ કરાવનારા એવા સર્વલોકોને લોચન ભૂત એવા તે તીર્થકર, સર્વજ્ઞો હોય છે. સૂત્ર-૬૨૩ થી ૬૩૧ - કાશ્યપે તે આનુત્તર સ્થાન બતાવેલ છે, જેના આચરણથી, કોઈ નિવૃત્ત થઈને તે પંડિત મોક્ષ પામે છે...જ્ઞાની પુરુષ કર્મને વિદારવા સમર્થ વીર્ય મેળવી પૂર્વકૃત કમનો નાશ કરે, નવા કમને બાંધે...મહા-નીર અનુપૂર્વ કર્મ-રજનો બંધ ન કરે, તે રજ ની સંમુખ થઈને કર્મક્ષય કરી જે મત છે, તે પ્રાપ્ત કરે છે...સવ સાધુને મારા મત શલ્ય રહિત છે, તેને સાધીને જીવો તયી કે દેવ થયા છે...સવતી, ધીર થયા છે અને થશે, તેઓ સ્વયં દુર્નિબોધ માનો અંત પ્રગટ કરી તરી જાય છે - તેમ હું કહું છું. • વિવેચન-૬૨૭ થી ૬૩૧ : [૬૨] અનુત્તર એવા સ્થાન અર્થાત્ સંયમ છે. તે કાશ્યપ ગોત્રીય વર્ધમાનસ્વામી મહાવીરે કહ્યો છે. તેનું અનુત્તરપણું કહે છે - જે અનુત્તર સંયમ સ્થાનમાં કેટલાંક મહાવીઓ સદગુઠાન કરીને નિર્વાણને પ્રાપ્ત થયા છે. નિવૃત્ત થઈ તેઓ સંસારચકનો સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર અંત કરે છે . પાપથી દૂરવ પામ્યા છે. આવું સંચમસ્થાન મહાવીરે કહ્યું છે કે જેને પાળનારા સિદ્ધિને પામ્યા છે (મોક્ષે ગયા છે.]. [૬૨૮] સદસદ વિવેકજ્ઞ કર્મ દૂર કરવા સમર્થ થઈ સંયમ કે તપોવીર્ય પામીને, તે વીર્ય બાકી રહેલા કર્મોની નિર્જરા માટે ફોરવે તે પંડિત વીર્ય છે. આવું વીર્ય સેંકડો ભવે દુર્લભ છે. કોઈ વખત કર્મવિવર મળે તો પૂર્વભવમાં કરેલા અશુભકમોં તોડવા પ્રયાસ કરે અને નવા કર્મો ન બાંધે - મોક્ષમાં જાય. [૬૯] કર્મ વિદારણ સમર્થ બની આનુપૂર્વીથી મિથ્યાત્વ, અવિરતિ પ્રમાદ, કષાય, યોગથી જે બીજા જીવો કમરજ ભેગી કરે છે, તે તેઓ ન કરે. કેમકે જેને પૂર્વની કમર હોય તે નવી કમજ ભેગી કરે. પણ આ મહાવીરે પૂર્વના કર્મ અટકાવી સત્સંયમ સંમુખ થઈ, સદા દેઢ રહીને આઠ પ્રકારના કર્મને છોડીને મોક્ષ કે સસંયમમાં સમુખ થયા. [૬૩] જે મત સર્વે સાધુને ઇચ્છિત છે, તે આ સંયમસ્થાનને બતાવે છે - પાપાનુષ્ઠાન કે તર્જનિત કર્મને છેદે તે શચકર્તન. તેવું સદનુષ્ઠાન ઉધુક્ત વિહારી થઈ સમ્યક્ આરાધીને ઘણાં સંસાર તરી ગયા. બીજા સર્વ કર્મના ક્ષયના અભાવે દેવો થયા. તેઓ સમ્યકત્વ પામી સચ્ચાસ્ત્રિી થઈ વૈમાનિકવને પામ્યા પામે છે, પામશે. ૬િ૩૧] સર્વ ઉપસંહારાર્થે કહે છે - પૂર્વાદિ કાળે ઘણાં કર્મવિદારણ સમર્થ થયા, વર્તમાનકાળે કર્મભૂમિમાં તેવા થાય છે, આગામી અનંત કાળ તેવા સસંયમાનુષ્ઠાથી થશે. જેમણે શું કર્યુ? કરે છે ? કરશે ? તે કહે છે - અતિ દુપ્રાપ્ય જ્ઞાન-દર્શનચારિત્ર માર્ગની પરાકાષ્ઠા પામી તે જ માર્ગને પ્રકાશે છે, સ્વત સન્માર્ગ પાળનાર અને બીજાને બતાવીને સંસાર સમુદ્ર તર્યા-તરે છે તરશે. * * * * * શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૫ ‘ાદાનીય’નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૬//ભૂમિકા Ø શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૬ “ગાથા’ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ૪ — x - ભૂમિકા ઃ ૬૯ પંદરમું અધ્યયન કહ્યું, હવે સોળમું કહે છે, તેનો સંબંધ આ છે - ગત ૧૫માં અધ્યયનોમાં જે વિષયો વિધિ-નિષેધ દ્વારથી કહ્યા. તેને તે રીતે આચરતો સાધુ થાય, તે આ અધ્યયન વડે કહે છે. તે વિષયો– (૧) અધ્યયન-૧-સ્વસમય, પરસમયના જ્ઞાનથી સમ્યકત્વી થાય છે. (૨) અધ્યયન-૨-કર્મ નાશ કરવાના જ્ઞાનાદિ હેતુ વડે આઠ પ્રકારના કર્મો નાશ કરીને સાધુ થાય છે. (૩) અધ્યયન-૩-અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગોને સહેતો સાધુ થાય છે. (૪) અધ્યયન-૪-દુર્લભ એવા સ્ત્રી પરીષહનો જય કરે. (૫) અધ્યયન-૫- નરકની વેદનાથી ખેદ પામી તેને યોગ્ય કર્મોથી વિરમે. (૬) અધ્યયન-૬-ભગવંત મહાવીરે કર્મક્ષય માટે દીક્ષા લઈ, ચોથું જ્ઞાન પામી સંયમમાં પ્રયત્ન કરી રહ્યા, છાસ્ત્રે પણ તેમ કરવું જોઈએ. (૭) અધ્યયન-૭-કુશીલનાં દોષ જાણી, તેનો ત્યાગ કરી સુશીલ થવું. (૮) અધ્યયન-૮-બાલવીર્ય છોડી, પંડિતવીર્ય પામી મોક્ષાભિલાષી થવું. (૯) અધ્યયન-૯-ચયોક્ત ક્ષાંતિ આદિ ધર્મ આચરી સંસારથી મુક્ત થવું. (૧૦) અધ્યયન-૧૦-સંપૂર્ણ સમાધિવાળો સુગતિમાં જનારો થાય છે. (૧૧) અરારાન-૧૧-સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિ માર્ગથી સર્વ કર્મો ક્ષય કરે. (૧૨) અધ્યયન-૧૨-અન્યતીર્થિકના ગુણ-દોષ વિચારી શ્રદ્ધાવાન્ બને. (૧૩) અધ્યયન-૧૩-શિષ્યના ગુણ-દોષ જાણી સદ્ગુણોમાં વર્તી ક્ષેમ પામે. (૧૪) અધ્યયન-૧૪-પ્રશસ્ત ભાવગ્રંથ ભાવિતાત્મા તૃષ્ણાથી રહિત થાય. (૧૫) અધ્યયન-૧૫-જેવી રીતે સાધુ નિર્મળચાસ્ત્રિી થાય, તે બતાવે છે. આ રીતે ઉક્ત અધ્યયનોમાં કહેલા વિષયોને અહીં સંક્ષેપથી જણાવે છે. આ સંબંધથી આ અધ્યયન આવ્યું. તેના ચાર અનુયોગ દ્વારો છે. ઉપક્રમમાં અધિકાર ઉપર કહ્યા મુજબ છે. નામનિક્ષેપામાં ગાથાષોડશક નામ છે. [નિ.૧૩૮ થી ૧૪૧-] ‘ગાયા’ના નામાદિ ચાર નિક્ષેપો છે. તેમાં નામ, સ્થાપના છોડીને દ્રવ્યગાથા કહે છે - જ્ઞશરીર, ભવ્યશરીર, વ્યતિક્તિ દ્રવ્યગાથા. તેમાં વ્યતિક્તિ દ્રવ્યગાથા તે પત્ર, પુસ્તકાદિમાં લખેલી જાણવી. જેમકે - જયવંતા મહાવીર વર્તે છે - x - x - ઇત્યાદિ. અથવા આ ગાથાષોડશ અધ્યયન પત્ર કે પુસ્તકમાં લખેલું હોય તે દ્રવ્યગાથા. હવે ભાવગાથા બતાવે છે– ભાવગાથા આ પ્રમાણે - જે આ સાકાર ઉપયોગ ક્ષાયોપશમિક ભાવ નિષ્પન્ન ગાથા પ્રતિ વ્યવસ્થિત, તે ભાવગાથા કહેવાય. કેમકે બધાં શ્રુત ક્ષયોપશમિક ભાવે રહેલા છે, ત્યાં અનાકાર ઉપયોગનો અસંભવ છે માટે આમ કહ્યું છે. તેને વિશેષથી કહે છે - તેનું બીજું નામ “મધુર’ છે કેમકે તે સાંભળવું કાનને ગમે છે. ગાથા છંદમાં સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ રચાયેલી હોઈ મધુર લાગે છે. ગવાય છે કે મધુર અક્ષરોની પ્રવૃત્તિ છે માટે ‘ગાથા’ કહેવાય છે. - ૪ - ૪ - બીજી રીતે ગાથાનું સ્વરૂપ બતાવે છે - જોઈતા અર્થો એકઠાં કરીને જેમાં ગુંથ્યા હોય તે ગાથા છે અને સમુદ્ર છંદ વડે રચના થઈ માટે તે ગાથા છે. આ ગાથા શબ્દનો બીજો પર્યાય કહ્યો. તાત્પર્ય એ કે - જે ગવાય છે અથવા જેને ગાય છે અથવા એકત્ર કર્યા છે અર્થો તે અથવા સામુદ્ર છંદ વડે તે ગાથા કહેવાય છે અથવા પોતે વિચારીને નિરુક્તવિધિએ અર્થ કરવો. હવે પંદર અધ્યયનોનો - ૪ - અર્થ એકીસાથે બતાવે છે - તે બધાંનો ભેગો અવિતય અર્થ આ સોળમાં અધ્યયનમાં એકીકૃત વચનો વડે ગુંથીને કહ્યો છે, તેથી આ અધ્યયન ‘ગાથા' કહેવાય છે તત્વાર્થને આશ્રીને કહે છે - સાધુઓના ગુણોને પૂર્વે પંદર અધ્યયનોમાં કહ્યા હતા, તે આ સોળમામાં એકીકૃત વચનો વડે જે વર્ણન કહે છે તે ‘ગાથાષોડશ’ નામક અધ્યયન હવે પ્રતિપાદિત કરે છે. નામનિક્ષેપો કહ્યો. - X - X - હવે સૂત્ર કહે છે– • સૂત્ર-૬૩૨ ઃ ભગવંતે કહ્યું - તે દાંત, દ્રવ્ય, કાયાને વોસિરાવનાર હોય, તેને માહન, શ્રમણ, ભિક્ષુ, નિર્પ્રન્ગ કહેવાય છે. હે ભગવંત! દાંત, દ્રવ્ય અને વ્યુત્કૃષ્ટકાયને નિગ્રન્થ, બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ કેમ કહે છે? તે બતાવો. - જે સર્વ પાપકર્મોથી વિત છે, પ્રેમ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, રેશુન્ય, પરપરિવાદ, અરતિરતિ, માયા-મૃષા, મિથ્યાદર્શનશલ્યથી વિત, સમિત, સહિત, સદા સંયત, અક્રોધી, અમાની છે માટે માહણ કહ્યા. 90 એવો તે શ્રમણ અનિશ્રિત, નિદાનરહિત છે. દાન, અતિપાત, મૃષાવાદ અને પરિગ્રહ [તથા] ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એવા જે કોઈ આત્મપદોષના હેતુ છે, તે - તે દાનથી જે પહેલાથી પ્રતિવિરત છે, પ્રાણાતિપાતાદિ નિવૃત્ત, દાંત, વ્યુત્કૃષ્ટકાય તે શ્રમણ કહેવાય છે. – આવો ભિક્ષુ અનુન્નત, વિનિત, નમ્ર, દાંત, દ્રવ્ય, દેહ વિરાક છે, તે વિવિધ પરીષહ-ઉપસર્ગોને પરાજિત કરી, અધ્યાત્મયોગ અને શુદ્ધ સ્વરૂપમાં સ્થિત છે. સ્થિતાત્મા, વિવેકી, પરદત્તભોજી છે તે ભિક્ષુ કહેવાય છે. – આવો ભિક્ષુ નિર્પ્રન્ગ - એકાકી, એકવિદ્, બુદ્ધ, છિન્નોત, સુસંયત, સુસમિત, સુસામયિક, આત્મપવાદ પ્રાપ્ત, વિદ્વાન, દ્વિવિધ શ્રોત પરિછિન્ન, પૂજા સત્કારનો અનાકાંક્ષી, ધર્માર્થી, ધર્મવિદ્, મોક્ષમાર્ગ પ્રતિ સમર્પિત, સમ્યક્ ચારી, દાંત, દ્રવ્ય, દેહવિસર્જક છે. તે નિર્પ્રન્ગ કહેવાય છે. - તેને એવી રીતે જાણો જેવી રીતે મેં ભગવંતથી જાણ્યું. • તેમ હું કહું છું. • વિવેચન-૬૩૨ : અથ શબ્દ અંતિમ મંગલાર્જે છે. આદિ મંગલ વુશ્ચેત થી જણાવેલ. આધા મંગલથી આખો શ્રુતસ્કંધ મંગલરૂપ છે, એમ જણાવ્યું અથવા પંદર અધ્યયન પછી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૬/-/૬૩૨ ૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ તેના સંગ્રહ માટે આ સોળમું અધ્યયન સૂચવે છે. ભગવંત- ઉત્પન્ન દિવ્ય જ્ઞાનથી દેવ-મનુષ્યની પર્ષદામાં કહે છે - ઉક્ત પંદર અધ્યયનોમાં કહેલ વિષયોથી યુક્ત તે સાધુ ઈન્દ્રિય-મનના દમનથી દાંત છે, મુક્તિગમના યોગ્યતાથી દ્રવ્યરૂપ છે. દ્રવ્ય એટલે ભવ્ય, એમ કહેતા રાગદ્વેષરૂપ કાળાશથી રહિત જાત્ય સુવર્ણવત્ શુદ્ધદ્રવ્યરૂપ છે. નિપ્રતિકમતાથી કાયાને તજેલી હોવાથી વ્યસૃટકાય છે. તે આવો થઈને પૂર્વોક્ત અધ્યયનના અર્થોમાં વર્તતો સ્થાવર, જંગમ, સૂક્ષ્મ, બાદર, પતિ, પર્યાપ્ત ભેટવાળા જીવોને ન હણવાની પ્રવૃત્તિથી ‘માહન’ છે. નવ બ્રાહાચર્ય ગુપ્તિ ગુપ્ત કે બ્રહ્મચર્ય ધારવાથી પૂર્વોક્ત ગુણસમૂહ યુક્ત માહન એટલે બ્રાહ્મણ જાણવો. - તથા - તપ વડે શ્રમ પામે માટે શ્રમણ છે. અથવા એટલે મિત્રાદિમાં તુલ્ય, મન એટલે અંતઃકરણથી સમન છે. સર્વત્ર વાસી ચંદન જેવો છે. કહ્યું છે કે - તેને કોઈ સાથે દ્વેષ નથી. એ રીતે તે શ્રમણ કે સમમન છે. તથા ભિક્ષણશીલ હોવાથી ભિક્ષુ છે. અથવા કર્મોને ભેદે તે ભિક્ષ. તે સાધુને દાંત આદિ ગુણથી યુક્ત હોવાથી ભિક્ષુ જાણવો. બાહ્ય અભ્યતર ગ્રંથ [પરગ્રહ] ના અભાવે નિર્ગસ્થ છે. ભગવંતે જ્યારે ઉપરોક્ત દાંત આદિ ગુણો કહ્યા ત્યારે શિષ્યએ પૂછયું કે - હે ભગવન્! ભદંત! ભયાત કે ભવાંત! આપે જે દાંત, દ્રવ્ય, વ્યુત્કૃષ્ટ કાય હોય તો બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષા, નિન્જ કેમ કહ્યો ? જે ભગવંતે સાધુને બ્રાહ્મણ આદિ શબ્દથી ઓળખાવ્યા, તે હે મહામુનિ ! તમે ત્રણે કાળનું જ્ઞાન ધરાવતા હોવાથી અમને કહો. આ પ્રમાણે પૂછતાં ભગવંત બ્રાહ્મણાદિ ચારેનો ઉચિત ભેદ કહે છે એ રીતે પૂર્વોકત અધ્યયનના અર્થની વૃત્તિવાળો થઈ, સાવધ અનુષ્ઠાનરૂપ સર્વે પાપકર્મોથી નિવૃત, તથા સગલક્ષણરૂપ પ્રેમ અને પીતિલક્ષણ દ્વેષ, કજીયારૂપ કલહ, અભ્યાખ્યાન - ખોટું આળ, પૈશુન્ય - બીજાના ગુણ સહન ન થતાં, તેમના દોષો ઉઘાડા કરવા, પાકી નિંદારૂપ પરસ્પરિવાદ, અરતિ-સંયમમાં ઉદ્વેગ, રતિ-વિષયનો રાગ, પવૅચના થકી અસત્ અભિધાનરૂપ માયા મૃષાવાદ તેમજ મિથ્યાદર્શન-તવને તવ અને તત્વને અતવ કહેવું - જેમકે - જીવ નથી, તે નિત્ય નથી, કંઈ કરતો નથી - ભોગવતો નથી, નિવણિ-મોક્ષ નથી આ મિથ્યાત્વના સ્થાનો છે - ઇત્યાદિ શલ્ય; તેનાથી વિરત. તથા ઇસમિતિ આદિ પાંચ સમિતિયી સમિત, પરમાર્થથી જે સાચું હિત હોય તે સહિત અથવા જ્ઞાનાદિથી યુક્ત તથા સર્વકાળ સંયમ અનુષ્ઠાનમાં યન કરનાર, તે અનુષ્ઠાનોને કપાય કરી નિસાર ન કરે, તે બતાવે છે - કોઈ અપકારી પર પણ ક્રોધ ન કરે - આકૃષ્ટ થઈ જોધવશ ન થાય. ઉત્કૃષ્ટ તપસ્વી હોય તો પણ ગર્વ ના કરે. કહ્યું છે કે . જો કે નિર્જર-તપમદ છોડવાનું કહ્યું, તેથી આઠે જાતિના મદ છોડવા જોઈએ - તેને પરિહરવા પ્રયત્ન કરવો. ઉપલક્ષણથી માયા-લોભરૂ૫ રણ પણ ન કરવો. ઇત્યાદિ ગુણસમૂહ વાળો સાધુ નિઃશંક “મોહન” કહેવાય. હવે શ્રમણ શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત બતાવે છે– પૂર્વોક્ત વિરતિ આદિ ગુણસમૂહમાં વર્તતો શ્રમણ પણ કહેવાય. તેના બીજા ગુણ કહે છે - નિશ્ચય કે અધિકતાથી આશ્રય લે તે નિશ્રિત. નિશ્રિત નથી તે અનિશ્રિત - શરીરમાં ક્યાંય પણ આસક્ત નહીં. જે નિયાણું ન કરે તે અનિદાના - નિરાકાંક્ષી. સર્વ કર્મનો ક્ષય કરી સંયમાનુષ્ઠાનમાં વર્તે. આઠ પ્રકારનાં કર્મો જેના વડે સ્વીકારાય તે આદાન-કષાય, પરગ્રહ કે સાવધાનુષ્ઠાન. જીવહિંસા તે પ્રાણાતિપાત. તેને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહરે. આ પ્રમાણે બધે પાપ-ત્યાગ સમજવો. તથા જૂઠું બોલવું તે મૃષાવાદ. વદ્ધિ એટલે મૈથુન અને પરિગ્રહ. તેને સમ્ય રીતે જાણીને ત્યાગ કરવો. મૂલગુણ કહા, ઉત્તરગુણને કહે છે. ક્રોધ - અપતિલક્ષણ, માન-અહંકાર, માયા-ઠગાઈ, લોભ-મૂછરૂપ. પ્રેમ-આસક્તિ, હેપ-સ્વપર બાધારૂપ ઇત્યાદિ સંસાર ભ્રમણ માર્ગ અને મોક્ષ માર્ગમાં વિદન જાણીને તજે તથા કર્મબંધનના કારણો આલોક-પરલોકમાં અનર્થના હેતુ તથા દુઃખ અને દ્વેષ વધવાના કારણરૂપે જાણે. તેથી પ્રાણાતિપાતાદિ અને અનર્થદંડ આવવાથી ભવિષ્યમાં આત્મહિતને ઇચ્છતા પ્રતિવિત થાય • બધાં અનર્થના હેતુરૂપ ઉભયલોકનું બગાડનાર સમજીને મુમુક્ષુ સાવઘાનુષ્ઠાનથી બચે. આવો સાધુ દાંત, શુદ્ધ, દ્રવ્યભૂત, નિપ્રતિકમથી વ્યસૃષ્ટકાયવાળો શ્રમણ જાણવો. હવે ભિક્ષ શબ્દ વિશે કહે છે - પૂર્વોક્ત 'કાઈન' શબ્દમાં કહેલ ગુણો અહીં પણ કહેવા, બીજ ગુણો આ પ્રમાણે - ઉન્નત નથી તે દ્રવ્યથી - તે શરીરથી ઉંચો ભાવ ઉન્નત તે અભિમાની. તે માનના ત્યાગથી તપ-મદ ન કરવો. વિનીતગરભક્તિવાળો, તે ગર આદિની આજ્ઞા પ્રમાણે વર્તે. માત્માને નમાવે તે નામક - સદા ગર આદિમાં પ્રેમ રાખે. વિનયથી આઠ પ્રકારના કર્મોનો નાશ કરે. વૈયાવચ્ચેથી પાપ દૂર કરે. તથા ઇન્દ્રિય અને મનથી દાંત, શુદ્ધ દ્રવ્યભૂત, નિપ્રતિકમતા થકી દેહમમવ છોડી જે કરે તે કહે છે વિવિધ અનુકૂળ-પ્રતિકૂળ બાવીશ પરીપહો તથા દેવાદિના ઉપસર્ગોને દૂર કરે - સમા સહી તેના વડે અપરાજિત રહે. સુપણિહિત અંતઃકરણથી, ધર્મધ્યાન વડે જેનું ચારિત્ર શુદ્ધ છે, તે “શુદ્ધાદાન' થાય. તથા શ્રેષ્ઠ ચારિત્રમાં ઉધમ વડે સ્થિત તથા મોક્ષમાર્ગમાં રહીને પરીષહ-ઉપસર્ગો વડે પણ અસ્થિર ન થયેલ તેવો ‘સ્થિતાત્મા’ તથા સંસારની અસારતા જાણીને, કર્મભૂમિમાં બોધિ પ્રાપ્તિને દુર્લભ સમજીને, સંસાર પાર ઉતરવાની બધી સામગ્રી મળવાથી સારા સંયમમાં ઉધત, ગૃહસ્યોએ પોતાના માટે બનાવેલ આહાર, જો તે આપે તો લેનાર એવો પરદત્તભોજી થાય. આવા ગુણવાળો ભિક્ષુ કહેવાય. • હવે જે ગુણોથી નિન્ય થાય તે કહે છે - સગદ્વેષરહિત એકલો, તેજસ્વી અથવા આ સંસારચક્રમાં ભમતો જીવ, વિકૃત Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૬/-/૬૩૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શરૂઆતથી જે કહ્યું છે એ પ્રમાણે જ જાણવું. ત્તિ - સમાપ્તિ માટે છે, વષિ - પૂર્વવત્ છે, અનુગમ કહ્યો. હવે નયો કહે છે, તે તૈગમાદિ સાત છે. નૈગમને સામાન્ય-વિશેષરૂપે સંગ્રહ અને વ્યવહારમાં ગણતા છ નય છે. સમભિરૂઢ અને ઇત્યંભૂત એ બંનેને શબ્દ નયમાં ગણતા નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુગ, શબ્દ એ પાંચ નવો થાય. નૈગમને ભેગો લેતા ચાર નય થાય. વ્યવહારને સામાન્ય-વિશેષરૂપે લઈએ તો તેનો સંગ્રહ અને જુસુગમાં સમાવેશ થતા સંગ્રહ, હજુસૂત્ર અને શબ્દ એ ત્રણ નય થાય. તેનો દ્રવ્ય અને પર્યાચિમાં સમાવેશ થતાં દ્રવ્યાસ્તિકાય અને પર્યાયાસ્તિકાય નામક બે નય થાય છે. અથવા બધાંનો જ્ઞાન અને ક્રિયામાં સમાવેશ થતાં જ્ઞાન અને ક્રિયા બે નયો થાય. તેમાં જ્ઞાનનયમાં જ્ઞાન જ મુખ્ય છે, ક્રિયાનયમાં ક્રિયાની મુખ્યતા છે. નયોને નિપેક્ષ માનતાં મિથ્યાત્વ છે અને જ્ઞાન-ક્રિયાને પરસ્પર અપેક્ષાવાળા માને તો મોક્ષના અંગરૂપ થવાથી બંનેનું પ્રધાનપણું છે. તે બંને સત્ ક્રિયા યુક્ત સાધુને હોય છે. કહ્યું છે કે - જ્યાં જેની મુખ્યતા હોય ત્યાં તેને લેવો, પ્રધાનપણું ન હોય ત્યાં ગૌણ રાખવું તેનું નામ નય. બધાં નયોનું ઘણાં પ્રકારનું વકતવ્ય જાણીને સર્વનયથી વિશુદ્ધ જે તવ તે ચરણ ગુણયુક્ત સાધુ પાળે. સુખદુ:ખ ભોગવતો એકલો જ પરલોક ગમન કરનારો સદા એકલો જ હોય છે તથા ઉધત વિહારી દ્રવ્યથી-ભાવથી એકલો જ હોય • x - આ આત્મા એકલો જ પરલોકગામી, કવિ હોય છે. તે જાણે છે કે - મને દુ:ખમાં રક્ષણ કરનાર કોઈ સહાયક નથી તેથી એકવિદ્ કહ્યો. અથવા એકાંતથી સંસારનો સ્વભાવ જાણીને જિનેન્દ્રનું શાસન જ સાચું છે, બીજું નહીં એ રીતે એકાંતવિદ્ છે અથવા એક જ મોક્ષ કે સંયમ તેને જાણે છે. બુદ્ધ-તત્ત્વ જાણેલો. કમશ્રિdદ્વારોને સંવરીને ભાવસોતનો છેદનાર તે છિન્નસોત. કાચબાની જેમ શરીરને સંકોયી નિરર્થક કાયક્રિયા સહિત એવો સુસંયત, પાંચ સમિતિથી સમિત-જ્ઞાનાદિ મોક્ષમાર્ગ પ્રાપ્ત એવો સુસમિત. શકુ-મિત્રમાં સમભાવથી સુસામાયિક. આત્મા, જે ઉપયોગ લક્ષણવાળો છે, અસંગેય પ્રદેશાત્મક છે, સંકોચ-વિકોય થનાર, સ્વકૃત ફળ ભોગવનાર છે. પ્રત્યેક-સાધારણરૂપે રહેલ, દ્રવ્યથી નિત્ય પર્યાયથી અનિત્ય આદિ અનંત ધર્માત્મક વાદને પ્રાપ્ત તે આત્મવાદપ્રાપ્ત અર્થાત્ સખ્યણું યથાવસ્થિત આત્મતત્વ જાણનાર. તથા સર્વ પદાર્થોને જાણનાર, પણ પદાર્થને વિપરીત ન જોનાર વિદ્વાન. કેટલાંક મતવાળા કહે છે - એક જ આત્મા સર્વ પદાર્થના સ્વભાવથી વિશ્વવ્યાપી છે અથવા ચોખા જેટલો કે ચાંગુઠાના પર્વ સમાન છે, તેવા ભામક મતનું અહીં ખંડન કરેલ છે. કેમકે તેવા આત્માના પ્રતિપાદકના પ્રમાણનો અભાવ છે. તથા દ્વિધા-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યયોત એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સ્વ પ્રવૃત્તિ અને ભાવયોત એટલે અનુકૂળ-પ્રતિકૂળ શબ્દાદિમાં રાગ-દ્વેષથી ઉત્પન્ન સોતોને સંવૃત ઇન્દ્રિયતાથી અને રાગદ્વેષ અભાવથી છેદી નાંખ્યા છે, તે પરિચ્છિન્ન સ્રોત છે. તથા પૂજા સકારના લાભાર્થી નહીં, પણ નિર્જરાના હેતુથી સર્વ તપ-ચરણાદિ ક્રિયાને કરનાર છે, તે બતાવે છે - શ્રુતચાત્રિરૂપ ધર્મ, તેના જ પ્રયોજનવાળો તે ધમર્થીિ. અર્થાત્ પૂજાદિ માટે ક્રિયામાં ન પ્રવર્તે પણ ધમર્થેિ પ્રવર્તે છે ધમર્શી. કેમકે ધર્મ અને તેના યથાવત્ ફળ એવા સ્વર્ગ અને મોક્ષને સારી રીતે જાણે છે. ધર્મને સખ્યણું જાણીને શું કરે ? મોક્ષમાર્ગ કે સસંયમને સર્વથા ભાવથી સ્વીકારે તે નિયાણપ્રતિપન્ન. તે જે કરે તે કહે છે - મત એટલે સમતા, સમભાવરૂપ - વાંસળા અને ચંદનમાં સમભાવ રાખે. • કેવો થઈને ? દાંત, દ્રવ્યભૂત, વ્યસૃષ્ટ કાયચી. આવા ગુણવાળો થઈને પૂર્વોક્ત માપ્ત, શ્રમણ, ભિાના ગુણવાળો જે હોય તે નિથિ છે. તે માહન આદિ શબ્દો નિર્ણવ્ય શબ્દની પ્રવૃત્તિ નિમિત્તમાં એકસરખા છે. આ બધાં શબ્દો કંઈક ભેટવાળા છતાં એકસમાન છે. - હવે ઉપસંહાર કરતા - સુધમસ્વામી જંબૂસ્વામી આદિને ઉદ્દેશી કહે છે . મેં જે તમને કહ્યું છે એ પ્રમાણે જ જાણવું. મારા વચનમાં વિકલ્પ કરવો નહીં, કેમકે મેં સર્વજ્ઞની આજ્ઞાથી કહ્યું છે. સર્વજ્ઞ ભગવંતો પરહિતમાં ક્ત ભયથી રક્ષણ કરનાર, રાગ-દ્વેષ મોહમાંના કોઈપણ કારણના અભાવથી તેઓ જૂઠું ન બોલે. તેથી મેં શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૬ “ગાથા”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ શ્રુતસ્કંધ-૧ ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - X - Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨/ભૂમિકા ક શ્રુતસ્કંધ-૨ 5. “સૂયગડ” નામક આ બીજું અંગ pl છે. જેમાં બે શ્રુતસ્કંધો છે. પહેલા શ્રુતસ્કંધમાં-૧૬-અધ્યયનો અને બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયનો છે. એ રીતે “સૂયગડ”માં ૨૩અધ્યયનો છે. આ સૂત્રને સંસ્કૃતમાં સૂત્રત કહે છે. તેના પર શ્રી શીલાંકાચાકૃત વૃત્તિ છે. જેનો અહીં ગુજરાતી અનુવાદ કરેલ છે. તે સિવાય મૂર્ણિ, દીપિકા આદિ પણ પ્રાપ્ત થાય જ છે. ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી કૃત નિયુક્તિની વૃત્તિ તો પ્રસ્તુત વૃત્તિમાં વણી લીધેલ હોવાથી તેનો અનુવાદ પણ અહીં સામેલ કરાયેલ જ છે. અમારા આ “આગમ સટીક અનુવાદ” શ્રેણીમાં ભાગ-3માં શ્રુતસ્કંધ-૧-ના અધ્યયન-૧ થી ૧૧ લીધા હતા અને આ ચોથા ભાગમાં અધ્યયન-૧૨ થી ૧૬ તથા શ્રુતસ્કંધ-ર-નો ટીકા સહિતનો અનુવાદ રજૂ કરેલ છે. ૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર ભવ્યોનો અનાદિ સાંત, નાક આદિનો સાદિ સાંત છે. ક્ષાયિક ભાવ કેવલજ્ઞાત દર્શતપ, સાદિ અનંત અને કાળથી મહાનુ છે. ક્ષાયોપથમિક પણ ઘણાંનો આશ્રય અને અનાદિ અનંત હોવાથી મહાતુ છે. ઔપથમિક પણ દર્શન તથા ચાસ્ત્રિ મોહનીય અનુદયપણે તથા શુભ ભાવપણે હોવાથી મહાનુ છે, પરિણામિક સમસ્ત જીવાજીવોને આશ્રયરૂપ હોવાથી આશ્રય મોટો હોઈ મહાનુ છે. સાન્નિપાતિક પણ ઘણાંનો આશ્રય હોવાથી મહાત્ છે - આ રીતે ‘મહતુ’ કહ્યું હવે અધ્યયનના નિક્ષેપણ કહે છે * * * * * અધ્યયનના નામ આદિ છે વિક્ષેપા છે, તે અન્યત્ર [આચારાંગમાં] કહ્યા છે, માટે અહીં વિસ્તાર કરતા નથી. આ શ્રુતસ્કંધમાં સાત મોય અધ્યયનો છે • તેમાં પૌંડરીક નામે પહેલું અધ્યયન છે. તેના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો કહેવા. તેમાં ઉપકમ, આનુપૂર્વી, નામ, પ્રમાણ, વકતવ્યતા, અર્થાધિકાર, સમવતાર એમ છ ભેદો છે, તેમાં પૂવનુપૂર્વમાં આ પહેલું અને પદ્યાનુપૂર્વમાં આ સાતમું છે. અનાનુપૂર્વમાં તો એકથી સાત સુધી શ્રેણિમાં, શ્રેણિને પરસ્પર ગુણતાં ૫૦૮ ભેદમાં કોઈપણ સ્થાને આ અધ્યયનનો ક્રમ આવે. નામમાં છ નામ છે, તે ક્ષાયોપથમિક ભાવમાં છે. કેમકે બધાં શ્રુતનું ક્ષાયોપથમિકપણું જ છે. પ્રમાણ ચિંતામાં જીવ ગુણ પ્રમાણ છે, વકતવ્યતામાં સામાન્યથી સર્વ અધ્યયનોમાં સ્વસમય વક્તવ્યતા છે, અધિકારે પુંડરીકની ઉપમાથી સ્વસિદ્ધાંતનું ગુણ સ્થાપન છે. સમવતારમાં જયાં જયાં તેનો અવતાર થાય ત્યાં ત્યાં થોડે અંશે કહી બતાવ્યું છે. છે શ્રુતસ્કંધ-૨ - અધ્યયન-૧ ‘પંડરીક' છે ઉપકમ પછી નિફોપ આવે, તે નામ નિક્ષેપામાં પડરીક એવું આ અધ્યયનનું નામ છે. તેના નિક્ષેપા આઠ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ફોગ, કાળ, ગણના, સંસ્થાન અને ભાવ. તેમાં નામ, સ્થાપનાને છોડીને દ્રવ્ય પૌંડરીક કહે છે - જે કોઈ પ્રાણધારણ લક્ષણ જીવ ભવિષ્યમાં થશે તે ‘ભવ્ય’ તે દશવિ છે • પોતાના કર્મના ઉદયને લીધે જીવ વનસ્પતિકાયમાં રાત પડા રૂપે અનંતર ભવે ઉત્પન્ન થશે તે દ્રવ્ય પડરીક છે. ભાવ પોંડરીક તે આગમચી પોંડરીક પદાર્થનો જ્ઞાતા તથા તેમાં ઉપયોગવાળો હોય તે છે. આ દ્રવ્ય પૌંડરીકને વિશેપથી બતાવે છે - એક ભવ જતા અનંતર ભવમાં પૌંડરીકમાં ઉત્પન્ન થાય તે એકભવિક તથા આયુ બાંધીને મરીને તુરંત પૌંડરીક જાતિના કમળમાં ઉત્પન્ન થાય તે બીજો ભેદ અને ત્રીજો ભેદ મસ્વાના એક સમય પુંડરીકનું આયુ બાંધીને અભિમુખ નામ ગોત્ર થઈને બીન સમયમાં આંતર વિના પુંડરીકમાં ઉત્પન્ન થાય છે. તત્વજ્ઞોએ દ્રવ્ય તેને જ કહ્યું છે . જે ભાવતું ભૂત અને ભવિષ્યનું કારણ છે અને અહીં પુંડરીક-કંડરીક નામે બે રાજકુમાર ભાઈઓનું દષ્ટાંત છે જે સદ-અસદ્ અનુષ્ઠાન પરાયણતાથી શોભન-અશોભનવ જાણીને જે શોભન તે પંડરીક અને • ભૂમિકા : પહેલા શ્રુતસ્કંધ પછી બીજું આરંભીએ છીએ. તેનો સંબંધ આ પ્રમાણે - શ્રુતસ્કંધ-૧માં જે વિષય ટુંકાણમાં કહો. તે આ શ્રુતસ્કંધ વડે દષ્ટાંત સહ વિસ્તારથી કહીએ છીએ. તે વિધિઓ જ સારી રીતે સંગૃહીત થાય છે, જે સંક્ષેપ-વિસ્તારથી કહેવાઈ હોય અથવા પૂર્વ શ્રુતસ્કંધમાં ઉકત અર્થ જ અહીં દટાંત વડે સુખે સમજાય માટે કહે છે. એ સંબંધે આવેલ આ શ્રુતસ્કંધમાં સાત મહાઅધ્યયનો કહ્યા છે. [નિ.૧૪૨,૧૪૩-] મહતુ શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ગ, કાળ, ભાવ એ છ નિપા છે. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્ય મહતું આગમ અને નોઆગમથી બે ભેદે છે. આગમચી જ્ઞાતા હોય પણ ઉપયોગ ન હોય તે. નોઆગમથી ત્રણ બેદજ્ઞશરીર, ભવ્યશરીર, તિરિક્ત. વ્યતિક્તિના ત્રણ ભેદ સચિવ, અચિત, મિશ્ર. તેમાં સચિત દ્રવ્યમહ ઔદારિકાદિ શરીર છે, તેમાં મત્સ્યનું શરીર ૧૦૦૦ યોજન, વૈકિય શરીર લાખ યોજન પ્રમાણ છે, તૈજસ કામણ તો લોકાકાશ પ્રમાણ હોય. તે આ ઔદારિક, વૈકિય, તૈજસ, કાર્પણરૂપ ચાર દ્રવ્ય સચિવ મહતુ છે. અયિત દ્રવ્ય મહતું તે સમસ્ત લોક વ્યાપી અસિત મહાઅંધ છે, મિશ્ર ને મસ્યાદિ શરીર છે. ક્ષેત્ર મહતુ તે લોકાલોક આકાશ. કાળમહતું સર્વ અદ્ધા કાળ છે. ભાવમહતું ઔદયિકાદિ ભાવરૂપે જ પ્રકારે છે. ઔદયિક ભાવ સર્વ સંસારીમાં છે, તે ઘણાનો આશ્રય હોવાથી મહાત્ છે. કાળથી તે ત્રણ પ્રકારે છે અભવ્યનો અનાદિ અનંત, Page #46 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૨/૧/ભૂમિકા અશોભન તે કંડરીક છે તેમ બતાવે છે - તેમાં નરકને છોડીને કણ ગતિમાં જે શોભન પદાર્થો છે તે પંડરીક અને બાકીના કંડરીક છે એમ પ્રતિપાદન કરતા કહે છે તેમાં તિર્યંચ ગતિમાં પંડરીક કહે છે - જળચરોમાં મસ્ય, હાથી, મગર આદિ. સ્થલચરોમાં સિંહાદિ, બળ - વર્ણ - રૂપાદિ ગુણોથી યુક્ત છે. ઉરપરિસર્પમાં મણિધારી સાપ, ભુજપરિસર્ષમાં નોળીયા આદિ, ખેચરમાં હંસ, મોર આદિ, એવા બીજા પણ સ્વભાવથી જ જે લોકમાં માનીતા છે, તે પુંડરીક માફક શ્રેષ્ઠ જાણવા • હવે મનુષ્ય ગતિમાં | સર્વ અતિશાયી પૂજાને યોગ્ય એવા અહંન્તો, તેઓ અનુપમ રૂપાદિ ગુણોથી યુકત હોય છે. ચક્રવર્તી છ ખંડ ભરતના સ્વામી છે. ચારણશ્રમણ ઘણી આશ્ચર્યજનક લબ્ધિવાળા મહાતપસ્વી છે. વિધાધરો વૈતાઢ્યના નગરના રાજા છે. હરિવંશ કુલોત્પન્ન દશાર, ઇાક આદિને પણ લેવા. જે બીજા મા ઋદ્ધિવાળા કોટીશ્વર છે, તે બધાં પુંડરીક છે. વળી બીજા જે વિધાકાળના સમૂહથી યુક્ત છે, તે પણ પૌંડરીક જાણવા. હવે દેવગતિના ઉત્તમોનું પૌંડરીકપણું બતાવે છે - ભુવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવોમાં જે શ્રેષ્ઠ એવા ઇન્દ્રો, ઇન્દ્રના સામાનિક દેવો આદિ છે, તે પણ પૌંડરીક નામે જાણવા. અચિતમાં હવે જે પ્રધાન છે, તેનું પૌંડરીકત્વ બતાવવા કહે છે - કાંસાના જય ઘંટો, વસ્ત્રોમાં ચીનાંશુક, મણીઓમાં ઇન્દ્રનીલ-વૈડૂર્યાદિ, રત્નોમાં મોતી જે વર્ણ-સંસ્થાન-પ્રમાણથી શ્રેષ્ઠ હોય છે. શિલાઓમાં પાંડુકંબલાદિ, જ્યાં તીર્થકરોના જન્માભિષેક થાય છે. પરવાળામાં ઉત્તમ વદિ ગુણવાળા, જાત્ય સુવર્ણ કે તેના અલંકારો છે. આ પ્રમાણે ઉક્ત કાંસાદિની ઉત્તમ વસ્તુ અતિ પૌંડરીક જાણવી. મિશ્ર દ્રવ્ય પૌંડરીકમાં તીર્થકર, ચક્રવર્તી આદિ જેમણે શ્રેષ્ઠ અલંકાર ધારણ કર્યા હોય તે દ્રવ્ય પૌંડરીક. ક્ષેત્ર પીંડરીક કહે છે - જે દેવકર આદિમાં શુભ અનુભાવવાળા લોકો હોય તે પૌડરીક ગણાય છે. હવે કાલ પૌંડરીક કહે છે - ભવસ્થિતિ અને કાયસ્થિતિથી જે પ્રધાન છે તે જીવો પૌંડરીક છે અને બાકીના અપ્રધાન તે કંડરીક છે. તેમાં ભવસ્થિતિથી અનુતરોપપાતિક દેવો પ્રધાન છે, કેમકે તેઓને સમગ્ર ભવ શુભાનુભાવ હોય છે. કાયસ્થિતિથી મનુષ્યો શુભ કર્મો આચરીને સાત-આઠ ભવોમાં મનુષ્યજન્મમાં પૂર્વકોટિ આયુ પાળીને તુરંત ત્રણ પલ્યોપમનું આયુ અનુભવી પછી દેવોમાં ઉત્પન્ન થાય છે, એ રીતે તેઓ કાયસ્થિતિથી પૌંડરીક છે, બાકીના કંડરીક છે કાલપીંડરીક બાદ હવે ગણના, સંસ્થાન પોંડરીક બતાવે છે સંખ્યા ગણનાથી - દશ પ્રકારના ગણિતમાં ગણિત પ્રધાનપણે હોવાથી પૌંડરીક છે. તે ગણિત આ પ્રમાણે - પરિકર્મ, જુ, રાશિ, વ્યવહાર, કલાસવર્ણ, પુદ્ગલ, ઘન, ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ છે. છ સંસ્થાનમાં સમચતુરઢ સંસ્થાન પ્રવર હોવાથી પીંડરીક છે. આ રીતે આ બે પૌંડરીક છે અને બાકીના પરિકમદિ ગણિત અને ન્યગ્રોધ પરિમંડલ આદિ સંસ્થાનો કંડરીક જાણવા. - હવે ભાવ પૌંડરીક કહે છે– ઔદયિકાદિ છએ ભાવમાં વિચારતા તેમાં કે તેઓની મધ્યે જે મુખ્ય ઔદયિકાદિ ભાવો છે, તેને જ પૌંડરીક જાણવા. ઔદયિક ભાવમાં તીર્થકરો, અનુત્તરોપપાતિક દેવો તથા સો પાંખડીવાળા શેત કમળ પડરીક જાણવા. ઔપશમિકમાં સમસ્ત ઉપશાંત મોહવાળા, ક્ષાયિકમાં કેવળજ્ઞાનીઓ, ક્ષાયોપથમિકમાં વિપુલમતિ મન:પર્યવજ્ઞાની અને ચૌદ પૂર્વી, પરમાવધી થોડા કે બધાં લેવા. પરિણામિકમાં ભવ્યો, સાંનિપાતિકમાં દ્વિકાદિ સંયોગા સિદ્ધાદિને પોતાની બુદ્ધિ પૌંડરીકપણે વિચારવા, બીજા કંડરીક જાણવા. હવે બીજી રીતે ભાવપૌંડરીકને બતાવે છે– સમ્યગુ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં તથા જ્ઞાનાદિ વિનયમાં, ધર્મધ્યાન આદિમાં જે શ્રેષ્ઠ મનિઓ છે, તે પૌંડરીક જાણવા. બીજા કંડરીક ગણવા. આ રીતે આઠ પ્રકારે પોંડરીકનો નિક્ષેપો બતાવી જેના વડે અધિકાર છે તે કહે છે - દૈટાંતમાં - સચિત, તિર્યંચયોનિક, એકેન્દ્રિય વનસ્પતિકાયમાં જે જળમાં ઉગે તે દ્રવ્યપૌંડરીક વડે અથવા દયિક ભાવવત વનસ્પતિકાય પોંડરીક - સો પાંખડીવાળું કમળ લેવું. તથા ભાવથી સમ્યમ્ દર્શન-ચારિત્ર-વિનય-અધ્યાત્મવર્તી સત્ સાધુને પૌંડરીક કહેવા. નિક્ષેપ નિયુક્તિ પુરી થઈ. - x - x • હવે સૂર કહે છે– • સૂગ-૬૩૩ થી ૬૩૮ : [33] મેં આયુષ્યમાન ભગવંત પાસે આવું સાંભળેલ છે કે . આ પૌડરીક નામના અધ્યયનમાં આ પ્રમાણે વિષય કહ્યો છે - કોઈ પુણકરિણી [વાવ) છે, તે ઘણું પાણી, ઘણું કીચડ અને જળથી ભરેલી છે. તે પુષ્કરિણી લબ્ધ પ્રતિષ્ઠિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે પુષ્કરિણીના તે-તે ભાગમાં ત્યાં ઘણાં ઉત્તમોત્તમ પુંડરીક [કમળ] કહ્યા છે. જે ક્રમશઃ ખીલેલા, પાણી અને કીચડ થકી ઉપર ઉઠેલા, સુંદર એવા વર્ણ-ગંધરસ-રપથી યુક્ત, પ્રાસાદીય, દશનીયઅભિરૂપ, પ્રતિરૂપ છે. તે પુષ્કરિણીના બહુ મધ્ય ભાગમાં એક ઘણું મોટું શ્રેષ્ઠ કમળ રહેલું છે. તે પણ ખીલેલું, ઉંચી પાંખડીવાળું, સુંદર વર્ણ-ગંધસંપર્શથી યુકત, પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. તે આખી વાવડીમાં અહીં-તહીં ઘણાં ઉત્તમ કમળો રહેલા છે. જે ખીલેલા ઉપર ઉઠેલા યાવતું પ્રતિરૂપ છે. તે વાવડીના ઠીક મધ્ય ભાગે એક મહાન ઉત્તમ પુંડરીક યાવતુ પ્રતિરૂપ છે. [૬૩] હવે કોઈ પુરુષ પૂર્વ દિશાથી વાવડી પાસે આવીને તે વાવડીને કિનારે રહીને જુએ છે કે - ત્યાં એક મહાનું શ્રેષ્ઠ કમળ, જે ક્રમશઃ સુંદર રચનાથી યુકત યાવત પ્રતિરૂપ છે. ત્યારે તે પુરુષ આ પ્રમાણે બોલ્યો - હું પરણ છું ખેદજ્ઞ કુશળ, પંડિત, વ્યક્ત મેધાની, અબાલ, માર્ગસ્થ, માગવિદ્ ગતિપરાક્રમજ્ઞ છું. હું આ શ્રેષ્ઠ કમળને ઉખેડી લાવું. આવું કહીને તે પણ તે વાવડીમાં પ્રવેશ કરે. જેવો-જેવો તે વાવડીમાં આગળ વધે છે, તેવો તેવો તે ઘણાં પાણી અને કાદવમાં ખેંચીને કિનારાથી દૂર થયો અને શ્રેષ્ઠ કમળ પ્રાપ્ત ન કરી શકો. તે ન આ પર રહ્યો, ન પેલે પાર, વાવડીમાં ખેંચી ગયો. આ પહેલો પ્રર. [૩૫] હવે બીજો પુરુષ • તે પુરુષ દક્ષિણ દિશાથી વાવડી પાસે આવ્યો. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૩૩ થી ૬૩૮ તે વાવડીના કિનારે રહીને એક મહાનું શ્રેષ્ઠ કમળને જુએ છે, જે સુંદર રચનાવાળુ, પ્રાસાદીય યાવ4 પ્રતિરૂપ છે. ત્યાં તે એક પુરુષને જુએ છે જે કિનારાથી દૂર છે અને તે શ્રેષ્ઠ પુંડરીક સુધી પહોંચ્યો નથી. જે નથી અહીંનો રહ્યું કે નથી ત્યાંનો. પણ તે વાવડી મધ્યે કીચડમાં ફસાયેલો છે. ત્યારે બીજા પરણે પહેલા પુરુષ સંબંધે કહ્યું - અહો! આ પુરષ ખેદજ્ઞ, અકુશળ, પંડિત, અવ્યકત, અમેધાવી, બાળ, અમાજ્ઞિ, અમાણવિદ્દ, માનિી ગતિ-પરાક્રમને જાણતો નથી. પણ હું ખેદજ્ઞ, કુશળ છું યાવત હું તે ઉત્તમ શ્વેત કમળને જરૂર ઉખેડી લાવીશ. પરંતુ આ કમળ આવી રીતે ઉખેડીને લાવી ન શકાય, જેમ પુરુષ સમજતો હતો. હું પણ છું, ખેદજ્ઞ, કુશળ, પંડિત, વ્યક્ત, મેઘાવી, અભાલ, માસ્થિ, માવિ, ગતિ-પસકમજ્ઞ છું. હું આ ઉત્તમ શ્વેત કમળ ઉખેડી લાવીશ. એમ કરી તે પુરષ વાવડીમાં ઉતર્યો. જેવો આગળ વધતો ગયો, તેવો તે ઉંડા પાણી અને કીચડમાં ફસાયો. કિનારાથી દૂર થયો અને તે કમળને પ્રાપ્ત ન કરી શક્યો. - x - વાવડીમાં ફસાઈ ગયો. આ બીજે પરષ. ૬િ૩૬] હવે બીજે પુરુષ - ત્રીજો પુરુષ પશ્ચિમ દિશાથી વાવડી પાસે આવ્યો. વાવડીના કિનારે એક ઉત્તમ શ્વેત કમળને જુએ છે, જે વિકસિત યાવતું પ્રતિરૂપ છે. ત્યાં પહેલા બંને પુરુષોને પણ જુએ છે, જેઓ કિનારાથી ભ્રષ્ટ થયા છે અને ઉત્તમ શ્વેત કમળ લઈ શકયા નથી - x • વાવડીની વચ્ચે કીચડમાં ફસાઈ ગયા છે ત્યારે તે ત્રીજો પુરુષ એમ કહે છે - અરે! આ પુરષો અખેદજ્ઞ, અકુશળ, અપંડિત, અવ્યક્ત, અમેધાવી, બાળ, અમાસ્થ, અમાવિ, અમાાતિ પરાક્રમજ્ઞ છે. તેઓ જે માનતા હતા કે અમે શ્વેત કમળને લઈ આવશું, પણ તેઓ માનતા હતા તે રીતે આ શ્વેતકમળ લાવી શકાય નહીં. પરંતુ હું ખેદજ્ઞ, કુશળ, પંડિત, વ્યકત, મેધાવી, અબાલ, માગસ્થ, માણવિદ્દ, ગતિ પરાક્રમજ્ઞ છું, હું આ ઉત્તમ શ્વેત કમળને લઈ આવીશ. એમ વિચારી તેણે વાવડીમાં પ્રવેશ કર્યો. પણ જેવો તે આગળ ચાલ્યો - x • તેવો ઉંડા પાણી અને કીચડમાં ફસાઈ ગયો. • x - આ ત્રીજો પુરુષ [63] હવે ચોથો પુરુષ-ચોથો પુરુષ ઉત્તર દિશાથી તે વાવડી પાસે આવ્યો, કિનારે ઉભા રહી તેણે એક ઉત્તમ શ્વેત કમળ જોયું, જે ખીલેલું યાવત પ્રતિરૂપ હતું. તેણે પહેલા ત્રણ પુરુષો જયા, જે કિનારાથી ભ્રષ્ટ થઈ. ચાવતું કાદવમાં ખૂંચેલા હતા. ત્યારે ચોથા પરણે કહ્યું કે - અહો ! આ પો અખેદજ્ઞ છે યાવત માના ગતિ-રાક્રમને જાણતા નથી. - x - યાવતુ તેઓ ઉત્તમ શત કમળને લાવી શક્યા નથી. પરંતુ હું ખેદજ્ઞ યાવતું માગના ગતિપસકમનો ડ્રાતા છું, હું આ ઉત્તમ શેત કમળને ખેંચી લાવીશ, તે વાવડીમાં જેળો આગળ વધ્યો • x - ચાવતુ - X - કાદવમાં ખેંચી ગયો. આ ચોથો પુરુષ. ૬િ૩૮] પછી રાગદ્વેષ રહિત, ખેદજ્ઞ ચાવતુ ગતિ-પરાક્રમનો જ્ઞાતા ભિg સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કોઈ દિu કે વિદિશાથી તે વાવડીને કિનારે આવ્યો. તે વાવડીના કિનારે રહીને જુએ છે કે ત્યાં એક મહાન શ્વેત કમળ ચાવતુ પ્રતિરૂપ છે. તે સાધુ ચાર પુરષોને પણ જુએ છે, જેઓ કિનારાથી ભ્રષ્ટ છે યાવતુ ઉત્તમ શ્વેત કમળને પ્રાપ્ત કરી શકયા નથી. આ પર કે પેલે પાર જવાને બદલે વાવડીની વચ્ચે ઉંડા કાદવમાં ફસાયા છે. ત્યારે તે ભિક્ષુએ કહ્યું : અરે! આ પુરષો અખેદજ્ઞ ચાવતું માગના ગતિ-રાક્રમના જ્ઞાતા નથી, - X - X - આ પુરુષો માનતા હતા કે અમે ઉત્તમ કમળ લાવીશું પણ લાવી શક્યા નથી. હું ભિviજીવી સાધુ છુંરાગ-દ્વેષ રહિત છું, સંસાર-કિનારાનો અર્થ છું. ખેદજ્ઞ યાવતુ માના ગતિ પરાક્રમનો જ્ઞાતા છું. હું આ ઉત્તમ શ્વેત કમળ લાવીશ, એમ વિચારીને તે સાધુ તાવડીમાં પ્રવેશ કર્યા વિના કિનારે ઉભી અવાજ કરે છે . અરે ઓ ઉત્તમ શેત કમળ ! ઉઠીને અહીં આવો. એ રીતે તે ઉત્તમ કમળ વાવડીમાંથી બહાર આવી જાય છે.. • વિવેચન-૬૩૩ થી ૬૩૮ : આ સૂત્રનો અનંતર સૂત્ર સાથે સંબંધ કહેવો - શ્વમેવ, તમે આ પ્રમાણે જ જાણો, જે ભગવંતે મને કહ્યું છે. - x - આ શ્રુતસ્કંધના પહેલા p સાથે તેનો સંબંઘ આ છે - જે ભગવંતે કહ્યું, મેં સાંભળ્યું, તે તમે સમજો. - તે ભગવંતે શું કહ્યું ? આ પ્રવચનમાં - સૂયગડના બીજા શ્રુતસ્કંધમાં પૌંડરીક અધ્યયન છે. સો પાંખડીવાળા કમળની ઉપમા તે પૌંડરીક. તેથી તેનું નામ પૌંડરીક છે, તે યથાર્થ છે - ૪ - પુષ્કરિણીનું દષ્ટાંત છે. પુષ્કર એટલે કમળ, તે જેમાં છે તે પુષ્કરિણી. જેમાં ઘણું જ પાણી છે તે ‘બહૂદક'. જેમાં ચાલતા ઘણો કાદવ લેપાય તે “બહુોય'. ઘણાં શ્વેત કમળો અને સ્વચ્છ પાણી હોવાથી ‘બહુશેત'. પ્રચુર પાણી ભરેલ હોવાથી ‘બહપુકલા'. કરિણી શબ્દ નામ પ્રમાણે અર્થવાળો હોવાથી ‘લબ્ધાર્થ' અથવા જેણે આસ્થાનપ્રતિષ્ઠા મેળવી તે ‘લબ્ધાસ્થા'. શ્વેત શતપત્રો હોવાથી તે પૌંડરીકિણી. અથવા ઘણાં કમળોવાળી એવો અર્થ છે. પ્રસન્નતા-નિર્મળ જળવાળી છે માટે પ્રાસાદિકા અથવા પ્રાસાદ-દેવકુળો ચારે તરફ હોવાથી પ્રાસાદિકા. શોભના અથવા સારા સંનિવેશથી જોવા લાયક છે માટે દર્શનીયા. સમીપમાં રાજહંસ, ચકવાક આદિ રૂપો સદા રહેલા હોવાથી તથા હાથી, પાડાં, હરણાદિ વડે જે જળચર વડે યુક્ત છે માટે અભિરૂપ. જેમાં પ્રતિબિંબ દેખાય છે તેથી પ્રતિરૂ૫. સ્વચ્છવથી સર્વત્ર પ્રતિબિંબો પ્રાપ્ત થાય છે ઇત્યાદિ • x • માટે પ્રતિરૂ૫. અથવા પ્રાસાદીય આદિ કાર્યક છે. આ ચારે પર્યાયો અતિશય રમણીયત બતાવવા લીધાં છે. તે પકરિણીમાં તત્ર તત્ર એ વીસા પદથી પીંડરીકનું વ્યાપકવ કહ્યું. એને શેથી પ્રત્યેક પ્રદેશ લીધા. તfwબે વખત લેતા-એક પણ સ્થાન નથી જ્યાં કમળ ન હોય અથવા આવી વીસા પદથી ઘણાં કમળો છે અથવા વાવડીમાં બધા ભાગોમાં પા-કમળ છે. આદર બતાવવા વીસા મૂકી. વર એટલે શ્રેષ્ઠ. - x - પા શબ્દ છત્ર, Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૩૩ થી ૬૩૮ વાઘ અર્થના નિષેધ માટે છે. પૌંડરીક શબ્દથી શ્વેત શતપત્ર લીધા. વર શબ્દ પધાનની નિવૃત્તિ માટે છે આવા ઘણાં “પાવર પૌંડરીકો” કહ્યા. આનુપૂર્વીશી - વિશિષ્ટ રચનાથી રહેલકાદવ અને પાણી ઉપર ઉંચા રહેલ. રુચિ એટલે ‘દીપ્તિ' તેને લાવનાર તે રુચિલ-દીપ્તિમાન તથા શોભન વર્ણ-ગંધ-રસસ્પર્શવાળા છે. તથા પ્રાસાદીય આદિથી સુંદરતા બતાવે છે. તે પુષ્કરિણી બધી બાજુએ કમળથી વીંટાયેલ છે. તેના બરોબર મધ્યભાગમાં એક મહા પાવર પૌંડરીક અનુક્રમે સૌથી ઉંચુ, મનોહર વણદિ યુકત તથા પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપતર, પ્રતિરૂપતર છે. હવે આ અનંતરોક્ત સૂત્ર કરતા વિશેષ એ છે કે - x • તે વાવડીના બધાં પ્રદેશોમાં યશોકત વિશેષણ વિશિષ્ટ ઘણાં પદો છે, તે બધાંના બહુ મધ્ય દેશ ભાગમાં ચચોક્ત વિશેષણ વિશિષ્ટ એક મોટું કમળ છે. - ૪ - | [૬૩૪] હવે કોઈ પુરુષ પૂર્વ દિશાથી આવીને આવી વાવડીના કિનારે બેસીને આ પાને જુએ છે, જે પ્રાસાદીયાદિ વિશેષણ યુક્ત છે. • x • ત્યારે આ પુરુષ કહે છે - હું પુરુષ છું. કેવો ? હિત-અહિત પ્રવૃત્તિ-નિવૃત્તિ નિપુણ તથા પાપથી દૂર તે પંડિત, ધર્મજ્ઞ, દેશકાલજ્ઞ, ક્ષેત્રજ્ઞ, બાલભાવી ઉપર, પરિણતબુદ્ધિ, નીચે-ઉંચે કુદવાનો ઉપાય જાણનાર, સોળ વર્ષથી વધુ-મધ્યમ વયવાળો, સજ્જનોએ આચરેલ માર્ગે ચાલતો તથા સન્માર્ગજ્ઞ, માર્ગની ગતિ વડે જે પરાક્રમ-વિવક્ષિત દેશ ગમનને જાણનાર તે પરાક્રમજ્ઞ અથવા પરાક્રમ તે સામર્થ્યનો જ્ઞાતા છું. આવા વિશેષણયુક્ત હું, પૂર્વોક્ત વિશેષણ યુક્ત પરાવર પૌંડરીકને વાવડીના મધ્ય ભાગેથી ઉખેડી લાવીશ * * * - આ રીતે પૂર્વોકત * * * પુરુષ તે વાવડી તરફ જાય. જેવો-જેવો તે વાવડીમાં જવા આગળ ચાલે, તેમ તેમ તે વાવડીના ઘણાં ઉંડા પાણીમાં તથા કાદવમાં જઈ, તેનાથી અકળાયેલો, સવિવેક હિત થઈને કિનારાથી ભ્રષ્ટ થઈને મુખ્ય કમળ સુધી નહીં પહોંચેલો, તે વાવડીમાં કે તેના કાદવમાં ખેંચીને પોતાને બચાવવા અસમર્થ બનીને, કિનારાથી ભ્રષ્ટ થયેલો તે વાવડીના મધ્યમાં જ રહે છે. તે - X - આ પાર કે પેલે પાર જવા સમર્થ ન બને. એ રીતે ઉભયથી ભ્રષ્ટ થઈ • x • પોતાના અનર્થને માટે જ થાય છે. આવાને પ્રથમ પુરુષની જાતિ જાણવી. ૬િ૩૫] હવે પહેલા પુરુષ પછી બીજી પુરુષજાતિ-પુરુષ. પછી કોઈ પુરુષ દક્ષિણ દિશાથી આવીને તે વાવડીના કિનારે રહીને, વાવડીમાં રહેલ એક મોટા કમળને જુએ, જે• x• પ્રાસાદીય યાવત્ પ્રતિરૂપ છે. તે કિનારે રહેલ પુરુષ, પૂર્વે રહેલા પુરુષને જુએ છે, જે કિનારાથી ભ્રષ્ટ છે અને શ્રેષ્ઠ કમળ પામ્યો નથી, એ રીતે ઉભય ભ્રષ્ટ થઈ મધ્યમાં જ ફસાયો છે, તે જોઈને, ત્યાં રહેલા પુરુષને આ બીજો પુરુષ વિચારે છે ઉો - ખેદની વાત છે, આ કાદવમાં ખૂંચેલો પુરૂષ અખેદજ્ઞ આદિ છે. [અર્થમાં નોંધેલ હોવાની વૃત્તિમાં ફરી નથી લખ્યું. પણ હું ખેદજ્ઞ, કુશળ ઇત્યાદિ છું. માટે હું શ્રેષ્ઠ કમળને લાવીશ એવી પ્રતિજ્ઞાવાળો થાય. આ શ્રેષ્ઠ કમળ. જે રીતે આ પુરુષ લાવવા માંગે છે, તેમ ન લવાય. પણ હું લાવવામાં કુશળ છું ઇત્યાદિ બતાવે છે - તે સુગમ છે. [4/6] સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ ૬િ૩૬,૬૩૩] ત્રીજા પુરુષજાતિ [પુરુષ ને આશ્રીને કહે છે. બીજા અને ચોથા પુરુષજાત [નોવિષય સુગમ છે. [માટે વૃત્તિકારે કંઈ નોંધેલ નથી.] | [૬૩૮] હવે પાંચમાં વિલક્ષણ પુરુષ સંબંધ કહે છે પૂર્વેના ચાર પુરુષો કરતા આ પુરષમાં આ વિશેષતા છે. ભિક્ષણશીલ તે ભિક્ષ. પચન-પાચન આદિ સાવધ અનુષ્ઠાન રહિતતાથી નિર્દોષ આહાર ભોઇ. સૂક્ષ એટલે રાગદ્વેષરહિત. કેમકે તે બંને કર્મબંધ હેતુપાણાથી પ્તિબ્ધ છે. સ્નિગ્ધતા અભાવે જેમ જ ન લાગે, તેમ રાગદ્વેષ અભાવે કમર જ ન લાગે. માટે રક્ષ કહ્યું. સંસારસાગરને તરવા ઇચ્છુક, ક્ષેત્રજ્ઞ કે ખેદજ્ઞ. માર્ગના ગતિ પરાક્રમનો જ્ઞાતા. તે કોઈ પણ દિશા-વિદિશાથી આવીને - X • ઉત્તમ શ્વેત કમળને - x - તથા ચાર પુરુષોને જુએ છે. • x • કેવા ? ઉભયભ્રષ્ટ - X - કાદવ અને જળમાં ડૂબેલા. ફરી કાંઠે આવવા અસમર્થ. તેને જોઈને ભિક્ષ કહે છે– ' અરે ! આ ચારે પુરુષો અખેદજ્ઞ છે. ચાવતું માર્ગના ગતિ પરાક્રમથી અજ્ઞાત છે. તે પુરુષો અને પાવર પોંડરીકને ખેંચી લાવીશું તેમ માનતા હતા, પણ આ રીતે તે કમળ લાવી શકાય નહીં. જ્યારે હું રક્ષ યાવતુ ગતિ પરાક્રમ જ્ઞાતા ભિક્ષુ છું. આવા વિશિષ્ટ ગુણવાળો હું આ કમળ લાવીશ • x • એમ કહી તે વાવડીમાં ન પ્રવેશ્યો. • x - કાંઠે રહીને જ તયાવિધ અવાજ કર્યો - હે કમળ! ઉંચે ઉછળ, ઉછળ. - x - એ રીતે કમળ ઉછળીને આવ્યું. આ દષ્ટાંત આપી તેનો સાર ભગવંત મહાવીર સ્વ શિષ્યોને કહે છે• સૂત્ર-૬૩૯ : હે આયુષ્યમાન શ્રમણો ! મેં જે ટાંત કહ્યું, તેનો અર્થ જાણવો જોઈએ. હા, ભદતા કહી, શ્રમણ ભગવંત મહાવીરને સાધુ-સાધ્વીઓ વાંદી, નમીને આ પ્રમાણે બોલ્યા - હે આયુષ્યમાન શ્રમણ ! અમે તે દષ્ટાંતનો અર્થ જાણતા નથી. શ્રમણ ભગવંત મહાવીરે તે અનેક સાધુ-સાધીઓને આમંત્રીને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન શ્રમણો ! હું તેનો અર્થ કહીશ, સ્પષ્ટ કરીશ, પર્યાયો કહીશ, પ્રવેદીશ, અર્થ-હેતુ-નિમિત્ત સહિત છે અને વારંવાર જણાવીશ. • વિવેચન-૬૩૯ : હે શ્રમણો ! ભગવંતે કહેલ ઉદાહરણ, મેં કહ્યું, તેનો અર્થ તમારે જાણવો જોઈએ. અર્થાત્ આ ઉદાહરણનો પરમાર્થ તમે જાણતા નથી - x • ભગવંતે તેમને આ પ્રમાણે કહેતા - તે શ્રમણ ભગવંત મહાવીરને તે સાધુ આદિએ કાયાથી વાંધા, નમ્યા. વિનયી શબ્દોથી સ્તન્યા. વંદીને, નમીને આ પ્રમાણે કહે છે -x - આપે જે ઉદાહરણ કહ્યું અને તેનો અર્થ સારી રીતે જાણતા નથી. આમ પૂછયું ત્યારે ભગવંત શ્રમણ મહાવીરે તે નિર્ગુન્થોને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમંતો, શ્રમણો ! તમે મને જે પૂછયું તેની ઉપપત્તિ તમને કહીશ, અષ્ટ અર્થમાં કહીશ, પયય કથનથી જણાવીશ તથા પ્રકર્ષથી હેતુ-દષ્ટાંત વડે ચિતસંતતિના ખુલાસા કહીશ અથવા આ શબ્દો એકાર્થક છે. કઈ રીતે કહીશ, તે બતાવે છે– Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૩૯ ૮૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ દટાંતના અર્થસહિત તે “સહાર્ચ”. સાર્થ-તે પુષ્કરિણી દૈષ્ટાંત તેને, અવય વ્યતિક રૂપથી વ તે ‘સહેતુ. તથાભૂત અર્થને કહીશ. જે રીતે તે પુરુષો ઇચ્છિત અને ન પામ્યા, વાવડીના દુરવાર કાદવમાં ખૂંચ્યા એ રીતે હવે કહેવાનાર ચાન્યતીર્થિકો સંસારસાગરને પાર નહીં પામે, પણ તેમાં ડૂબશે એવો અર્થ ઉપપત્તિ સહ બતાવશે. તથા ઉપાદાન કે સહકારી કારણો સાથે દેટાંતાર્થે ફરી ફરી બીજા-બીજા દેટાંતોથી કહીશ. તે હું હમણાં જ કહું છું, તે તમે સાંભળો. ભગવંત ટાંતનો પરમાણું કહે છે સૂત્ર-૬૪૦ - હે આયુષ્યમાન શ્રમણો ! મેં લોકને પુષ્કરિણી કહી છે. તે શ્રમણ આયુષ્યમાન ! મેં કર્મને પાણી કહ્યું છે. કામભોગોને કાદવ કહ્યો છે. જનજાનપદોને મેં ઘણાં શ્રેષ્ઠ શ્વેત કમળો કહ્યા છે. રાજાને મેં એક મહા પાવર પૌડસ્કિ કહ્યું છે. મેં માન્યતીર્થિકોને તે ચાર પુરુષજાતિ બતાવી છે. હે આયુષ્યમાન શ્રમણો ! મેં ધમને તે ભિક્સ કહ્યો છે, ધર્મતીર્થને મેં તટકિનારે કહો છે. ધમકથાને મેં તે શબ્દો (અવાજો કહ્યો છે. નિવણને મેં તે કમળને વાવડીમાંથી ઉઠીને બહાર આવવા કહ્યું છે. હે આયુષ્યમાન શ્રમણો ! મેં આ રીતે વિચારીને આ રીતે ઉપમાઓ આપી છે. • વિવેચન-૬૪૦ : લોક એટલે મનુષ્ય ક્ષેત્ર. શબ્દ સમુચ્ચયાર્થે, વાક્યાંલકારે. જયા આત્મનિર્દેશાર્પે છે. આ લોક મનુષ્યનો આધાર છે, તેને હદયમાં સ્થાપીને કે ધારીને હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મેં પરોપદેશથી નહીં પણ આત્માથી જાણેલ છે. તે પુષ્કરિણી કમળના આધારરૂપ છે, તથા આઠ પ્રકારના કર્મો જેના બળથી પુરષરૂપ કમળ થાય છે, તે આવા કર્મો મેં આત્મામાં લાવીને અથવા આત્મા વડે દૂર કરીને અર્થાત્ હે શ્રમણ ! આયુષ્યમાત્ સર્વ અવસ્થાના નિમિત ભૂત કમને આશ્રીને તેને જળના દાંત વડે કહ્યું છે. અહીં કર્મ બોધરૂપ થશે. તેમાં ઇચ્છા મદન કામ શબ્દાદિ છે, વિપયો જ ભોગવાય તે ભોગ છે. અથવા કામ-ઇચ્છારૂપ મદન કામો જ ભોગો છે, તેને મેં મારી ઇચ્છાથી કાદવ કહ્યો. જેમ ઘણા કાદવમાં ડૂબેલો દુ:ખે કરીને પોતાને કાઢે છે તેમ વિષયમાં આસક્ત પોતાને ઉદ્ધરવા સમર્થ નથી, તેથી તેનું અને કાદવનું સામ્ય છે. તથા નન - સામાન્ય લોક, જનપદમાં થયેલા તે જાનપદ-તેમાં વિશિષ્ટ આદેશમાં ઉત્પન્ન લીધા. તે સાડાપચીશ જનપદમાં થયેલા. તેને આશ્રીને મેં ઉપમારૂપે લઈને ઘણાં શ્રેષ્ઠ કમળોનું દૃષ્ટાંત લીધું તથા મારી ઇચ્છાથી રાજાને મહા શ્વેત કમળરૂપે બતાવ્યા. ન્યતીર્થિકોને આશ્રીને ચાર પુરજાતિ રૂપે ઓળખાવ્યા, તેઓની રાજા રૂપ મુખ્ય કમળ લેવાનું સામર્થ્યવ હોવાથી. ધર્મને મેં આત્માની ઉપમા આપી જે રુક્ષ વૃત્તિવાળો કહ્યો. કેમકે તેનું ચવર્તી આદિ રાજારૂપ ઉત્તમ કમળ ઉદ્ધરવાનું સામર્થ્ય છે. ધર્મતીર્થને મેં વાવડીનો કાંઠો કહ્યો. સદિશનાને આશ્રીને મેં સાધુએ કરેલ શબ્દ સાથે સરખાવ્યો તથા નિવણ-મોક્ષ-સર્વ કર્મક્ષયરૂપ ઇષત્પામારા પૃથ્વી કહી, જે સૌથી ઉંચે રહેલો ક્ષેત્રખંડ જાણવો. અથવા તેને પાવર પોંડરીકની ઉત્પત્તિ બતાવી. હવે ઉપસંહારાર્થે કહે છે - હે આયુષ્યમાન્ શ્રમણો ! પૂર્વોક્ત પ્રકારે મેં મારી રીતે આ લોક આદિને ઉપમા આપી, તે આ પુષ્કરિણી આદિ દાંતત્વથી કિંચિત તુલનાત્મકપણે કહ્યા. • x • હવે આ દાંતને વિશેષથી કહે છે. • સૂત્ર-૬૪૧ : આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં વિવિધ પ્રકારના મનુષ્યો અનકમે લોકમાં ઉત્પન્ન થાય છે. જેમકે કોઈ આર્ય, કોઈ અનાર્ય, કોઈ ઉચ્ચ ગોત્રીય, કોઈ નીચગોત્રીય, કોઈ વિશાયકાય, કોઈ ઠીંગણા, કોઈ સુંદરવણ, કોઈ હીનવ, કોઈ સુરપ, કોઈ કુરૂપ હોય છે. તે મનુષ્યોમાં એક રાજી થાય છે, તે મહાન હિમવંત મલય, મંદર, મહેન્દ્ર પર્વત સમાન, અત્યંત વિરુદ્ધ રાજકુલવંશમાં ઉત્પન્ન, નિરંતર રાજલક્ષણોથી શોભિત ગવાળો, અનેક જનના બહુમાનથી પૂજિત, સર્વગુણ સમૃદ્ધ, ક્ષત્રિય, આનંદિત રાજ્યાભિષેક કરાયેલ, માતા-પિતાનો સુપુત્ર, દયાપિ, સીમંકર, સીમંધર, ક્ષેમકર, મંધર, મનુષ્યોમાં ઇન્દ્ર, જનપદનો પિતા જનપદનો પુરોહિત, સેતુકર, કેતુકર, નરપ્રવર, પુરપાવર, પુરિસસીંહ, પુરષસીવિષ, પુરુષવરપૌંડરીક, પુરણવગંધહસ્તી, આટ્સ, દિપ્ત, વિત્ત હતો. તેને ત્યાં વિશાળ, વિપુલ, ભવન, શયન, આસન, યાન, વાહનની પ્રચૂરતા હતી. અતિ ધન, સુવણ, રજdયુકત હતો. તેને ઘwl દ્રવ્યોની આવક-જાવક હતી. વિપુલ ભોજન, પાણી આપતા હતા. તેને ઘણાં દાસ, દાસી, ગાય, ભેંસ, બકરીઓ હતા. તેના કોશ, કોઠાગર શસ્ત્રાગાર સમૃદ્ધ હતા. તે બળવાન હતો, શત્રુઓને નિર્બળ બનાવતો હતો. તેનું રાજ્ય ઓહચકંટક, નિહયકંટક, મહિયકંટક, ઉદ્ધિયકંટક, અકંટક હતું. ઓહયાળુ, નિહચશg, મલિયાણુ, ઉહિતબુ, નિર્જિતશત્રુ, પસજિતશબુ, દુર્મિક્ષ અને મારીના ભયથી મુક્ત હતું. અહીંથી આરંભીને રાજ્ય વન ઉવવાd સુત્રાનુસાર “એવા રાજયનું પ્રશાસનપાલન કરતો રાજી વિચરતો હતો” ત્યાં સુધી જાણવું. તે રાજાને પદિા હતી, તેમાં ઉગ્ર, ઉગ્રપુત્રો, ભોગ ભોગવુમો, ઇવાકુ, ઇવાકપુરો, જ્ઞાત, જ્ઞાતપુત્રો, કરન્સ, કરવ્યપુત્રો, ભટ્ટ, ભપુ, બ્રાહાણ, બ્રાહમણપુગો, લેચ્છકી, લેકીપુત્રો, પાસ્તા, પ્રશાસ્તાપુત્રો, સેનાપતિ અને સેનાપતિપુત્રો હdi. તેમાં કોઈ ઘમwદ્ધાળુ હતા. કોઈ શ્રમણ કે બ્રાહમણ તેમની પાસે જવા વિચારે છે, કોઈ એક ધર્મ શિક્ષા દેનાર શ્રમણ કે બ્રાહ્મણ એવો નિશ્ચય કરે કે અમે તેને અમાસ ધમની શિક્ષા આપીશું. તે આ ધર્મશ્રદ્ધાળુ પાસે જઈને કહે છે, હે પ્રજાના રક્ષક રાજન ! તમને ઉત્તમ ધર્મનું સ્વરૂપ બતાવું છું. તે તમે સમજો. તે ધર્મ આ પ્રમાણે છે પાતળથી ઉપર, માથાના વાળ પર્યન્ત, તીણું ચામડી સુધી શરીર છે. તે Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-I૬૪૧ જ જીવ છે, જીવ જ શરીરનો સમસ્ત પચયિ છે, શરીર જીવતા તે જીવે છે, મરતા તે જીવતો નથી. શરીર હોય ત્યાં સુધી રહે છે, નાશ પામતા નથી રહેતો. શરીર છે, ત્યાં સુધી જ જીવન છે. શરીર મરી જાય ત્યારે લોકો તેને બાળવા લઈ જાય છે બન્યા પછી હાડકા કાબચ્ચીતર થાય છે. પછી પુરુષો નનામીને લઈને ગામમાં પાછા જાય છે. • x• એ સ્થિતિમાં સ્પષ્ટ થાય છે કે શરીરથી ભિન્ન જીવ નામનો કોઈ પદાર્થ નથી. જેઓ યુક્તિપૂર્વક એવું પ્રતિપાદન કરે છે - જીવ જુદો છે, શરીર જુદુ છે તેઓ એવું બતાવી શકતા નથી કે - આ આત્મા દીધું છે કે હું છે, પરિમંડલ છે કે ગોળ છે, ત્રિકોણ-ચતુષ્કોણ-કોણ કે અષ્ટકોણ છે, કૃષ્ણનીલ-લાલ-પીળો કે સફેદ છે, સુગંધી છે કે દુગધી, તીખો-કડવો-તુરો-ખાટો કે મીઠો છે, કર્કશ-કોમળ-ભારે-હલકો-ઠંડો-ગરમ-સ્નિગ્ધ કે રક્ષ છે. રીતે જેઓ જીવને શરીથી ભિન્ન માને છે, તેમનો મત યુનિયુકત નથી. જેઓનું આ કથન છે કે - જીવ અન્ય છે, શરીર અન્ય છે, તેઓ જીવને ઉપલબ્ધ કરાવી શકતા નથી. - [૧] જેમ કોઈ પુરષ ખ્યાનથી તલવાર બહાર કાઢી કહે કે - આ તલવાર છે, આ ગાન છે, તેમ આ જીવ-આ શરીર કહી શકતો નથી. [] જેમ કોઈ પુરુષ મુંજ ઘાસમાંથી સળી બહાર કાઢી બતાવે - આ મુંજ અને આ સળી તેમ કોઈ પણ બતાવી શકતો નથી કે આ જીવ અને આ શરીર [] જેમ કોઈ પુરણ માંસથી હાડકું અલગ કરી બતાવે કે આ માંસ અને આ હાડકું તેમ કોઈ પુરુષ બતાવી શકતો નથી કે આ શરીર છે અને આ આત્મા છે. [૪] જેમ કોઈ પર હથેળીમાં સાંભળો રાખીને બતાવી શકે કે આ હથેળી અને આ આંબળો છે. તેમ કોઈ પુરુષ શરીરમાંથી આત્મા બહાર કાઢી ન કહી શકે કે આ શરીર છે અને આ આત્મા છે. [] જેમ કોઈ પણ દહીંમાંથી માખણ કાઢીને બતાવે છે આ દહી છે અને આ માખણ છે, તેમ કોઈ પુરુષ બતાવી શકતો નથી કે આ શરીર છે - w આત્મા છે. ૬િ] જેમ કોઈ પુરુષ તલમાંથી તેલ કાઢી બતાવે કે આ તેલ છે અને આ બોળ છે તેમ કોઈ પણ શરીર પૃથક્ આત્માથી આ આત્મા છે - આ શરીર છે, તેમ ન કહી શકે. [] જેમ કોઈ પણ શેરડીમાંથી રસ કાઢીને બતાવે કે શેરડીનો રસ છે અને આ છોતરા છે, તેમ કોઈ પણ શરીર અને આત્માને અલગ કરી દેખાડી ન શકે. [૮] જેમ કોઈ પણ અરણિમાંથી આગ કાઢીને પ્રત્યક્ષ બતાવે કે આ અરણિ છે અને આગ છે, તેમ છે આયુષ્યમાન કોઈ પણ શરીરથી આત્માને કાઢીને બતાવી શકતો નથી કે આ શરીર છે અને આ આત્મા છે. આ રીતે તે સુખ્યાત છે કે અન્ય શરીર-અન્ય જીવની વાત મિથ્યા છે. આ પ્રમાણે તે જીવ-શરીરવાદી જીવોને સ્વયં હણે છે - અને કહે છે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કે * હણો, ખોદો, છેદો, બાળો, પકાવો, ઉંટો, હરો, વિચાર્યા વિના સહસા આ કરો, તેને પીડિત કરો. આ શરીર માત્ર જીવ છે, પરલોક નથી. તે શરીરાત્મવાદી માનતા નથી કે - આ કરવું જોઈએ કે આ ન કરવું જોઈએ સુકૃત છે કે દુકૃત છે, કલ્યાણ છે કે પાપ છે, સારું છે કે ખરાબ છે, સિદ્ધિ છે કે અસિદ્ધિ છે, નક છે કે નરક નથી, આ રીતે તેઓ વિવિધરૂપે કામભોગનો સમારંભ કરે છે અને કામભોગોનું સેવન કરે છે. આ રીતે કોઈ ધૃષ્ટતા કરનાર, દીક્ષા લઈ “મારો ધર્મ જ સત્ય છે” એવી પ્રરૂપણા કરે છે. આ શરીરાત્મવાદમાં શ્રદ્ધા, પ્રતીતિ, રચિ કરી કોઈ રાજ આદિ તેને કહે છે - હે શમણ કે બ્રાહ્મણ ! તમે મને સારો ધર્મ બતાવ્યો. હે આયુષ્યમાન ! હું તમારી પૂજા કરું છું, તે આ પ્રમાણે - અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વરા, પબ, કંબલ, પાદપોંછનક આદિ દ્વારા તમારો સકાર-સન્માન કરીએ છીએ. એમ કહી તેમની પૂજમાં પ્રવૃત્ત થાય છે. આ શરીરાત્મવાદીની પહેલા તો પ્રતિજ્ઞા હોય છે કે - અમે અનગાર, અકિંચન, અપુત્ર, અપશુ, પરદdભોજી ભિક્ષુ એવા શ્રમણ બનીને પાપકર્મ કરીશું નહીં; દીક્ષા લીધા પછી તે પાપકમોંથી વિરત થતા નથી. તે સ્વયં પરિગ્રહ કરે છે, બીજા પાસે પણ કરાવે છે અને તેમ કરનારનું અનુમોદન કરે છે. એ જ પ્રમાણે તેઓ રુમી તથા કામભોગોમાં મૂર્હિત, વૃદ્ધ, ગ્રથિત, સકd, લુબ્ધ, ગદ્વેષ વશ થઈને પીડિત રહે છે. તેઓ સંસાચ્છી નથી પોતાને છોડાવતા, નથી બીજાને છોડાવતા, નથી બીજા પ્રાણી, જીવ, ભૂત કે સત્વોને મુક્ત કરાવતા તેઓ પોતાના પૂર્વસંબંધીથી ભ્રષ્ટ થયા છે અને આર્ય માર્ગ પામતા નથી. તે નથી આ લોકના રહેતા કે નથી પરલોકના. વચ્ચે કામભોગોમાં ડૂબી જાય છે. આ પ્રમાણે તે જીવતે શરીરવાદી પહેલો પુરુષજાત જાણવો. • વિવેચન-૬૪૧ - આ મનુષ્યલોકમાં પૂર્યાદિ દિશામાંથી કોઈપણ દિશામાં કેટલાંક માણસો આ લોકને આશ્રીને ઉત્પન્ન થાય છે. તે અનુક્રમે બતાવે છે. તેમાં સર્વ હેય ધર્મોથી દૂર રહે તે આર્યો છે. તેમાં મ આર્યો-૨૫-જનપદમાં ઉત્પન્ન છે, બાકીના અનાર્યો છે. તે અનાર્ય દેશોત્પન્ન બતાવે છે - જેમકે - શક, યવન, શબર, બર્ગર, કાય, મુરુડ ઇત્યાદિ - X - X - [વૃત્તિમાંથી જાણવા] આ અનાર્યો પાપી, ચંડદંડ, નિર્લજ, નિર્દય હોય છે, તેઓ ધર્મ એવો અક્ષર સ્વપ્નમાં પણ ન જાણે - કેટલાંક ઇફવાકુ આદિ ઉચ્ચગોત્રીયા અને કેટલાંક અશુભ કર્મોદયથી નીચા ગોત્રમાં જન્મેલા છે - x - કેટલાંક મહાકાય-પૌઢ શરીરી તથા કેટલાંક વામનકુજાદિ તેવા નામકર્મોદયથી થાય છે. કેટલાંક સુવર્ણ જેવા શોભન દેહવાળા તો કેટલાંક કાળા કોલસા જેવા છે. કેટલાંક સુરૂપ - સુવિભકત અવયવવાળા સુંદર તો કેટલાંક બીભત્સ દેહવાળા દર૫ છે. તેઓમાં ઉચ્ચ ગોગાદિ વિશેષણ વિશિષ્ટ, મહાન, તેવા કર્મોદયથી રાજા થાય છે. તે કહે છે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૧-૬૪૧ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તે રાજા મહા હિમવંત, મલય, મંદર, મહેન્દ્ર જેવા સામર્થ્ય કે વૈભવી હોય તે કર્મોદયથી રાજા થાય છે . યાવતુ - ભય-બળવો ઉપશાંત થયા તેવા રાજ્યને ચલાવતા વિચારે છે. તેમાં gિવ એટલે દુશ્મન કે શ્રુગાલનો ભય, એટલે સ્વરાષ્ટ્રનો બળવો. • x • તે આવી ગુણસંપદાને ભોગવતા રાજાને આવા પ્રકારની પર્ષદા હોય છે. જેમકે ઉગ્ર અને તેના કુમાર ઉગ્રપુગો, ભોગ-ભોગપુનો ઇત્યાદિ જાણવા. - x • માત્ર લિચ્છવીઓ વણિક આદિ છે. બુદ્ધિ વડે જીવતા મંત્રિ આદિ છે. તેમાં એકાદો ધર્મની ઇચ્છાવાળો શ્રદ્ધાળુ હોય - x - આ ધર્મશ્રદ્ધાળુ છે તેમ વિચારીને શ્રમણ કે બ્રાહ્મણ વિચારીને તેને ધર્મપતિબોધ કરવા તેમની પાસે જઈને, પોતાના માનેલા ધર્મને - x - તે રાજાની આગળ જઈને કહીશું એમ વિચારી રાજા પાસે જઈને કહે છે - અમારા આવા ધર્મને આપની પાર્ષદામાં કહીશું, તે આપ સાંભળશો. આપ રાજા છો, ભયથી રક્ષણ કરનારા છો, જે રીતે મેં આ ધર્મ કહ્યો તે સુપજ્ઞપ્ત થશે. આ પ્રમાણે અન્યતીર્થિક પોતાના દર્શનથી રંજિત કરીને સજાદિને પોતાના અભિપ્રાય મુજબ ઉપદેશ આપે છે. તેમાં પ્રથમ પુરુષજાત - તે જીવ - તે શરીરવાદી રાજાને ઉદ્દેશીને ઘમદશના કરે કે - પગના તળીયાથી ઉપર માયાની ટોચે વાળ સુધી અને તીર્થો ચામડી સુધી જીવ છે. અર્થાત જે આ શરીર છે, તે જ જીવ છે. આ શરીરથી જુદો જીવ નથી. જીવ શરીર પ્રમાણ જ છે. એ રીતે જે કાયા છે તે જ આત્મા છે, આત્માનો પર્યવ છે. તેની સંપૂર્ણ અવસ્થારૂપ છે. જો તે કાયા ન હોય તો આત્મા પણ ન હોય. જેટલો કાળ આ શરીર રહે તેટલો કાળ જ જીવ પણ જીવે છે. કાયા મૃત્યુ પામે તો જીવ પણ ના જીવે. કેમકે જીવ અને કાયા એકાત્મક છે. જ્યાં સુધી આ શરીર પંચભૂતાત્મક ચેતનમય રહે ત્યાં સુધી જ જીવ રહે. તેમાંથી એક પણ ભૂત ઓછું થાય કે વિકાર પામે તો શરીરરૂપી આત્માનો વિનાશ થાય છે. એ રીતે જ્યાં સુધી આ શરીર વાતપિત્ત-કફના આધારે પૂર્વ સ્વભાવથી યુક્ત છે, ત્યાં સુધી જ તે જીવનું જીવિત છે. તેનો વિનાશ થતાં જીવનો પણ વિનાશ છે. પછી તેને બાળવા માટે શ્મશાન આદિમાં લઈ જાય છે. તે શરીરને અગ્નિ વડે બાળે છે ત્યારે મણ કપોતવર્ણી હાડકાંઓ જ રહે છે. તે સિવાય બીજો કોઈ વિકાર રહેતો નથી, તેથી આત્માના અસ્તિત્વની શંકા થાય. વળી જઘન્યથી ચાર બંધુઓ અને પાંચમો આસંદી-મંચક, તે શરીરને અગ્નિ વડે બાળીને પછી પોતાને ગામ પાછા આવે છે. જે શરીરથી ભિત આત્મા હોય તો શરીરથી નીકળતો દેખાત. પણ તે દેખાતો નથી. માટે શરીર તે જ જીવ છે એમ સિદ્ધ થયું. ઉક્ત નીતિ મુજબ જીવ અવિધમાન છે, તેમાં રહેલો કે જતો દેખાતો નથી. જેઓ આવું કહે છે, તેમના શાસ્ત્રમાં તેનું વધુ વિવેચન છે. જેઓ શરીરથી જીવ જુદો માને છે, તે આ વાદીના મતે અપમાણ જ છે. તેથી તેઓ પોતાની મૂઢતાથી હવે કહેવાનાર શંકાને સ્વાધીન થશે. તે મતવાળા બીજા મતવાળાને આ પ્રશ્નો પૂછે હે આયુષ્યમાન ! આ આત્મા શરીરની બહાર જુદો માનો તો કેવા પ્રમાણનો છે. તે કહે - શું તે સ્વશરીરની બહાર - દીધું છે કે ચોખાદિ પ્રમાણ હ્રસ્વ છે ? ક્યાં સંસ્થાન વાળો છે ? કયા વર્ણવાળો છે ? તેની ગંધ કેવી છે ? કેવા રસવાળો છે ? કેવા સ્પર્શવાળો છે ? આ પ્રમાણે સંસ્થાન, વર્ણ, ગંધ, સ, સ્પશદિ ન હોવાથી તે અસત્ છે, તો તેનું ગ્રહણ થાય જ કઈ રીતે? જેઓ જીવ અને શરીરને જુદો કહે છે, તેઓ પણ કોઈ પ્રકારે - X - આત્માને શરીરથી જુદો બતાવી શકતા નથી. હવે તે શરીર એજ જીવ મતવાળા પોતાના મતનું પ્રમાણ આપે છે - જેમ કોઈ મ્યાનમાંથી તલવાર કાઢીને બતાવે કે જો આ મ્યાન છે અને આ તલવાર છે, તે રીતે હે આયુષ્યમાન્ ! એ રીતે જીવ અને શરીરને બતાવી શકાતા નથી કે આ જીવ છે અને આ શરીર છે. આ રીતે કોઈએ કાયાથી ભિન્ન જીવ બતાવ્યો નથી. આ અર્થની સિદ્ધિ માટે ઘણાં દેટાંતો દર્શાવ્યા છે - [જે સૂકામાં નોંધેલ છે માટે અહીં ફરી નોંધ્યા નથી.) સુખદુ:ખનો ભાગી પરવોક જનારો આત્મા નથી. તલ-તલ જેવા ટુકડા કર્યા પછી પણ શરીરથી પૃથક જીવ દેખાતો નથી. - પાન અને તલવાર માફક. આવી યુક્તિ વડે આત્માનો અભાવ સિદ્ધ કર્યો, જેઓ આત્માને જુદો માનનારા છે તેઓ પોતાના દર્શનના અનુરાગથી જ આવું કહે છે કે - જીવ જુદો છે, પરલોકમાં જનારો છે, અમૂર્ત છે. આ શરીર તેના આ ભવની વૃત્તિ છે. પણ આ જુદો જીવ માનનારનું કહેવું અસત્ય છે. તેમ તે જીવ-શરીરવાદી કહે છે) આવા નાસ્તિકો પોતે એકેન્દ્રિયાદિ પ્રાણીની હિંસા કરે છે, વળી પ્રાણાતિપાતમાં દોષ ન માનતા તેઓ પાણિની હિંસાનો ઉપદેશ આપે છે. તે આ પ્રમાણે - તલવારથી જીવોનો ઘાત કરો, પૃથ્વી આદિને ખોદો, ઇત્યાદિ સુગમ છે - ચાવત્ - આ શરીર માત્ર જ જીવ છે. પછી પરલોક નથી. પરલોક ન હોવાથી ઇચ્છા પડે તે કરે - જેમકે - હૈ શોભના! સારું ખા, પી. હે વગામી ! જે ગયું છે તારું નથી, હે ભીરુ ! ગયેલું પાછું આવતું નથી. આ શરીર માત્ર પુતળું છે. આ પ્રમાણે પરલોક જનારા જીવના અભાવથી પુન્ય-પાપ નથી, પરલોક નથી, એવો જેનો પક્ષ છે, તે લોકાયતિક - તે જીવ તે જ શરીરવાદી શું સ્વીકારતા નથી કે - [એમ જૈનાચાર્ય પછે છે). જેમકે - શું સદુ-અસદુ અનુષ્ઠાનરૂપ ક્રિયા-અક્રિયા તેઓ જાણતા નથી, જે આત્મા તે ક્રિયાથી પ્રાપ્ત કર્મનો ભોક્તા છે, તો અપાયના ભયથી અસદનુષ્ઠાનમાં ચિંતા થાય, જો ભોક્તા નથી તો સદનુષ્ઠાન પણ શા માટે કરવા ? તથા સુકૃત-દુકૃત, કલ્યાણ-પાપ, સારું-નરસુ ઇત્યાદિ ચિંતા જ ન હોય. જો કલ્યાણ વિપાકમાં સાધુપણે હોવું અને પાપ વિપાકમાં અસાધુપણે હોવું, આ બંને હોય તો આત્માને તેનું ફળ ભોગવવું પણ સંભવે. જો તેનો અભાવ હોય તો ફોગટ હિત-અહિત પ્રાપ્તિ-ત્યાગ શું કરવા ? વળી - સુકૃત અથતુ સાધુ અનુષ્ઠાનથી સર્વકર્મક્ષયરૂપ સિદ્ધિ અને તેનાથી Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨/૧-/૬૪૧ EO વિપરીત અસિદ્ધિ થાય તથા દુકૃત - પાપાનુબંધી અનુષ્ઠાનથી નક, તિર્યચ, મનુષ્ય, દેવ ગતિ લક્ષણ આદિ કશું ન માને તો તેના આધારરૂપ આત્મ સભાવનો અસ્વીકાર જ થાય. ફરી લોકાયતિક અનુષ્ઠાન બતાવવા કહે છે - ઉક્ત પ્રકારે તે નાસ્તિકો આત્માનો અભાવ સ્વીકારી વિવિધ પ્રકારના કર્મ સમારંભ - સાવધ અનુષ્ઠાનરૂપ • પશુઘાત, માંસ ભક્ષણ, મદીરાપાન, નિલછનાદિ એવા વિવિધ કર્મસમારંભ વડે ખેતી આદિ અનુષ્ઠાનો વડે વિવિધ કામભોગોને તેમના ઉપભોગાર્ડે એકઠા કરે છે. હવે તે જીવ-તે શરીરવાદી મતનો ઉપસંહાર કરતા કહે છે - આ નાસ્તિકો મૂર્ત શરીરથી જુદું અમૂર્ત એવું જ્ઞાન આત્મામાં અનુભવે છે. તે અમૂર્તતાથી જ ગુણી [આત્મા] વિચારવો જોઈએ. તેથી શરીરથી જુદો આત્મા અમૂર્ત, જ્ઞાનવાનું, તેનો આધારભૂત છે, જો તે નાસ્તિકના મત પ્રમાણે શરીરથી આમા જુદો ન માનીએ તો તેનું વિચારેલ કોઈ જીવનું મરણ ન થાય. પરંતુ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે શરીરમાં રહેલા મરે છે કે મર્યા છે. તથા વિચારો કે હું ક્યાંથી આવ્યો? આ શરીર તજીને હું ક્યાં જઈશ ? આ મારું શરીર જૂનાં કર્મોને લીધે છે. ઇત્યાદિ રીતે શરીરથી પૃથ ભાવે આત્માનો પ્રત્યય અનુભવાય છે. આ પ્રમાણે આત્માની પ્રત્યક્ષ અનુભૂતિ છતાં કેટલાંક નાસ્તકિ જીવનું પૃથમ્ અસ્તિત્વ ન માનનારા ધૃષ્ટતા ધારણ કરી પૂછે છે કે - જો આ આત્મા શરીરથી જુદો હોય, તો સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિના કોઈ ગુણથી યુક્ત હોય. જૈિનાચાર્યો કહે છે કે-] તે બિચારા સ્વમતના અનુરાગથી અજ્ઞાનરૂપ અંધકારસ્થી આવું માને છે કે આ ગુણધર્મો મૂર્તના છે, અમૂના નથી. જ્ઞાનના સંસ્થાન આદિ ગુણો ન સંભવે, તો પણ તેના અભાવે જ્ઞાનનો અભાવ ન થાય. તેમ આત્મા પણ સંસ્થાનાદિ ગુણરહિત હોવા છતાં છે જ. આ પ્રમાણે યુક્તિથી સિદ્ધ થવા છતાં તે નાસ્તિકો ધૃષ્ટતાથી આત્માને સ્વીકારતા નથી. આવા મતવાળા પોતાના મતની દીક્ષા લઈને જીવ શરીરથી જુદો નથી એવું પોતે માની બીજાને પણ સમજાવે છે કે - મારો ધર્મ આ છે. બીજા પાસે પણ તે ધર્મ પ્રતિપાદિત કરે છે. જો કે લોકાયતિકોમાં દીક્ષા આદિ નથી પણ. બીજા શાક્યાદિ પ્રવજ્યા વિધાનથી દીક્ષા લઈને પછી લોકાયતિકના મતનો થોડે અંશે સ્વીકાર કરીને, પોતાનો ધર્મ માનીને બીજાને કહે છે અથવા અન્ય કોઈ વર્ષના વસ્ત્ર પહેરનારમાં પ્રdજ્યા હોવાથી દોષ નથી. ધે તેઓ દ્વારા પ્રજ્ઞાપિત શિષ્ય વ્યાપારને આશ્રીને કહે છે તે નાસ્તિકવાદી ધર્મ વિષયી જીવોને અનુકૂળ હોવાથી તેઓ તેમાં શ્રદ્ધા રાખનારા, રચિય કરનારા તથા આ જ સત્ય છે તેમ ગ્રહણ કરતા તેમાં રુચિ કરતા તમે બતાવ્યો તે ધર્મ અમને ગમે છે, તેનાથી બીજી રીતે ધર્મ નથી. જેઓ પરલોકના ભયથી હિંસાદિમાં વર્તતા નથી, માંસ-મધાદિ વાપરતા નથી, તે મનુષ્ય જન્મના ફળથી સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર વંચિત રહે છે. પણ હે શ્રમણ, બ્રાહ્મણ ! તમે સારું કર્યું કે આ તે જીવો શરીર ધર્મ અમને બતાવ્યો. તમારે ધર્મકથન ઇચ્છવા યોગ્ય છે. હે આયુષ્યમાન ! તમે અમારો ઉદ્ધાર કર્યો અન્યથા બીજા તીર્થિઓએ અમને ઠગ્યા હોત. તમે અમારા ઉપકારી છો, તમને અમે પૂજીએ છીએ. અમે પણ કંઈક તમારો પ્રતિ ઉપકાર કરીએ, તે બતાવે છે - અશન વડે ઇત્યાદિ સુગમ છે. આ પ્રમાણે પૂજાની મહત્તા માટે કેટલાક વેશદારી રાજાને પ્રતિબોધ કરે છે. ધીરે ધીરે પોતાના મતની યુક્તિઓ ઘટાવી હિત-અહિત પ્રાપ્તિ-ત્યાગ સમજાવીને તે જીવ છે - શરીર મતમાં દઢ બનાવી દે છે. તેમના મનમાં ઠસાવી દે છે - અન્ય જીવ, અન્ય શરીર મતતો ખોટો છે, તે છોડીને પોતાના મતનું જ અનુષ્ઠાન કરાવે છે. તેમાં જે ભાગવતાદિ મતના પરિવ્રાજકાદિ છે, તેઓ લોકાયતિક ગ્રંય સાંભળીને, તે મતમાં વિષય લોલુપતાથી ભળેલા તેઓ પૂર્વે દીક્ષા લેતી વખતે જાણે છે કે સ્ત્રી, પુત્ર તજીને અમે શ્રમણ થઈએ છીએ, ગૃહરહિત, દ્રવ્યરહિત, ગાય-ભેંસાદિ રહિત, સ્વતઃ રાંઘવાદિ ક્રિયા રહિતતાથી પરદત્તભોજી, ભિક્ષણશીલ બન્યા છીએ.” કંઈ પાપરૂપ અનુષ્ઠાન કરીશું નહીં'' એમ સમ્ય વિચારી નીકળેલા પણ પછીથી લોકાયતિક ભાવને પામેલા, પોતે પાપકર્મોથી વિરત થતા નથી. વિરતિ અભાવે જે થાય તે દશવિ છે પૂર્વે સાવધારંભ નિવૃત્તિ કરીને - x • વેશ ધરનાર, પોતે જ સાવધ અનુષ્ઠાન કરે છે, બીજાઓ પાસે પાપ આરંભ કરાવે છે, તેમ કરનારને અનુમોદન આપે છે. તથા પૂર્વોક્ત પ્રકારે સ્ત્રીને ઉપલક્ષીને કામ અને ભોગને સેવતાં, સુખને ઇચ્છતાં, અજિતેન્દ્રિય થઈ, કામભોગમાં મૂર્ણિત, વૃદ્ધ, ગ્રથિત, અધ્યપપન્ન થઈ, રાગદ્વેશ વશ થઈ કે કામમોમાંધ બની - x - આત્માને સંસાWી કે કમપાશથી છોડાવી શકતી નથી. બીજાને પણ સદુપદેશ દાનથી કર્મબંધથી મુક્ત કરાવી શકતા નથી. વળી દશવિધ પ્રાણવર્તી તે પ્રાણી, ત્રણે કાળમાં હોય તે ભૂત, આયુ ધારવાથી જીવ, વીયત્તિરાય કમના ક્ષયોપશમથી પ્રાપ્ત વીર્ય ગુણયુકત સવ. એ પ્રાણી આદિને અસદભિપ્રાયત્વને કારણે છોડાવી શકતા નથી. એવા છે તે જીવ-શરીરવાદી લોકાયતિકો અજિતેન્દ્રિયતાથી કામભોગાસકતા, પુત્ર-સ્ત્રી આદિથી ભ્રષ્ટ થયેલા, આર્ય માર્ગ-સદનુષ્ઠાન રૂપને પ્રાપ્ત ન થઈને પૂર્વોક્ત નીતિથી આલોક-પરલોક સદનુષ્ઠાનથી ભ્રષ્ટ વચમાં જ ભોગોમાં ડૂબી વિષાદ પામે છે. પણ પેલા પુંડરીકકમળને લાવવા સમર્થ થતાં નથી. અહીં પ્રથમ પુરુષ તે જીવ-તે શરીરવાદી સમાપ્ત થયો. હવે બીજા પુરુષ જાતને આશ્રીને કહે છે– • સૂત્ર-૬૪ર : હવે બીજી પંચમહાભૂતિક પુરુષજાત કહે છે - મનુણ લોકમાં પૂવદિ દિશામાં મનુષ્યો અનુક્રમે ઉત્પન્ન થયેલા હોય છે. જેમકે કોઈ આર્ય છે - કોઈ અનાર્ય છે ચાવતું કોઈ કુરુપ છે. તેમાં કોઈ એક રજા હોય. એ પ્રમાણે યાવત્ સેનાપતિપુત્ર જાણવા. તેમાં કોઈ એક શ્રદ્ધાળુ હોય છે. તે શ્રમણ કે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૪૨ બ્રાહાણ પાસે જવાની ઇચ્છા કરે છે. તે કોઈ એક ધર્મની શિક્ષા દેનાર અન્યતીર્થિક, રાજ આદિને કહે છે • અમે તમને ઉત્તમ ધર્મનું શિક્ષણ આપીશું. હે ભમાતા! મારો આ ધર્મ સુ ખ્યાત, સુપજ્ઞપ્ત છે. આ જગતમાં પંચ મહાભૂત છે, જેથી અમારી કિચા, અક્રિયા, સુફ4, દુકૃત, કલ્યાણ, પાપ, સારુ, ખરાબ, સિદ્ધિ, અસિદ્ધિ, નરક કે નરક અધિક શું કહીએ ? તૃણના હલવા જેવી ક્રિયા પણ થાય છે. તે ભૂત - સમવાયને જુદા-જુદા નામે જાણતા. તે આ પ્રમાણે - પૃથ્વી એક મહાભૂત છે, પાણી બીજુ, અગ્નિ ત્રીજું, વાયુ ચોથુ અને આકાશ પાંચમું મહાભૂત છે. પાંચ મહાભૂત અનિર્મિત, અનિમપિત, આકૃ છે. કૃત્રિમ નથી, કડગ નથી, અનાદિક, અનિહણ, અવંધ્ય, અપુરોહિત, વસ્ત્ર, શાશ્વત છે અને [પંચ મહાભૂત સિવાય) છો આત્મા છે. કોઈ કહે છે - સતનો વિનાશ નથી, અસવની ઉત્પત્તિ નથી. આટલો જ જીવકાય છે, આટલા જ અસ્તિકાય છે, આટલો જ સવલોક છે એ જ લોકનું પ્રમુખ કારણ છે, ડ્રણ કંપન પણ તેના કારણે જ થાય છે. તે ખરીદતા-ખરીદાવતા, હસતા-હસાવતા, રાંધત-રંધાવતા ત્યાં સુધી કે કોઈ પુરુષને ખરીદ કરી શત કરનાર પણ દોષનો ભાગી થતો નથી, કેમકે આ બધાં કાર્યોમાં કોઈ દોષ નથી, તે સમજો. તેઓ ક્રિયાથી લઈ નઋભિન્ન ગતિને માનતા નથી. તેઓ વિવિધરૂપે કર્મસમારંભ વડે વિવિધ કામભોગોને ભોગવવા સમારંભ કરે છે. એ રીતે તેઓ અનાર્ય તથા વિપતિપન્ન બની પંચમહાભૂતવાદીઓના ધર્મમાં શ્રદ્ધા રાખતા, પ્રતીતિ કરતા યાવતુ તેઓ આ પાર કે પહેલે પાર ન રહેતા, વચ્ચે જ કામભોગોમાં વિષાદ પામે છે. આ બીજ પંચમહાભૂતિક પણ જાત કહેવાયેલ છે. - વિવેચન-૬૪ર : પહેલા પુરુષ પછી હવે બીજા પુરુષને કહે છે, તે પાંચભૂત-પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ વડે તેવું કહે છે, માટે પંચભૂતિક છે અથવા ઉક્ત પંચભૂત માને છે માટે પંચભૂતિક છે. તે સાંખ્યમતિ જાણવો. તે માને છે કે આત્માની એક તૃણને પણ વાંકુ કરવાની શક્તિ નથી, પાંચબૂતરૂપ પ્રકૃતિનું સર્વત્ર કવૃત્વ માને છે. લોકાયત મતવાળો નાસ્તિક પાંચભૂત સિવાય કશું બીજું માનતો નથી, તેથી પહેલા પુરષ પછી આ પંચભૂત-આત્મવાદીને લીધો છે. જેમ પહેલા પુરુષના આલાવામાં પૂર્વ દિશાદિથી આવનારા બતાવ્યા, તે બધું અહીં પણ જાણી લેવું. ધે સાંખ્ય અને લોકાયતિકનો મત દર્શાવતા કહે છે - આ સંસારે બીજા પુરૂષ વક્તવ્યતા અધિકારમાં પૃથ્વી આદિ પાંચ મહાભૂતો છે. તે ભૂતો મહાન હોવાથી મહાભૂતો કહ્યા છે. તેઓના સર્વ વ્યાપિતાના સ્વીકારથી મહાપણું છે. તે પાંચ જ છે, છટકો આભા] કિયા કરનાર તરીકે સ્વીકારેલ નથી. આ પંચ મહાભૂતના સ્વીકારથી જ અમારી ક્રિયા - ચેષ્ટા કરાય છે. (આત્મા) અક્રિય છે. નિવ્યપારરૂપ સ્થિતિરૂપ છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર તેઓનું દર્શન સત્વ, રજ, તમો રૂપ પ્રકૃતિભૂત આત્મભૂત સર્વ અર્થ ક્રિયા કરે છે. પુરુષ (આત્મા) માત્ર તેને ભોગવે છે. - x - બુદ્ધિ જ પ્રકૃતિ છે, કેમકે તેનો વિકાસ થાય છે. તે પ્રકૃતિ ભૂતોને આશ્રયી હોવાથી સવ-૪-તમના ચયાપચયથી ક્રિયા-અક્રિયા થાય છે. તેથી ભૂતોથી જ ક્રિયાદિ થાય છે, તેના સિવાય બીજાનો અભાવ છે. તથા સારું કરેલું તે સુકૃત, એ સત્વગુણની અધિકતાથી થાય છે, તથા દુષ્ટ કૃત તે દુકૃત, તે જ અને તેમની ઉત્કટતાથી પ્રવર્તે છે એ પ્રમાણે લ્યાણ કે પાપ, સારું કે ખરાબ વગેરે સવાદી ગુણોના ઉત્કર્ષ કે અનુકર્ષતાથી યથાસંભવ યોજી લેવું. તે જ પ્રમાણે ઇચ્છિત અર્થ પ્રાપ્તિ તે સિદ્ધિ, વિપર્યય તે અસિદ્ધિ. અથવા નિવણિ તે સિદ્ધિ, અસિદ્ધિ તે સંસાર. સંસારીને નરક તે પાપકર્મનું ચાતના સ્થાન, નક તે તિર્યચ, મનુષ્ય, દેવગતિ. આ બધું સત્યાદિ ગુણાધિષ્ઠિના ભૂતાત્મિકા પ્રકૃતિ છે. લોકાયતિકના અભિપ્રાય મુજબ સુખ-દુ:ખના સ્થાન સ્વર્ગ-નરક છે. તૃણ માત્ર કાર્ય પણ તે ભૂતો જ પ્રધાનરૂપે કરે છે. કહ્યું છે - સત્વ લઘુપ્રકાશક છે, ઇષ્ટબળ તે જ છે. અઘોર કૃત્ય તમસથી થાય છે. - x - - આ રીતે સાંખ્યાભિપાયથી આભાની તૃણને વાળવાની શક્તિ નથી. લોકાયતિક મતે આત્મા જ નથી, પાંચ ભૂતો જ બધું કાર્ય કરે છે. સમુદાયરૂપે ભૂતો વિવિધ સ્વભાવી કાર્ય કરે છે. પાંચે ભૂતોનો સ્વભાવ આ પ્રમાણે - પૃથ્વી-કાઠિન્યવ, પાણીદ્વવત્વ, અગ્નિ-ઉણત્વ, વાયુ-હરણ, કંપન, આકાશ-અવગાહના દાન, સર્વદ્રવ્ય આધારભૂત. * * * આ પાંચે સમવાયમાં એકપણે છે. * * * આ પાંચે ભૂતોમાં કે ઓછે કે વધતું નથી. પાંચ જ છે. વિશ્વવ્યાપી હોવાથી મોટા છે, ત્રિકાળ છે માટે ભૂત છે. આ પાંચે મહાભૂતો પ્રકૃતિથી થાય છે. પ્રકૃતિ મહાતુ, તેથી અહંકાર, તેથી ગણપોડશક, તેથી પાંચ ભૂતો થાય છે. આ ક્રમે બધું જગતુ છે, તે સિવાય કોઈ કાળ, ઈશ્વર આદિ કોઈએ કશું નિર્માણ કર્યું નથી - કરાવતું નથી તથા અકૃત કોઈએ કર્યું નથી. વાદળ, ઇન્દ્રધનુષ માફક પંચભૂત સ્વભાવથી જ છે. ઘડા માફક કૃત્રિમ નથી. તેમાં કતૃ-કરણ વ્યાપાર નથી. તથા પરવ્યાપાર અભાવે તે કૃતક નથી. પરવ્યાપારની અપેક્ષાએ સ્વભાવ નિપતિ હોય તો કૃતક કહેવાય. પણ તે વિસસા પરિણામથી નિષ્પન્ન થયા હોવાથી કૃતક-બનાવેલા કહેવાતા નથી. તે અનાદિ અનંત છે, અવંધ્ય છે. વળી કાર્ય કરનાર પુરોહિત ન હોવાથી અપુરોહિત છે. પોતાનું કાર્ય કરવામાં સ્વતંત્ર છે, શાશ્વત કે નિત્ય છે. આવું જગત કદાપિ ન હતું તેમ નથી, તેથી આ પંચભૂતો અને આત્મા છઠો એમ કોઈ કહે છે. આત્મા કંઈ કરતો નથી. સાંખ્યો આત્મા જુદો માને છે, લોકાયતિકો કાયાકારે પરિણત ભૂતોમાં અભિવ્યક્ત ચેતનાને જ આત્મા માને છે. [વાદ વિચારણા અમારા કાર્યક્ષેત્રની બહાર છે, છતાં કિંચિંત અંશો અહીં રજૂ કરેલ છે. વિશેષ જાણવા વૃત્તિ જોઈને પદ્દન જ્ઞાતા પાસે સમજવું.. સાંખ્યના મતે-સર્વથા વિનાશ કોઈ કાળે થતો નથી. • x - જે નથી તે થાય Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-I૬૪૨ નહીં, હોય તેનો વિનાશ ન થાય. • x • કારણમાં જ કાર્યપણું છે. આવું કહીને સાંખ્યો કે લોકાયતિકો મધ્યસ્થપણું રાખીને કહે છે - અમારી યુકિતઓ આપ ધ્યાનમાં લો, આટલો જ જીવકાય છે અને આવા જ પાંચ મહાભૂતો છે • x • સાંખ્ય મતે આત્મા છે, પણ તે કંઈ કરતો નથી. લોકાયતિક મતે ભૂતોનું જ અસ્તિત્વ છે - x• આટલો જ લોકમાત્ર છે. પાંચભૂતોનું અસ્તિત્વ જ આ લોકનું મુખ્ય કારણ છે - x • સાંખ્ય મતે પ્રકૃતિ તથા આત્મા વડે સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. લોકાયતિક મતે ભૂતો જ તૃણ માત્ર પણ કાર્ય કરે છે, કેમકે તે સિવાય બીજા બધાનો અભાવ છે • x • બંનેના મતે અશુભ કર્મ વડે આત્મા બંધાતો નથી. • x • જે કોઈ પુરુષ વસ્તુ ખરીદે, બીજા પાસે ખરીદાવે, તેમાં અનેક જીવોની હિંસા તથા બીજા દ્વારા ઘાત કરાવે તથા સંધવા-રંધાવાની ક્રિયા કરે. આ રીતે ખરીદતોખરીદાવતો, હણતો-હસાવતો, રાંધતો-રંધાવતો તથા છેવટે પંચેન્દ્રિય મનુષ્યને વેચાતો લઈ તેનો ઘાત કરીને પણ પંચેન્દ્રિયની હત્યામાં પણ દોષ ન માને, તો એકેન્દ્રિયવનસ્પતિ આદિના ઘાતમાં ક્યાંથી દોષ માને? આવું બોલનારા સાંખ્યો કે બાર્હસ્પતિઓ જાણતા નથી કે - આ સાવધ અનુષ્ઠાનરૂપ ક્રિયા છે, તેમ આ સ્થાનાદિ લક્ષણવાળી અક્રિયા છે. તેઓ સ્નાનાદિ માટે પાણીમાં પડીને જીવ ઉપમર્દનથી કર્મ સમારંભ થકી વિવિધ પ્રકારે સુરાપાન, માંસભક્ષણ, અગમ્યગમનાદિ કામભોગોનો પણ પોતે આરંભ કરે છે, બીજાને પણ તેમાં દોષ નથી એમ કહી અસત્ કાર્ય કરવા માટે પ્રેરે છે. એ રીતે તે અનાર્યો, અનાર્ય કર્મ કરીને આર્યમાર્ગથી વિરદ્ધ માર્ગને ધારણ કરેલા છે. સાંખ્યો માને છે કે અચેતનવણી પ્રકૃતિમાં કાર્યકતૃત્વ ન ઘટે. કેમકે ચૈતન્ય તે પુરુષનું સ્વરૂપ છે. આત્મા પ્રતિબિંબ ન્યાયે કાર્ય કરે તે પણ યુક્તિયુક્ત નથી. કેમકે તેમના મતે આત્મામાં કર્તાપણું નથી. • x - પ્રકૃતિ નિત્ય હોવાથી મહતું વગેરેના વિકારપણે ઉત્પત્તિ ન થાય - X... પ્રકૃતિ અને આત્મા બે જ વિધમાન હોવાથી અહંકારાદિની ઉત્પત્તિ જ ન ચાય પ્રકૃતિનું એકપણું હોવાથી - x •x - તેનો મોક્ષ થાય અને બીજાનો મોક્ષ ન થાય, તેવું ન બને. ઇત્યાદિ - X - X - X - જૈિનાચાર્ય કહે છે-] સાંખ્ય મતનો આત્મા નકામો છે, લોકાયતિક મતનો આત્મા ભૂતપ છે, ભૂતો અચેતન હોવાથી તેનાથી કર્તવ્ય ન થઈ શકે. કાયાકાર પરિણમેલા ભૂતોનું ચૈતન્ય પ્રગટ થતું સ્વીકારતા મરણનો અભાવ થશે. તેથી પંચભૂતાત્મક જગત માની ન શકાય. આ જ્ઞાન પોતાના અનુભવથી સિદ્ધ ધર્મમાં સ્થાપે છે, પણ ભૂતોને ધર્મપણે વિચારવા યોગ્ય નથી, કેમકે તેઓ અચેતન છે. કોઈ કહે છે કાયાકારે પરિણમ્યા પછી ચૈતન્ય ધર્મ થશે, તો તે પણ અયુકત છે. કેમકે તેમ માનવું આત્માને અધિષ્ઠાતા માન્યા વિના શક્ય નથી, કેમકે તેથી નિર્દેતુના સિદ્ધ થશે. * * * ભૂતોથી જુદો આત્મા સિદ્ધ થતાં પુણ્ય-પાપ સિદ્ધ થશે. તેથી આ જગતનું વૈચિત્ર્ય સિદ્ધ થશે. આ પ્રમાણે સિદ્ધ થતાં તે અનાર્યો સાંખ્ય અને લોકાયતિકો પંચમહાભૂત સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ માનીને ઉલટા ચાલનારાનું શું થશે? તે બતાવે છે – પોતાના ખોટા તવોને સાચું માનનારા-X- તેની શ્રદ્ધા-x- રુચિ રાખનારા • x • તથા તે ધર્મ પ્રરૂપકોને પ્રશંસનારા કહે છે - તમારો ધર્મ સુ ખ્યાત છે, અમને બહુ ગમે છે. આવું માની સાવધાનુષ્ઠાનથી પણ અધર્મ થતો નથી એમ માની, સ્ત્રી ભોગમાં મૂર્ણિત ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. ચાવત્ મધ્યમાં જ કામભોગમાં ડૂબી ખેદ પામે છે. આલોક - પરલોકથી ભ્રષ્ટ થાય છે, પોતાનું કે બીજાનું રક્ષણ કરતા નથી. આ રીતે બીજો પુરુષ [વાદી] પાંચભૂતને માનનારો કહ્યો. હવે ઈશ્વકારણીકનો કહે છે • સૂગ-૬૪૩ : હવે ત્રીજી પર ઈશ્વરકારણિક કહેવાય છે. આ લોકમાં પ્રવદિ દિશામાં અનુકમે કેટલાંયે મનુષ્યો ઉત્પન્ન થાય છે. તેમાં કોઈ આર્ય હોય છે યાવત તેમાંનો કોઈ રાશ થાય છે. યાવતું તેમાં કોઈ એક ધર્મશ્રદ્ધાળુ હોય છે. કોઈ શ્રમણ કે બ્રાહ્મણ તેની પાસે જવા નિશ્ચય કરે છે. યાવતું મારો આ ધમ સુ ખ્યાત, સુહાપ્ત છે. આ જગતમાં જે ધર્મ છે તે પુરુષાદિક, પુરષોત્તરિક, પુરણપતિ, પુરણસંભૂત, પુરષપધોતીત પુરષ અભિસમન્વાગત પુરાને આધારે જ રહેલ છે. [અહીં પુરુષનો અર્થ ઈશ્વર જાણવો.] જેમ કોઈ પ્રાણીના શરીરમાં ગુમડા ઉત્પન્ન થાય, શરીરમાં વધે, શરીરનું અનુગામી બને, શરીરમાં જ સ્થિત થાય, તેમ ધર્મ ઈશ્વરથી જ ઉત્પન્ન થાય ચાવતુ ઈશ્વરને આધારે ટકે છે. જેમ અરતિ શરીરથી જ ઉત્પન્ન થાય, વૃદ્ધિ પામે, અનુગામી બને, શરીરને આધારે ટકે તેમ ધર્મ પણ ઈશ્વસ્થી ઉત્પન્ન થાય ચાવતું ઈશ્વરને આધારે ટકે. જેવી રીતે કોઈ રાફડો પૃનીથી ઉત્પન્ન થાય, વૃદ્ધિ પામે, અનુગામી બને, સ્થિત થાય, તેમ ધર્મ પણ ઈશ્વરથી ઉત્પન્ન થઈ યાવતું ઈશ્વરને આધારે રહે છે. જેમ કોઈ વૃક્ષ પૃનીથી ઉત્પન્ન થાય, વૃદ્ધિ પામે, અનુગામી બને, પૃથ્વીને આધારે સ્થિત રહે, તેમ ધર્મ પણ ઈશ્વરથી ઉતપન્ન થાય ચાવ4 ટકે છે. જેમ કોઈ વાવડી પૃથ્વીથી ઉત્પન્ન થઈ ચાવતુ પૃedીને આધારે રહે છે, તેમ ધર્મ પણ ઈશ્વરથી ઉતપન્ન થઈ ચાવતુ ઈશ્વરને આધારે ટકે છે. જેમ કોઈ પણીની ભરતી પાણીથી ઉત્પન્ન થાય ચાવતું પાણીથી જ વાd રહે છે, તેમ ધર્મ પણ ઈશ્વરથી ઉત્પન્ન થઈ યાવતુ ઈશ્વરમાં જ વ્યાપ્ત રહે છે. જેમ કોઈ પાણીનો પરપોટો પાણીથી ઉત્પન્ન થાય યાવતુ પાણીમાં જ વિલીન થાય, તેમ ધર્મ ઈશ્વરથી ઉત્પન્ન થાય યાવતુ સ્થિત રહે છે. જે આ શ્રમણ-નિગ્રન્થો દ્વારા ઉદ્દિષ્ટ, પ્રણીત, પ્રગટ કરેલ દ્વાદશાંગ ગણિપિટક છે, જેમકે - આયાર સૂયગડ ચાવ4 દિઠ્ઠિવાય, તે બધું મિથ્યા છે તે સત્ય નથી અને યથાતથ્ય પણ નથી. આ [ઈશ્વરવાદ] જ સત્ય, તય અને યથાતથ્ય છે. આ પ્રમાણે તેઓ આવી સંજ્ઞા રાખે છે, તેની સ્થાપના કરે છે, બીજાને કહે છે. પણ જેમ પિંજરાને તોડી શકતું નથી, તેમ તેઓ ઈ-કતૃત્વ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૪૩ વાદને સ્વીકારી ઉત્પન્ન થતા દુઃખને છોડી શકતા નથી. તેઓ ક્રિયા યાવત અનરકને સ્વીકારતા નથી. એ પ્રમાણે તેઓ વિવિધરૂપે કર્મ સમારંભ વડે અને વિવિધ કામભોગોને માટે આરંભ કરે છે. તેઓ અનાર્ય છે, વિપતિપણ છે. ઈશ્વરકતૃત્વવાદમાં શ્રદ્ધા રાખતા યાવતું આ પાર કે પેલે પાર ન પહોંચતા મધ્યમાં જ કામભોગોમાં ફસાઈ દુ:ખ પામે છે. આ ત્રીજે ઈશ્વકારણિક પુરુષ [વાદ કહ્યો. • વિવેચન-૬૪૩ :- હવે બીજા પરષ પછી બીજા ઈશ્વરકારણિકને કહે છે. તેઓ માને છે કે - ચેતન-ચેતનરૂપ આ બધા જગતનો કdf ઈશ્વર કારણરૂપે છે તેનું પ્રમાણ આ છે • તનુ ભવનકરણ આદિ ધર્મપણે ગ્રહણ કરીએ છીએ ઈશ્વર કતૃત્વ એ સાધ્ય ધમાં છે. સંસ્થાન વિશેષવથી કવો, દેવકુળ આદિ વહુ તથા ધીમે ધીમે વાંસળાથી લાકડું. છોલાય તેમ. કહ્યું છે - જ્ઞાન જંતુ અસમર્થ હોવાથી આત્માનું સુખ-દુ:ખ કરી ન શકે, ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગ કે નરકમાં જાય છે. વળી તેઓ કહે છે - પુરુષ જ આ સર્વનો કર્તા છે કે જે થયું છે કે થવાનું છે વળી કહે છે કે એક જ આત્મા સર્વે ભૂતોમાં રહેલો છે, જેમ એક જ ચંદ્ર જળમાં દેખાય છે. આ રીતે ઈશ્વરકારણિક આત્મા કે અદ્વૈતવાદી ત્રીજો પુષજાત કહેવાય છે. જેમ બે પુરષો પૂર્વાદિ દિશામાંથી આવીને રાજસભામાં આવીને રાજા આદિને ઉદ્દેશીને એમ કહે કે અમારામાં આવો ધર્મ સ્વાખ્યાત અને સુપાત છે. આ લોકમાં ધર્મો-સ્વભાવો-ચેતન કે અચેતનરૂપે છે, તે બધાંનો ઉત્પાદક પુરુષ ઈશ્વર કે આત્મા જેના કારણ આદિ રૂપે છે, તે પુરુષાદિક, ઈશ્વરકારણિક કે આત્મકારણિક છે. તથા પુરુષ જ જેનું ઉત્ત-કાર્ય છે તે પુરષોત્તર છે, પુરષ પ્રણીત છે કેમકે બધામાં તે આભારૂપે રહેલો છે, પુરુષ વડે પ્રકાશમાં આપ્યા છે માટે પુરુષ ધોતિત - X • છે. તે જીવોના ધર્મો જન્મ-જરા-મરણ-વ્યાધિ-રોગ-શોક-સુખ-દુ:ખ જીવન વગેરે છે. અજીવ ધમ તે મૂર્ત દ્રવ્યોના વર્ણ-ગંધ-રસ-પર્શ છે. તથા અરૂપીના ધર્મ-અધર્મઆકાશના ગતિ આદિ છે. આ બધાં ધર્મો ઈશ્વરે કરેલા છે. અથવા આત્મ અદ્વૈતવાદમાં તે આત્માએ કરેલા છે. તે બધું પુરુષમાં વ્યાપીને રહે છે. આ માટે દેટાંત આપે છે - X - જેમ કોઈને ગાંઠ થાય, સંસારી જીવોને કર્મવશાત્ શરીરમાં ગાંઠ આદિ થાય છે તે શરીરમાં થાય, શરીરના અવયવરૂપે થાય, શરીરની વૃદ્ધિ થતા તેની વૃદ્ધિ થાય છે, શરીરમાં એકમેક થઈને રહે છે. તે અવયવ (ગાંઠશરીરથી જુદો નથી. તથા શરીરરૂપે જ રહીને તે પીડા કરે છે. અથવા તે ગાંઠ બેસી જાય તો પણ શરીરની અંદર જ સમાઈ જાય છે, શરીરની બહાર રહેતી નથી. તેથી એમ જાણવું કે - જેમ તે પિટક શરીરના એક ભાગરૂપ છે, તેને સેંકડો યુક્તિથી પણ શરીરથી પૃથક દેખાડવી શક્ય નથી. તે પ્રમાણે આ ચેતન-ચેતન ધર્મો [પદાર્થો] બધાં ઈશ્વરકતૃક છે, તે ઈશ્વરથી જુદા કરીને બતાવવા શક્ય નથી. અથવા સર્વવ્યાપી આત્મા-જેને આધીન ત્રણ લોકના પોલાણમાં રહેલા બધાં પદાર્થો છે, અને સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તેના જે ધર્મો પ્રગટ થાય છે, તેને પૃથક્ કરવા કોઈ સમર્થ નથી. - જેમ શરીરના વિકારૂપ ગુમડું એકરૂપ હોય, તેના વિનાશથી શરીરમાં જ રહે છે. એ પ્રમાણે બધાં જ ધર્મો પુરુષથી થયેલા છે માટે પુરુષાદિક છે. તે પુરુષકારણિક અથવા પુરુષના વિકારથી થનાર છે. તે પુરુષથી પૃથ થવાને યોગ્ય નથી. તે પુરુષનો વિકાર નાશ થવાથી આત્માને આશ્રીને રહે છે. પણ આમાથી જુદા બહાર દેખાતા નથી. આ અર્ચના ઘણાં દષ્ટાંતો છે. આત્મા એકલો જ છે, તે ઈશ્વરરૂપે છે, તેનું કરેલું ગત્ હોવાથી તેનાં દૃષ્ટાંત ઘણા છે. જેમ અરતિ-ચિત ઉદ્વેગ લક્ષણરૂપ. તે શરીરમાં થાય છે ઇત્યાદિ ગુમડા માફક જાણવું. - x • જેમ વભીક-પૃથ્વીના વિકારરૂપે છે, તે પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, પૃથ્વી સંબદ્ધ છે, પૃથ્વીમાં લાગ્યું છે, પૃથ્વી સાથે મળીને રહે છે. તેમ આ ચેતન-અચેતનરૂપ બધું ઈશ્વરનું કરેલ અથવા આત્માના વિકારરૂપ છે. આત્માથી પૃથક થઈ ન શકે. તથા જે અશોકાદિ વૃક્ષો છે - x - વાવડી છે • x • પ્રચુર ઉદક છે * * * પાણીના પરપોટા છે. આ બધાં ટાંત અને તેનો નિકર્ષ પૂર્વવતુ જાણવો. - X • એ પ્રમાણે ઈશ્વરકતૃત્વ એક જ સત્ય છે, બાકી બધું મિથ્યા છે, તે બતાવે છે - આ પ્રત્યક્ષ વિધમાન જૈનશ્રમણ નિગ્રન્થોને માટે ચિત દ્વાદશાંગ ગણિપિટક-આચારાંગાદિ છે, તે બધું મિથ્યા છે, કેમકે તે ઈશ્વર પ્રણીત નથી, પણ સ્વયિ વિરચિત છે. * * • તેથી સત્ય નથી. મિથ્યા અતિ જે નથી તે બતાવ્યા છે. અતથ્ય એટલે સત્યાર્ચને ઉડાવેલ છે, યાયાતચ્ચ એટલે જેવો અર્થ જોઈએ તેવો તેમાં નથી. એ રીતે ઈશ્વરવાદીઓ જૈનાણમને - X - X • ઈશ્વર પ્રણિત ન હોવાથી મિથ્યા છે તેમ જણાવેલ છે. તેમના મતે આ જગત ઈશ્વરકૃત કે આત્મા-અદ્વૈત છે તેથી ચયાવસ્થિત તેમનું પ્રરૂપેલું તત્ત્વ સત્ય છે અને સદ્ભત અર્થ બતાવવાથી તે જ તથ્ય છે. ( આ પ્રમાણે ઈશ્વરને કારણ માનનારા કે આત્માને અદ્વૈત માનનારા ઉક્ત નીતિઓ માને છે કે - સર્વે શરીરૂભુવન કરનારો ઈશ્વર કારણરૂપે છે તથા સર્વે ચેતનઅચેતન આત્મામાંથી ઉત્પન્ન થયેલ છે. “આત્મામાંથી જ બધા આકારની ઉત્પત્તિ છે" એવી સંજ્ઞાને માને તથા ઉપદેશે અને તેમના દર્શનના દાગીના મનમાં આ તd ઠસાવે. • x • તેમને પોતાના મતના આગ્રહી બનાવે. તેઓ તથા તેમના અનુયાયી તેમના મતમાં સ્થિર થવાથી, શ્રદ્ધા રાખવાથી, દુઃખને તોડી શકતા નથી. જૈનાચાર્ય કહે છે - જેમ કોઈ સમળી કે લાવક પક્ષી પાંજરાને છોડતું નથી, ફરી-ફરી ભમીને ત્યાં જ આવે છે. તે જ પ્રમાણે આવા મતના સ્વીકાથી બાંધેલ કર્મોને તોડી શકતા નથી. પણ પોતાના મતના આગ્રહ વડે અભિમાનથી હવે કહેવાનાર તવને સમ્યક્ જાણતા નથી. જેમકે કિયા-સદનુષ્ઠાન અને અકિયા-હિંસાદિ કે બીજા સારા-નરસાને સવિવેક-રહિતતાથી વિચારતા નથી. એ રીતે યથાકથંચિત વિવિધ કર્મસમાભ-સાવધાનુષ્ઠાન વડે દ્રવ્ય મેળવીને વિવિધ કામભોગોને આચરે છે. ઉપભોગતે માટે અનાર્ય બનેલા તેઓ વિરુદ્ધ માર્ગે ચડેલા સમ્યગ્રવાદી ચતા નથી. તેમના જૂઠાપણાને જૈનાચાર્યો બતાવે છે.] Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૪૩ તમે ઈશ્વરને સર્વકર્મા માનો છો, તો તે ઈશ્વર જાતે ક્રિયા કરે છે કે બીજાને ક્રિયા કરવા પ્રેરે છે? જો ઈશ્વર સ્વયં કરે છે, તો પછી બીજા આપમેળે ક્રિયામાં પ્રવૃત થશે તેમાં જેમ અંદર ગુમડું થાય તેમાં ઈશ્વરની કલાનાથી શું લાભ? હવે જો બીજાની પ્રેરણાથી, બીજા જીવો પાસે ક્રિયા કરાવે છે તેમ માનો તો અનવસ્થા નામક દોષ લાગુ પડશે. • x - જો આ ઈશ્વરx• વીતરાગતા યુક્ત હોય તો એકને નરકને યોગ્ય ક્રિયામાં અને એકને સ્વર્ગ કે મોક્ષ ક્રિયામાં કેમ પ્રવતવિ? જો એમ માનો કે જીવ પોતાના પૂર્વના શુભાશુભ આચરણથી તે-તે ક્રિયામાં પ્રવર્તે છે, તો ઈશ્વર નિમિત્ત માત્ર બનશે, તો તે યુક્તિ સંગત નહીં બને, કેમકે પૂર્વે તેણે શા માટે અશુભ કર્યું કે તેને આ ફળ મળ્યું, તે દોષ આવશે. જો તમે કહેશો કે અજ્ઞ પ્રાણી કર્મ કરે છે, તો તેને તેમ કરવા કોણે કહ્યું ? જો અનાદિ પ્રવૃત્તિ છે તેમ કહેશો, તો ઈશ્વરની કલાનાની જરૂર શી ? - X - X - ઇત્યાદિ વાદ-ચય વૃત્તિથી જાણીને તજજ્ઞ પાસે સમજવી જરૂરી છે. મew અનુવાદથી તે નોધક ન બને, છતાં કિંચિત્ અંશો અહીં નોંધેલ છે - જો તમારા મતે દેવકુલના કર્તા બીજો કોઈ હોય તો તનુભવનનો કn ઈશ્વર સિવાય બીજો કોઈ કેમ ન હોય? - x - કુંભાર માટીનો ઘડો બનાવેલો જોઈને કોઈ માટીના રાડાને જોઈ અનુમાન કરે કે રાફડો પણ કુંભારે બનાવેલ હશે તો જેવા મૂર્ખ ગણાય, તેવા મુર્ખ તમે છો. • x • ઈશ્વર જ કત હોય તો જગતનું વૈવિધ્ય ન જણાય. • x • આત્માને અદ્વૈત માનનારા યુક્તિરહિત હોવાથી આશ્રય કરવા યોગ્ય નથી. - x - તેને સિદ્ધ કરનાર હેતુ-દટાંત નથી. • x - આ પ્રમાણે અનેક યુકિતઓ વડે વિચારતાં ઈશ્વર કતૃવ તથા આત્મા અદ્વૈત પક્ષ કોઈપણ રીતે યોગ્યતા પ્રાપ્ત કરતો નથી. તો પણ તે દર્શનમાં મોહેલા તે સંબંધી જે દુ:ખો થાય તેનાથી તેઓ છુટી શકતા નથી. • x• તેને જ સાચી માની લેવાથી સંસારથી પાર પામતા નથી -x • મોક્ષ સ્થાને જવાને બદલે મધ્યમાં જ કામભોગમાં મૂઢ બની ખેદ પામે છે - હવે ચોથો પુરા • સૂત્ર-૬૪૪ - હવે નિયતિવાદી નામના ચોથા પુરુષનું વર્ણન કરે છે. આ લોકમાં પૂતદિ દિશામાં મનુષ્યો ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પૂર્વવતુ જાણવું. તેમાં કોઈ એક ધર્મશ્રદ્ધાળુ હોય છે. શ્રમણ કે બ્રાહ્મણ તેની પાસે જવા નિશ્ચય # છે યાવતું મારો આ ધર્મ સુખ્યાત સમાપ્ત છે. આ લોકમાં બે પ્રકારના પુરુષો હોય છે . એક ક્રિયાનું કથન કરે છે, બીજે ક્રિયાનું કથન કરતો નથી. • x • તે બંને પર એક જ અર્થવાળા, એક જ કારણને પ્રાપ્ત તુલ્ય છે. બંને અજ્ઞાની છે. પોતાના સુખદુ:ખના કારણભૂત કાલાદિને માનતા ઓમ સમજે છે કે - હું જે કંઈ દુઃખ, શોક, મૂરાપો, તપ્તતા, પીડા, પરિવર્તતા પામી રહ્યો છું તે મારા જ કર્મનું ફળ છે, બીજા જે દુ:ખ, શોક - x - આદિ પામી રહ્યા છે, તે તેના કર્મ છે. પ્રમાણે તે અજ્ઞાની સ્વનિમિત્ત તથા પરનિમિત્ત-કારણ કમફળ સમજે [47] ૯૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. પરંતુ [એકમાત્ર નિયતિને જ કારણ માનનારા મેધાવી એવું જ માને છે - કહે છે કે હું જે કંઈ દુઃખ-શોક-ઝુરાપો-સંતપ્તતા-પીડા કે પરિતપ્તતા પામું છું. તે મારા કરેલા કર્મ નથી. બીજા પુરુષ પણ જે દુ:ખશોક આદિ પામે છે, તે પણ તેના કરેલા કર્મોનું ફળ નથી. પરંતુ તે મેધારી માને છે કે - X • આ બધું નિયતિકૃત છે, બીજા કોઈ કારણથી નહીં - હું કહું છું કે પૂવદિ દિશામાં રહેનાર જે ત્રણ સ્થાવર પ્રાણી છે, તે બધાં નિયતિના પ્રભાવથી સંધાયને, વિપયસિને, વિવેકને અને વિધાનને પામે છે એ રીતે નિયતિ જ બધાં સારા-ખરાબ કાર્યોનું કારણ છે. નિયતિવાદી ક્રિયા યાવતુ નસ્ક કે નરક અતિરિક્ત ગતિને નથી માનતા. આ પ્રમાણે તે દુનિયતિવાદી] વિવિધરૂપે કર્મસમારંભ કરતા વિવિધ કામભોગોને ભોગવતા આરંભ કરે છે. એ રીતે તે અનાય વિપતિપન્ન થઈ તેની શ્રદ્ધા કરતા યાવતુ તેઓ આ પાર કે પેલે પાર ન રહેતા વયમાં જ કામ ભોગોમાં ફસાઈને વિષાદ પામે છે. નિયતિવાદી નામક ચોથો પણ કહ્યો. આ રીતે આ ચાર પુરષ ભિન્ન ભિન્ન બુદ્ધિવાળા-અભિપાયવાળા-શીલવાળાદષ્ટિવાળા-રુચિવાળાઆરંભવાળા-અધ્યવસાયવાળા છે. તેઓએ પૂર્વસંયોગો તો છોક્યા છે, પરંતુ આમાગને પ્રાપ્ત ન થઈને આ લોક કે પરલોકના રહેતા મધ્યમાં કામ ભોગોમાં ડૂબી જાય છે. • વિવેચન-૬૪૪ : હવે ત્રીજા પુરષ બાદ ચોથા પુરણ [વાદી] નિયતિવાદીને કહે છે - અહીં કોઈ કાળ, ઈશ્વરાદિ કારણ નથી, પુરપાર્થ પણ નથી. સમાન ક્રિયા કરવા છતાં કોઈને નિયતિના બળે અર્થસિદ્ધિ થાય છે, માટે નિયતિ જ કારણ છે કહ્યું છે કે • નિયતિના બળથી જે અર્થ પ્રાપ્ત થવાનો હોય તે અવશ્ય મનુષ્યને શુભ કે અશુભ મળે છે. નથી. મળવાનું તે ઘણી મહેનત પછી પણ મળતું નથી, થવાનું હોય તેનો નાશ થતો નથી. • x " આ નિયતિવાદરૂપ ધર્મ સુ ખ્યાત સુપજ્ઞપ્ત છે અને તે નિયતિવાદી પોતાનો મત દશવિ છે - આ જગતમાં બે પ્રકારે પુરુષો છે. તેમાં એક કિયા બતાવે છે, ક્રિયા જ પુરુષને દેશથી દેશાંતર પ્રાપ્તિ કરાવે છે. કાળ-ઈશ્વરની પ્રેરણાથી જતો નથી. પણ નિયતિના બળે જ જાય છે. તેમ અક્રિયામાં પણ જાણવું. તેથી ક્રિયાઅક્રિયા બંને પરતંત્ર છે. તે બંને પણ નિયતિને આધીન હોવાથી તુલ્ય છે. જો તે બંને સ્વતંત્ર હોય તો ક્રિયા-અકિયા બંને સમાન ન થાત. તે બંને એક અર્થવાળી છે. નિયતિના વશચી જ તે બંને નિયતિવાદ-અનિયતિવાદનો આશ્રય લે છે. આથી એમ સમજવું કે ઈશ્વર, કાળ આદિ પણ નિયતિની પ્રેરણા છે. હવે નિયતિવાદી બીજા મતોનું ખંડન કરે છે - જેઓ અજ્ઞાન છે તેઓ એવું માને છે કે - હું સુખ-દુ:ખનો કે ધર્મ-પાપનો કર્તા છું અથવા કાળ, ઈશ્વર આદિ કારણ છે, નિયતિ આદિ કારણ નથી, તેઓ આવું માનતા કહે છે કે હું જે શરીર-મનના દુ:ખ અનુભવું છું, ઇષ્ટવિયોગ-અનિષ્ટ સંયોગથી શોક અનુભવું છું, શરીરબળ ઘટે છે, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૪૪ બાહ્યાભ્યત્તર પીડા અનુભવું છું, પરિતાપ અનુભવું છું તથા અનાર્યકર્મમાં પ્રવૃત આત્માને ગયું છે, અનર્થ થવાથી પસ્તાઉં છું, એથી તેઓ એમ માને છે કે હું દુઃખ અનુભવું છું, બીજાને પીડા કરવા વડે અકાર્ય કરું છું તથા બીજા પણ જે દુ:ખ, શોક અનુભવે છે અથવા તેમણે મને દુઃખ દીધું કે હું ભોગવું છું ઇત્યાદિ દર્શાવે છે - X • નિયતિવાદી કહે છે કે - x • પોતાથી કે પસ્થી દુઃખસુખ થયેલાં માનનારો અજ્ઞાની છે. - આ રીતે નિયતિવાદી પુરુષાર્થ કારણ વાદીને અજ્ઞાની કહીને પોતાનો મત કહે છે - X - X • નિયતિ જ સુખ-દુઃખના અનુભવનું કારણ છે. જેમકે - હું દુઃખ પામું છું, શોક કરું છું - x • ઇત્યાદિ. તે દુઃખો મારા કે બીજાના કરેલા નથી. પણ નિયતિથી આવ્યા છે. પુરુષાર્થથી નહીં. કેમકે કોઈને આત્મા અનિષ્ટ નથી કે જેથી અનિટ દુ:ખોત્પાદ ક્રિયાઓ કરે. નિયતિ જ તેને તેમ કરાવે છે, જેથી દુ:ખ પરંપરાનો ભાગી થાય છે. આ જ કારણ બધે યોજવું. આ રીતે નિયતિવાદી પોતે મેધાવી બને છે, પણ તે તેની ઉલ્લંઠતા છે. જૈનાચાર્ય કહે છે - નિયતિવાદી પુરુષાર્થને પ્રત્યક્ષ જુએ છે, છતાં તેને તજીને ન દેખાતા નિયતિવાદનો આશ્રય લઈ ઉલ્લંઠ બનેલ છે. તેને કહો કે પોતાના કે બીજાથી દુ:ખાદિ ભોગવવા છતાં નિયતિકૃત શા માટે કહો છો, આમાનું કરૂં શા માટે માનતા નથી. નિયતિવાદી કહે છે કે - કોઈ અસત્ કૃત્ય કરવા છતાં દુ:ખ પામતો નથી, બીજો સત્કૃત્ય કરવા છતાં દુઃખી થાય છે, માટે અમે નિયતિ માનીએ છીએ. તેઓ કહે છે - X - X • બે ઇન્દ્રિયાદિ બસ અને પૃથ્વીકાયાદિ સ્થાવર જીવો-પ્રાણીઓ તે સર્વે નિયતિથી જ દારિક આદિ શરીરના સંબંધમાં આવે છે. કોઈ કમદિથી શરીર ગ્રહણ કરતા નથી. તથા બાલ-કુમાર-ચૌવન-સ્થવિર-વૃદ્ધાવસ્થાદિ વિવિધ પર્યાય નિયતિ જ અનુભવે છે. નિયતિથી જ શરીરથી પૃથ ભાવ અનુભવે છે અને કુબડો, કાણો, લંગડો, વામન, જરા, મરણ, રોગ, શોક આદિ નિંદનીય અવસ્થા પામે છે. આ પ્રમાણે ગસ-સ્થાવર જીવોની દશા છે. આ પ્રમાણે નિયતિવાદીઓ નિયતિનો આશ્રય લઈને - X - પરલોકથી ન ડરતી એમ જાણતા નથી કે સારુ કૃત્ય તે ક્રિયા અને અક્રિયા તે પાપ છે. પણ નિયતિનો આધાર માનીને તેને મારે દોષ મૂકીને વિવિધ ભોગોના ઉપભોગ માટે સમારંભ કરે છે. જૈનાચાર્ય કહે છે - એ રીતે પૂર્વોક્ત પ્રકારે તે અનાર્યો એકાંત નિયતિ માર્ગને સ્વીકારી વિપતિપન્ન થયા છે. • X - તેિમને જૈનાચાર્ય પૂછે છે આ તમારી માનેલી નિયતિ સ્વયં કે બીજી નિયતિથી નિર્માણ કરે છે ? જો નિયતિ સ્વયં નિર્માણ કરે છે, તો તે પદાર્થનો સ્વભાવ જ છે તેમ કેમ નથી કહેતાં ? તમારી માનેલી નિયતિમાં ઘણાં દોષ છે. - x તમે જો બીજી નિયતિથી નિર્માણ માનશો તો એક પછી એક નિયતિ લાગુ પડતાં અનવસ્થા દોષ લાગુ પડશે. વૃિત્તિકારે નિયતિવાદનું ખંડન કરતા, ઘણી દલીલો મૂકી છે, અને તેનો પૂર્ણ અનુવાદ મૂક્યો નથી. તેની સ્પષ્ટ બોધ માટે તેના જ્ઞાતા પાસે જાવું.) ૧૦૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જો નિયતિનો જ આ સ્વભાવ માનશો તો બધાં પદાર્થોનું સ્વરૂપ એક થવું જોઈએ - x • નિયતિને એક માનતા બધા કાર્યો એકાકાર થવા જોઈએ. જગતમાં વિચિત્રતા થવી ન જોઈએ. પણ તેમ દેખાતું નથી - x • નિયતિવાદી જે કિયાવાદીઅક્રિયાવાદી બે પુરુષનું દૃષ્ટાંત આપે છે, તે પણ પ્રતીત નથી, છતાં તુલ્ય માનો તો • x • તે તમારા મિત્રો જ માનશે •x - જન્માંતરમાં કરેલા શુભાશુભ કર્મો જ અહીં ભોગવાય છે - x • x • આવું નજરે જોવા છતાં નિયતિવાદી અનાર્યો યુતિરહિત નિયતિને માની બેઠા છે. પાપ-પુણ્યના ફળ ન માનીને પાપ કરીને વિષયસુખની વૃષણામાં દુ:ખી થયેલા છે. આ ચોથો પુરુષ થયો. હવે ઉપસંહાર કરતા કહે છે - પૂર્વોક્ત [૧] તે જીવ તે શરીરવાદી, [૨] પંચમહાભૂતવાદી, [3] ઈશ્વર કતૃત્વવાદી[૪] નિયતિવાદી. એ ચારે પુરુષોની બુદ્ધિ - અભિપાય - અનુષ્ઠાન - દર્શન [મત] - રુચિ [ચિત અભિપાય - ધમનુષ્ઠાન - અધ્યવસાય આદિ પ્રત્યેક જુદા જુદા છે. - x - તેઓ માતા, પિતા, પત્ની, પુનાદિ છોડીને, નિર્દોષ આર્ય માર્ગ છોડીને, પાપરહિત આર્ય માર્ગ ન પામીને, પૂર્વે કહ્યા મુજબ ચારે નાસ્તિકો - માતા પિતાદિ સંબંધ છોડીને, ધન-ધાન્યાદિ છોડીને આલોકના સુખને પામતા નથી, આર્યમાર્ગ છોડવાથી સોંપાધિરહિત મોક્ષ પામીને સંસાર પાણામી થતા નથી તેથી પરલોકના સુખના ભાગી થતા નથી પણ માર્ગમાં જ - ગૃહવાસ અને આર્યમાર્ગની મધ્યે વર્તતા કામભોગોમાં આસક્ત બની, કાદવમાં ફસાયેલ હત્ની માફક વિષાદ પામે છે. પરતીર્થિકો બતાવ્યા. હવે - x - પાંચમો “ભિક્ષુ” પુરુષ કહે છે– • સૂગ-૬૪૫ - હું એમ કહું છું કે : પૂનદિ દિશાઓમાં મનુષ્યો હોય છે. જેવા કે - આર્ય કે અનાર્ય, ઉચ્ચગોત્રીય કે નીચગોત્રીય, મહાકાય કે હૃવકાય, સુવર્ણ કે દુવણ, સુરૂપ કે કુરા, તેમને જન-જાનપદ આદિ થોડો કે વધુ પરિગ્રહ હોય છે. આવા પ્રકારના કુળોમાં આવીને કોઈ ભિક્ષાવૃત્તિ ધારણ રવા ઉધત થાય છે કેટલાંક જ્ઞાતિજન, અજ્ઞાતિજન, ઉપકરણ છોડીને ભિક્ષાવૃત્તિ ધારણ કરે છે અથવા કોઈ વિધમાન જ્ઞાતિજન આદિ છોડીને ભિક્ષાવૃત્તિ ધારણ કરે છે. જે વિધમાન કે અવિધમાન જ્ઞાતિજન, અજ્ઞાતિજન અને ઉપકરણોને છોડીને ભિક્ષારયતિ માટે સમુચિત થાય છે, તેઓને પહેલાથી ખબર હોય છે કે - આ લોકમાં પુરષગણ પોતાનાથી ભિન્ન વસ્તુઓ માટે અમસ્તા જ તેવું માને છે કે આ વસ્તુ માટે કામ આવશે. જેમકે - મારા ક્ષેત્ર-વાસુ-હિરણય-સુવર્ણધન-ધાન્ય-કાંસ-વરા - વિપુલ ધન-કનક-રત્ન-મણિ-મોતી-શંખ-શિલ-પ્રવાલકતરન આદિ સારભૂત વસ્તુઓ, મારા શબ્દો-રૂપ-ગંધરસ-રૂપણ, આ કામભોગો મરા છે, હું તેનો ઉપભોગ કરીશ. તે મેધાવી પહેલાથી જ સ્વયં એવું જાણી લે કે - આ લોકમાં જ્યારે મને કોઈ દુઃખ, રોગ, આતંક ઉત્પન્ન થાય કે જે મને અનિષ્ટ, અકત, પિય, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૪૫ ૧૦૬ અશુભ, અમનોજ્ઞ, અમણામ, દુઃખરૂપ, અસુખરૂપ છે. હે ભયંતર! મારા આ કામભોગો, માસ અનિષ્ટ, અકd, પિય, શુભ, અમનોજ્ઞ, અમણામ દુઃખ,. અસુખ રોગ-આતંક આદિ તમે વહેંચી લો. કેમકે હું તેનાથી ઘણો દુઃખી છું, શોકમાં છું ચિંતામાં છુંપીડિત છું વેદનામાં છું, અતિસંતપ્ત છું. તેથી તમે બધાં મને આ અનિષ્ટ, એકાંત - ચાવતુ - અસુખરૂપ મારા કોઈ એક દુઃખ કે રોગાતંકથી મને મુક્ત કરાવો, તો તેવું કદી બનતું નથી. આ સંસારમાં કામભોગ તે દુ:ખીને રક્ષણ કે શરણરૂપ થતાં નથી. કોઈ પરષ પહેલાથી જ આ કામભોગોને છોડી દે છે અથવા કામભોગો તે પરણને પહેલા છોડી દે છે. તેથી કામભોગો અન્ય છે અને હું પણ અન્ય છે. તો પછી અમે આ ભિ કામભોગોમાં શા માટે મૂર્શિત થઈએ ? આ જાણીને અમે જ કામભોગોનો ત્યાગ કરીએ, તે મેધાવી જાણી લે કે આ કામભોગો બહિરંગ છે. તેનો રણ છોડી દે, જેમકે . મારી માતા, મારા પિતા, મારા ભાઈ-બહેન-પનીપુત્ર-પુત્રી, મારા દાસ-પૌત્ર-પુત્રવધુ-પિયા-સખા-સ્વજન-સંબંધી છે, આ મારા જ્ઞાતિજન છે અને હું પણ તેમનો છું તેિમ ન માનો. તે મેધાવી પહેલાથી જ પોતાને સારી રીતે જાણી છે. આ લોકમાં મને કોઈ દુઃખ, રોગ, આતંક ઉત્પન્ન થશે, જે અનિષ્ટ પાવત્ અસુખરૂપ હોય તો હું ભયતાર / જ્ઞાતિજનો, આ મારા કોઈ દુ:ખ, રોગ, આતંક તમે વહેંચી કે જે મને અનિષ્ટ યાવત અસુખરૂપ છે. હું તે દુઃખથી દુઃખી છું, શોકમાં શું ચાવતું સંતપ્ત છું. મને આ કોઈપણ દુ:ખ, રોગ, આતંકથી મુક્ત કરાવો, જે મને અનિષ્ટ યાવત્ અસુખરૂપ છે એવું કદી બનતું નથી. અથવા તે ભયંતર મારા જ્ઞાતિજનને જ કોઈ દુઃખ, રોગ, આતંક ઉત્પન્ન થઈ જાય જે મને અનિષ્ટ યાવત્ અસુખરૂપ છે, તો હું મારા તે ભયમાતા જ્ઞાતિજનોના કોઈ દુઃખ, રોગ, આતંકમાં ભાગ પડાવું કે જે અનિષ્ટ યાવત્ આસુખરૂપ છે, જેથી તેઓ દુઃખી યાવત સંતપ્ત ન થાય. હું તેમને અનિષ્ટ યાવત સુખરૂપ દુઃખ રોગાતંકથી મુક્ત કરાવું, પણ એવું ન થાય. કોઈનું દુ:ખ બીજે કોઈ ન લઈ શકે, એકનું કરેલું દુ:ખ બીજો ભોગવી ન શકે. પ્રત્યેક પાણી એક્લા જ જન્મે છે - મરે છે - વે છે - ઉત્પન્ન થાય છે પ્રત્યેક પાણી એકલા જ કપાય - સંઘ [જ્ઞાન] - મનન વિદ્વતા • વેદના પામે છે. આ લોકમાં કોઈ રવજનાદિ સંયોગ તેના ત્રણ કે શરણ થતા નથી. પરષ પહેલેથી જ્ઞાતિસંયોગ છોડી દે છે અથવા જ્ઞાતિસંયોગો તે પરાને છોડી દે છે. જ્ઞાતિસંયોગ ભિન્ન છે અને હું પણ ભિન્ન છું. તો પછી મારે આ ભિન્ન એવા જ્ઞાતિસંયોગોથી શા માટે મૂર્શિત થવું? એમ વિચારી અને જ્ઞાતિ-સંયોગોનો પરિત્યાગ કરીએ છીએ. તે મેધાવી કે બાહ્ય વસ્તુ છે, માટે તેઓનો રાગ છોડવો જોઈએ જેવાકે . મારા હાથ મારા પગ, માસ બાહુ - સાથળ • પેટ • માથુ, મારું શીલ, ૧૦૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર માસ આયુ-બળ-gણ, માસ વચ-છાયા-કાન-નાક-ગલ્સ-જીભ-સ્પર્શ. [ રીતે મારું-મારું કરે છે. આયુષ્ય વધતા આ બધું જીર્ણ થાય છે, જેમકે - આયુ, બળ, વચા, છાયા, શ્રોત્ર યાવત સ્પર્શ, સાંધા ઢીલા થઈ જાય છે, ગાત્રો પર કચલી પડે છે, કાળા વાળ ધોળા થાય છે, જે આહારથી ઉપસ્થિત આ શરીર છે, તે પણ કાળક્રમે છોડવું પડશે. એમ વિચારી તે ભિક્ષાચર્યા માટે સમુસ્થિત ભિક્ષુ જીવ અને અજીવ કે બસ અને સ્થાવર લોકને જાણે. • વિવેચન-૬૪પ : હવે જે કામભોગવી વિક્ત છે, માર્ગમાં સીદાતો નથી, પાવર પૌંડરીક ઉદ્ધરવાને સમર્થ છે, તેના વિશે હું કહું છું. આ વિષયને કહે છે - x • પૂર્વ આદિ માંની કોઈપણ દિશામાં કેટલાંક મનુષ્યો વસે છે જેવા કે - આદિશમાં ઉત્પન્ન, મગઘાદિ જનપદ જન્મેલા, તથા શક-યવન આદિ દેશમાં થયેલા અનાર્ય તથા ઇક્વાકુ, હરિવંશ કુલમાં ઉત્પન્ન ઉચ્ચગોત્રીય, નીચગોત્રમાં જન્મેલા, તથા સારા શરીરવાળા, ઠીંગણા આદિ, સુવણ-દુર્વણા, સુરપા-કૃપા. તેમાંના કેટલાંક કર્મથી પરવશ હોય છે. તે આયદિ મનુષ્યોને શાલિ આદિ ક્ષેત્રો, જમીનમાં કે ઉપર બાંધેલા થોડા કે વધુ ઘરો હોય છે, તેઓને થોડા કે વધુ જન-જાનપદ હોય છે. તે આયદિને તેવા પ્રકારના કુળોમાં આવીને, આવા પ્રકારના ઘરોમાં જઈને, તથા પ્રકારે કુળોમાં જન્મ પામી, વિષય-કપાયાદિ કે પરીષહ ઉપસર્ગથી હારીને દીક્ષા લઈને કેટલાંક તેવા સત્વશાળીઓ ભિક્ષા માટે સારી રીતે ઉસ્થિત થાય છે. તેમાંના કેટલાક મહાસત્નીને સ્વજન, પરિજન ઉપકરણ, કામભોગરૂપ ધન-ધાન્ય-હિરણ્યાદિ વિધમાન હોય છે, તેનો પ્રકર્ષથી ત્યાગ કરી ભિક્ષાચર્યા કરે છે. કોઈ સ્વજન, વૈભવ ન હોય તેવા પણ જ્ઞાતિ-ઉપકરણાદિ છોડીને ભિક્ષાચર્યા કરે છે. પૂર્વોકત વિશેષણ વિશિષ્ટા, ભિક્ષાચર્યા માટે ઉધત પ્રdજ્યા ગ્રહણ કાળે જ જાણતા હોય છે કે - આ જગમાં જુદી જુદી વસ્તુ મને ભોગ માટે થશે, એમ આ દીક્ષા સ્વીકારતા કે સ્વીકારીને જાણતા હોય છે. જેમકે - શાલિહોત્રાદિ, વાસ્તુ-મકાન, હિરણ્ય, સવર્ણ, ગાય-ભેંસાદિ, ચોખા-ઘઉં આદિ કાંસાના પગાદિ, ઘણાં બધાં ધન-કનક-રત્તમણિ-મોતી આદિ, શંખશિલાદિ, વિકુમ અથવા વણદિ ગુણોયુક્ત શ્રી પ્રવાલ, પારાગાદિ રન, સારરૂપ વસ્તુ તથા શુદ્ધ દ્રવ્યજાત, આ બધું મને ઉપભોગને માટે થશે તથા વેણું આદિ શબ્દો, સ્ત્રીના રૂપો, કોઠપુટાદિ ગંધ, મધુરાદિ સ્ત્ર કે માંસાદિ રસ, મૃદુ આદિ સ્પર્શી, આ બધાં માસ કામભોગ છે, હું પણ તેના યોગક્ષેમ માટે થઈશ. તે મેધાવી પહેલાથી જ એવું વિચારે કે - આ સંસારમાં, આ જન્મમાં કે મનુષ્યભવમાં મને માથું દુ:ખવું, શૂળ વગેરે જીવલેણ આતંક આવે કે જે મને અનિષ્ટ, એકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, વિશેષ પીડાકારી કોઈ દુઃખ આવે અથવા મને થોડી કે વધુ દુ:ખદાયી બને, અત્યંત દુ:ખ દેનાર, લેશમાત્ર સુખનો પણ નાશ કરનાર બને અર્થાતું બીજું સુખ હોય તો પણ અશુભકર્મના ઉદયે તે ન ગમે. અહીં પુનરુક્તિ ઘણાં દુ:ખને જણાવે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૪૫ ૧૦૩ આવા દુઃખ કે રોગાતંકમાં મને ભયમાં રક્ષણ આપશે એમ માનીને ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્યાદિ પરિગ્રહ કે શબ્દાદિ વિષયો તથા પાળેલા અને એકઠા કરેલા કામભોગો તમે મારા આ દુઃખ કે રોગ, આતંકમાં ભાગ પડાવો - લઈ લો. અત્યંત પીડાથી ઉદ્વિગ્ન ફરી તે જ દુઃખ કે રોગાતંકને હું જાણું છું. તે અનિષ્ટ, અપ્રિય યાવત્ અશુભ છે, જે મને ઉત્પન્ન થયેલ છે, તે તમે વહેંચી લો હું તેના વડે ઘણું દુઃખ પામું છું ઇત્યાદિ. તમે મને આમાંના કોઈપણ દુઃખાદિથી છોડાવો. - ૪ - [આ સૂત્રમાં ૩૭ આદિ ત્રણ વખત લીધા. પહેલી, બીજી, પાંચમી વિભક્તિમાં - જે ત્રણ વાત સૂચવે છે - દુઃખદાયી, દુ:ખને લઈલો, દુઃખથી મૂકાવો.] આ બધા દુઃખો મને પીડશે, તેવું હું પહેલા જાણતો ન હતો અર્થાત્ તે ક્ષેત્રાદિ પરિગ્રહ વિશેષ શબ્દાદિ કામભોગો તે દુઃખીને દુઃખથી છોડાવી શકતા નથી. તે હવે કિંચિત્ દર્શાવે છે– આ મનુષ્યને તે કામભોગો ઘણા કાળથી ભોગવ્યા છતાં, તે દુઃખીને રક્ષણ કે શરણ આપતાં નથી. તે કામભોગોનું પરિણામ દર્શાવતા કહે છે - ૪ - પ્રાણીને વ્યાધિ કે વૃદ્ધત્વ આવે ત્યારે અથવા રાજાદિનો ઉપદ્રવ થતાં પોતે કામભોગોને તજી દે છે, અથવા દ્રવ્યાદિ અભાવે કામભોગથી ઉન્મુખ થઈ તજે છે, ત્યારે તે વિચારે છે - આ કામભોગો જુદા છે અને હું તેનાથી જુદો છું. તો પછી આવા અનિત્ય, પરવસ્તુરૂપ કામભોગોમાં મૂર્છા શું કરવી? એ રીતે કેટલાંક મહાપુરુષો સમ્યગ્ જાણીને કામભોગોને અમે ત્યજીશું એવા અધ્યવસાયવાળા થાય છે. વળી - x - તે મેધાવી એમ જાણે કે - આ ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, સુવર્ણ, શબ્દાદિ વિષયાદિ દુઃખ મને રક્ષણ-આપનાર નથી, તે બધું બાહ્ય છે. આ તથા હવે કહેવાનાર પણ મારા નથી, જેમકે - માતા, પિતા, ભાઈ, બહેન આદિ મારા ઉપકારને માટે થશે. હું પણ તેમને સ્નાન-ભોજનાદિ વડે ઉપકાર કરીશ આવો વિચાર પૂર્વે તે મેધાવી કરતો ઇત્યાદિ. - ૪ - હવે તે વિચારે છે કે – આ ભવે મને જ્યારે અનિષ્ટાદિ વિશેષણ વિશિષ્ટ દુઃખ, આતંક ઉત્પન્ન થશે, તો તે દુઃખથી દુઃખી થઈને આ જ્ઞાતિજનોને પ્રાર્થના કરું કે - મને ઉત્પન્ન થયેલા આ રોગ, આતંક તમે લઈ લો, હું - x - તેનાથી ઘણો પીડાઉ છું, માટે તમે મને તેમાંથી છોડાવો. પણ મને પહેલા આવી ખબર નહોતી કે તે સ્વજનો મને દુઃખથી છોડાવવા સમર્થ નથી - ૪ - તે દર્શાવે છે - ૪ - X - આ સંસારમાં કોઈ કોઈનું દુઃખ લઈ શકતા નથી, બધાં જીવો સ્વકૃત્ કર્મોદયથી દુઃખ પામે છે. તેને માતાપિતાદિ કોઈ અન્ય લઈ શકતું નથી. તે પુત્રાદિના દુઃખથી અસહ્ય-અત્યંત પીડાતા સ્વજનો પણ, તેના દુઃખને પોતાનું કરવાને સમર્થ નથી - શા માટે ? - જીવો કષાયવશ બનીને ઇન્દ્રિયોને અનુકુલ થઈ ભોગાભિલાષ - અજ્ઞાન વડે મોહોદયમાં વર્તતા જે કર્મ કરે તે ઉદયમાં આવતા તેને બીજા પ્રાણી ન અનુભવે. કરે કોઈ અને ભોગવે કોઈ તે શક્ય નથી, યુક્તિ સંગત પણ નથી. જે જેણે કર્યુ, તે બધું તે જ અનુભવે. કહ્યું છે કે - બીજાના કરેલા કર્મો બીજામાં સંપૂર્ણ કે થોડાં પણ જતા નથી, માટે જીવોએ જે કર્મો કર્યા તેના ફળ તેણે જ ભોગવવા પડે. - x ૧૦૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ - કર્માનુસાર પ્રત્યેક જીવ જન્મે છે અને આયુ પૂર્ણ થતાં મરે છે. - ૪ - પ્રત્યેક ક્ષેત્ર-વાસ્તુ-હિરણ્ય-સુવર્ણાદિ પરિગ્રહ અને શબ્દાદિ વિષયોને તથા માતા, પિતા, સ્ત્રી આદિને છોડે. - X - પ્રત્યેકને કલહ-કષાયો થાય છે, તેથી પ્રત્યેક જીવને મંદ કે તીવ્ર કષાયનો ઉદ્ભવ હોય છે. સંજ્ઞા-પદાર્થ ઓળખવો તે, તે પણ દરેક જીવને મંદ, મંદતર, પટુ, પટુતર ભેદથી હોય. કેમકે સર્વજ્ઞત્વ પ્રાપ્તિ પર્યન્ત બુદ્ધિની તરતમતાથી તેમ બને. પ્રત્યેકની મનન, ચિંતન, પર્યાલોચન શક્તિ જુદી જુદી હોય. પ્રત્યેકની વિદ્વતા, સુખ-દુઃખ અનુભવ જુદા જુદા હોય છે. હવે ઉપસંહાર કરે છે— આ રીતે કોઈનું કરેલું બીજો કોઈ ન ભોગવે, જન્મ-જરા-મરણાદિ પ્રત્યેકના પોતાના હોય છે. આ સ્વજન સંબંધો સંસારમાં ભમતા અતિ પીડિત જીવને રક્ષણ આપતા નથી કે ભવિષ્યમાં પણ શરણ આપતા નથી. કેમકે પુરુષ ક્રોધોદયાદિ કાળે સ્વજનસંબંધોનો ત્યાગ કરે છે. - ૪ - આ બંધુ આદિ પોતાના નથી અથવા તે પુરુષના અસદાચાર દર્શનથી તેના સ્વજનો જ તેનો ત્યાગ કરી દે છે. - X - તેથી એમ ચિંતવવું કે આ જ્ઞાતિસંયોગાદિ મારીથી ભિન્ન છે અને હું પણ તેમનાથી જુદો છું. આમ જ છે તો અમે શા માટે અન્ય-અન્ય જ્ઞાતિ-સંબંધીમાં મૂર્છા કરીએ ? તેમના પર મમત્વ કરવું એ યોગ્ય નથી, એમ વિચારી અમને વૈરાગ્ય થયો છે, માટે સગાસંબંઘીને તજીને તેઓ તત્વના જ્ઞાતા થાય છે. હવે બીજી રીતે વૈરાગ્યોત્પત્તિ કારણ કહે છે - તે મેધાવી આવું જાણે કે - આ જ્ઞાતિસંબંધ બાહ્ય છે, આ સાથે રહેલ શરીર નજીકનું છે. કેમકે સગા દૂરના છે અને શરીરના અવયવો સાથે રહે છે - જેમકે - મારા બે હાથ અશોકના પલ્લવ જેવા છે, બે ભૂજા હાથીની સૂંઢ જેવી છે, જે નગર જીતવા સમર્થ, પ્રણયિજનના મનોસ્થોને પૂરનારી, શત્રુના જીવિતનો અંતકારી છે. મારા બે પગ સુંદર કમળના ગર્ભ જેવા છે, યાવત્ સ્પર્શનન્દ્રિય મનોહર છે. - x - આ હાથ, પગ વગેરે બધાં અવયવો પણ - x - વૃદ્ધાવસ્થા આવતા જર્જરીત થશે, દરેક ક્ષણે નિર્બળ થશે તે જીવ પોતે સાક્ષાત્ જુએ છે - x - પ્રત્યેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે, આવીચી મરણથી પ્રતિસમય મરણ પ્રાપ્ત થઈ રહ્યું છે, બળ ઘટે છે, ચૌવન વીત્યા બાદ પ્રતિક્ષણે શરીર શિથિલ થાય છે, સંધિ બંધન ઢીલા પડે છે. શરીરની કાંતિ ઘટે છે - x - શરીર જીર્ણ થતાં શ્રોત્રાદિ ઇન્દ્રિયો પોતાના વિષયને સમ્યક્ રીતે જાણતી નથી. - ૪ - ૪ - ૪ - સાંધા ઢીલા પડે છે. માથાના વાળ ધોળા થતાં - ૪ - પોતાને પોતાનું શરીર ન ગમે, તો બીજાને કેમ ગમે? કહ્યું છે કે - ચામડી લબડી જાય, માંસ સુકાઈ જાય, શરીર ખોખું થઈ જાય ત્યારે પુરુષ સ્વયંને નિંદે છે, તો સુંદર સ્ત્રી કેમ ન નિંદે? કાળા કેશ બુઢાપાથી સફેદ બને, ત્યારે બૂઢાપાથી આવેલ સન્મતિથી આવું વિચારે કે - આ શરીર યુવાનીમાં વિશિષ્ટ આહારથી પોપેલ. તે પણ મારે પ્રતિક્ષણ ઘટતા આયુને કારણે અવશ્ય તજવાનું છે, એમ સમજીને શરીરની અનિત્યતા સમજી સંસારની અસારતા વિચારી સર્વ ગૃહપ્રપંચ છોડીને નિષ્કિંચનતા પામીને તે સાધુ દેહને દીર્ઘ સંયમ યાત્રાર્થે ગૌચરી માટે તૈયાર થઈને બે પ્રકારના લોકને જાણે - તે આ પ્રમાણે– Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-I૬૪૫ ૧૦૫ પ્રાણધારણ લક્ષણ તે જીવ, તેથી વિપરીત તે અજીવ-ધર્મ, અધર્મ, આકાશ આદિ છે. તેમાં સાધની અહિંસાની પ્રસિદ્ધિ માટે જીવોના વિભાગ બતાવે છે - ઉપયોગ લક્ષણા જીવો બે પ્રકારે - બેઇત્યાદિ ત્રસ અને પૃથ્વીકાયાદિ થાવર. તે પણ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા, અપર્યાપ્તાદિ ભેદેથી ઘણાં જાણવા. તેના આધારે ઘણો વ્યવહાર ચાલે છે - તેમને કહે છે • સૂત્ર-૬૪૬ - આ લોકમાં ગૃહસ્થ આરંભ, પરિગ્રહ યુક્ત હોય છે. કેટલાંક શ્રમણ અને બ્રાહ્મણ પણ આરંભ અને પરિગ્રહયુક્ત હોય છે. જેઓ આ મસ અને સ્થાવર પ્રાણીઓનો સ્વયં આરંભ કરે છે, બીજા પાસે પણ આરંભ કરાવે છે અન્ય આરંભ કરનારનું પણ અનુમોદન કરે છે. જગવમાં ગૃહસ્થ તથા કેટલાંક શ્રમણ, બ્રાહ્મણ પણ આરંભ, પરિગ્રહથી યુક્ત હોય છે. તેઓ સચિત્ત અને અચિત્ત બંને પ્રકારના કામભોગો સ્વયં ગ્રહણ કરે છે, બીજી પાસે પણ ગ્રહણ કરાવે છે અને ગ્રહણ કરનારાની અનુમોદના પણ કરે છે. આ જગતમાં ઝહર અને કેટલાંક શ્રમણ, બ્રાહાણ પણ આરંભ, પરિગ્રહથી યુક્ત હોય છે. હું આરંભ અને પરિગ્રહથી રહિત છું. જે ગૃહસ્થો અને કેટલાંક શ્રમણ, બ્રાહાણ આરંભ, પરિગ્રહયુક્ત છે, તેઓની નિશ્રામાં બહાચવાસમાં હું વસીશ, તો તેનો લાભ શો? ગૃહસ્થ જેવા પહેલા આરંભા-પરિગ્રહી હતા, તેવા પછી પણ છે, તેમ કેટલાંક શ્રમણ-બ્રાહ્મણ પdજ્યા પૂર્વે પણ આરંભી-પરિગ્રહી હતા અને પછી પણ હોય છે. આરંભ-પરિગ્રહયુક્ત ગૃહસ્થ કે શ્રમણ-બ્રાહાણ તેઓ બંને પ્રકારે પાપકર્મો કરે છે. એવું જાણીને તે બંને અંતથી અદૃશ્ય થઈને ભિક્ષ સંયમમાં પ્રવૃત્તિ કરે તેથી હું કહું છું - પૂવદિ દિશાથી આવેલા યાવત કર્મના રહસ્યને જાણે છે, કમબંધન રહિત થાય છે, કર્મોનો અંત કરે છે, તેમ તીર્થંકરાદિએ કહ્યું છે. • વિવેચન-૬૪૬ : આ સંસારમાં ઘરમાં રહેનાર ગૃહસ્થો જીવ ઉપમઈનકારી, આરંભી હોય છે. દ્વિપદ, ચતુષ્પદ, ધન, ધાન્યાદિ પરિગ્રહી છે, તે સિવાય કેટલાંક શાક્યાદિ શ્રમણો રાંધવા-રંધાવવાની અનુમતિથી આભવાળા અને દાસી આદિના પરિગ્રહવાળા છે તથા બ્રાહ્મણો પણ એવા જ છે. એમનું સારંભપણું કહે છે ઉક્ત લોકો ત્રસ-સ્થાવર પ્રાણીના - Xઉપમર્દન વ્યાપાર-આરંભ પોતે જ કરે છે, બીજા પાસે કરાવે છે, સમારંભ કરનાર બીજાને અનુમોદે છે. એ રીતે જીવહિંસા બતાવીને હવે ભોગના કારણે પરિગ્રહને બતાવે છે– અહીં ગૃહસ્થો સારંભ સપરિગ્રહ છે, તેમ શ્રમણ-બ્રાહ્મણો છે, તેઓ આરંભ, પરિગ્રહથી શું કરે છે - તે બતાવે છે - આ કામપ્રધાન ભોગો - કામભોગ છે. સ્ત્રીના અંગના સ્પશિિદ, તેની કામના તે કામ છે. ફૂલની માળા, ચંદન, વાજિંત્રાદિ ભોગવાય તે ભોગ. તે સચિત કે અચિત હોય છે. તેનું મુખ્યકારણ અર્થ [ધન છે. તે સયિતઅચિત ભોગ કે અને કામભોગાર્થી ગૃહસ્થાદિ પોતે ગ્રહણ કરે છે, બીજા પાસે ૧૦૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર ગ્રહણ કરાવે છે, ગ્રહણ કરનારને અનુમોદે છે હવે ઉપસંહાર કરતા કહે છે - x • આ જગતમાં ગૃહસ્થો, તથાવિધ શ્રમણ, બ્રાહ્મણોને આરંભી અને પરિગ્રહી જાણીને તે ભિક્ષુ એમ વિચારે કે હું જ અહીં અનારંભી અને અપરિગ્રહી છું આ ગૃહસ્થાદિ સાભાદિ ગુણયુક્ત હોવાથી તેમની નિશ્રાએ શ્રમણ્યમાં વિચરીશ, અનારંભી, અપરિગ્રહી થઈને ધર્મના આધારરૂપ દેહના પ્રતિપાલનાર્થે આહારાદિ માટે આભ, પરિગ્રહવાળા ગૃહસ્થોની નિશ્રા લઈને દીક્ષા પાલન કરીશ. પ્રશ્ન - જો તેમનો જ આશ્રય લેવો છે, તો તેમનો ત્યાગ શા માટે કરવો ? ઉત્તર : * * તેઓ પૂર્વે આરંભ. પરિગ્રહવાળા હતા, પછી પણ ગૃહસ્થો આ આરંભાદિ દોષથી યુક્ત છે, કેટલાંક શ્રમણો પૂર્વે ગૃહસ્થભાવે આરંભી, પરિગ્રહી હતા પ્રવજ્યાકાળના આરંભમાં પણ તેવા જ હતા. હવે તે બંને પદોની નિર્દોષતાને બતાવવા કહે છે - પ્રવજ્યા સમયે અને ગૃહરીભાવે પણ જો ગૃહસ્થાદિનો આશ્રય કરે તો તેનો અર્થ શો ? મિાટે આરંભ, પરિગ્રહ ત્યાગવો જોઈએ. અથવા - દીક્ષાના આરંભે કે પછી ભિક્ષાદિ લેવાનું ગૃહસ્થો પાસે છે, ત્યારે સાધુની નિર્દોષવૃત્તિ કઈ રીતે રહે ? તે માટે સાધુએ આરંભાદિનો ત્યાગ કરીને ખપ પુરતો આરંભીનો આશ્રય કરવો. આ ગૃહસ્યો પ્રત્યક્ષ જ સારંભી, સપરિગ્રહી છે, તે દશવિ છે - ઍનૂ - આ ગૃહસ્થાદિ વ્યક્ત જ છે અથવા જીભથી પરવશ બનીને સાવધ અનુષ્ઠાનથી છૂટ્યા નથી, પરિગ્રહ અને આરંભથી સંયમાનુષ્ઠાનમાં સમ્યક ઉસ્થિત થયા નથી. તેથી જેઓ કોઈ અંશે ધર્મ કરવા તૈયાર થયા હોય, તે પણ ઉદ્દિષ્ટ ભોજન માટે સાવધાનુષ્ઠાન રત હોવાથી ગૃહસ્થભાવ અનુષ્ઠાનમાં વર્તતા તેઓ પણ ગૃહસ્થ સમાન જ છે. હવે ઉપસંહાર કરે છે જે આ ગૃહસ્થો છે, તે આરંભ અને પરિગ્રહ વડે પાપોને ઉપાર્જન કરે છે, અથવા ગ-દ્વેષ વડે અથવા ગૃહસ્થ અને પ્રવજયા પયયિ વડે પાપો કરે છે. તેમ જાણીને આરંભ-પરિગ્રહને કે રાગ-દ્વેષને પ્રાપ્ત ન થાય અથવા રાગદ્વેષનો અંત કરે અથવા રાગદ્વેષરહિત બનીને ભિક્ષાથી નિર્વાહ કરનાર બની સારી સંયમ ક્રિયામાં પ્રવર્તે. તેનો સાર એ કે - જે આ જ્ઞાતિ સંયોગો, જે આ ધનધાન્યાદિ પરિગ્રહો, જે આ હાથ-પગવાળું શરીર, આયુ, બળ, વણદિ, તે બધું અશાશ્વત, અનિત્ય, સ્વર્ણઇન્દ્રજાળ સમાન અસાર છે તથા ગૃહસ્ય-શ્રમણ-બ્રાહ્મણ આરંભ-પરિગ્રહવાળા છે તેમાં જાણીને ભિક્ષ સારા સંયમાનુષ્ઠાનમાં વ. વળી હું જરા વધુ સ્પષ્ટતાથી કહ્યું - પ્રજ્ઞાપકની અપેક્ષાઓ પૂર્વાદિમાંથી કોઈપણ દિશામાંથી આવેલો ભિક્ષુ રાગ-દ્વેષાદિ બંને અંતથી દૂર રહીને સારા સંયમમાં રહેલો પૂર્વે બતાવ્યા પ્રમાણે જ્ઞપરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પચ્ચકખાણ કરીને પરિજ્ઞાતકમાં થાય. વળી પરિજ્ઞાતકર્મચી નવા કર્મો ન બાંધનારો થાય • અપૂર્વનો અબંધક થાય. એ અબંધકપણાથી યોગનિરોધના ઉપાયો વડે પૂર્વે બાંધેલા કર્મોનો વિશેષથી અંતકારક બને. આ બધું તીર્થકર, ગણધર આદિએ કેવલજ્ઞાનથી જાણીને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-૬૪૬ ૧૦૩ કહ્યું છે. હવે પ્રાણાતિપાતની વિતિ-વ્રતાદિમાં રહેલને કર્મનો નાશ કેવી રીતે થાય? સ્વ આત્માની જેમ પાણીને પીડા ઉત્પન્ન થતા કર્મબંધ થાય છે, એ પ્રમાણે મનમાં વિચારે - તે કહે છે– • સૂpl-૬૪૭ - તે ભગવંતે છ અવનિકાયને કર્મબંધના હેત કહ્યું છે . તે આ રીતે - પુedીકામ ચાલતુ ત્રસકાય. જેમ કોઈ વ્યક્તિ મને દંડ, હાઇકુ, મહી, ટેફા, પત્થર, ઠીકરા આદિથી મારે છે અથવા તર્જના કરે, પીટે, સંતાપ આપે, તાડન કરે, કલેશ આપે. ઉદ્વેગ પહોંચાડે યાવતુ એક સુંવાડું પણ ખેંચે તો હું આશાંતિ, ભય અને દુઃખ પામું છું તે પ્રમાણે સર્વે જીવો-ભૂતો-પાણો-સત્વો દંડ વડે કે ચાબુક વડે મારવાથી, પીટવાથી, તર્જના કરવાથી, તાડન કરવાથી, પરિતાપ આપવાથી, કિલામણા કરવાથી, ઉદ્વેગ કરાવવાથી વાવ4 એક રોમ પણ ઉખેડવાથી હિંસાકારક દુઃખ અને ભયને અનુભવે છે, આ પ્રમાણે ભણીને સર્વે પ્રાણી આદિને હણવા નહીં, આજ્ઞાકારી ન બનાવવા, પકડી ન રાખવા, પરિતાપવા નહીં કે ઉદ્વેગ ન કરાવવો. હું કહું છું કે - જે અરિહંત ભગવંતો થઈ ગયા, થાય છે કે થશે તે બધાં એમ કહે છે, બતાવે છે, પરૂપે છે કે - સર્વે પ્રાણી યાવતું સવોને હણવા નહીં આજ્ઞા પળાવવી નહીં ગ્રહણ કરવા નહીં, પરિતાપ ન આપવો, ઉદ્વેગ ન પમાડવો. આ ધર્મ ધુવ છે, નિત્ય છે, શાશ્વત છે, સમસ્ત લોકના દુઃખ જાણીને આમ કહ્યું છે. આ પ્રમાણે તે ભિન્ન પ્રાણાતિપાત યાવતુ પરિગ્રહથી વિરત થાય, દાંત સાફ ન કરેઅંજન-વમન-ધૂપન-પિબન ન કરે તે ભિક્ષુ સાવધક્રિયાથી રહિત, અહિંસક, આક્રોધી, અમાની, માયી, અલોભી, ઉપશાંત પરિનિવૃત્ત રહે. કોઈ આકાંક્ષા થકી ક્રિયા ન કરે એ જ્ઞાન જે મેં જોયું, સાંભળ્યું કે મનન કર્યું, આ સુચરિત તથ, નિયમ, બ્રહ્મચર્યપાલન, જીવનનિર્વાહ વૃત્તિનો સ્વીકારાદિ ધમના ફળરૂપે અહીંથી ચ્યવને દેવ થાઉં, કામભોગ મને વશવર્તે દુઃખ અને અશુભ કમોંથી રહિત થાઉં, સિદ્ધિને પ્રાપ્ત કરું ઇત્યાદિ - ૪ - તે ભિક્ષ શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શમાં મૂર્થિત ન થાય. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, શન્સ, પરપરિવાદ, અરતિરતિ, માયામૃષાવાદ, મિયાદશનશલ્યથી વિરત રહે. તેનાથી ભિક્ષુ મહાન કર્મોના આદાનથી ઉપશાંત થાય છે, સંયમમાં ઉધત અને પાપથી વિરત થાય છે. જે આ સચિત્ત કે અચિત કામભોગો છે, ભિક્ષુ સ્વયં તેનો પરિગ્રહ ન કરે, બીજા પાસે ન કરાવે, કરનારને અનુમોદે નહીં તેનાથી તે કર્મોના આદાનથી મુક્ત થાય છે, સંયમમાં ઉધત થાય છે, પાપથી વિરત થાય છે. જે આ સાંપરાયિક કમબંધ છે, તેને ભિક્ષુ સ્વયં ન કરે, બીજ પાસે ન કરાવે, કરનારની અનુમોદના ન કરે, તેનાથી તે કમદિાનથી મુકત થાય - X ૧૦૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તે ભિક્ષુ એમ જાણે કે શનાદિ કોઈ સાધર્મિકે સાધુને ઉદ્દેશીને પ્રાણ, ભૂત, જીવ, સત્વનો આરંભ કરી, ઉદ્દેશીને, ખરીદીને, ઉધાર લઈને, છીનવીને, માલિકને પૂછયા વિના, સામેથી લાવીને, નિમિત્તથી બનાવીને લાવેલ છે, તો તેવા આહાર ન લે, કદાચ ભૂલથી એવો આહાર આવી જાય તો - x • x • વય ન વાપરે, બીજાને ન આપે, તેવો આહાર કરનારને ન અનુમોદ, તો તે કમદાનથી મુકત થાય છે, સંયમે ઉધત થાય છે, પાપથી વિરત રહે છે. તે ભિક્ષ બીજ માટે કરાયેલ કે રખાયેલ આહાર જે ઉગમ, ઉત્પાદના, એષણા દોષ રહિત હોય, અગ્નિ આદિ શસ્ત્ર દ્વારા પરિણત હોય, અહિંસક, એષણા પ્રાપ્ત, વેશમાંથી પ્રાપ્ત, સદાનિક ભિક્ષાથી પ્રાપ્ત હોય કારણાર્થે, પ્રમાણોપેત ગાડીની ઘારીમાં પ્રાતા તેલ કે લેપ સમાન હોય, કેવલ સંયમ યાત્રા નિવહ અર્થે, બિલમાં પ્રવેશત સાપની માફક તે આહાર વાપરે. અHકાળે અનેપાનકાલે પાણીને, વસ્ત્રકાળે વાને, - x - શય્યાકાળે શવ્યાને સેવે. તે ભિક્ષુ મયદિ જ્ઞાતા થઈ કોઈ દિશા, વિદિશામાં પહોંચીને ધમનું આખ્યાન કરે, વિભાગ કરે, કિતન કરે, ધર્મ શ્રવણ માટે ઉપસ્થિત-અનુપસ્થિત શ્રોતાને ધર્મ કહે, શાંતિ-વિરતિ-ઉપશમ-નિતfણ-શૌચ-આજીવ-માર્દવ-લાઘવ-અહિંસાદિનો ઉપદેશ આપે. સર્વે પ્રાણી પદિને અનુરૂપ ધર્મ કહે. તે ભિક્ષ ધમપદેશ કરતાં અન્ન-પાન-વા-સ્થાન-શયા-વિવિધ કામભોગોની પ્રાપ્તિના હેતુ માટે ધર્મ ન કહે. પ્લાનિ રહિતપણે ધર્મ કહે. કમની નિર્જરા સિવાયના કોઈ હેતુથી ધર્મ ન કહે. આ જગતમાં તે ભિક્ષુ પાસે ધર્મ સાંભળીને, સમજીને ધમચિરણાર્થે ઉધત વીર આ ધર્મમાં સમુપસ્થિત થાય તે સર્વાગત સર્વ ઉપરd, સર્વ ઉપશાંત થઈ કર્મક્ષય કરી પરિનિવૃત્ત થાય છે, તેમ હું કહું છું. આ પ્રમાણે તે ભિક્ષુ ધમથિ, ધર્મવિ, સંયમનિષ્ઠ, પૂર્વોક્ત પુરુષોમાં પાંચમો પુરુષ પાવર પૌંડરીકને પ્રાપ્ત કરે કે ન કરે તો પણ તે ભિક્ષુ કમનો • સંબંધોનો - ગૃહવાસનો પરિજ્ઞાતા છે, ઉપશાંત • સમિત • સહિત - સાદા સંયત છે. તે સાધુને શ્રમણ, માહણ, ક્ષાંત, દાંત, ગુપ્ત, મુકત, ઋષિ, મુનિ, કૃતિ, વિદ્વાન, ભિક્ષુ, રુક્ષ, તીરાર્થી, ચરણકરણના ગુણોનો પારગામી કહેવાય છે. તેમ હું કહું છું. • વિવેચન-૬૪૭ : કર્મબંધના વિચારમાં કેવળજ્ઞાન થયા પછી તીર્થકરે છે જીવલિકાયોને હેતુપણે બતાવ્યા • પૃથ્વીકાયથી ત્રસકાય સુધી. તેમને પીડવાથી જે દુ:ખ ઉત્પન્ન થાય, તે પોતાને થતા દુ:ખથી સિદ્ધ કરી બતાવે છે - જેમકે - મને હવે કહેવાશે તે રીતે દુ:ખ થાય છે, તેમ બીજાને પણ દુ:ખ થાય છે. તે આ પ્રમાણે - દંડ, હાડકા, મુઠી, ઢેફા, કર વડે માસ્વાથી, સંકોચ કરવાથી, ચાબખા મારવાથી, આંગળી વડે તર્જના કરવાથી, ભીંત વગેરે સાથે અફાળવાથી, અગ્નિગી બાળવાથી અથવા અન્ય પ્રકારે પીડા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-૬૪૭ ૧૦૯ ૧૧૦ કરવાથી, મારતી વખતે માત્ર એક વાળ પણ ખેંચવાથી હિંસાકર દુ:ખ અને ભય જે મને કરાય તે બધું હું અનુભવું છું, એ રીતે બધાંને તેવું દુઃખ થાય છે, તેમ તું જાણ. તથા સર્વે પ્રાણી, જીવો, ભૂતો, સત્વો આ બધાં એકાર્ચિક શબ્દો છે, થોડો વ્યાખ્યા ભેદ માત્ર છે. તેઓને દંડાદિ વડે મારવાથી ચાવતું માત્ર એક રોમ પણ ખેંચવાથી પણ દુ:ખ થતું જાણીને, તે હિંસાકર દુઃખ તથા ભય બધાં પ્રાણી આપણી માફક સાક્ષાત અનુભવે છે, તેથી સર્વે પણ પ્રાણીને હણવા નહીં, મારી નાંખવા નહીં, બળાકારે કાર્યમાં ન જોડવા, તેનો પરિગ્રહ ન કરવો, પરિતાપ ન ઉપજાવવો, ઉપદ્રવ ન કરવો. તે હું પોતાની બુદ્ધિએ કહેતો નથી, પણ સર્વે તીર્થકરોની આજ્ઞા વડે કહ્યું છું, તે બતાવે છે– અષભ આદિ જે તીર્થકરો પૂર્વે થયા, વિદેહમાં વર્તમાન સીમંધરસ્વામી આદિ, આગામી ઉત્સર્પિણીમાં થનાર પાનાભ આદિ, દેવ-અસુર-નરેન્દ્રોની પૂજાને યોગ્ય, ઐશ્વર્યાદિગુણ સમૂહયુક્ત, તેઓ બધાં સ્પષ્ટ શબ્દોમાં દેવ, મનુષ્યની પર્ષદામાં કહે છે, તેઓ પોતે જ કહે છે, બૌદ્ધના બોધિસત્વાદિ માફક નહીં - x • વળી હેતુ તથા દેટાંતો સાથે જીવોને સમજાવે છે - x - પ્રરૂપે છે કે સર્વે જીવોને હણવા નહીં, ઇત્યાદિ. આ પ્રાણિ રક્ષણરૂપ ધર્મ પૂર્વે વણવેલ છે - તે ઘવ છે, પાંત્યાદિ રૂપે નિત્ય, શાશ્વત, આવો ધર્મ કેવળજ્ઞાન વડે જાણીને, ચૌદ રાજલોક પ્રમાણ, તીર્થકરે કહેલ છે. આ પ્રમાણે બધું જાણીને તે તત્વજ્ઞ સાધુ પ્રાણાતિપાતથી પરિગ્રહ સુધી વિરત થઈ, શું કરે તે કહે છે– પૂર્વોક્ત મહાવ્રતના પાલન માટે ઉત્તગુણો કહે છે. સાધુ નિકિંચન થઈને દાંતણ આદિથી દાંત સાફ ન કરે, સૌવીરદિ અંજન વિભૂષા માટે ન જે. વમનવિરેચનાદિ ક્રિયા ન કરે, શરીર કે પોતાના વસ્ત્રોને ધૂપ ન દે. ઉધરસ આદિ દૂર કરવા ધૂમાડો આદિ ન લે - ન પીવે. હવે મૂલોતર ગુણ કહે છે– મૂલોત્તર ગુણવાળા સાધુ સાવધક્રિયા ન કરતા હોવાથી અક્રિય છે. આત્માને સંવૃત કરી સાંપરાયિક ક્રિયાના અકર્મબંધક થાય છે. - x • પ્રાણીનો અહિંસક થાય છે. વળી તે ક્રોધ-માન-માયા-લોભરહિત હોય છે. તે કપાયો દૂર થવાથી ઉપશાંત છે, ઉપશાંત થવાથી પરિનિર્વત છે. તે આલોકના તથા પશ્લોકના કામભોગોથી મુક્ત છે, તે બતાવે છે - તે એવી આશંસા ન કરે કે મને આ ઉત્કૃષ્ટ તપ વડે જન્માંતરમાં કામભોગની પ્રાપ્તિ થાય, તે કહે છે– - આ જન્મમાં આ વિશિષ્ટ તપ-ચરણ ફળરૂપે આમષધિ આદિ લબ્ધિ મળે, પરલોકમાં બ્રહ્મદd આદિને જે ફળ મળ્યા, તે મને મળે - એવી ઇચ્છા ન કરે. - X • આચાર્યાદિ પાસે જાણીને મને પણ વિશેષ લબ્ધિ મળે તેવી આશંસા ન કરે તથા આ સુચરિત તપ-નિયમ-બ્રહમચર્યવાસથી તથા યાત્રામામા વૃત્તિથી ધર્મ આરાઘવાથી અહીંચી મરીને, હું દેવ થાઉં, ત્યાં રહેવાથી મને વશવર્તી કામભોગો મળશે. અથવા બધાં દુ:ખોથી મુક્ત થાઉં અથવા શુભાશુભ કર્મપકૃત્તિ અપેક્ષાએ અશુભ થાઉં, જેથી મને મોહન થાય એવું પણ ન ચિંતવે અથવા વિશિષ્ટ તપ-ચરણાદિના પ્રભાવે મને સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અણિમાદિ લબ્ધિની સિદ્ધિ થાય, જેનાથી હું સિદ્ધ કહેવાઉં, દુઃખ ન થાય, અશુભ ન થાય. ઇત્યાદિ આશંસા ન કરે. તેમ ન કરવાનું કારણ કહે છે - આ વિશિષ્ટ તપ તથા ચાસ્ત્રિ છતાં કોઈ નિમિતથી દુપ્રણિધાન થતાં સિદ્ધિ થાય કે ન પણ થાય - સર્વકર્મક્ષયરૂપ સિદ્ધિ થાય. કહ્યું છે કે - જે જેટલા હેતુ સંસારના છે, તે જ હેતુ મોક્ષના છે. ઇત્યાદિ. અથવા અણિમાદિ આઠ ગુણવાળી સિદ્ધિઓ કદાચ થાય, કદાચ ન થાય. આમ હોવાથી વિચારશીલ પુરુષોને આશંસા કરવી કઈ રીતે યોગ્ય છે? આ આઠ સિદ્ધિઓ આ પ્રમાણે છે - અણિમા, લધિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશવ, વશિવ, કામ અવસાયિત્વ. એ રીતે આ લોક કે પરલોકને માટે, કીર્તિ-પ્રશંસાપ્લાધાદિ અર્થે તપ ન કરે. હવે સાધુ શબ્દાદિમાં રાગ ન કરે તે કહે છે તે ભિક્ષ સર્વ આશંસારહિત થઈ વેણુવીણાદિ શબ્દોમાં રાગી કે આસક્ત ન થાય, તથા ગઘેડા આદિના કર્કશ શબ્દોમાં દ્વેષ ન કરે. આ પ્રમાણે રૂપ, રસ, ગંધ, સ્પર્શમાં પણ જાણવું. હવે ક્રોધાદિનો ઉપશમ બતાવે છે - ક્રોધ, માન, માયા, લોભાદિથી વિરત રહે ઇત્યાદિ સુગમ છે. તે ભિક્ષ છે, જે મોટા કર્મોના આદાનને શાંત કરી સંયમમાં ઉપસ્થિત થઈ, સર્વ પાપથી વિરત થાય. આ રીતે મહા કર્મ ઉપાદાનથી વિરમવાનું સાક્ષાત્ દશવિતા કહે છે - જે કોઈ બસ-સ્થાવર જીવો છે, તે બધાંનો સાધુ સ્વયં જીવઘાતક સમારંભ ન કરે, બીજા પાસે સમારંભ ન કરાવે, બીજા સમારંભ કરનારને ન અનુમોદે. એ રીતે મોટા કમપાદાનથી ઉપશાંત થઈ ભિક્ષુ પ્રતિવિરત થાય છે. હવે કામભોગની નિવૃત્તિને આશ્રીને કહે છે - જે કોઈ આ કામના કરે છે. તે કામ અને ભોગવાય તે ભોગ. તે સચિત કે અચિત હોય. તે ન સ્વયં ગ્રહણ કરે, ન બીજ પાસે ગ્રહણ કરાવે, ન ગ્રહણ કરનારને અનુમોદે. એ રીતે કમ ઉપાદાનથી વિરત થઈ ભિક્ષ થાય છે. હવે સાંપરાયિક કમપાદાન નિષેધ ચારે ગતિમાં ભ્રમણ કરાવે તે સાંપાયિક કર્મ. તે તેના દ્વેષ, નિવતા, માત્સર્ય, અંતરાય, આશાતના, ઉપઘાતથી નવાં કર્મો બંધાય છે, તે કર્મ કે કારણને ભિક્ષુ ન કરે, ન કરાવે, ન અનુમોદે [તે જ સાચો ભિક્ષુ છે.] હવે ભિક્ષા વિશુદ્ધિ બતાવે છે - તે ભિક્ષુ જો એવો આહાર જાણે કે - આહારદાન દેવાની બુદ્ધિથી અથવા સાધુ પર્યાયમાં રહેલા કોઈ સાધુને ઉદ્દેશીને કોઈ ભદ્રક સ્વભાવી સાધુ આહારદાનાર્થે પ્રાણી-ભૂત-જીવ-સત્વોને દુઃખ થાય તેવો આરંભ કરીને, તેમને પીડા આપીને, પૈસાથી ખરીદીને, ઉધાર લાવી, કોઈ પાસે પડાવીને, માલિકની જા વિના આપીને, સાધુ માટે કોઈ ગામથી લાવે, એવો સાધુ માટે કરાયેલા કે ઓશિક આહાર સાધુને અપાય, અજાણપણે સાધુ ગ્રહણ કરે, આવા દોષ દુષ્ટ આહાને જાણીને પોતે ન ખાય, ન બીજાને ખવરાવે, ખાનાર બીજાની અનુમોદના ન કરે. એ રીતે દુષ્ટ આહાર દોષથી નિવૃત્ત એવો તે ભિક્ષુ જાણવો. વળી તે આ પ્રમાણે જાણી લે કે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-I૬૪૭ ૧૧૧ ૧૧૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ગૃહસ્થોને આવા પ્રકારનો સંધવાનો આરંભ છે. જેમના માટે બનાવે છે, તેમના નામ કહે છે - પોતાના માટે આહારાદિ બનાવે, પુત્ર આદિ માટે કરે. - જે પરિજન આવે ત્યારે આસનાદિ આપવાનું કહ્યું હોય અથતુિ મહેમાન, તેને માટે ઇત્યાદિ અર્થે વિશિષ્ટ આહાર બનાવેલ હોય. સમિમાં કે પ્રભાતમાં ખાવા માટે આહાર તૈયાર કર્યો હોય કે વિશિષ્ટ આહારનો સંચય કરાયો હોય. તો આવો આહાર બાળ, વૃદ્ધ, ગ્લાનાદિ નિમિતે જો સવારે ભિક્ષાર્થે નીકળવું પડે તો ગૃહસ્થે પોતાના માટે બનાવેલ હોવાથી તો લઈ શકે. - x - તેમાં ઉધતવિહારી સાધુ હોય તે બીજાએ બનાવેલ, બીજા માટે તૈયાર કરેલ ઉચ્ચમ-ઉત્પાદના-એષણા દોષરહિત તે શુદ્ધ તથા શસ્ત્ર-અગ્નિ આદિ, તેના વડે પ્રાસક કરાયેલ. શર વડે સ્વકાય-પરકાયાદિથી નિર્જીવ કરાયેલ વર્ણ, ગંધ, રસાદિ વડે પરિણમિત. અવિહિંસિત - સમ્યક રીતે નિર્જીવીકૃત - અચિત કરેલ. તે પણ ભિક્ષારયવિધિથી શોધીને લાવેલ. તે પણ ફક્ત સાધુવેશથી પ્રાપ્ત, પણ પોતાની જાતિ વગેરેના સંબંધથી મેળવેલ ન હોય. તે પણ સામુદાનિક-જુદા જુદા ઘેર ફરીને લાવેલ, મધુકર વૃત્તિથી બધેથી થોડું-થોડું લાવે. તથા પ્રાજ્ઞગીતાર્થે નિર્દોષ જાણેલા હોય, વેદના-વૈયાવચ્ચાદિ કારણે લે, તે પણ પ્રમાણમાં લે - અતિમામાએ ન લે. તે પ્રમાણ બતાવે છે– હોજરીના છ ભાગ કરવા, તેમાં ત્રણ ભાગ વ્યંજનાદિ અશન, બે ભાગ પ્રવાહી માટે અને એક ભાગ વાયુ માટે ખુલ્લો રાખે. આટલો આહાર પણ વર્ણ કે બળ માટે નહીં પણ માત્ર દેહ ટકાવવા અને સંયમ ક્રિચાર્યે વાપરે. તે ભોજન-ગાડાંની ધરીમાં જેમ તેલ પુરે કે ઘાવ પર મલમ લગાડે તેમ લેવું. * * * સંયમ યાત્રા થઈ શકે તે માટે જરૂરી આહાર વાપરે - x • તે પણ સાપ જેમ બીલમાં પ્રવેશ કરે તેમ કોળીયા ગળામાં સ્વાદ લીધા વિના ઉતારે - સ્વાદ લેવા મુખમાં આમ-તેમ ન ફેરવે, અસ્વાદિષ્ટ આહાર હોય તો રાગ-દ્વેષ ન કરે. હવે તે આહારની વિધિ દશવિ છે - અકાળે અન્ન લેવા જાય-સૂત્રાર્થ પૌરુષીના પછીના કાળે ભિક્ષાનો સમય થાય ત્યારે, પૂર્વ-પશ્ચાતકર્મ છોડીને વિધિ મુજબ ભિક્ષા માટે કરતો ભિક્ષા લાવે. ભિક્ષા પરિભોગ કાળે વાપરે તથા પાનકાળે પાણી લાવે. અતિ તરસ્યો હોય તો ખાય નહીં, અતિ ભુખ્યો હોય તો પાણી ન પીએ. તથા વઅકાળે વા ગ્રહણ કરે કે વાપરે. વર્ષાકાળે ગૃહાદિનો આશ્રય અવશ્ય શોધે - x • શયનકાળે શય્યા-સંસ્કારક રાખે, તે પણ અગીતાર્યો માટે બે પ્રહર નિદ્રા અને ગીતાર્થોને એક પ્રહરની નિદ્રા જાણવી. તે સાધુ આહાર, ઉપધિ, શયન, સ્વાધ્યાય, ધ્યાનાદિનું પ્રમાણ જાણે છે, તે વિધિજ્ઞ બની દિશા-વિદિશામાં વિચરતો ધર્મોપદેશ કરે અને ધર્મકરણીથી સારાં ફળ મળે તે કહે. આ ધર્મકથન પરહિતમાં પ્રવૃત્ત સાધુ સારી રીતે ધર્મ સાંભળવા બેઠેલા કે કૌતુકથી આવેલાને સ્વ-પર હિતને માટે ધમોપદેશ કહે. સાંભળવા ઇચ્છતાને શું કહે તે બતાવે છે ‘શાંતિ' એટલે ઉપશમ-ક્રોધનો જય અને તેથી યુક્ત પ્રાણાતિપાતાદિથી વિરતિ તે શાંતિવિરતિ અથવા સર્વ કલેશોના ઉપશમ માટે વિરતિ ગ્રહણ કરવી તે શાંતિવિરતિ છે, તેનો ઉપદેશ આપે. તથા ‘૩૫TE' - ઇન્દ્રિય અને મનને રાગ-દ્વેષભાવથી રોકવુંશાંત કરવું. નિવૃતિ - સર્વ હૃદ્ધોને છોડવા રૂપ નિવણ. વે - ભાવશૌચ - સર્વ ઉપાધિ અને વ્રત માલિન્યનો ત્યાગ. માર્ક્સવ - અમાયાવ, માવ • મૃદુભાવ - વિનય અને નમતા રાખવી. રસ્તાપર્વ - કર્મોને ઓછા કરવા કે આત્માને કર્મોના ભારથી હળવો બનાવવો. હવે ઉપસંહારાર્થે સર્વે અશુભક્રિયાનું મૂળ કારણ કહે છે - નિપાત - નાશ, પાણિનું ઉપમદન. તેનો નિષેધ કQો તે અનતિપાત. બધાં પાણિ, ભૂત, સત્યાદિને વિચારીને જીવરક્ષાનો ઉપદેશરૂપ ધર્મ કહે. હવે જેમ ઉપધિરહિત ધર્મકિતન થાય તે જણાવે છે તે ભિક્ષુ ગૃહસ્થ ગૃહસ્થ માટે બનાવેલ આહારમોજી, ક્રિયા કાળે ક્રિયા કરનાર, સાંભળનાર આવતાં ધર્મનો બોધ આપે, પણ બીજો કોઈ હેતુ ઉપદેશ આપતાં ન રાખે. જેમકે - તેનાથી મને ઉત્તમ ભોજન મળશે, માટે ધર્મ કર્યું. તેમજ પાણી, વસ્ત્ર, નિવાસ, શયન નિમિતે ધર્મ ન કહે. બીજા મોટા-નાના કાર્યો માટે કે કામભોગ નિમિતે ધર્મ ન કહે. કંટાળો લાવીને ધર્મ ન કહે. કર્મ નિર્જરા સિવાય કોઈ જ હેતુ માટે ધર્મ ન કહે. બીજા પ્રયોજન સિવાય ધર્મ કહે. ધર્મકથા શ્રવણનું ફળ બતાવીને ઉપસંહાર કરે છે - આ જગતમાં ગુણવાનું ભિક્ષ પાસે ઉત્તમ ધર્મ સાંભળીને, સમજીને સખ્યણ ઉત્થાનથી ઉઠીને, કર્મવિદારવાને સમર્થ એવા જે દીક્ષા લઈને નિર્મળ ચાઢિ પાળવા બધાં મોઢાનાં કારણો એવા સમ્યગદર્શનાદિમાં ક્ત બનેલાં, સર્વે પાપસ્થાનોથી ઉપરd, તથા તે જ સર્વોપશાંત થઈને, કષાયોને જીતીને, શીતળ બનીને તે સર્વસામર્થ્ય વડે સદનુષ્ઠાનમાં ઉધમ કરનારા છે, તે સર્વે કર્મોનો ક્ષય કરીને સર્વથા નિવૃત્ત થઈ મોક્ષમાં જાય છે - તેમ હું કહું છું. હવે અધ્યયનનો ઉપસંહાર કરે છે - ઉત્તમ ગુણવાળા સાધુના વિશેષ ગુણ કહે છે - શ્રુત-ચારૂિપ ધર્મનો અર્થી, પરમાર્થણી સર્વ ઉપાધિથી મુક્ત ધર્મને જાણે છે માટે ધર્મવિ. નિયા • સંયમ કે મોક્ષનું કારણ અને તેનો સ્વીકાર કરતાં મોક્ષ મળે માટે નિયાગપતિપન્ન. એવો તે પાંચમો પુરુષ જાણવો. તેને આશ્રીને જે પૂર્વે બતાવેલું છે, તે બધું જ કહેવું. તે પાવર પોંડરીકને પ્રાપ્ત કરે- ચકવર્યાદિને ઉપદેશ આપે. તેની પ્રાપ્તિ પરમાર્થથી કેવળજ્ઞાન થતાં થાય છે. તેથી બધી વસ્તુની સાચી સ્થિતિનું તેને જ્ઞાન થાય છે. જો કેવળજ્ઞાન ન થાય તો મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાયિ જ્ઞાનના સંપૂર્ણ કે પૂર્ણ અંશને પામે છે. આવા ગુણોથી યુક્ત ભિક્ષુ-સાધુ કમને સ્વરૂપ અને વિપાકવી જાણે છે, તેથી પરિજ્ઞાત કર્યા છે, તથા બાહ્ય અને અત્યંતર સંબંધ-સંગને જાણે છે તેથી પરિજ્ઞાત સંગ છે અર્થાત્ તેણે ગૃહવાસને નકામો જાણેલ છે. ઇન્દ્રિય અને મનને શાંત કરવાથી ઉપશાંત છે, પાંચ સમિતિથી સમિત છે, જ્ઞાનાદિ સાથે વર્તે છે માટે સહિત છે. સર્વકાળ યતનાથી વર્તે છે માટે સંયત છે, • x • તે સંયમાદિ પાળવાથી શ્રમણ છે અથવા સમમન છે. કોઈ જીવને ન હણો તેવો ઉપદેશ આપવાથી માહન છે. અથવા બ્રહ્મચારી-બ્રાહ્મણ છે. ક્ષમાયુકત Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨/૧/-/૬૪૭ હોવાથી ક્ષાંત, ઇન્દ્રિય અને મનને દમવાથી દાંત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, નિલોભી હોવાથી મુક્ત, વિશિષ્ટ તપચરણથી મહર્ષિ, જગત્ની ત્રિકાલ અવસ્થાને માને છે માટે મુનિ, કરવાના કામને કરે છે માટે કૃતિ, પુન્ગવાન કે પરમાર્થ પંડિત, વિધાયુક્ત છે માટે વિદ્વાન્, નિવધ આહાર ભિક્ષામાં લે, માટે ભિક્ષુ, અંતપ્રાંત આહારી હોવાથી રૂક્ષ, સંસારને પાર પામવા રૂપ મોક્ષનો અર્થી, મૂલગુણ-ચરણ અને ઉત્તરગુણ-કરણ તેનો પાર કિનારાને જાણ છે માટે ચરણ-કરણ પારવિદ્ છે. કૃતિ - સમાપ્તિ માટે છે. વીમિ - તીર્થંકના વચનથી આર્ય સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉદ્દેશીને કહે છે - હું મારી બુદ્ધિથી કહેતો નથી. હવે સમસ્ત અધ્યયનના દૃષ્ટાંત અને તેનો બોધ કહે છે– [નિ.૧૫૮ થી ૧૬૪-] અહીં સો પાંખડીવાળા શ્વેત કમળની ઉપમા આપી છે, તેનો જ ઉપયય-સર્વ અવયવ નિષ્પત્તિ અને વિશિષ્ટ ઉપાયથી ચૂંટવાનું છે. તેનો બોધ એ છે કે - ચક્રવર્તી આદિ ભવ્યાત્માની જિનોપદેશથી સિદ્ધિ થાય છે. કેમકે તેઓ જ પૂજ્ય છે. તેમનું પૂજ્યત્વ બતાવે છે– ૧૧૩ દેવ આદિ ચારે ગતિમાં પ્રાણીઓમાં મનુષ્ય જ સર્વસંવરરૂપ ચાસ્ત્રિ લેવા સમર્થ છે, બીજા દેવાદિ નહીં. તે મનુષ્યોમાં માનનીય ચક્રવર્તી આદિ પણ હોય છે. તેમને પ્રતિબોધ કરતા નાના-સામાન્ય માણસો જલ્દી બોધ પામે છે. તેથી અહીં પૌંડરીક સાથે ચક્રવર્તી આદિની તુલના કરી. ફરી મનુષ્યની પ્રધાનતા દર્શાવવા કહે છે - ભારે કર્મી મનુષ્ય નકગમન યોગ્ય આયુષુ બાંધે તેમ હોય, તેવા પણ જિનોપદેશથી તે જ ભવે સર્વ કર્મક્ષયથી સિદ્ધિગામી થાય છે. આ દૃષ્ટાંત અને બોધને જણાવીને તે કમળના આધારરૂપ વાવડીનું નવું મુશ્કેલ છે, તે બતાવે છે. પ્રચુર જળ તથા કાદવવાળી, તળીયું ન દેખાય તેવી, ઉંડો કાદવ અને વેલડીઓથી યુક્ત વાવડી જંઘા કે હાથ વડે અથવા નાવથી તરવી મુશ્કેલ છે. - x - તેમાં પાવર પૌંડરીક લેવા માટે ઉતરવું તે અવશ્ય જીવલેણ બને. તે કમળ તોડીને લાવવાનો કોઈ ઉપાય નથી, જેનાથી તે વાવડીમાંથી સુખેથી કમળ લાવી શકે. તેને ઓળંગવાનો ઉપાય કહે છે– પ્રજ્ઞપ્તિ આદિ વિધા કે દેવની સહાયથી અથવા આકાશગમન વિધાથી પાવર પૌંડરીકને લાવી શકે. જિનેશ્વરે તે માટે કહ્યું છે - x - શુદ્ધ પ્રયોગ વિધા જિનોક્ત ધર્મ જ છે, તે સિવાય કોઈ વિધા નથી. તીર્થંકર કથિત માર્ગે ભવ્યજીવરૂપ પૌંડરીક સિદ્ધિને પામે છે. શેષ પૂર્વવત્ - x - 4/8 શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧ - “પીંડરીક'નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૧૪ Ø શ્રુતસ્કંધ-૨ - • ભૂમિકા : સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અધ્યયન-૨ “ક્રિયાસ્થાન' છે — x — * — x — x — X — * — x — પહેલું અધ્યયન કહ્યું, હવે બીજું કહે છે - તેનો સંબંધ આ પ્રમાણે - પૂર્વના અધ્યયનમાં વાવડી-કમળના દૃષ્ટાંત વડે અન્યતીર્થિકોને સમ્યગ્ મોક્ષ ઉપાયના અભાવે કર્મને બાંધનારા બતાવ્યા. સાચા સાધુઓ સમ્યક્ દર્શનાદિ મોક્ષમાર્ગે પ્રવૃત્ત હોવાથી સદુપદેશ દ્વારા પોતાને અને બીજાને કર્મથી મુકાવનારા છે. તેમ અહીં પણ બાર ક્રિયા સ્થાન વડે કર્મો બંધાય છે અને તેર સ્થાન વડે મૂકાય છે. પૂર્વે કહેલ બંધ-મોક્ષનું અહીં પ્રતિપાદન કરાય છે. અનંતર સૂત્ર સાથેનો સંબંધ આ છે - ચરણકરણના જાણ કર્મ ખપાવવા ઉધત ભિક્ષુએ કર્મબંધના કારણ એવા બાર ક્રિયા સ્થાનોને સમ્યક્ રીતે તજવા. તેથી વિપરીત મોક્ષ સાધનોને આદરવા. આ સંબંધે આવેલાં આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમમાં અધિકાર આ છે. જેમકે - આ અધ્યયન વડે કર્મનો બંધ અને મોક્ષ બતાવે છે. નામ નિક્ષેપામાં ક્રિયા-સ્થાન એ બે પદ છે. તેમાં ‘ક્રિયા' પદનો નિક્ષેપો કરવા માટે નિર્યુક્તિકાર પ્રસ્તાવના કરે છે— [નિ.૧૬૫ થી ૧૬૮-] જે કરાય તે ક્રિયા, તે કર્મબંધના કારણરૂપે આવશ્યક સૂત્રના પ્રતિક્રમણ અધ્યયનમાં સૂત્રરૂપે તેમાં વિનિયાદારૢ છે. અથવા આ અધ્યયનમાં *ક્રિયા' કહી છે, માટે તેનું નામ ક્રિયાસ્થાન' છે. તે ક્રિયાસ્થાન સંસારીને હોય, સિદ્ધોને નહીં. ક્રિયાવંતો શેનાથી બંધાય કે શેનાથી મૂકાય છે, તે દ્વારા અધ્યયનનો અર્થ અધિકાર ફરીને કહ્યો - બંધ અને મોક્ષમાર્ગ-નામ સ્થાપના સુગમ છે, દ્રવ્યાદિ ક્રિયા કહે છે– દ્રવ્ય-દ્રવ્ય વિષયમાં જે ક્રિયા-જીવ કે અજીવમાં કંપન કે ચલનરૂપ છે, તે દ્રવ્યક્રિયા. તે પ્રયોગ કે વિસસાથી થાય. તે પણ ઉપયોગપૂર્વિકા અથવા અનુયોગપૂર્વિકા આંખનું ફરકવું વગેરે, તે બધી દ્રવ્યક્રિયા છે. ભાવક્રિયા આ પ્રમાણે - પ્રયોગ, ઉપાય, કરણીય, સમુદાન, ઈપિય, સમ્યક્ત્વ, સમ્યગ્ મિથ્યાત્વ અને મિથ્યાત્વ એ આઠ ક્રિયા છે. પ્રયોગ ક્રિયા - મન, વચન, કાય લક્ષણા ત્રણ પ્રકારે છે. તેમાં સ્ફૂરાયમાન થતાં મનોદ્રવ્યો વડે જે આત્માનો ઉપયોગ, એ જ રીતે વચન-કાયા પણ કહેવા. તેમાં શબ્દ બોલતા વચન તથા કાયા બંનેનો ઉપયોગ થાય છે. - ૪ - પણ જવા-આવવાની ક્રિયા તો કાયાથી જ થાય છે. ઉપાય ક્રિયા - જે ઉપાયથી ઘડો વગેરે કરે તે. જેમકે માટીને ખોદવી, મસળવી, ચક્ર ઉપર મૂકવી, દંડ ફેરવવો ઇત્યાદિ ઉપાયો તે ઉપાય ક્રિયા. કરણીય ક્રિયા - જે કાર્ય જે પ્રકારે કરવું જોઈએ. તેને તે પ્રકારે કરે, જેમકે માટીના પિંડાદિથી જ ઘડો બને, રેતી કે કાંકરીથી ન બને તે. સમુદાન ક્રિયા - જે કાર્ય પ્રયોગથી સમુદાયની અવસ્થામાં લેતા તેમાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશરૂપે જે ક્રિયા વડે વ્યવસ્થા થાય તે સમુદાનક્રિયા. આ ક્રિયા Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/ભૂમિકા મિથ્યાર્દષ્ટિથી આરંભીને સૂક્ષ્મસંપરાય સુધી છે. ૧૧૫ ઈપિય ક્રિયા - ઉપશાંત મોહથી સયોગીકેવલી સુધી હોય છે. સમ્યકત્વ ક્રિયા - સમ્યગ્દર્શન યોગ્ય ૭૭ કર્મ પ્રકૃતિ જેનાથી બંધાય. સમ્યક્-મિથ્યાત્વ ક્રિયા - તેને યોગ્ય ૭૪ પ્રકૃતિ જેનાથી બંધાય તે. મિથ્યાત્વક્રિયા - બધી - ૧૨૦ - પ્રકૃતિ જેનાથી બંધાય તે. હવે સ્થાનના નિક્ષેપા કહે છે - આચારાંગના બીજા લોકવિજય નામે અધ્યયનમાં “સ્થાન' શબ્દ વિશે વિસ્તાર છે, તે ત્યાં જોવો. અહીં જે ક્રિયા વડે તથા જે સ્થાન વડે અધિકાર છે, તે કહે છે - ક્રિયામાં જે સામુદાનિકા ક્રિયા બતાવી, તે કપાયવાળી હોવાથી તેના ઘણાં ભેદો છે. તેનો આ અધ્યયનમાં અધિકાર છે. સમ્યક્ પ્રયુક્ત ભાવસ્થાન તે અહીં વિરતિરૂપ સંચમસ્થાન - ૪ - લીધેલ છે. સમ્યક્ પ્રયુક્ત ભાવસ્થાનથી ઔર્વાપથિકી ક્રિયા પણ લેવી. સામુદાનિકા ક્રિયા લેવાથી અપ્રશસ્ત ભાવસ્થાનો પણ લેવા. - x - વાદીઓને પણ અહીં ગણી લેવા. જે બધું - x - સૂત્રકાર કહેશે. - x - નિર્યુક્તિ અનુગમ કહ્યો, હવે સૂત્ર કહે છે– • સૂત્ર-૬૪૮ - મેં સાંભળેલ છે કે, તે આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યું છે - અહીં ક્રિયાસ્થાન' નામક અધ્યયન કહ્યું છે. તેનો અર્થ આ છે - આ લોકમાં સંક્ષેપથી બે સ્થાન કહ્યા છે ધર્મ અને અધર્મ, ઉપશાંત અને અનુપશાંત. તેમાં પ્રથમ સ્થાન અધપક્ષનો આ અર્થ કહ્યો છે આ લોકમાં પૂર્વાદિ છ દિશામાં અનેકવિધ મનુષ્યો હોય છે. જેમકે - કોઈ આર્ય કે અનાર્ય, ઉચ્ચગોત્રી કે નીચગોત્રી, મહાકાય કે લઘુકાય, સુવર્ણા કે દુવા, સુરૂપા કે દુરૂા. તેઓમાં આ આવો દંડ-સમાદાન જોવા મળે છે. જેમકે - નારકો-તિચોમનુષ્યો અને દેવોમાં, જે આવા વિપાણી સુખ-દુઃખ વેઠે છે. તેઓમાં અવશ્ય આ તેર ક્રિયાસ્થાનો હોય છે, તેમ કહ્યું છે. તે આ પ્રમાણે - અર્થદંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસ્માતદંડ, દૃષ્ટિવિષયસિદંડ, મૃષાપત્યયિક, અદત્તાદાનપત્યયિક, અધ્યાત્મપત્યયિક, માનપાયિક, મિત્રદ્વેષપયિક, માયાપત્યયિક, લોભપત્યયિક અને ઈયપિત્યયિક. - • વિવેચન-૬૪૮ : સુધર્માસ્વામી જંબૂસ્વામીને ઉદ્દેશીને કહે છે - આયુષ્યમાન ભગવંતે આ પ્રમાણે કહ્યાનું મેં સાંભળેલ છે - અહીં ક્રિયાસ્થાન નામે અધ્યયન છે. તેનો આ અર્થ છે - અહીં સંક્ષેપથી બે સ્થાનો છે. જે ક્રિયાવંત જીવો છે, તે બધાને આ બે સ્થાન વડે કહેશે. જેમકે ધર્મ અને અધર્મમાં. એટલે કે ધર્મસ્થાન છે અને અધર્મસ્થાન છે. અથવા ધર્મ સાથે રહે તે ધર્મી, ઉલટું તે અધર્મી. કારણની શુદ્ધિથી કાર્યની શુદ્ધિ થાય છે, તે કહે છે - ઉપશાંતને ધર્મસ્થાન છે અને અનુપશાંતને અધર્મસ્થાન છે. તેમાં ઉપશમ પ્રધાન ધર્મ કે ધર્મીસ્થાનમાં કેટલાંક મહાસત્વવાળા ઉત્તરોત્તર શુભ ઉદયમાં વર્તે છે. તેથી વિપરીત બુદ્ધિવાળા સંસારના વાંછકો નીચી-નીચી ગતિએ જનારા છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અહીં જો કે અનાદિકાળના ભવના અભ્યાસથી ઇન્દ્રિયોની અનુકૂળતાથી પ્રાયે પ્રથમથી અધર્મપ્રવૃત્ત લોક છે. પણ પછી સદુપદેશ યોગ્ય આચાર્યના સંગથી ધર્મસ્થાનમાં પ્રવર્તે છે. છતાં પણ આદેયપણાથી પ્રથમ ધર્મસ્થાન-ઉપશમસ્થાન બતાવ્યું. પછી તેનાથી વિપરીત બતાવ્યું. ૧૧૬ હવે પ્રાણીઓના પોતાના રસ પ્રવૃત્તિ વડે જે પહેલું સ્થાન છે, તે કહે છે - x - ૪ - જે આ પહેલા અનુષ્ઠયપણે પ્રથમ અધર્મપક્ષનું સ્થાન છે, તેના વિભાગ બતાવે છે. આ જગમાં પૂર્વાદિ દિશામાંની કોઈપણ દિશામાં કેટલાંક મનુષ્યો વસે છે, તે આવા હોય છે - સર્વે હેયધર્મોથી દૂર તે આર્યો છે, તેનાથી વિપરીત તે અનાર્યો છે. યાવત્ કેટલાંક સુરૂપવાળા અથવા કદરૂપા હોય છે. ઉક્ત આર્યાદિને આ પ્રમાણે દંડ-પાપના ગ્રહણના સંકલ્પથી તેનાં ફળ ભોગવવા માટે ચાર ગતિ-નાસ્કી, તિર્યંચ, મનુષ્ય કે દેવોમાં જઈને જુદી જુદી જાતિ કે રંગ વગેરેવાળા પ્રાણીઓ કે વિદ્વાનો વેદનાને અનુભવે છે. સાતા-અસાતાને અનુભવે છે, તેના ચાર ભાંગા થાય છે, તે કહે છે— [૧] સંી જીવો વેદના અનુભવે છે અને જાણે છે. [૨] સિદ્ધો જાણે છે, પણ અનુભવતા નથી. [૩] અસંજ્ઞી અનુભવે પણ જાણે નહીં. [૪] અજીવો ન જાણે - ન અનુભવે. અહીં પહેલા અને ત્રીજા ભાંગાનો અધિકાર છે. તે નાકી આદિ ચારે ગતિના જીવો જે જ્ઞાનવાળા છે, તેમને તીર્થંકર-ગણધર આદિએ આ તેર ક્રિયાસ્થાનો બતાવ્યા છે. તે ક્યાં છે ? તે દર્શાવે છે - ૪ - [૧] સ્વ પ્રયોજન માટે [બીજા જીવોને પીડા કરવી તે] અર્થદંડ-પાપનું ઉપાદાન. [૨] નિષ્પયોજન જ સાવધક્રિયા અનુષ્ઠાન તે અનર્થદંડ છે. [૩] બીજાનો જીવ લેવારૂપ હિંસા કરવી તે હિંસાદંડ છે. [૪] ઉપયોગરહિત, અજાણપણે કોઈને બદલે કોઈને મારી નાંખીએ તે અકસ્માત દંડ છે. [૫] દૃષ્ટિ વડે જોવામાં ભૂલ થાય તે દૃષ્ટિ વિપર્યાસ - જેમકે દોરડાને સર્પ માની દંડ દેવો તે અથવા માટીના ઢેફાને તીર વડે તાકતા ચકલા આદિ મરી જાય તે દૃષ્ટિ વિપર્યાસ દંડ છે. [૬] મૃષાવાદ પ્રત્યયિક - જે હોય તેને ગોપવે અને ન હોય તેને દેખાડે. [૭] પારકાની વસ્તુ વગર આપે લેવી તે અદત્તાદાન-ચોરી, તે નિમિતનો દંડ. [૮] જે આત્માની અંદર છે, તે અધ્યાત્મ, તેમાં થાય તે આધ્યાત્મિક દંડ, જેમકે - નિર્નિમિત જ મન મેલું કરીને મનોસંકલ્પથી ઉપહત થઈને હૃદયથી ચિંતા સાગરમાં ડૂબીને રહે. [૯] માનદંડ - જાતિ આદિ આઠ મદસ્થાનોથી ઉપહત મનવાળો અને બીજાનું અપમાન કરે તે માન પ્રત્યયિક દંડ છે. [૧૦] મિત્રોના ઉપતાપથી દોષ લગાડે તે મિત્રદોષ તે નિમિત્તનો દંડ, [૧૧] બીજાને ઠગવાની બુદ્ધિથી દંડ કરે તે માયા પ્રત્યયિક દંડ, [૧૨] લોભને નિમિત્તે દંડ તે લોભપ્રત્યયિક, [૧૩] પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત, સર્વત્ર ઉપયુક્તનો ઈપિયિક સામાન્યથી કર્મબંધ થાય છે. આ તેર ક્રિયાસ્થાન છે. હવે પહેલા ક્રિયાસ્થાનથી પ્રારંભ કરે છે– Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-I૬૪૯ ૧૧૩ ૧૧૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • સૂત્ર-૬૪૯ : પ્રથમ દંડ સમાદાન [ક્રિયાસ્થાન] અદંડ પ્રત્યચિક કહેવાય છે. જેમ કોઈ પણ પોતાને માટે કે જ્ઞાતિજનો માટે, ઘર-પરિવાર કે મિત્રને માટે, નાભૂત કે મને માટે, વર્ષ બસ કે સ્થાવર જીવોના પ્રાણોને હણે, બીજ પાસે હણાવે કે બીજી દંડ દેનારની અનમોદના રે, એ રીતે તેને તે ક્રિયાને કારણે સાવધ કર્મનો બંધ થાય છે. આ પ્રથમ દંડ સમાદાન છે. • વિવેચન-૬૪૯ : જે પ્રથમ દંડ બતાવ્યો તે અર્થદંડ કહેવાય છે, તે આ પ્રમાણે - જેમ કોઈ પરમ, ઉપલક્ષણથી ચારે ગતિના પ્રાણી પોતાના માટે તથા સ્વજનાદિ માટે, ઘરના નિમિતે, દાસી-કર્મકાદિ માટે કે ઘરની આજીવિકાની વસ્તુ માટે, મિત્ર-નાગ-ભૂતયાદિને માટે તેવા સ્વ-પને ઉપઘાતરૂપ દંડ વસ-સ્થાવર પ્રાણિને સ્વયં દુ:ખ દે, - x• પ્રાણિના ઉપમઈકારિણી ક્રિયા કરે છે. બીજા પાસે તેમ કરાવે, બીજા જીવોને દુ:ખ આપનારને અનુમોદે, આવું કરણ-કરાવણ-અનુમોદનથી તે આમાને તે સંબંધી સાવધક્રિયાનું કર્મ બંધાય છે. આ પ્રથમ દંડ સમાદાન અર્થદંડ પ્રત્યયિક કહે છે. • સૂત્ર-૬૫o : હવે બીજી દંડસમાદાનરૂપ અનદિંડ પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરુષ જે આ પ્રસ પ્રાણી છે, તેને ન તો પોતાના શરીરની અતિ માટે મારે છે, ન ચામડાંને માટે, ન માંસ માટે, ન લોહી માટે, તેમજ હૃદય-પિત્ત-ચરબી-પિછા-પૂંછ-વાળસ્સીંગવિઘણ-દાંતદાઢ-નખ-નાડી-હાડક-માને માટે મારતા નથી. મને માર્યો છે-મારે છે કે મારશે માટે નથી મારdl. અપોષણ તથા પશુપોષણ માટે, પોતાના ઘરની મરમ્મત માટે નથી મારતા શ્રમણ-માહણની આજીવિકા માટે, કે તેના શરીરને કોઈ ઉપદ્રવ ન થાય, તેથી પnિણ હેતુ નથી મારતો, પણ નિયોજન જ તે પાણીને હ દેતો હણે છે, છેદે છે, ભેદે છે, અંગો કાપે છે, ચામડી ઉતારે છે, આંખો ખેંચી કાઢે છે, તે અજ્ઞાની વૈરનો ભાગી બને છે, તે અનર્થદંડ છે. જેમ કોઈ ફરક નદીના તટ પર, દ્રહ પર, જળરાશિમાં, તૃણરાશિમાં, વલયમાં, ગહનમાં, ગહનદુગમાં, વનમાં, વનદુગમાં, પર્વતમાં, પતિદુગમાં તૃણઘાસ બિછાવી બિછાવીને સ્વયં આગ લગાડે, બીજી દ્વારા આગ લગાવે, આગ, લગાડનાર બીજાને અનુમોદ, તે પુરષ નિપ્રયોજન પ્રાણીને દંડ આપે છે. તે પુરુષને વ્યર્થ જ પ્રાણીના ઘાતને કારણે સાવધ કર્મબંધ થાય છે. આ બીજે દંડ સમાદાન-અનર્થદંડ પ્રત્યયિક કહ્યો. • વિવેચન-૬૫o : હવે બીજું અનર્થદંડ પ્રત્યયિક દંડ સમાદાન બતાવે છે - જેમ કોઈ પુરુષ નિપ્લમિત, તિવિવેકપણે પ્રાણીની હિંસા કરે તે બતાવે છે . જે કોઈ આ સંસારવતી પ્રત્યક્ષ બસ્ત આદિ પ્રાણીને હણે છે - તે અને માટે હણતો નથી, ચર્મ માટે પણ નહીં, માંસ-લોહી-હૃદય-પિત્તચરબી-પીછા-પુંછ-વાળ-શીંગ-વિષાણ-નખ-સ્નાયુ-અસ્થિ મજા એવા કોઈ કારણને ઉદ્દેશીને હસ્યા નથી, હણતો નથી અને હણશે પણ નહીં. મને કે મારા સગાને માટે કે પુત્ર આદિના પોષણને માટે પણ હણતો નથી કે પશુના પોષણને માટે પણ હણતો નથી. ઘરના ક્ષણ માટે તથા શ્રમણ-બ્રાહ્મણની આજીવિકા માટે પણ હણતો નથી, તેણે જે જીવોને પોતાના આશ્રયે પાળેલા છે, તેમનાથી તે શરીરને કંઈપણ રક્ષણ થતું નથી, છતાં તેની હિંસા કરાવે છે. એ રીતે કારણ વિના મણ કીડાને ખાતર અથવા વ્યસનથી પ્રાણીને દંડાદિથી મારે છે, કાન-નાકને છેદે છે, શૂલાદિ વડે ભેદે છે, શરીરના બીજા ભાગોને લેપે છે - નાશ કરે છે, વિલેપે છે, આંખ ખેંચી લે છે, ચામડી કાપે છે, હાથ-પગ છેદે છે, નકના પરમાધામી માફક પ્રાણીને નિર્નિમિત્તે વિવિધ ઉપાયોથી પીડા ઉત્પન્ન કરે છે. તથા જીવ લેનારો પણ થાય છે. તે બાળક માફક સવિવેક છોડીને, આત્માને વિસારીને, જડ જેવો, વગર વિચાર્યે, જન્માંતર અનુબંધી પૈર બાંધે છે. આ રીતે નિર્નિમિત્ત જ પંચેન્દ્રિય પ્રાણીને પીડતો જે રીતે અનર્થદંડ થાય છે, તે બતાવ્યું. હવે સ્થાવર જીવોને આશ્રીને કહે છે - જેમ કોઈ નિર્વિવેક પુરુષ માર્ગમાં જતા વૃક્ષાદિના પાંદડાને દંડાદિ વડે તોડતો ફળની ઇચ્છા વિના નિરર્થક કિડા કરે છે. તે દશવિ છે - જે આ પ્રત્યક્ષ સ્થાવર વનસ્પતિકાય જીવો છે જેમકે - ઇક્કડાદિ વનસ્પતિ વિશેષ મને કંઈ કામ આવશે, તેમ માનીને ન છેદે, પરંતુ તેના પાન, પુષ્પ, ફળાદિની ઇચછા વિના માત્ર રમત ખાતર છેદે ઇત્યાદિ - X • તથા પુત્ર કે પશુના પોષણ માટે નહીં, ઘર સમારવા નહીં, શ્રમણ-બ્રાહ્મણની વૃત્તિ માટે નહીં, શરીરની પુષ્ટિ માટે નહીં, નિરર્થક જ વનસ્પતિનું છેદન-ભેદન કરીને જન્માંતર અનુબંધી વૈરને બાંધે છે. આ વનસ્પતિ આશ્રિત અનર્થદંડ કહ્યો. હવે અગ્નિકાય આશ્રયી કહે છે - જેમ કોઈ પુરુષ સદસદ વિવેકરહિત થઈ કચ્છ આદિ દશ સ્થાનોમાં - x - ઘાસ, પુષ આદિમાં અગ્નિ મુકે કે ઘણાં જીવોને દુ:ખદાયી દવ લગાડવા બીજા પાસે અગ્નિ મૂકાવે કે અગ્નિ મુકનારને અનુમોદે. આ પ્રમાણે ત્રણ યોગ-ત્રણ કરણથી જીવહિંસા સંબંધી આગ લગાવડાવી મહા પાપ કરે છે. આ બીજો અનર્થદંડ સમાદાન છે. હવે ત્રીજું કહે છે • સૂત્ર-૬૫૧ - હવે ત્રીજે ક્રિયાસ્થાન-દંડ સમાદાન હિંસાદંડ પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરષ વિચારે કે - મને કે મારા સંબંધીને, બીજાને કે બીજાના સંબંધીને માય છે, મારે છે કે મારશે, એમ માનીને બસ-સ્થાવર પ્રાણીને સ્વયં દંડ આપે, બીજા પાસે દંડ અપાવે, બીજ દંડ દેનારને અનુમોદે તે હિંસાદંડ છે. તેના પરપને હિંસા પ્રત્યાયિક સાવધકર્મનો બંધ થાય છે તે ત્રીજો દંડ સમાદાન-હિંસાદંડ પ્રત્યચિક કહેવાય છે. • વિવેચન-૬૫૧ - હવે ત્રીજું દંડ સમાદાન હિંસાદંડ પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરુષ પોતાના Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨/૨//૬૫૧ મરણના ભયથી કે મારા સ્વજનને હણશે, એમ માનીને જેમ કંસે દેવકીના પુત્રોના ભાવથી હણ્યા અથવા મારાપણાથી - X - જેમ પરશુરામે કાર્તવીર્યને માર્યો અથવા અન્ય સાપ, સિંહાદિ મને ભવિષ્યમાં મારશે એમ માનીને તેને મારી નાંખે અથવા કોઈ હરણ આદિ પશુ ઉપદ્રવકારી છે, તેમ જાણીને તેને લાકડીથી મારે, એ રીતે મને, મારાને, બીજાને હણ્યા-હણે છે કે હણશે એવી સંભાવનાથી ત્રસ કે સ્થાવરને દંડેજીવ હત્યા સ્વયં કરે, બીજા પાસે કરાવે કે કનારની અનુમોદના કરે. આ હિંસાપત્યયિક ત્રીજું ક્રિયાસ્થાન. ૧૧૯ સૂત્ર-૬૫૨ - હવે સૌથા ક્રિયાસ્થાન અકસ્માત દંડ પ્રત્યયિક કહે છે. જેમકે કોઈ પુરુષ નદીના તટ યાવત્ ઘોર દુર્ગમ જંગલમાં જઈને મૃગને મારવાની ઇચ્છાથી, મૃગને મારવાનો સંકલ્પ કરે, મૃગનું ધ્યાન કરે, મૃગના વધને માટે જઈને આ મૃગ છે - એમ વિચારીને મૃગના વધને માટે બાણ ચડાવીને છોડે, તે મૃગને બદલે તે બાણ તીતર, બટેર, ચકલી, લાવક, કબૂતર, વાંદરો કે કપિંજલને વીંધી નાંખે, એ રીતે તે બીજાના બદલે કોઈ બીજાનો ઘાત કરે છે, તે અકસ્માત દંડ છે. જેમ કોઈ પુરુષ શાલી, ઘઉં, કોદ્રવ, કાંગ, પરાગ કે રાળને શોધન કરતા, કોઈ તૃણને છેદવા માટે શસ્ત્ર ચલાવે, તે હું શામક, તૃણ, કુમુદ આદિને કાણું છું એવા આશયથી કાપે, પણ ભૂલથી શાલિ, ઘઉં, કોદરા, કાંગ, પરગ કે રાલકને છેદી નાંખે. એ રીતે એકને છેદતા બીજું છેદાઈ જાય, તે અકસ્માત દંડ છે. તેનાથી તેને અકસ્માત દંડ પ્રત્યયિક સાવધ ક્રિયા લાગે. તે ચોથો દંડ સમાદાન અકસ્માત દંડ પત્યયિક કહેવાય છે. • વિવેચન-૬૫૨ : હવે ચોથા દંડ સમાદાન અકસ્માત દંડ પ્રચયિકને કહે છે - ૪ - ૪ - જેમ કોઈ પુરુષ કચ્છથી લઈને વનદુર્ગ સુધીના સ્થાનમાં જઈને - મૃગ ઉપર જીવન ગુજારતો મૃગવૃત્તિક [પારધી], મનમાં મૃગનો સંકલ્પ ધારીને, મૃગોમાં અંતઃકરણની વૃત્તિ હોવાથી મૃગણિધાન છે, તે મૃગોને ક્યાં જોઉં એમ વિચારી મૃગના વધને માટે કચ્છાદિમાં જાય છે, ત્યાં જઈને મૃગને જોઈને આ મૃગ છે એમ નક્કી કરી તેમાંના કોઈ મૃગને મારવા માટે બાણને ધનુપ્ પર ચડાવી મૃગને ઉદ્દેશીને ફેંકે. તેનો સંકલ્પ એવો છે કે - હું મૃગને હણીશ, પણ તે બાણ વડે તિતર આદિ પક્ષી વિશેષ હણાઈ જાય, એ રીતે કોઈને માટે અપાયેલ દંડ બીજા કોઈનો ઘાત કરે, તે અકસ્માત દંડ કહેવાય છે. હવે વનસ્પતિને આશ્રીને અકસ્માત દંડ બતાવે છે - જેમ કોઈ ખેડૂત વગેરે શાલિ આદિ ધાન્યના ઘાસને છેદીને ધાન્ય શુદ્ધિ કરતો કોઈ ઘાસને છેદવા દાંતરડુ ચલાવે, તે શ્યામાદિ ઘાસને છેદીશ એમ વિચારી અકસ્માત શાલિ યાવત્ રાલકને છેદી નાખે, એ રીતે જેનું રક્ષણ કરવું હતું તેનો અકસ્માત છેદ કરે. એ રીતે એકને બદલે બીજું છેદી નાંખે અથવા આ રીતે બીજાને પીડા કરે છે, તે દર્શાવ છે - એ રીતે તેમ કરનારને અકસ્માત દંડ નિમિત્તે પાપકર્મ બંધાય છે. આ ચોથો દંડ ૧૨૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સમાદાન-અકસ્માત દંડ પ્રત્યયિક કહેવાય. સૂત્ર-૬૫૩ : હવે પાંચમાં ક્રિયાસ્થાન ષ્ટિવિષયસિડ પ્રત્યયિકને કહે છે. જેમકે કોઈ પુરુષ પોતાના માતા, પિતા, ભાઈ, બહેન, સ્ત્રી, પુત્રો, પુત્રીઓ, પુત્રવધૂઓ સાથે નિવાસ કરતો, તે મિત્રને અમિત્ર સમજી મારી નાંખે, તે દૃષ્ટિ વિષયસિ દંડ કહેવાય. જેમ કોઈ પુરુષ ગામ, નગર, ખેડ, કર્બટ, મંડપ, દ્રોણમુખ, પત્તન, આશ્રમ, સંનિવેશ, નિગમ કે રાજધાનીનો ઘાત કરતી વખતે જે ચોર નથી તેને ચોર માનીને તે અચોરને મારી નાંખે તે દૃષ્ટિવિષયસિદંડ પ્રત્યયિક નામે પાંચમો દંડ સમાદાન કહેવાય છે. • વિવેચન-૬:૫૩ : હવે પાંચમું દંડ સમાદાન દૃષ્ટિવિપર્યાસદંડ પ્રત્યયિક કહેવાય છે. જેમકે - કોઈ પુરુષ ચારભટ્ટાદિ [યોદ્ધો માતા, પિતા આદિ સાથે રહેતો હોય, જ્ઞાતિના પાલન માટે તે મિત્રને દૃષ્ટિ વિપર્યાસ [ભૂલ] થી અમિત્ર માનીને હશે. તે દૃષ્ટિ વિપર્યાસતાથી મિત્રને જ મારે, તે દૃષ્ટિ વિપર્યાસ દંડ છે. બીજી રીતે કહે છે - જેમ કોઈ પુરુષ લડાઈમાં ગામ આદિ ઉપર હુમલો કરે ત્યારે ભાંત ચિત્તથી દૃષ્ટિ વિપર્યાસ થકી જે ચોર નથી. તેને ચોર માનીને હશે. એ રીતે ભ્રાંત મનથી વિભ્રમથી આકુળ થઈ અચોરને જ હણે છે. તેથી આ દૃષ્ટિ વિપર્યાસ દંડ છે, આ દૃષ્ટિવિપર્યાસ નિમિત્તે સાવધ કર્મ બંધાય છે. આ રીતે પાંચમું દંડ સમાદાન દૃષ્ટિવિપર્યાસ પ્રત્યયિક કહ્યું. - સૂત્ર-૫૪ : હવે છઠ્ઠું ક્રિયાસ્થાન મૃષા પ્રત્યયિક કહે છે. જેમ કોઈ પુરુષ પોતાને માટે, જ્ઞાતિવર્ગને માટે, ઘર કે પરિવારને માટે સ્વયં અસત્ય બોલે, બીજા પાસે અસત્ય બોલાવે કે અસત્ય બોલનાર અન્યને અનુમોદે, તો તેને મૃષાપત્યક્ષિક સાવધ ક્રિયા લાગે છે. આ છઠ્ઠું ક્રિયાસ્થાન મૃષાપત્યયિક કહ્યું. • વિવેચન-૬૫૪ ઃ હવે છઠ્ઠું ક્રિયાસ્થાન મૃષાવાદ પ્રત્યયિક કહે છે. પૂર્વેના પાંચ સ્થાનમાં ક્રિયા સ્થાનપણું છતાં પ્રાયે પરને પીડારૂપ હોવાથી તેની “દંડ સમાદાન” એ સંજ્ઞા આપેલી. હવે પછીના સ્થાનમાં બહુલતાએ બીજાની હત્યા નથી, તેથી તેની ક્રિયાસ્થાન એવી સંજ્ઞા કહી છે. જેમ કોઈ પુરુષ પોતાના પક્ષના આગ્રહને નિમિત્તે અથવા પરિવાર નિમિત્તે વિધમાન અર્થને ગોપવવારૂપ અને ખોટી વાતને સ્થાપવારૂપ પોતે જ જૂઠું બોલે. જેમકે - હું કે મારું કોઈ ચોર નથી, તે ચોર હોવા છતાં સાચી વાતને ઉડાવી દે છે, તથા બીજો કોઈ ચોર ન હોય તો પણ તેને ચોર કહે છે, આ રીતે બીજા પાસે પણ જૂઠું બોલાવે છે તથા બીજા જૂઠ બોલનારને અનુમોદે છે. એ રીતે ત્રણ યોગત્રણ કરણથી મૃષાવાદ કરતા તે નિમિત્તે સાવધ કર્મ બાંધે છે. આ છઠ્ઠું મૃષાવાદ પ્રત્યયિક ક્રિયાસ્થાન કહ્યું. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૫૫ ૧૨૧ ૧ર૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • સૂત્ર-૬૫૫ - હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાદાન પ્રત્યાયિક કહે છે જેમ કોઈ પણ પોતાને માટે યાવત પરિવારને માટે સ્વયં અદત્ત ગ્રહણ કરે [ચોરી કરે, બીજ પાસે કરાવે, દત્ત ગ્રહણ કરનારને અનુમોદે, એ રીતે તે અદત્તાદાન પ્રત્યયિક સાવધ કર્મ બાંધે છે. સાતમાં ક્રિયા સ્થાનમાં અદત્તાદાન પ્રત્યાયિક કહ્યું. • વિવેચન-૬૫૫ : હવે સાતમું ક્રિયાસ્થાન અદત્તાદાન પ્રત્યયિક કહે છે, તે પૂર્વની માફક જાણવું. જેમકે કોઈ પુરુષ પોતા માટે યાવત્ પરિવાર માટે પરદ્રવ્ય કોઈએ ન આપ્યું હોય તો પણ ગ્રહણ કરે, બીજા પાસે ગ્રહણ કરાવે, ગ્રહણ કરતા બીજાને અનુમોદે, તેને અદત્તાદાન પ્રત્યયિક કર્મ બંધાય, આ સાતમું ક્રિયાસ્થાન. • સૂત્ર-૬૫૬ : હવે આઠમું ક્રિયાસ્થાન અધ્યાત્મ પ્રત્યચિક કહે છે. જેમકે કોઈ પુરુષ વિષાદનું કોઈ બાહ્ય કારણ ન હોવા છતાં સ્વયં હીન, દીન, દુઃખી, દુમન બની મનમાં જ ન કરવા યોગ્ય વિચારો કરે, ચિંતા અને શોકના સાગરમાં ડૂબી જાય, હથેળી પર મુખ રાખી, ભૂમિ પર દૃષ્ટિ રાખી, આધ્યાન કરતો રહે છે. નિશ્ચયથી તેના હદયમાં ચાર સ્થાનો સ્થિત છે. જેમકે - ક્રોધ, માન, માયા, લોભ. આ ક્રોધ, માન, માયા, લોભ એ આધ્યાત્મિક ભાવો છે. તેને અધ્યાત્મ પ્રત્યાયિક સાવધકમનો બંધ થાય છે. આઠમાં ક્રિયાસ્થાનમાં અધ્યાત્મ પ્રચયિક કહ્યું • વિવેચન-૬૫૬ : વે આઠમું ક્રિયાસ્થાન ‘આધ્યાત્મિક’ - અંતઃકરણમાં ઉદ્ભવેલ, તે કહે છે. જેમકે - કોઈ પરપ ચિંતામાં ડૂબેલો હોય, તેને કોઈ વિસંવાદ પરિભાવથી કે અસદભૂતને પ્રગટ કરવા વડે (અપમાન કે જૂઠાં કલંક વડે ચિત્તમાં દુઃખ ઉત્પન્ન કરાવનાર નથી. તો પણ તે પોતે જ [નિકારણ દુઃખી થાય છે. નીચ વર્ણના [તિરસ્કૃત માફક દીન, રાંક માફક હીન, દુશ્ચિતતાથી દુષ્ટ, દુર્મન અસ્વસ્થતાથી મનના વિચારો વડે હણાયેલ તથા ચિંતાપ શોકનો સાગર તેમાં ડૂબેલો અથવા ચિંતા-શોક, તે જ સાગરમાં પ્રવેશેલ છે, તેની અવસ્થા કેવી થાય છે ? તે દશવિ છે હથેળીમાં મુખ રાખીને હંમેશા ઉદાસ બેઠેલો, આર્તધ્યાનને વશ થઈને, સારો વિવેક છોડીને, ધર્મધ્યાનથી દૂર વર્તતો, કોઈ કારણ વિના જ રાગ-દ્વેષાદિ દ્વદ્ધને વશ થઈને ચિંતાગ્રસ્ત રહે છે. તે જ ચિંતાશોક સાગરમાં ડૂબેલો અંતર આત્મામાં ઉદ્ભવેલ મન સંબંધી સંશય વિનાના ચાર સ્થાનો થાય છે તે કહે છે - x • જેમકે - કોધ સ્થાન, માન સ્થાન, માયા સ્થાન, લોભસ્થાન, ચારે-ક્રોધ, માન, માયા, લોભ અવશ્ય આત્માની સાથે સંબંધ ધરાવે છે, માટે આધ્યાત્મિક છે. એ હોય ત્યારે જ મન દુષ્ટ થાય છે. તે દુષ્ટ મનથી ક્રોધ-માન-માયા-લોભવતુ તથા મનની સમાધિ હણાતા અધ્યાત્મ નિમિત્તે સાવધકર્મ બંધાય છે. આ આઠમું કિયાસ્થાના આધ્યાત્મિક કહ્યું. • સૂત્ર-૬૫૭ : હવે નવમું ક્રિયાસ્થાન માન પ્રત્યયિક કહે છે . જેમ કોઈ પુરુષ જાતિમદ, કુલમદ, બલમદ, રૂપમદ, તપમદ, શ્રતમદ, લાભમદ, ઐશ્વમિદ કે પ્રજ્ઞામદ, એમાંના કોઈપણ એક મદસ્થાન વડે મત્ત બની, બીજાની હીલના, નિંદા, હિંસા, ગહીં, પરાભવ, અપમાન કરીને એમ વિચારે છે કે - આ હીન છે, હું વિશિષ્ટ જાતિ, કુલ, ભલ આદિ ગુણોથી સંપન્ન છું, એ રીતે પોતાને ઉત્કૃષ્ટ માની ગઈ કરે છે, તે મૃત્યુ બાદ કમેવશીભૂત પરલોકગમન કરે છે. ત્યાં તે એક ગર્ભમાંથી બીજ ગર્ભમાં, એક જન્મથી બીજા જન્મમાં, મરણથી મરણ, અને નરકથી નરક પામે છે તે ચંડ, નમતરહિત, ચપળ, અતિમાની બને છે એ રીતે તે માન પ્રત્યયિક સાવધકર્મ બાંધે છે. નવમાં કિા સ્થાનમાં “માનપત્યયિક’ [ક્રિયા કહી. • વિવેચન-૬૫૩ - હવે નવમું ક્રિયાસ્થાન માનપત્યયિક કહે છે જેમકે કોઈપણ પુરુષ જાતિ આદિ ગુણવાળો હોય, તે જાતિકુળ બળ, રૂપ, તપ, શ્રત, લાભ, શર્ય અને પ્રજ્ઞા એ (નવ) આઠ મદ સ્થાનોમાંથી કોઈ એક વડે અહંકારી બની પરમ અપબુદ્ધિ વડે હેલના કરે તથા નિંદે, જુગુપ્સા કરે, ગહેં, પરાભવ કરે. આ બધાં કાર્યક શબ્દો છે, તેમાં કથંચિત ભેદ હોવાથી જુદા મુક્યા છે. બીજાનો કઈ રીતે પરાભવ [અપમાન કરે તે બતાવે છે– આ બીજો છે, તે નીચ જાતિનો છે, તથા મારાથી કુળ, બળ, રૂપ આદિ વડે હલકો છે, બધામાં નિંદિત છે, માટે મારે દૂર બેસવું જોઈએ. વળી હું વિશિષ્ટ જાતિ, કુળ, બળાદિ ગુણોથી યુક્ત છું, એ રીતે આત્માનો ઉકઈ થતું ગર્વ કરે. હવે માનઉકર્ષના વિપાકો કહે છે આ પ્રમાણે જાત્યાદિ મદથી ઉન્મત થઈને આ લોકમાં ગહિંત થાય છે. અહીં જાત્યાદિ પદના દ્વિક-ત્રિક આદિ સંયોગો બતાવ્યા છે. જેમકે - કોઈને જાતિનો મદ હોય, કળમદ ન હોય, બીજાને કલમદ હોય જાતિમદ ન હોય, ત્રીજાને બંને મદ હોય, ચોથાને એક પણ મદ ન હોય. આ રીતે ત્રણ પદ વડે આઠ, ચાર પદ વડે સોળ * * • x • ઇત્યાદિ ભાંગાઓ થાય છે. તે બધામાં સર્વત્ર મદનો અભાવ એ શુદ્ધ ભેદ છે. પરલોકે પણ અભિમાની દુ:ખ ભોગવે છે, તે બતાવે છે . પોતાના આયુષ્યનો ક્ષય થતા, શરીર છોડીને ભવાંતરમાં જતા શુભાશુભ આદિ કર્મથી પરતંત્ર બનીને જાય છે. જેમકે - તે પંચેન્દ્રિય અપેક્ષાએ એક ગર્ભથી બીજા ગર્ભમાં જાય છે તથા વિકલૅન્દ્રિયમાં ગર્ભ વિના જન્મીને દુઃખ પામે, તે નરક સમાન ગર્ભદુ:ખ જાણવા. ઉત્પધમાન દુ:ખની અપેક્ષાએ આ રીતે જાણવું - તે એક જન્મથી બીજા જન્મમાં જાય છે તથા મરણથી મરણ પણ અનુભવે છે. તથા ચંડાળને ત્યાં જન્મી, મરીને રત્નપ્રભાદિ નકોમાં જાય છે અથવા સીમંતકાદિ નરકથી નીકળીને સિંહ, મસ્યાદિમાં ઉત્પન્ન થઈ ફરી તીવ્રતર નસ્કોમાં જાય છે અને દુઃખી થાય છે.], આવી રીતે રંગભૂમિમાં નાની માફક સંસાચકમાં સ્ત્રી, પુરષ, નપુંસકાદિ ઘણી અવસ્થા અનુભવે છે. આવો અભિમાની બીજાનું અપમાન કરતો ચંડ-રૌદ્ધ થાય Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨/-/૬૫૩ ૧૨૩ છે. બીજાને ધમકાવે છે, તેમ ન થાય તો આપઘાત કરે છે. તથા અવિનયી, ચપળ, કંઈ ન કરનારો, માની થઈ બધે દુઃખી થાય. એ રીતે તે માન નિમિતે સાવધકર્મ બાંધે. આ નવમું ક્રિયાસ્થાન કહ્યું. • સૂત્ર-૬૫૮ - હવે દશમા ક્રિયા સ્થાનમાં મિત્રદોષ પ્રત્યચિકને કહે છે. જેમકે - કોઈ પર માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્રી, પુત્ર કે પુત્રવધૂ સાથે વસતા તેમાંથી કોઈ થોડો પણ અપરાધ કરે તો તેને સ્વયં ભારે દંડ આપે છે. જેમકે • શિયાળામાં અતિ ઠંડા પાણીમાં ડૂબાડે, ગમમાં અતિ ગરમ પાણી શરીર ઉપર છોટે, અનિથી તેનું શરીર બાળ, જોતર-સ્નેતર-છડી-ચામડું-લતા-ચાબુક અથવા કોઈ પ્રકારના દોરડાથી માર મારી, તેમની પીઠની ખાલ ઉતારે તથા દંડ-હાડકમહી-રોફા-ઠીકરા કે ખપરથી માર મારીને શરીરને ઢીલું કરી દે છે. આવા પુરષ સાથે રહેવાથી પરિવારજન દુ:ખી રહે છે. આવો પુરુષ પ્રવાસ કરવા જાય - દૂર જાય ત્યારે તે સુખી રહે છે. આવો પણ કઠોર દંડ દાતા, ભારે દંડ દાતા, દરેક વાતમાં દંડ આગળ રાખનાર છે. તે આ લોકમાં પોતાનું અહિત કરે જ છે, પણ પરલોકમાં પણ પોતાનું અહિત કરે છે. તે પરલોકમાં ઇધ્યળિ, ક્રોધી, નિંદક બને છે. તેને મિત્ર દોષ પ્રત્યયિક કર્મનો બાંધ થાય છે. આ દશમું ક્રિયાસ્થાન તે મિત્ર દોષ-પ્રત્યાયિક નામક છે. • વિવેચન-૬૫૮ : હવે દશમું કિયા સ્થાન મિત્રદોષ પ્રત્યયિક કહ્યું છે. જેમકે કોઈ પુરુષ ઘરનો માલિક હોય, તે માતા-પિતા-મિત્ર-સ્વજનાદિ સાથે રહેતો હોય, તે માતા-પિતા આદિમાંથી કોઈ અજાણતા કંઈ નાનો અપરાધ કરે, દુર્વચનાદિ કહે અથવા હાથ-પગ આદિને સંઘટે ત્યારે પોતે ક્રોધી બનીને તે અપરાધીને ભારે શિક્ષા આપે છે. જેમકે - શિયાળાની સખત ઠંડીમાં અપરાધકર્તાના શરીરને પાણીમાં ડૂબાડે, ગરમ પાણીથી તેની કાયાને સીંચે, ગરમ તેલ કે કાંજીથી તેને દઝાડે, અગ્નિકાય કે ગરમ લોઢાથી ડામ દે. તેમજ જોતરાથી, વેગ આદિથી તાડન કરતા તે અપરાધકના પડખાંના ચામડાં ઉતરડાવે લાકડી આદિથી સખત મારે. આ પ્રમાણે થોડા અપરાધમાં ઘણો ક્રોધ કરી દંડ કરે. તેવા પુરુષની સાથે રહેતા તેના સહવાસી માતા-પિતાદિ દુર્મના થઈને અનિષ્ટની આશંકાવાળા થાય છે. તે દેશાંતરે જાય ત્યારે તેના સહવાસી સુખ માને છે. તેવો પુરુષ અા અપરાધમાં ઘણી શિક્ષા કરે છે, તે દર્શાવતા કહે છે જેની પાસે દંડ છે, તે દંડ પાર્શી અથવા કોઈનો થોડો અપરાધ જુએ તો પણ ક્રોધ કરીને દંડ પાડે છે. તે દંડ પણ મોટો હોય છે, તે બતાવે છે - તે દંડ પણ મોટો હોય, તથા દંડ વડે ગુરૂત્વ બતાવે તેવી દંડ પુરસ્કૃત- સદા દંડ કરનાર છે. તે પોતાને તથા પાકાને આ જન્મમાં અહિત છે, કેમકે પ્રાણીને દંડ કરીને અહિત કરે છે. તેમજ ૧૨૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પશ્લોકમાં પણ અહિતકર છે. કેમકે તેનો તેવો સ્વભાવ હોવાથી કોઈને પણ, કંઈપણ નિમિત્તથી વારે વારે બાળે છે. વળી તે ઘણો ક્રોધી હોવાથી વધ-બંધ-છવિચ્છેદ આદિ પાપક્રિયામાં જલ્દી પ્રવર્તે છે. તેમ ન બને તો ઘણાં હેપથી મર્મ ઉદ્ઘાટન કરતા પીઠ પાછળ નિંદા કરે છે. તથા એવું બોલે છે કે સામો માણસ સાંભળીને બળે અને ક્રોધી થઈને બીજાનું બગાડે. આવા મહાદંડમાં પ્રવર્તેલાને દંડ પ્રત્યયિક સાવધ કર્મ બંધાય છે. આ દશમું ક્રિયાસ્થાન મિત્રદ્રોહ પ્રત્યયિક કહ્યું. કેટલાંક આચાર્યો આઠમું કિયાસ્થાન આત્મદોષ પ્રત્યયિક, નવમું પરદોષ પ્રત્યયિક, દશમું પ્રાણવૃત્તિક ક્રિયાસ્થાન કહે છે. • સૂત્ર-૬૫૯ : હવે અગિયારમું કિયાસ્થાન માયા પ્રત્યાયિક કહે છે. કેટલાક માણસો] જે આવા હોય છે . ગૂઢ આચારવાળા, અંધારામાં ક્રિયા કરનાર, ઘુવડની પાંખ જેવા હલકા હોવા છતાં, પોતાને પર્વત સમાન ભારે સમજે છે. તેઓ આર્ય હોવા છતાં અનાર્યભાષાનો પ્રયોગ કરે છે તેઓ અન્ય રૂપમાં હોવા છતાં પોતાને અન્યથા માને છે. એક વાત પૂછો તો બીજી વાત બતાવે છે, જે બોલવાનું હોય તેનાથી વિરુદ્ધ બોલે છે. જેમ કોઈ પુરુષ પોતાને લાગેલ કાંટો-અંત:શલ્ય સ્વયં બહાર ન કાઢે, ન બીજ પાસે કઢાવે, ન તે શલ્યને નષ્ટ કરાવે, પણ તેને છુપાવે. તેથી પીડાઈને અંદર જ વેદના ભોગવે, તે પ્રમાણે માયાની માયા કરીને તેની આલોચના ન કરે, પ્રતિકમણ ન કરે, નિંદા ન કરે, ગહર્ત ન કરે, તેને દૂર ન કરે, વિશુદ્ધિ ન કરે, ફરી ન કરવા ઉધત ન થાય, યથાયોગ્ય પ્રાયશ્ચિત ન સ્વીકારે. આ રીતે માયાવી આ લોકમાં અવિશ્વાસ્થ થાય, પરલોકમાં પુનઃ પુનઃ જન્મ-મરણ કરે છે. તે બીજાની નિંદા અને ગર્ણ કરે છે, સ્વપશંસા કરે છે, દુષ્કર્મ કરે છે, તેનાથી નિવૃત્ત થતો નથી, પ્રાણીઓને દંડ દઈને છુપાવે છે આનો માયાવી શભ લેયાને અંગીકાર કરતો નથી. એ રીતે તે માયાપત્યયિક સાવધ કર્મનો બંધ કરે છે. આ અગિયારમું મારા પ્રત્યાયિક ક્રિયા સ્થાન છે. વિવેચન-૬૫૯ - હવે અગિયારમું કિયાસ્થાન કહે છે. તે આ પ્રમાણે - જે કોઈ આવા પુરુષો હોય છે, " કેવા ? ગૂઢ આચારવાળા - ગળાં કાપનારા, ગાંઠ છેદનારાદિ. તેઓ વિવિધ ઉપાયોથી વિશ્વાસ પમાડીને પછી અપકાર કરે છે • x - તેઓ માયાચારથી ગુપ્ત રીતે અધર્મ કરે છે. અંધારામાં પાપ વ્યાપાર કરનારા - x • બીજા ન જાણે તેમ અકાર્ય કરે છે. તેઓ સ્વોટાથી ઘુવડના પીછાં જેવા હલકા હોવા છતાં -x - પોતાને પર્વત જેવા શ્રેષ્ઠ માને છે અથવા કાર્યમાં પ્રવૃત હોવા છતાં પર્વત માફક બીજા કોઈ રોકી શકતા નથી. તેઓ આદિશમાં જન્મેલા હોવા છતાં શઠતાથી આત્માને છુપાવવા અને બીજાને ભય પમાડવા માટે અનાર્યભાષા બોલે છે, બીજાને ભ્રમમાં પાડવા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૫૯ સ્વમતિ કલ્પનાથી બીજા ન જાણે તે રીતે બોલે છે. પોતે ઠગ છતાં બીજાને સાહુકાર છે, તેમ બતાવે છે - સ્થાપે છે. બીજો કોઈ કંઈ પૂછે તો માયા કરી જુદું જ બતાવે છે. જેમકે આંબાના ઝાડનું પૂછો તો આકડાને બતાવે. વાદ કાળે પણ કંઈકને બદલે કંઈક બતાવે - ૪ - X + X -- ૧૨૫ તે સર્વર્સ વિસંવાદિ, કપટ-પ્રપંચ ચતુરોને જે ફળ મળે તે દૃષ્ટાંત વડે બતાવે છે - જેમ કોઈ પુરુષને લડાઈમાં ઘા વાગતાં અંદર કોઈ તીર કે શલ્ય હોય, તે અંતરશલ્યવાળો તે શલ્ય કાઢવાથી થતી વેદનાથી ડરીને તે શલ્યને પોતે ન કાઢે, બીજા પાસે ન કઢાવે, તેમજ તે શલ્ય વૈધના ઉપદેશથી ઔષધ-ઉપયોગાદિ ઉપાયો વડે નષ્ટ ન કરે. કોઈ તેને પૂછે કે ન પૂછે તો પણ તે શલ્યને કારણ વિના છુપાવે છે. તે શલ્ય અંદર રહેલ હોવાથી પીડાતો ચાલે છે, તે રીતે પીડાવા છતાં બીજું કાર્ય વેદના સહી કરે છે. આ દૃષ્ટાંતનો બોધ કહે છે - જેમ આ શલ્યવાળો દુઃખી થાય છે, તેમ માયા શલ્યવાળો જે અકાર્ય કર્યું હોય તેને છૂપાવવા માયા કરીને તે માયાની આલોચના કરતો નથી, તેનું પ્રતિક્રમણ ન કરે - પાપથી નિવર્તે નહીં, આત્મસાક્ષીએ તે માયા શલ્યની નિંદા ન કરે કે - મને ધિક્કાર છે કે મેં કર્મના ઉદયથી આવું અકાર્ય કર્યું. તેમજ પરસાક્ષીએ તેની ગર્ભ ન કરે - આલોચનાદાન યોગ્ય પાસે જઈને તેની જુગુપ્સા ન કરે કે અકાર્યકરણ એવા તે માયા શલ્યને અનેક પ્રકારે દૂર ન કરે અર્થાત્ અપરાધનું પ્રાયશ્ચિત્ત કરી, ફરી પાપ ન કરવા નિર્ધાર ન કરે - x - આલોચના દાતા પાસે આત્મ નિવેદન કરીને તે કાર્ય ન કરવા માટે તત્પર ન બને, પ્રાયશ્ચિત્ત સ્વીકારીને પણ સંયમપાલન માટે ઉઘત ન થાય. ગુરુ આદિ સમજાવે તો પણ અકાર્યનિર્વહણ-યોગ્ય ચિત્તનું શોધન કરવારૂપ પ્રાયશ્ચિત્ત-વિશિષ્ટ તપકર્મનો સ્વીકાર ન કરે. આવી માયાથી પાપ છુપાવનારો એવો માયાવી આ લોકમાં સર્વ કાર્યોમાં અવિશ્વાસ્ય બને છે - x - કહ્યું છે કે માયાવી કદાય કોઈ અપરાધ ન કરે તો પણ બધે અવિશ્વાસ્ય થાય છે - x - વળી અતિ માયાવીપણાથી તે પરલોકમાં સર્વ અધમ યાતના સ્થાનોમાં જન્મ પામીને નક-તિર્યંચાદિમાં વારંવાર જન્મ લઈને દુઃખી થાય છે. - વળી વિવિધ પ્રપંચોથી બીજાને ઠગીને તેની નિંદા-જુગુપ્સા કરે છે જેમકે - આ અજ્ઞાન પશુ જેવો છે, તેનાથી આપણું શું ભલું થશે ? આ રીતે બીજાની નિંદા કરીને પોતાને પ્રશંસે છે. જેમકે - મેં આને કેવો ઠગ્યો, એ રીતે પોતે ખુશ થાય છે - x • આ પ્રમાણે કપટી સાધુ ફાવી જતાં નિશ્ચયથી તેવા પાપો વધારે કરે છે તેમાં જ ગૃદ્ધ બનીને, તેવા માયા સ્થાનથી અટકતો નથી. વળી માયાથી લેપાઈને પ્રાણીને દુઃખકારી દંડ આપીને પાછું જૂઠું બોલે છે પોતાના દોષો બીજા પર નાંખે છે. તે માયાવી સદા ઠગવામાં તત્પર રહી - ૪ - જેણે શુભ લેશ્યા સ્વીકારી નથી તેવો તે સદા આર્તધ્યાન વડે હણાઈને અશુભ લેશ્યાવાળો થાય છે. એ રીતે તે ધર્મધ્યાનરહિત અને અસમાહિત, અશુદ્ધલેશ્યાવાળો રહે છે. એ રીતે તેને માયાશલ્ય પ્રત્યયિક સાવધ કર્મ બંધાય છે. આ અગિયારમું ક્રિયાસ્થાન માયાપ્રત્યયિક કહ્યું. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઉક્ત “અર્થદંડ” આદિ અગિયાર ક્રિયાસ્થાનો સામાન્યથી અસંચત-ગૃહસ્થોને હોય છે. હવે બારમું ક્રિયાસ્થાન પાખંડીને આશ્રીને કહે છે— • સૂત્ર-૬૬૦ ઃ હવે બારમું લોભપત્યયિક ક્રિયાસ્થાન કહે છે - જેમકે અરણ્યનિવાસી, પણકુટીવાસી, ગામનીકટ રહેનાર તથા ગુપ્ત કાર્ય કરનાર છે, જે બહુ સંયત નથી, સર્વે પ્રાણ-ભૂત-જીવ-સત્વની હિંસાથી બહુ પ્રતિવિરત નથી, તે સ્વયં સત્યમૃષા ભાષણ કરે છે. જેમકે - હું મારવા યોગ્ય નથી. બીજા લોકો મારવા યોગ્ય છે, મને આજ્ઞા ન આપો - બીજાને આજ્ઞા આપો, હું પરિગ્રહણ યોગ્ય નથી - બીજા પરિગ્રહણ યોગ્ય છે, મને સંતાપ ન આપો - બીજા સંતાપ આપવા યોગ્ય છે, હું ઉદ્વેગને યોગ્ય નથી બીજા ઉદ્વેગને યોગ્ય છે. આ પ્રમાણે તે [અાતીર્થિક] સ્ત્રી-કામભોગમાં મૂર્છિત, ગૃ, ગ્રથિત, ગર્ભિત અને આસક્ત રહે છે. તે ચાર, પાંચ કે છ દાયકા સુધી થોડા કે વધુ કામભોગો ભોગવીને મૃત્યુકાળે મૃત્યુ પામીને અસુરલોકમાં કિબિષી અસુરરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચવીને વારંવાર બકરા જેવા બોબડા જન્માંધ કે જન્મથી મુંગા થાય છે. આ પ્રમાણે તે પાખંડીને ‘લોભપત્યયિક' સાવધ કર્મબંધ થાય છે. બારમા ક્રિયાસ્થાનમાં ‘લોભપત્યયિક' જણાવ્યું. ૧૨૬ - આ બાર ક્રિયાસ્થાનો મુક્તિગમન યોગ્ય શ્રમણ કે માહણે સારી રીતે જાણી લેવા જોઈએ. [અને તેનો ત્યાગ કરવો જોઈએ.] • વિવેચન-૬૬૦ - અગિયારમું ક્રિયાસ્થાન કહીને હવે બારમું લોભપ્રત્યયિક ક્રિયાસ્થાન કહે છે - તે આ પ્રમાણે - વનમાં વસનારા તે વનવાસી, તેઓ કંદ, મૂળ, ફળ ખાનારા છે અને વૃક્ષ નીચે વસે છે. કેટલાંક ઝુંપડું બાંધીને રહેનારા છે, બીજા ગામની નજીક રહીને ગામમાંથી ભિક્ષા લઈ જીવનારા છે. તથા કોઈ મંડલ-પ્રવેશ આદિ રહસ્યવાળા તે ચિત્રાહસિકા છે. તેઓ સર્વ સાવધઅનુષ્ઠાનથી નિવૃત્ત નથી. જેમકે - ઘણું કરીને ત્રસ જીવોનો આરંભ કરતા નથી, પરંતુ એકેન્દ્રિયનો આહાર કરનારા તપાસ આદિ હોય છે. તેઓ સર્વે પ્રાણાતિપાતાદિ વિરમણ વ્રતોમાં વર્તતા નથી. પણ દ્રવ્યથી કેટલાંક વ્રત પાળે છે, ભાવથી નહીં. કેમકે તેમને સમ્યગ્દર્શનાદિ થયું હોતું નથી. તે બતાવવા કહે છે– તે વનવાસી આદિ સર્વ પ્રાણિ-ભૂત-જીવ-સત્ત્વોથી પોતે તે જીવોના આરંભાદિથી અવિરત છે. તે પાખંડીઓ પોતે ઘણી સત્ય-મૃષા [મિશ્ર] ભાષા બોલે છે-પ્રયોજે છે. અથવા સત્ય હોય તો પણ જીવ-હિંસાપણાથી તે જૂઠ જ છે. જેમકે - હું બ્રાહ્મણ છું માટે મને દંડ વગેરેથી ન મારો, બીજા શુદ્રોને મારો. તેઓ કહે છે - શુદ્રને મારીને પ્રાણાયમ જપવો અથવા તેમને કંઈ બદલો દેવો. તથા ક્ષુદ્ર જીવો જેમને હાડકાં ન હોય તેમને ગાડું ભરાય તેટલા મારીને પણ બ્રાહ્મણોને જમાડવા વળી બીજા કહે છે કે હું ઉત્તમ વર્ણનો છું, તેથી મારા ઉપર કોઈ હુકમ ન ચલાવવો, મારાથી બીજા - Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨/૨I-I૬૬૦ ૧૨૩ અધમ છે, તેને આજ્ઞા કરવી. મને પરિતાપ ન આપવો, પણ બીજાને પરિતાપવા. મને વેતન આપીને કામ કરવા ન લઈ જવો, પણ બીજા શદ્રોને મજૂરીએ લઈ જવા. ઘણું કહેવાથી શું? મને ન મારવો પણ બીજાને મારવો. આ રીતે બીજાને પીડા કરવાના ઉપદેશથી અતિ મૂઢપણે અસંબદ્ધ બોલવાથી અજ્ઞાનતાથી ઢંકાયેલા, પેટભરા, વિષમ દષ્ટિવાળાને પ્રાણાતિપાત વિરતિરૂપ વ્રત હોતું નથી. ઉપલક્ષણથી મૃષાવાદ, અદત્તાદાન વિરમણનો અભાવ પણ જાણી લેવો. હવે અનાદિ ભવાભ્યાસથી દુત્યજ્ય સ્ત્રીસંગને કહે છે– પૂર્વોકત કારણોથી અતિ મૂઢવાદિથી પરમાર્થને ન જાણતાં અન્યતીર્થિકો સંબંધી કામો અથવા સ્ત્રીમાં તથા શબ્દાદિ વિષયોમાં મૂર્ણિત, વૃદ્ધ, ગ્રથિત, આસકત છે. * * * આ સ્ત્રી અને શબ્દાદિમાં પ્રવર્તન પ્રાયઃ જીવોને સંસારનું કારણ છે. કહે છે કે - મહાદોષને કારણે તે અધર્મનું મૂળ છે. આસંગ આસક્તને શબ્દાદિ વિષયાસક્તિ અવશ્ય હોય છે તેથી “સ્ત્રી-કામ”નું ગ્રહણ કર્યું આવા આસકતો - x • ચાર, પાંચ કે છ દાયકા સુધી જીવે. અહીં મધ્યમ વય લીધી. કેમકે પ્રાયે અન્યતીચિંકો વય વીત્યા પછી સાધુ બને, તેથી તેને આટલો જ કાળ સંભવે છે. અથવા મધ્યમવય લેવાથી વધુ-ઓછી સમજી લેવી. • x - તેઓ ગૃહવાસ છોડીને -x • સ્ત્રી તથા વિષય ભોગો ભોગવીને પછી ત્યાગી થઈને પોતાને સાધુ સમજે. તો પણ તેઓ ભોગથી નિવૃત થતાં નથી. જેથી મિથ્યાર્દષ્ટિપણાથી અજ્ઞાનરૂપી અંધત્વ વડે સમ્યગવિરતિ પરિણામથી હિત છે. આવા પરિણામને લીધે પોતાના આયુનો ક્ષય થતા કાળમાણે કાળ કરીને ઘોર તપ કરવા છતાં અસુર જાતિના દેવોમાં કિબિષિક દેવરૂપે ઉત્પન્ન થાય છે. અજ્ઞાનતપથી મરીને પણ હલકા દેવ થાય. તે સ્થાને પણ આયુક્ષય થતાં તે કિબિષિકો બાકીના અશુભ કર્મો ભોગવવા ઘેટા જેવા બોબડા થાય છે. કિલ્બિષિક સ્થાનેથી ચ્યવીને અનંતર ભવે મનુષ્ય થવા છતાં - ૪ - મંગા કે ન સમજાય તેવી ભાષા બોલનારારૂપે જન્મે છે. તથા અત્યંત અંધકા૫ણે એટલે જન્માંધપણે કે અતિ અજ્ઞાનથી આવૃત્ત હોય તેવા જમે છે. તથા જન્મથી મુંગા-વાચારહિત હોય. આ રીતે તે અન્યતીર્થિકો પરમાર્થથી સાવધ અનુષ્ઠાન ન છોડીને, ધાકમદિમાં પ્રવૃત્તિ થઈ, તેને યોગ્ય ભોગ ભોગવતા “લોભપ્રત્યયિક' સાવધ કર્મ બાંધે છે. આ ‘લોભપ્રત્યયિક' બારમું ક્રિયાસ્થાન કહ્યું. ધે બાર કિયાસ્થાનોનો સારાંશ કહે છે - અર્ચદંડાદિથી લોભપ્રત્યયિક-કિયાસ્થાનકર્મગ્રંથિને જે દર કરે તે દ્રવ અર્થાત સંયમ જેનામાં છે તે દ્રવિક-મુકિતગમત યોગ્યતાથી દ્રવ્યભૂત સાધુ વિચારે, તે બતાવે છે - કોઈ જીવને ન મારો એવું વર્તન અને તે ‘માહણ'. આવા ગુણવાળા સમ્યમ્ યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ નિપણથી મિથ્યાદર્શન આશ્રિત, સંસાકારણને જ્ઞપરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી છોડે. • સૂત્ર-૬૬૧ - હવે તેમાં ઇયપિથિક યિાસ્થાન કહે છે. આ લોકમાં જે આત્માના ૧૨૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કલ્યાણને માટે સંસ્કૃત અને અણગાર છે, જે ઇયસિમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન માંs માત્ર નિક્ષેપણા સમિતિ, ઉરચાર પાસવણ ખેલ સિંધાણ જલ પારિષ્ઠાપનિકા સમિતિ, મનસમિતિ, વચનસમિતિ, કાય સમિતિથી યુકત છે, જે મનગુપ્ત, વચનગુપ્ત, કાસગુપ્ત છે, ગુખેન્દ્રિય, ગુપ્ત બહાચારી, ઉપયોપૂર્વક ચાલતા - ઉભા રહેતા - બેસતા - પડખાં બદલતા • ભોજન કરતા • બોલતાં • વા પણ કંબલ પદ પીંછનક ઉપયોગપૂર્વક ગ્રહણ કરે છે અને ઉપયોગપૂર્વક રાખે છે. ચાવત આંખોની પલકોને પણ ઉપયોગ પૂર્વક જ ઝપકાવે. છે. તે સાધુને વિવિધ સૂક્ષ્મ જયપથિક ક્રિયા લાગે છે. તે પહેલા સમયે બંધ અને ભ્રષ્ટ થાય છે. બીજ સમયે તે વેદાય છે અને ત્રીજા સમયે તેની નિર્જરા, થાય છે. આ પ્રમાણે તે ઇયપિથિકી ક્રિયા બદ્ધ સૃષ્ટ, ઉદીરિત-વેદિત અને નિઝણ થાય છે. પછીના સમયે તે ચાવત આકર્મ થાય છે. એ રીતે તે પથિક પ્રત્યયિક સાવધકર્મ બાંધે છે. એ રીતે તેમે ઇચહિત્યયિક ક્રિયાસ્થાન કહd. હું કહું છું . જે અતિત-વર્તમાન કે આગામી અરિહંત ભગવંતો છે. તેઓ બધાંએ આ તેર ક્રિયસ્થાનો કહ્યા છે . કહે છે અને કહેશે. પ્રતિપાદિત કર્યા છે - કરે છે અને કહેશે. આ રીતે તેરમું ક્રિયાથાન સેવ્યું છે - સેવે છે અને સેવશે. • વિવેચન-૬૬૧ - હવે તેરમું ઇપિથિક કિયાસ્થાન કહે છે. ગમન તે “ઇ” તેનો અથવા તેના વડે જે પંચ તે ઇર્યાપથ, તેમાં જે થાય તે ઇર્ષાપિયિક, તે કિયા તેને ઇર્યાપથિકા કહે છે. તે કોને હોય? કેવી હોય? કેવું કર્મફળ આપે? એ બધું દર્શાવતા કહે છે - આ જગતમાં પ્રવચનમાં કે સંયમમાં વર્તતા જે સાધુ હોય, તે જો આત્માના હિતને માટે મન-વચનકાયાથી સંવૃત બને. પરમાર્થથી આવાને જ આત્મભાવ હોય, બીજાને-અસંવૃતને આત્મવ હોતું નથી. કેમકે વિધમાન આત્માનું કાર્ય સંવૃતતા વિના ન સંભવે. એ રીતે આત્માર્થે સંવૃત આણગારને ઇયપિથિકાદિ પાંચ સમિતિ અને મનવચન-કાયાથી સમિત તથા ત્રણ ગુપ્તિ વડે ગુપ્તતા હોય. વળી ગુપ્તિના વિશેષ આદર માટે ફરી ગુપ્તિ ગ્રહણ કર્યું એ રીતે ગુપ્તિ વડે ગુપ્ત કહે છે. નવ બ્રહ્મચર્ય ગુપ્તિ વડે ગુપ્ત તે ગુપ્તેન્દ્રિય થાય. ઉભતા, ચાલતા, બેસતા, પડખાં બદલતા તેમાં ઉપયોગ રાખે. ઉપયોગપૂર્વક જ વસ્ત્ર, પત્ર, કંબલ, પાદપીંછનેકને ગ્રહણ કરે કે મૂકે. ચાવતું આંખની પલક પણ ફરકે તેમાં ઉપયોગ રાખે. એ રીતે અત્યંત ઉપયોગપૂર્વક વિવિધ માત્રામાં આવી સૂમ આંખની પલકના સંચલનરૂપ આદિ ઇયપિયિકા ક્રિયા કેવલીને વર્તે છે. કહે છે - સયોગી જીવો ક્ષણ માત્ર પણ નિશાલ રહેવા સમર્થ નથી. અગ્નિ વડે તપાવેલ પાણીની જેમ કામણ શરીરમાં રહેલ જીવ સદા હાલતો જ રહે છે. તેથી જ સૂરમાં કહ્યું છે કે હે ભગવ! જે સમયમાં જે આકાશ પ્રદેશમાંથી કેવલીએ પગ ઉપાડ્યો તે જ આકાશપ્રદેશમાં ફરી મૂકવા સમર્થ છે? હે ગૌતમાં તેમ ન બની શકે ઇત્યાદિ. એ રીત કેવલીને પણ સૂમ ગપ્રસંચાર હોય છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીએ, તેથી Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૬૧ ૧૨૯ તે ક્રિયાથી જે કર્મ બંધાય તે કર્મની જે અવસ્થા તે ક્રિયા [ઇર્યાપથિકી), તે બતાવે છે— અકષાયીની જે ક્રિયા, તેનાથી જે કર્મ બંધાય તે પહેલા સમયે બદ્ધ-સ્પષ્ટ થાય, તે ક્રિયા ‘બદ્ધપૃષ્ટા’ કહી. બીજા સમયે વેÈ-અનુભવે, ત્રીજા સમયે નિર્જર. કહ્યું છે કે - કર્મ યોગનિમિતે બંધાય છે, તેની સ્થિતિ કષાયને આશ્રયી છે, તેના અભાવે સાંપરયિકની સ્થિતિ નથી. પણ યોગના સદ્ભાવથી બંધાતા જ સંશ્લેષ પામે-પ છે. બીજા સમયે અનુભવયા, તે પ્રકૃતિ શાતાવેદનીય છે, જે બે સમયની સ્થિતિ છે. [dવાથી ભાગમાં અહીં એક સમયની સ્થિતિ કહી છે.] અનુભાવથી શુભ અનુભાવ છે, જે સુખ અનુરોપપાતિક દેવ કરતા પણ વિશેષ છે. પ્રદેશથી ઘણાં પ્રદેશવાળી, અસ્થિર બંધવાળી અને બહ રાયવાળી છે. આ ઇયપયિકા ક્રિયા પહેલે સમયે બદ્ધસ્કૃણા, બીજા સમયે ઉદિતા-વેદિતા-નિર્ગુણ છે. ત્રીજા સમયે તે કર્મની અપેક્ષાથી અકર્મા પણ કહેવાય છે. આ પ્રમાણે વીતરાગને ઇચપત્યયિક કર્મ બંધાય છે. એ તેરમું ક્રિયાસ્થાન કહ્યું. વીતરાગ સિવાયના બીજા પ્રાણીને સાંપરાયિક બંધ હોય છે. તેઓને ઇયપિથ સિવાય પૂર્વે કહેલા બાર કિયાસ્થાનો હોય છે. તેમાં વર્તતા જીવોને મિથ્યાવ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ નિમિતે સાંપસચિકબંધ હોય છે. જ્યાં પ્રમાદ છે ત્યાં કપાય નિયમથી હોય છે. કપાય ત્યાં યોગ હોય છે. યોગ હોય ત્યાં પ્રમાદ અને કષાય હોય કે ન હોય તેમાં પ્રમાદ-કપાય પ્રત્યયિક બંધની અનેક પ્રકારની સ્થિતિ છે, તે સિવાયનાને કેવળ યોગપત્યયિક બે સમયની જ સ્થિતિ-ઇયપત્યયિક છે. આ તેર ક્રિયાસ્થાનો ભગવંત વર્ધમાનસ્વામીએ કહ્યાં છે, તે બીજા તીર્થકરે પણ કહ્યા છે, તે દશવિ છે - તે હું કહું છું, તે આ પ્રમાણે - જે ઋષભ આદિ તીર્થકરો થઈ ગયા, જે સીમંધરસ્વામી આદિ વર્તમાન છે, જે પદાનાભાદિ આગામી અરિહંત ભગવંતો છે. તેઓ બધાં જ પૂર્વોક્ત તેર ક્રિયાસ્થાનોને કહી ગયા - કહે છે અને કહેશે. સ્વરૂપથી તેના વિપાકો પરણ્યા હતા, પરૂપે છે અને પ્રરૂપશે. આ તેરમું ક્રિયાસ્થાન સેવ્યું હતું, સેવે છે અને સેવશે. જેમ જંબૂદ્વીપમાં બે સૂર્યો તુલ્ય પ્રકાશવાળા છે, તેમ - x - તીર્થકરો પણ કેવળજ્ઞાનથી તુલ્ય ઉપદેશવાળા હોય છે. ધે તેર કિયાસ્થાનોમાં જે પાપસ્થાન કહ્યું નથી તે કહે છે• સૂત્ર-૬૬૨ - હવે પરવિજયના વિભંગને કહીશ. આ લોકમાં વિવિધ પ્રકારની પ્રજ્ઞાઅભિપ્રાય-સ્વભાવ - દષ્ટિ - રુચિ - આરંભ અને અધ્યવસાયથી યુકત મનુષ્યો દ્વારા અનેકવિધ પામશાસ્ત્રોનું અધ્યયન કરાય છે. જેમકે - ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, વર, લક્ષણ, વ્યંજન, શ્રીલક્ષણ, પુરુષલક્ષણ, આશ્વલક્ષણ, ગજલક્ષણ, ગોલક્ષણ, મેષલક્ષણ, કુકકુટલસણ, તિવિરલક્ષણ, વસ્તકલક્ષણ, લાવક લક્ષણ, ચકલક્ષણ, છત્રલક્ષણ, ચર્મલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિલક્ષણ, કાકિણીલક્ષણ, સુભગાકર, દુર્ભાગાકર, ગભર, મોહનકર, આશ4ણી, પાકશાસન, દ્રવ્યહોમ, સક્રિયવિધા, ચંદ્રચરિત, સૂર્યચરિત, સુચરિત, બૃહસ્પતિચરિત, ઉલ્કાપાત, દિગ્દાહ, મૃગચક, વાયસપ*િ [49] ૧૩૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મંડલ, ધૂળવૃષ્ટિ, કેશવૃષ્ટિ, માંસવૃષ્ટિ, લોહીવૃષ્ટિ, વૈતાલી, અર્વિતાલી, અવ સ્વાપિની, તાલોદ્ઘાટિની, શવપાકી, શાબરીવિધા, દ્રાવિડીવિધા, કાલિંગીવિધા, ગૌરીવિદ્યા, ગાંધારીવિધા, વિપતની, ઉત્પની, જંભણી, સ્તંભની, શ્લેષણી, આમયકરણી, વિશલ્યકરણી, પ્રક્રમણી, અનાધનિી, આયામિની ઇત્યાદિ વિધા છે. આ વિધાનો પ્રયોગ તેઓ આને માટે, પાનને માટે, અને માટે, આવાસને માટે, શય્યાને માટે તથા અન્ય વિવિધ પ્રકારના કામભોગોને માટે કરે છે. આ પ્રતિકુળ વિધાને તેઓ સેવે છે. તે એ વિપતિપન્ન અને અનાર્ય છે, તેઓ મૃત્યુ સમયે મૃત્યુ પામી કોઈ આસુરિક-કિબિષિક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. ત્યાંથી ચ્યવી જન્મમક અને જન્માંઘતા પામે છે. • વિવેચન-૬૬૨ - તેર ક્રિયા સ્થાનોને અહીં કહ્યા પછી, જે અહીં કહેવાયું નથી તે હવે આ સૂગસંદર્ભથી કહે છે. જેમ આચારાંગમાં પહેલા શ્રુતસ્કંધમાં જે ન કહ્યું તે બીજામાં ચૂલિકા વડે કહેલું, વૈધક શાસ્ત્રમાં પણ સંહિતા અને ચિકિત્સા કલામાં ન કહેલ પછી જુદું કહ્યું છે, તેવું અન્યત્ર પણ જોવા મળે છે. તેમ અહીં પણ જે પહેલા ન કહેવાયુ તે આ ઉત્તરસૂઝથી કહે છે. જે વિજ્ઞાન દ્વારથી પુરુષો વડે શોધાય, તે પુરુષવિજય કે પુરુષવિજય. કેટલાંક અાસત્વવાળા તે જ્ઞાનથી - x - જિતાય છે. તે વિભંગાન, જે અવધિજ્ઞાનનો મલિન અંશ છે, તેમ લોકોને ઠગવા જ્ઞાનનો દુરુપયોગ તે પુરુષ વિચય વિભંગ છે. આવા જ્ઞાનવિશેષને હું કહીશ. - X • આ મનુષ્ય ક્ષેત્રમાં અથવા સિદ્ધાંતમાં વિચિત્ર ક્ષયોપશમથી જેના વડે જ્ઞાન થાય તે પ્રજ્ઞા. તે અનેક પ્રકારની છે, તેના વડે અ૫, અપતર, અાતમ બુદ્ધિવાળાના છ ભેદ પડે [અપાદિ-૩, વિશેષાદિ-૩]. - છંદ એટલે અભિપ્રાય, તે વિવિધ છે. શીલ-આચાર પણ જુદા જુદા છે. તથા દષ્ટિ-ધર્મ સંબંધી મત વિવિધ છે, જે - ૩૬૩ - ભેદમાં બતાવેલ છે. એ રીતે રચિ પણ જુદી જુદી હોય છે. જેમકે - આહાર, વિહાર, શયન, આસન, આચ્છાદન, આભરણ, યાન, વાહન, ગીત, વાજિંત્ર આદિમાં બધાંની રુચિ જુદા જુદા પ્રકારની હોય છે. તે રીતે આરંભો-ખેતી, પશુપાલન, દુકાન, શિલાકળા, સેવા આદિમાંના કોઈપણ આરંભમાં જુદાપણું હોય છે. તે જ રીતે અધ્યવસાયોમાં જુદા-જુદાપણું હોય છે. જેમકે શુભ, અશુભ અયવસાયવાળા છે. આ બધાં માત્ર આલોકની આસકિતવાળા અને પરલોકમાં મારું શું થશે તેની ચિંતા વગરના છે. વિષય-તૃષ્ણાવાળા આ બધાંને જુદા જુદા પાપકૃતનાં અધ્યયન હોય છે. જેમકે ભૂમિ સંબંધી - નિઘત કે ભૂકંપાદિ ઉત્પાત - વાંદરાનું હસવું વગેરે, સ્વપ્ન • હાથી - બળદ - સિંહ વગેરેના. અંતરિક્ષ - અમોઘ આદિ. આંખ - હાય આદિના ફકવારૂપ અંગસંબંધી. સ્વર - કાંગડા કે ઘુવડ આદિનો અવાજ. લક્ષણ-જવ, Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૬૨ મત્સ્ય, પડા, શંખ, ચક્ર, શ્રીવત્સ આદિ. વ્યંજન-તલ, મસા આદિ. સ્ત્રી લક્ષણ - લાલ હાથ, પગ. આ પ્રમાણે પુરુષ લક્ષણથી લઈને કાકિણીરત્ન પર્યન્તના લક્ષણ પ્રતિપાદક શાસ્ત્રને જાણવું. તથા મંત્ર વિશેષરૂપ - વિધા -જેમકે દુર્ભાગને સુભગ કરે તે સુભગાકરા. સુભગને દુર્ભાગ કરે તે દુર્ભગાકરા. ગર્ભાધાનની વિધા તે ગર્ભકરા. મોહનકરા એટલે વ્યામોહ કે વેદોદય કરાવવો. આયર્વણી - જલ્દી અનર્થ કરનારી. પાકશાસની - ઇન્દ્રજાળ નામની વિધા. દ્રવ્યહોમ - પુષ્પ, ઘી, મધ આદિ વડે અથવા ઉચ્ચાટનાદિ કાર્ય માટે હવન કરવો. ક્ષત્રિય વિધા - ધનુર્વેદ આદિ અથવા વંસ પરંપરામાં આવેલી, તે શીખીને પ્રયોજે. ૧૩૧ વિવિધ પ્રકારે જ્યોતિષ ભણીને જે પ્રવૃત્તિ કરે તે કહે છે - ચંદ્રનું ચરિત-તેના વર્ણ, સંસ્થાન, પ્રમાણ, પ્રભા, નક્ષત્ર યોગ, રાહુ ગ્રહાદિ, સૂર્ય ચરિત આ પ્રમાણે - સૂર્યના મંડલનું પરિમાણ, રાશિપરિભોગ, ઉદ્યોત, અવકાશ, રાહુ-ઉપરાગ આદિ. શુક્રચાર-વીથીત્રયચાર આદિ બૃહસ્પતિયા- [એ બધાનું શુભાશુભ ફળ કથન, સંવત્સર ફળ, રાશિફળ ઇત્યાદિ. ઉલ્કાપાત, દિગ્દાહ - વાયવ્યાદિ મંડળમાં થતાં શસ્ત્ર, અગ્નિ, ભૂખ આદિ પીડા કરે. મૃગચક્ર - હરણ, શીયાળ આદિના ટોળાને ગ્રામ-નગર પ્રવેશ વખતે જુએ કે તેના શબ્દો સાંભળી શુભાશુભ કહે તે. કાગડા આદિ પક્ષીઓને જે દિશામાં રહે - જાય કે અવાજ કરે, તેનું શુભાશુભ ફળ કહે તે વાયસ પરિમંડલ. તથા ધ્રુવી-વાળમાંસ-લોહી આદિની વૃષ્ટિના અનિષ્ટ ફળ જે રીતે શાસ્ત્રમાં કહ્યા હોય તે બતાવે. વિવિધ પ્રકારના ક્ષુદ્ર કર્મકારિણી, તે આ પ્રમાણે - વૈતાલીવિધા જે નિયત અક્ષર પ્રતિબદ્ધ છે, તેનો કેટલોક જાપ કરવાથી દંડ ઉભો થાય છે. અવિતાલી - તેના જાપથી દંડ ઉપશાંત થાય છે. તથા અવસ્વાપિની, તાલ ઉદ્ઘાટની, શ્વપાકી, શાંબરી તથા બીજી - દ્રાવિડી, કાલિંગી, ગૌરી, ગાંધારી, અવપતની, ઉત્પતની, વૃંભણી, સ્તંભની, શ્લેષણી, આમચકરણી, વિશલ્ય કરણી, પ્રક્રામણિ, અંતર્ધાનકરણી આદિ વિધા ભણે. આ વિધાઓનો અર્થ સંજ્ઞા વડે જાણવો. વિશેષ એ કે શાંબરી, દ્રાવિડી, કાલિંગી તે-તે દેશમાં ઉદ્ભવેલ, તે-તે ભાષા નિબદ્ધા, વિવિધ ફળદાયી છે. અવપતનીના જાપથી તે નીચે પડે છે. ઉત્પતનથી ઉંચે ઉડે છે. આ વિધા આદિના ગ્રહણથી પ્રજ્ઞપ્તિ આદિ વિધાને ગ્રહણ કરવી. આ વિધાઓ પાખંડીઓ, પરમાર્થને ન જાણનારા ગૃહસ્થો કે માત્ર દ્રવ્યથી વેશધારી સ્વચૂથના સાધુઓ અન્ન-પાનાદિ અર્થે પ્રયોજે છે. તથા બીજા ઉચ્ચ-નીચ શબ્દાદિ કામભોગોને મેળવવા પ્રયોજે છે. સામાન્યથી વિધાનું સેવન અનિષ્ટકારી છે તે દર્શાવે છે - તિ∞િ અનનુકૂલ, સદનુષ્ઠાન પ્રતિઘાતક તે અનાર્યો લોકનિંધ વિધા સેવે છે. તેઓ જો કે ક્ષેત્રાર્ય, ભાષાર્ય છે તો પણ મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિથી અનાર્યકર્મકારી હોવાથી અનાર્યો જ જાણવા. તેઓ પોતાનું આયુ ક્ષય થતાં મૃત્યુ કાળે મૃત્યુ પામીને કદાય દેવલોકમાં સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ઉત્પન્ન થાય તો પણ । કોઈ આસુરિકમાં કિલ્બિવિકાદિ સ્થાનોમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ાવીને કદાચ મનુષ્યપણે ઉત્પન્ન થાય તો પણ ત્યાં બાકી રહેલા પાપકર્મોને કારણે એડમૂકત્વ, અવ્યક્તભાષી, જન્માંધ કે જન્મમૂકપણાને પામે છે. ત્યાંથી પણ વિવિધ પ્રકારના યાતના સ્થાનરૂપ નસ્ક, તિર્યંચ આદિમાં ઉત્પન્ન થાય છે - હવે ગૃહસ્થ આશ્રિત અધર્મપક્ષ કહે છે– ૧૩૨ • સૂત્ર-૬૬૩ - કોઈ પાપી મનુષ્ય પોતાને માટે, જ્ઞાતિજન કે સ્વજન માટે, ઘર કે પરિવાર માટે અથવા નાયક કે સહવાસીની નિશ્રાએ આવા પાપકર્મના આચરણ કરનારા થાય છે. જેમકે - ૧-અનુગામિક, ૨-ઉપાક, ૩-પ્રાતિપાર્થિક, ૪-સંધિચ્છેદક, ૫ગ્રંથિછૈદક, ૬-ઔરબ્રિક, ૭-શૌકરિક, ૮-વાણુકિ, “શાકુનિક, ૧૦-માસિક, ૧૧-ગોઘાતક, ૧૨-ગોપાલક, ૧૩-પાલક અથવા ૧૪-શૌવાંતિક [આમાંનું કંઈપણ બાનીને પાપકર્મ આચરે છે.] [] અનુગામિક-કોઈ પાપી પુરુષ તેનો પીછો કરવાની નિયતથી તેની પાછળ પાછળ ચાલે છે, પછી તેને હણીને, છેદીને, ભેદીને, વૃંપન-વિલુંપન કરીને, મારી નાંખીને તેના ધનને લુંટીને પોતાની આજીવિકા ચલાવે છે. એ રીતે તે મહાન્ પાપકર્મથી પોતાને પાપીરૂપે પ્રસિદ્ધ કરે છે. [૨] ઉપયસ્ક કોઈ પાપી ઉપચક-સેવક વૃત્તિ સ્વીકારીને તે શેઠને હણીને, છેદીને યાવત્ મારી નાંખીને, તેનું ધન લૂંટીને પોતાની આજીવિકા ચલાવે છે. એ રીતે તે મહા પાપકર્મથી પોતાને પ્રસિદ્ધ કરે છે. [3] પ્રાતિપથિક - કોઈ પાપી ધનિક પથિકને સામે આવતો જોઈને પ્રાતિપથિક બનીને તે જ પ્રતિપથમાં રહેલાને હણીને, છેદીને યાવત્ મારી નાંખીને પોતાની આજીવિકા ચલાવતો મહાપાપકર્મથી પોતાને ઓળખાવે છે. [૪] સંધિચ્છેદક - કોઈ પાપી સંધિ છંદકભાવ ધારણ કરીને તે ધનિકનો સંધિ છંદ કરી યાવત્ મહાપાપ કર્મોથી પોતાને પ્રસિદ્ધ કરે છે. [૫] ગ્રંથિછેદક કોઈ પાપી ગ્રંથિ છેદક બનીને ધનિકોનો ગ્રંથિ છેદ કરીને, હણીને યાવત્ મહાપાપકર્મથી પોતાને પ્રસિદ્ધ કરે છે. [૬] ઔરભિક - કોઈ પાપી ઘેટાનો પાળનાર બનીને તે ઘેટાને કે બીજા પ્રાણીઓને મારીને યાવત્ સ્વયં મહાપાપી નામે પ્રસિદ્ધ થાય છે. [9] શૌકકિ - કોઈ પાપી કસાઈ ભાવ ધરીને ભેંસ કે બીજા ત્રા પાણીને મારીને યાવત્ મહાપાપી બનીને પ્રસિદ્ધ થાય છે. [૮] વાઝુકિ - કોઈ વાઘરી બનીને મૃગ કે બીજા ત્રસ પ્રાણીને હણે છે... [૯] શાકુનિક - કોઈ શિકારી બનીને પક્ષી કે બીજા ત્રસ પાણીને હણ છે. [૧૦] માયિક - કોઈ માછીમારીનો ધંધો કરી માછલી આદિને હણે છે... [૧૧] ગોઘાતક - કોઈ ગાયના ઘાતક બનીને ગાય આદિને હણે છે.... [૧૨] ગોપાલક - કોઈ ગોપાલનનો ધંધો કરી, તેમાંથી ગાય કે વાછડાના - Page #74 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૬૩ ટોળામાંથી એક-એકને બહાર કાઢીને હણે છે ચાવવ પ્રસિદ્ધ થાય છે. [૧૩] પાલક - કોઈ કૂતરા પકડીને કૂતરા કે બીજી પ્રાણીને હણે છે... [૧૪] શૌવંતિક - કોઈ શિકારી કૂતરા રાખી, પસાર થનારા મનુષ્ય કે અન્ય પ્રાણી ઉપર છોડીને તેમને હણે છે. યાવતુ પોતાની આજીવિકા ચલાવે છે. એ રીતે તે મહાપાપ કર્મથી પોતાને મહાપાપી રૂપે પ્રસિદ્ધ કરે છે. • વિવેચન-૬૬૩ : ગૃહસ્થોમાં જે જીવહિંસક છે તેમાંનો કોઈ એક કદાચ નિર્દય હોય, તે આ લોકના સુખની અપેક્ષાથી, પરલોકના દુ:ખને વિસરીને કર્મને વશ બની ભોગની લિપ્સાથી સંસાના સ્વભાવને અનુવર્તીને કે પોતાના માટે હવે કહેવાશે તે ચૌદ અસદુ અનુષ્ઠાનોને આદરે તથા સ્વજનોને નિમિતે, ઘરના સંસ્કરણ માટે કે કુટુંબ અથવા પરિવારના નિમિતે, દાસ-દાસી-નોકર આદિને માટે કે પરિચિતોને ઉદ્દેશીને તથા સહવાસીને માટે બ્ધ કQાનાર પાપ કે એકૃત્યો કરે, તેને દર્શાવવા માટે કહે છે • x ". [૧] કોઈ જતો હોય, તેને અનુસરે, તે અનુગામુક છે. તે કાર્યના ભાવથી વિવક્ષિત સ્થાન, કાળ આદિ અપેક્ષાથી વિરૂપ કર્તવ્ય કરવાને માટે તેની પાછળ જાય છે. [૨] તેનું બગાડવાનો અવસર શોધવા ઉપચરક થાય છે. અર્થાત્ લાગ જોઈને તેનો બદલો લઈ શકે. [3] અથવા સામે આવતો જોઈને શગુનો બદલો લે. [૪] અથવા સગાવહાલા માટે સંધિનો છેદ કરે - ઇત્યાદિ • x • x • ચૌદે સ્થાનોને સંક્ષિપ્તમાં (સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જાણવા. [૧] કોઈ એક માણસ પોતાના કે બીજાના માટે કોઈ અન્ય ગામે જતો હોય, તે કોઈ બીજો જાણે ત્યારે તેની પાછળ જવા માટે મિત્રભાવ કરીને તક મળે તો ઠગવાનો ઉપાય જોતો પાછળ ચાલે, અભ્યત્યાન-વિનયાદિ પણ સાચવે. અવસર મળતાં તે પુરુષને દંડ વડે હણે, ખગ્રાદિથી હાથ-પગ છેદે, મુઠ્ઠી મારીને ભેદે, માથાના વાળ આદિ ખેંચીને કદર્થના કરે, ચાબુકાદિના પ્રહારોથી દુ:ખ ઉપજાવે તથા જીવિતને પણ હરી લે. એવું કરીને આજીવિકા ચલાવે તેના સાર એ કે - કોઈ ધનવાનને બીજે ગામ જતો જોઈને કોઈ ગળું કાપનાર તે ધનિકને વિશ્વાસ પમાડીને ભોગનો અર્થી બની, મોહાંધ થઈ, આલોકના સુખને જ માનનારો આવા અપકૃત્ય થકી આહારદિ ભોગ ભોગવે છે. તે મહા પાપકૃત્યો - ક્રૂર કર્માનુષ્ઠાન કરીને, તીવ્ર અનુભાવથી, દીસ્થિતિક કમ બાંધીને પોતાને મહાપાપીરૂપે લોકમાં પ્રખ્યાત કરે છે. અથવા આઠ પ્રકારના કર્મો વડે આત્માને બાંધે છે. પછી તેના વિપાકથી પામેલી અવસ્થા વિશેષથી લોકમાં ભમતા નારક-તિર્યયાદિરૂપે ખ્યાત બને. | ]િ કોઈક કંઈક કર્તવ્ય કસ્વા માટે બીજાનો સેવક બનીને તે ઘનિકને ઠગવાને માટે ઉપયક (સેવક) ભાવ ધારણ કરે, પછી તેનો વિવિધ રીતે વિનય કરીને રહે, તેને વિશ્વાસમાં પાડી તેનું ધન લેવા. તેને હણે, છેદે, ભેદે ચાવતું મારી નાંખે, એ રીતે તે ઘણાં પાપકર્મથી ખ્યાતિ પામે. [] બીજો કોઈ માર્ગમાં સામે આવીને પ્રાતિપથિક ભાવને ધારણ કરીને ૧૩૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ બીજાના ધનને માટે - x• માર્ગમાં રહીને તે ધનિકને વિશ્વાસ પમાડીને તેને હણીને, છેદીને, ચાવતું મારીને, પોતાને મહાપાપીરૂપે ઓળખાવે છે. [૪] ચોથો કોઈ વિરૂપ કર્મ વડે જીવિતાર્થી બની ખાતર પાડવાને આવા ઉપાયોથી હું કાતર મારીશ એવી પ્રતિજ્ઞા કરીને તે ધંધો કરે છે. આ સંધિ છેદક પ્રાણીઓને હણીને યાવતું પ્રાણ લઈ પોતાની આજીવિકા ચલાવે છે. ઉપલક્ષણથી બીજા કામભોગોને પોતે ભોગવે છે, બીજા સ્વજનાદિને પાળે છે. એ રીતે આ પુરુષ મહાપાપ કર્મ વડે પોતાને પ્રખ્યાત કરે છે. [૫] કોઈ કાર્ય કd - x - ગ્રંથિ છેદક ભાવ સ્વીકારી, બાકી પૂર્વવતું. [૬] કોઈ અધર્મ પ્રવૃત્તિવાળો ઘેટા પાળનાર બની તેના ઉન કે માંસથી આજીવિકા કરે છે - x • સ્વમાંસપુષ્ટિ અર્થે ત્રસાદિ પ્રાણિને મારે છે. બાકી પૂર્વવતું. [] હવે સૌકરિક પદની વ્યાખ્યા સ્વબુદ્ધિથી કરવી. સૌકરિક - ચાંડાલ. [૮] કોઈ દ્રસવ વારિક ભાવને સ્વીકારીને વાઘરી હરણ કે બીજા કોઈ કસ પ્રાણીને - x - સ્વજનાદિ અર્થે મારે છે. - x - શેષ પૂર્વવતું. [૯] કોઈ અધમ ઉપાયજીવી શકુન, લાવક આદિથી પેટ ભરે છે. શિકારી તે ભાવ સ્વીકારી, માંસાદિ માટે પક્ષી આદિને હણે છે. બાકી - x • પૂર્વવતુ. [૧૦] કોઈ અધમાધમ માસ્મિકભાવ સ્વીકારીને મત્સ્ય કે જલચર પ્રાણીને હણવા આદિ ક્રિયા કરે છે. શેષ પૂર્વવતું. [૧૧] કોઈ ગોવાળ બનીને કોઈ કોઈ ગાયને જુદા પાડી હનનાદિ કરે છે. | [૧૨] કોઈ ક્રર કર્મકારી ગોઘાતક બનીને ગાય કે બસ પ્રાણીને મારે છે. [૧૩] કોઈ જઘન્ય કર્મકારી શિકારી કૂતરા પાળીને - x • તેના વડે મૃગસૂકર આદિ બસ પ્રાપ્તિનું હનન-આદિ કરે છે. શેષ પૂર્વવત. | [૧૪] કોઈ અનાર્ય, અવિવેકી કૂતરા વડે નિભાવ કરે છે તે શૌવનિક. તે ઘાતકી કૂતરા વડે - x • કોઈ મનુષ્ય, અભ્યાગત, મૃગાદિ ત્રસ પ્રાણીને હણે છે. - * * * * * * એ રીતે મહા કૂકર્મકારી, મહાપાપી બની પોતાને ઓળખાવે છે. પાપવૃત્તિથી આજીવિકા કરનારને કહ્યા. હવે તેનો અભ્યપગમ સૂત્ર-૬૬૪ - [૧] કોઈ દામાં ઉભો થઈ પ્રતિજ્ઞા રે - “હું આ પ્રાણીને મારીશ.” પછી તે તીતર, બતક, લાવક, કબૂતર, કપિજલ કે અન્ય કોઈ ત્રસ જીવને હણીને યાવતું મહાપાપી રૂપે પ્રસિદ્ધ થાય છે. - ]િ કોઈ પુરુષ સડેલું અન્ન મળવાથી કે બીજી કોઈ અભિષ્ટ અર્થની સિદ્ધિ ન થવાથી વિરુદ્ધ થઈને તે ગૃહપતિના કે તેના પુત્રોના ખળામાં રહેલ ધાન્યાદિને, પોતે આગ લગાવી ભાળી નાંખે, બીજ પાસે બળાવી નાંખે, તે બાળનારની અનુમોદના કરે. આવા મહાપાપકમોંથી પોતાને ઓળખાવે છે - [3] - કોઈ પુરુષ અપમાનાદિ પ્રતિકૂળ શવદાદિ કારણથી, સડેલ અwાદિ મળતા કે ઇષ્ટ લાભ ન થતાં ગૃહપતિ કે તેના પુત્રોના ઊંટો, ગાય, ઘોડા કે ગધેડાની અંગોને જાતે કાપે, બીજી પાસે કપાવે, Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૬૪ તે કાપનારને અનુમોદે એ રીતે યાવત્ મહાપાપી થાય. [૪] કોઈ પુરુષ કોઈ અપમાનાદિ શબ્દોના કારણે અથવા સડેલા અન્નાદિ મળતા કે ઇષ્ટાદિ લાભ ન મળતાં ગૃહપતિ કે તેના પુત્રોની ઉંટશાળા, ગોશાળા, અશ્વશાળા કે ગભશાળાને કાંટાથી ઢાંકીને સ્વયં અગ્નિ વડે બાળી દે છે, બીજા પાસે બળાવે છે, બાળનારની અનુમોદના કરે છે સાતત્ પ્રખ્યાત થાય છે. [૫] કોઈ પુરુષ પ્રતિકૂળ શબ્દાદિ આદિ ઉક્ત કારણોથી કુદ્ધ થઈ ગાથાપતિ કે તેના પુત્રોના કુંડલ, મણિ કે મોતી સ્વયં હરી લે, બીજા પાસે હરણ કરાવે કે હરણ કરનારને અનુમોદે તેથી તે મહાપાપીરૂપે પ્રખ્યાત થાય છે. ૧૩૫ [૬] કોઈ પુરુષ - શ્રમણ કે માહણના ભક્ત પાસેથી સડેલ આદિ અન્ન મળે ઇત્યાદિ ઉક્ત કારણે તે શ્રમણ કે માહન ઉપર કુદ્ધ થઈને તેના છત્ર, દંડ, ઉપકરણ, માત્રક, લાઠી, આસન, વસ્ત્ર, ચિલિમિલિ, સમચ્છેદનક કે ચર્મકોશનું સ્વયં હરણ કરે - કરાવે કે અનુમોદે, તે મહાપાપી રૂપે પ્રખ્યાત થાય છે. [9] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે ગાથાપતિ કે ગાથાપતિ પુત્રોના અન્ન આદિને અકારણ જ સ્વયં આગ લગાડી ભરમ કરે છે - ૪ - કરાવે છે - x - અનુમોદે છે. એ રીતે તે મહાપાપી રૂપે જગતમાં વિખ્યાત થાય છે. [૮] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથપતિ કે તેના પુત્રોના ઉંટ, બળદ, ઘોડા કે ગધેડાના અંગોને સ્વયં કારે છે - કપાવે છે - અનુમોદે છે તે સાવત્ મહાપાપીરૂપે પ્રખ્યાત થાય છે. [૯] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથપતિ કે તેના પુત્રોની ઉંટશાળા યાવત્ ગભશાળા યાવર્તી સળગાવે છે, શેષ પૂર્વવત્. [૧૦] કોઈ-કોઈ એવું વિચારતા નથી કે તે અકારણ જ ગાથાપતિ કે તેના પુત્રોના કુંડલ, મણિ, મોતી ચોરે છે, ચોરાવે છે કે ચોરનારને અનુમોદે છે.... [૧૧] કોઈ-કોઈ વિચાર્યા વિના જ શ્રમણ કે માહના છત્ર, દંડ યાવત્ સમચ્છેદનક હરે છે - હરાવે છે - અનુમોદે છે ચાવત્ મહાપાપીરૂપે ઓળખાય છે. કોઈ પુરુષ શ્રમણ કે માહણને જોઈને તેમની સાથે વિવિધરૂપે પાપકર્મ કરીને પોતાને પ્રખ્યાત કરે છે અથવા ચપટી વગાડે છે. કઠોર વચનો કહે છે. ભિક્ષાકાળે સાધુ ગૌચરી માટે આવે તો પણ અશન-પાન યાવત્ આપતા નથી અને કહે છે કે - આ સાધુઓ તો ભારવહન કરતા નીચ છે, આળસુ છે, શુદ્ર છે, દરિદ્ર છે માટે દીક્ષા લે છે તેવા સાધુ દ્રોહીનું જીવન ધિક્કારને પાત્ર છે છતાં તે પોતાના જીવનને ઉત્તમ માને છે. પણ પરલોક વિશે વિચારતા નથી. આવા પુરુષો - દુઃખ, શોક, નિંદા, તાપ, પીડા અને પરિતાપ પામે છે. તેઓ આ દુઃખ, શોક આદિથી વધ, બંધન, કલેશાદિ ક્યારેય નિવૃત્ત થતા નથી. તે મહા-આરંભ, સમારંભ, આરંભ સમારંભથી વિવિધ પાપકર્મો કરતા ઉદાર એવા મનુષ્યસંબંધી ભોગોપભોગને ભોગવતા રહે છે. તે આ પ્રમાણે— આહાકાળે આહાર, પાનકાળે પાન, વસ્ત્રકાળવા, આવાસકાળે આવાસ, ૧૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શયનકાળે શયનને ભોગવે છે. તેઓ નાહીને, બાલિકર્મ કરીને, કૌતુક-મંગલપ્રાયશ્ચિત્ત કરીને, મસ્તકસહિત સ્નાન કરી, કંઠમાં માળા પહેરે છે, મણિ-સુવર્ણ પહેરી, માળાયુકત મુગટ પહેરે છે. પ્રતિબદ્ધ શરીરી હોય છે. કમરે કંદોરો અને છાતીએ ફૂલમાળા પહેરે છે. નવા વો પહેરી, ચંદનનો લેપ કરીને, સુસજ્જિત વિશાળ પ્રાસાદમાં ભવ્ય સિંહાસને બેસી સ્ત્રીઓ વડે પરિવૃત્ત થઈ, આખી રાત્રિ જ્યોતિના ઝગમગાટમાં ભવ્ય નાચ-ગાન-વાજિંત્ર-તંત્ર-તાલ-તલ-શ્રુતિ-મૃદંગના ધ્વનિાહિત ઉદાર માનુષી ભોગોપભોગને ભોગવતા વિચરે છે. તે એક નોકરને બોલાવે ત્યાં ચાર-પાંચ જણા હાજર થાય છે. હે દેવાનુપિયા અમે શું કરીએ? શું લાવીએ? શું ભેટ કરીએ? આપને શું હિતકર છે? તેમ પૂછે છે. તેને આવા સુખમાં મગ્ન જોઈને અનાર્યો એમ કહે છે આ પુરુષ તો દેવ છે, દેવોથી પણ શ્રેષ્ઠ છે, દેવો જેવું જીવે છે, તેમના આશ્રયે બીજા પણ જીવે છે. પણ તેને જોઈને આર્ય પુરુષ કહે છે કે આ પુરુષ અતિ ક્રૂકર્મી, અતિ ધૂર્ત, શરીરનો રક્ષક, દક્ષિણગામી નૈરયિક, કૃષ્ણપાક્ષિક અને ભાવિમાં દુર્લભ - બોધિ થશે. કોઈ મૂઢ જીવ મોક્ષને માટે ઉધત થઈને પણ આવા સ્થાનને ઇચ્છે છે, કે જે સ્થાન ગૃહસ્થો ઇચ્છે છે. આ સ્થાન અનાર્ય, જ્ઞાનરહિત, અપૂર્ણ, અન્યાયિક, અસંશુદ્ધ, અશકતક, અસિદ્ધિમાર્ગ, અમુક્તિમાર્ગ, અનિવાર્ણમાર્ગ, અનિર્માણ માર્ગ, સર્વદુઃખ પક્ષીણ માર્ગ, એકાંત મિથ્યા, અસાધુ છે. આ રીતે પ્રથમ અધપક્ષ સ્થાનનું કથન કર્યું. • વિવેચન-૬૬૪ : અહીં પ્રથમ સૂત્રથી વિશેષ એ છે કે - પૂર્વે આજીવિકા અથવા ગુપ્ત જીવહિંસા કરે તે કહ્યું. અહીં કોઈ નિમિતથી સાક્ષાત્ લોકો મધ્યે જીવ હત્યાની પ્રતિજ્ઞા કરી ઉધમ્ થાય તે કહે છે. જેમકે કોઈ માંસાહાર ઇચ્છાથી, ટેવથી કે ક્રીડા માટે કોપાયમાન થયેલો સભામાં ઉભો થઈ પ્રતિજ્ઞા કરે કે હું આ પ્રાણીને હણીશ, ભેદીશ, છેદીશ યાવત્ પાપકર્મ રૂપે પ્રખ્યાત થાય. આ સૂત્રમાં અધર્મપક્ષે ચાલનારા બધાં પ્રાણિદ્રોહ કરનારાનું કંઈક વર્ણન કરવાનું છે - તેમાં પહેલા સૂત્રમાં બીજાના અપરાધ વિના કુદ્ધ થયેલા બતાવ્યા, હવે બીજાના અપરાધથી દુધ થયેલાને બતાવે છે— કોઈ સ્વભાવથી જ ક્રોધી, અસહિષ્ણુતાથી બીજાના શબ્દાદિ કારણે સામેવાળાનો શત્રુ બનીને બીજાનું બગાડે, ‘શબ્દ' લેવાથી કોઈ દ્વારા આકૃષ્ટ, નિંદિત કે વચનથી વિરોધ કરે, તો તેનું બગાડે. 'રૂપ' લેવાથી કોઈ બીભત્સને જોઈને અપશુકન માનીને કોપે. ‘ગંધ-રસ'નું ગ્રહણ સૂત્ર વડે જ કહે છે— કોઈ તેમને સડેલી વસ્તુ આપે અથવા અલ્પ ધાન્યાદિ દાન આપે તેનાથી કોપાયમાન થાય, અભિષ્ટ વસ્તુ ન આપે, તે વિવક્ષિત લાભના અભાવે કોપાયમાન થઈને ગૃહપતિ આદિના ખળામાં રહેલ ચોખા-ઘઉં આદિ પોતે બાળી નાંખે, બીજા પાસે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૨-૬૬૪ ૧૩૩ ૧૩૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ બળાવે કે બાળનારની અનુમોદના કરે એ રીતે મહાપાપકર્મથી પોતાને પ્રખ્યાત કરે. ધે બીજા પ્રકારે પાપનું ગ્રહણ બતાવે છે - ક્યારેક કોઈ સડેલ ધાન્ય આદિ આપે ત્યારે ગૃહસ્થ આદિ પર કોપાયમાન થઈને તેના ઉંટ આદિના જાંઘ, છાતી આદિ પોતે જ છેદી નાંખે, બીજા પાસે છેદાવે કે છેદનારની અનુમોદના કરી પોતાને પાપકર્મરૂપે પ્રખ્યાત કરે. વળી કોઈ કંઈક નિમિત્તથી ગૃહપતિ આદિ પર કુપિત થઈને તેમની ઉંટ આદિની શાળાને કાંટાથી ઢાંકી દઈને પોતે જ અગ્નિથી બાળી દે - ઇત્યાદિ. વળી કોઈ કંઈક કારણે કોપીને ગૃહપતિ આદિના કુંડલાદિને હરી લે. હવે પાખંડી ઉપર કોપાયમાન થઈને શું કરે તે બતાવે છે - કોઈ સ્વદર્શનના અનુરાગથી કે વાદમાં બીજાથી પરાજિત થઈને કોઈ નિમિત્તથી કોપાયમાન થઈને શું કરે તે કહે છે . શ્રમને સહન કરે તે શ્રમણ, તેને કે તેવા બીજા કોઈને કોઈ કારણથી કુપિત થઈ દંડ આદિ ઉપકરણોને હરી લે, હરાવી લે, હરનારને અનુમોદે ઇત્યાદિ પૂર્વવત્ જાણવું. એ રીતે બીજાને દુશ્મન માનીને પાપ કરનારા કહ્યા. હવે તે સિવાયના બીજાને બતાવે છે. • હવે કોઈ દઢમૂઢતાથી વિચારે નહીં કે આવા પાપકર્મથી મને ભવિષ્યમાં શું ફળ મળશે? મારું આ અનુષ્ઠાન પાપાનુબંધી છે તેમ ન વિચારે. તેથી તે આભવપરભવમાં દુઃખદાયી ક્રિયા કરે, તે કહે છે– | ગૃહસ્થ આદિના શાલિ-ઘઉં આદિ ધાન્યને કારણ વિના જ પોતે જ અગ્નિ વડે બાળે, બીજા પાસે બળાવે કે બાળનારની અનુમોદના કરે. તથા આલોક કે પરલોકના દોષોની વિચારણા ન કરનારો ગૃહપતિ આદિ સંબંધી ઉંટ વગેરેના જાંઘ આદિ અવયવોને છેદે...ઉંટશાળાદિ બાળે...તેમના કુંડલ આદિ હરી લે...શ્રમણ-બ્રાહ્મણાદિના દંડાદિ ઉપકરણો હરી લે; ઇત્યાદિ આલાવા પૂર્વે ક્રોધના નિમિત્તે કહ્યા, તે જ અહીં ક્રોધના અભાવે અર્થાત નિનિમિત સમજી લેવા. હવે વિપરીત દૃષ્ટિ - આગાઢ મિથ્યાદેષ્ટિઓ બતાવે છે કોઈ અભિગૃહીત મિથ્યાર્દષ્ટિ, અભદ્રક સાધુના વેષને કારણે શ્રમણ આદિના નિર્ગમન કે પ્રવેશ વખતે જાતે વિવિધ પાપા-ઉપાદાનરૂપ કમોં વડે બીજાને પીડા આપીને પોતે મહાપાપી રૂપે પ્રખ્યાત થાય, તે કહે છે કોઈ સાધુને જોઈને મિથ્યાત્વથી હણાયેલ દૈષ્ટિવાળો. અપશુકન માનીને સાધુને આંખ સામેથી ખસેડવા, સાધુને ઉદ્દેશીને ચપટી વગાડે અથવા તેને તિરસ્કારવા કઠોર વયનો કહે, જેમકે - ઓ મુંડીયા! નિરર્થક કાયકલેશ પરાયણ ! ર્બદ્ધિ ! અહીંથી દૂર થા. પછી ભૃકુટી ચડાવીને અસત્ય બોલે. ભિક્ષાકાળે પણ તે સાધુ બીજા ભિક્ષુઓની પાછળ પ્રવેશે ત્યારે અત્યંત દુષ્ટતાથી અાદિ ન આપે, બીજો દાન દેતો હોય તો તેને પણ રોકે અને સાધુનો દ્વેષ કરતો આ પ્રમાણે બોલે આ પાખંડીઓ છે, તે આવા હોય છે - જેમકે - તેઓ ઘેર ઘાસ કે કાષ્ઠનો ભાર વહન કરવાનું અધમ કર્મ કરે છે, તથા કુટુંબના ભારથી કે પોટલા ઉંચકવાના ભારથી કંટાળી, ભાંગી પડીને સુખની લાલસાથી, આ આળસુઓ પોતાના કુટુંબનું પાલન કસ્વા અસમર્થ આવા પાખંડ કરે છે. કહ્યું છે કે - ગૃહસ્થાશ્રમ જેવો ધર્મ થયો નથી - થશે નહીં, તેને જે પાળે છે, તે ધન્ય છે, [બાકી] કાયરો છે તે પાખંડનો આશ્રય લે છે. ઇત્યાદિ. વૃષત્ર - અધમ - શુદ્ધ જાતિના, બીજાની સેવા કરનાર કે વસ્તીવ - નમાલા લોકો દીક્ષા લઈ સાધુ થાય છે. હવે ગૃહસ્થોના અસદ્ વર્તનને કહે છે– ઉક્ત સાધુ નિંદકો, ધર્મના શત્રુઓ આ રીતે બીજાના દોષો ઉઘાડીને જીવનારા ફકત સાધુઓની નિંદામાં પરાયણ રહીને કુત્સિત જીવન જીવે છે. એ રીતે તેઓ અસદ્ આચારી જીવિતને પ્રશંસે છે. તે આ લોકના સુખમાં આસક્ત, સાધુનિંદાથી જીવતા મોહાંધો સાઘને તિરસ્કારે છે, પસ્લોકના કલ્યાણ માટે કોઈ અનુષ્ઠાનનો આશ્રય કરતા નથી. ફક્ત તેઓ સાધુઓને નિંદકવચન પ્રવૃત્તિથી પીડા પહોંચાડે છે, પોતે અને બીજા દુઃખી થાય છે. અજ્ઞાનથી અંધ તેઓ એવું કરે છે જેથી તેમને શોક થાય છે અને બીજાને પણ દુષ્ટ વચનાદિ કહીને શોક ઉત્પન્ન કરાવે છે - તથા તેઓ બીજાની નહીં કરે છે, પોતાને અને બીજાને સુખથી વંચિત કરે છે. તે રાંકડા ધર્મના સ્પર્શ વિનાના અસદ્ અનુષ્ઠાનોથી પોતાને અને બીજાને પીડે છે. તથા પાપકર્મથી પરિતાપ પામી પોતાને અને બીજાને બાળે છે. આવી અસવૃત્તિથી દુ:ખ, શોક અને ફ્લેશથી કદી દૂર થતાં નથી. આવા હોવાથી તેઓ જીવહિંસારૂપ મહા આરંભથી તથા પ્રાણિઓને પરિતાપ આપવારૂપ મહા સમારંભથી તથા આરંભ-સમારંભથી બંનેથી વિવિધ પ્રકારના સાવધ અનુષ્ઠાન-પાપકર્મકૃત્યોથી અત્યંત ઉભટ સમગ્ર સામગ્રી - મધ - દારુ - માંસયુકત મનુષ્યભવ યોગ્ય ભોગો વડે ઉત્કટ ભોગો ભોગવતા સાવધ અનુષ્ઠાનને કરનારા થાય છે. એ જ દર્શાવતા કહે છે તેઓ પાપકૃત્યથી ભોજનકાળે ઇષ્ટ અન્ન મેળવે છે, તે જ રીતે પાન, વસ્ત્ર, શયન, આસન આદિ મેળવે છે. સર્વ વસ્તુ સવાર-સાંજ મેળવી લે છે અથવા સવારસાંજના કૃત્યો કરે છે. અથવા સવારે સ્નાન કરીને - x • વિલેપન-ભોજનાદિ કરે છે. તે સંપૂર્વપદ્ જાણવું. એટલે કે જે જ્યારે ઇચ્છે છે ત્યારે પ્રાપ્ત કરે છે. ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિને કિંચિત્ દશવિ છે– વૈભવી સ્નાન કરીને દેવતાદિ નિમિતે બલિકર્મ કરે છે, અવતારણક પાદિ કૌતુક, સુવર્ણ-ચંદન-દહીં-અક્ષત-દુર્વા-સરસવ-દર્પણ-સ્પર્શ આદિ મંગલ તથા દુઃસ્વપ્નોના નિવારણાર્થે પ્રાયશ્ચિત કરે છે - ફૂલોની માળા સહિતનો મુગટ પહેરે છે. દેઢ શરીરીયુવાન રહે છે. તથા લાંબા કંદોરા, ફૂલની માળા પહેરે છે. એવો તે માટે નાહીને વિવિધ વિલોપનો કરીને, કંઠમાં માળા ધારણ કરી, બીજા આભુષણો પહેરી, ઉંચાવિશાળ પ્રાસાદમાં વિશાળ ભદ્રાસને બેસે છે. સ્ત્રી વર્ગ સાથે પરિવરેલો તે ઘણાં જ નાટક, ગીત, વાજિંત્ર, વીણા આદિના નાદ સહિત ઉદાર મનુષ્યભોગો ભોગવે છે. તેને જો કોઈ કામ પડે તો - એક માણસને બોલાવતા ચાર-પાંચ પુરષ હાજર Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૬૪ થઈ જાય છે. તેઓ શું કરે છે ? તે કહે છે - હે સ્વામી ! આજ્ઞા કરો, અમે ધન્ય છીએ કે આપે અમને બોલાવ્યા. શું કરીએ ? વગેરે સુગમ છે ચાવત્ આપના હૃદયને શું ઇષ્ટ છે. આપના મુખને શું સ્વાદુ લાગે છે ? અથવા આપના મુખેથી નીકળતું વચન અમે પાળવા તૈયાર છીએ. ૧૩૯ તે રાજાને તે રીતે વિલસતા જોઈને બીજા અનાર્યો એમ કહે છે - ખરેખર, આ પુરુષ દેવ છે. દેવોમાં શ્રેષ્ઠ અને ઘણાંની આજીવિકાનો પૂરક છે. તે જ વર્તમાન સુખને માટે અસદ્ અનુષ્ઠાયીને જોઈને આર્યો-સદાચારવાન્, વિવેકી પુરુષ એમ કહે છે - આ પુરુષ ખરેખર ક્રુષ્કર્મોની હદ વટી ગયો છે, અર્થાત્ હિંસાદિ ક્રિયાપ્રવૃત્ત છે. વાયરો રેતીને ભમાવે તેમ સંસાર ચક્રવાલે ભમનાર છે. સારી રીતે આઠ કર્મોને ભેગા કરનાર અતિધૂત છે. અઘોર પાપો કરીને પોતાની રક્ષા કરનારો છે. દક્ષિણ દિશામાં જનારો છે અર્થાત્ જે ક્રુર કર્યો કારી છે, સાધુ નિંદા પરાયણ અને તેમને દાન દેવાનો નિષેધ કરે છે, તે દક્ષિણગામુક-નકાદિ ચારે ગતિમાં ઉત્પન્ન થનાર છે - કુગતિગામી છે. નરકમાં જાય તે નારક, કૃષ્ણપક્ષવાળો હોવાથી કૃષ્ણપાક્ષિક તથા ભાવિ કાળે નસ્કમાંથી નીકળી દુર્લભબોધિ થવા સંભવ છે. કહે છે કે - દિશાઓમાં દક્ષિણ દિશા નિંદનીય છે. ગતિમાં નકગતિ, પક્ષોમાં કૃષ્ણ પક્ષ નિંદનીય છે. તેથી જે વિષયાંધ અને ઇન્દ્રિયોને વશ વર્તે છે, પરલોકના ફળને ભૂલે છે, સાધુનો દ્વેષી અને દાનાંતરાય કરનારો છે. તેને નિંદનીય સ્થાનો બતાવ્યા છે. બીજા તિર્યંચગતિ આદિ અને બોધિલાભરહિતતા છે, તે વિચારી લેવા. તેથી વિપરીત વિષયોથી નિસ્પૃહ, ઇન્દ્રિયોને વશ કરનાર, પરલોકભીરુ સાધુનો પ્રશંસક, સદનુષ્ઠાનરત છે તે સુગતિમાં જનાર, સુદેવત્વ, શુક્લપાક્ષિકત્વ, સુમાનુષત્વ, સુલભબોધિત્વ સદ્ધર્મ અનુષ્ઠાયીતાને પામે છે - હવે ઉપસંહાર કરે છે— આ પૂર્વોક્ત સ્થાન, ઐશ્વર્યલક્ષણ, શ્રૃંગારમૂલ, સાંસાસ્કિ ત્યાગની બુદ્ધિ વડે ત્યાગ કર્યા પછી પણ પરમાર્થ ન જાણવાથી પાખંડીપણે ઉધત થઈને મુખ્યત્વે લોભવશ થાય છે. તથા કેટલાંક સાંપ્રત સુખને જોનારા તે સ્થાન ન છોડતા ગૃહસ્થપણે જ રહીને તૃષ્ણાતુર બનીને ધન માટે જ ફાંફા મારે છે. તેથી તેઓ ઉત્તમ પુરુષે આચરેલા માર્ગને સ્વીકારતા નથી, તેઓ અનાર્ય સ્થાનમાં પડી રહે છે, જે અશુદ્ધ જ છે. તથા સામાન્ય પુરુષે આચરેલ હોવાથી તે સંસારવૃષ્ટ અપરિપૂર્ણ છે - સદ્ગુણ અભાવે તુચ્છ છે. વળી ન્યાય વડે નવિચરતા તે માર્ગ અન્યાયિક છે. ઇન્દ્રિયોને સંવરવારૂપ સંયમ તે સલ્લગ, તેથી વિરુદ્ધ તે અસલગ - અસંયમ છે અથવા શલ્ય માફક તૃષ્ણા છે - તેમાં માયા કરવી તે શલ્યગ, તેનું પરિજ્ઞાન ન હોવું તે અશલ્યગ છે. અકાર્ય આદરવાથી તેને સિદ્ધિ માર્ગ મળતો નથી. સર્વકર્મ ક્ષયરૂપ મુક્તિનો માર્ગ-સમ્યગ્ દર્શનજ્ઞાનચાસ્ત્રિાત્મક-તે મળતો નથી. આત્મ સ્વાસ્થ્યરૂપ માર્ગ તે પરિનિવૃત્તિ તે ન મળે તે અપરિનિર્વાણમાર્ગ છે. તથા જ્યાંથી ફરી નીકળવાનું નથી તે નિર્માણ માર્ગ મળતો નથી. સર્વ દુઃખોના ક્ષયરૂપ માર્ગ, તે પણ તેને ન મળે. તેને મોક્ષ કેમ ન મળે ? એકાંત મિથ્યાત્વયુક્ત બુદ્ધિ હોવાથી તે અસદ્ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ આચરણથી અસાધુ છે. આ વિષયાંધો સત્પુરુષ સેવિત માર્ગે વિચરતા નથી. [માટે મોક્ષ ન મળે.] આ રીતે પ્રથમ અધર્મપક્ષ સ્થાનના પાપઉપાદાનરૂપ વિભાગનું સ્વરૂપ કહ્યું. હવે બીજું ધર્મના ઉપાદાન ભૂત પક્ષને આશ્રીને કહે છે– - સૂત્ર-૬૬૫ : હવે બીજા સ્થાન ધર્મપક્ષનો વિભાગ કહે છે - આ મનુષ્યલોકમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશામાં અનેક પ્રકારના મનુષ્યો રહે છે. જેમકે - કોઈ આર્ય કે અનાર્ય, કોઈ ઉચ્ચગોત્રીય કે નીચગોત્રીય, કોઈ મહાકાય કે લઘુકાય, કોઈ સુ-વર્ણા કે કુવા, કોઈ સુરૂપ કે કદરૂપ. તેમને ક્ષેત્ર કે મકાનનો પરિગ્રહ હોય છે આ આખો આલાવો “પોડરીક' અધ્યયનથી જાણવો. તે આલાવાથી ચાવત્ સર્વ ઉપશાંત - x - પરિનિવૃત્ત થાય છે, તેમ હું કહું છું. આ સ્થાન આર્ય, કેવલપાપ્તિનું કારણ યાવત્ સર્વ દુઃખને ક્ષીણ કરવાનો માર્ગ છે, એકાંત સમ્યક્ અને ઉત્તમ છે. આ પ્રમાણે ધર્મપક્ષ નામક બીજા સ્થાનનો વિભાગ કહ્યો. • વિવેચન-૬૬૫ : હવે અધર્મપાક્ષિક સ્થાન પછી બીજું સ્થાન ધર્મપાક્ષિક-પુન્યના ઉપાદાનભૂત વિભાગનું સ્વરૂપ સારી રીતે કહે છે. જેમકે - પૂર્વાદિ ચારે દિશાઓને આશ્રીને કેટલાંક કલ્યાણની પરંપરાને ભજનારા મનુષ્યો છે, જે હવે કહેવાનાર સ્વભાવવાળા હોય છે. કોઈ આર્યદેશમાં ઉત્પન્ન આર્ય, કોઈ શક-ચવન-બર્બરાદિ અનાર્ય ઇત્યાદિ “પૌંડરીકઅધ્યયન'' મુજબ બધું જ અહીં કહેવું. તેમાં ધર્મી જીવો બધાં પાપસ્થાનોથી ઉપશાંત થયેલ, તેથી સર્વ સંસાર બંધનથી છૂટે છે, તેમ હું કહું છું. આ રીતે આ સ્થાન પ્રતિપૂર્ણ, નૈયાયિક ઇત્યાદિ છે, તે પૂર્વવત્ જાણવું - ચાવત્ - બીજા સ્થાન ધર્મપક્ષનું સ્વરૂપ કહ્યું. હવે ધર્માધર્મયુક્ત ત્રીજું સ્થાન કહે છે— ૧૪૦ સૂત્ર-૬૬૬ ઃ હવે ત્રીજું “મિશ્રસ્થાન”નો વિભાગ કહે છે - જે આ વનવાસી, કુટિરવાસી, ગામ-નિકટવાસી, ગુપ્ત અનુષ્ઠાનકર્તા - યાવત્ - ત્યાંથી ચ્યવીને ફરી મુંગા કે આંધળારૂપે જન્મ લે છે. આ સ્થાન અનાર્ય છે, કેવલ યાવત્ સર્વદુઃખના ક્ષયના માર્ગથી રહિત, એકાંત મિશ્રા, અસાધુ છે. આ રીતે આ ત્રીજા મિશ્ર સ્થાનનો વિભાગ કહ્યો. • વિવેચન-૬૬૬ :- [વિશેષ ખુલાસા માટે સૂ૪-૬૭૧ જોવું.] હવે ત્રીજા મિશ્રનામક સ્થાનના વિભાગનું સ્વરૂપ કહે છે. અહીં ધર્મપક્ષ અધર્મપક્ષથી યુક્ત છે, માટે મિશ્ર કહે છે. તેમાં અધર્મનું બહુપણું હોવાથી આ અધર્મપક્ષ જ જાણવો. કહે છે કે - જો કે મિથ્યાદૃષ્ટિઓ કંઈક અંશે પ્રાણાતિપાતાદિથી નિવૃત્ત હોય છે. તો પણ આશય અશુદ્ધ હોવાથી જેમ પિત્ત વધુ ચડેલ હોય ત્યારે સાકરવાળું દૂધ પાવા છતાં પિત્ત શાંત ન થાય તેમ - ૪ - મિથ્યાત્વ દૂર ન થાય તો બધું નિર્થક છે. તેથી મિથ્યાત્વ સંબંધી મિત્ર પક્ષને અધર્મ જ કહ્યો છે. તે દર્શાવે છે— જે વનમાં ચરનારા આરયિકા - કંદ, મૂળ, ફળ ખાનાર તાપસાદિ, મકાન Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૬૬ ૧૪૧ ૧૪૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કુટીર બાંધીને રહેતા આવસયિકો- તેઓ પણ પાપસ્થાનથી કંઈક નિવૃત છતાં પ્રબળ મિથ્યાત્વથી હણાયેલ બુદ્ધિવાળા છે, તેઓ ઉપવાસાદિ મહા કાયકલેશથી કદાચ દેવગતિ પામે, તો પણ આસુરિક સ્થાનમાં કિબિષિકરૂપે ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ બધું પૂર્વવત્ કહેવું - ચાવતું - ત્યાંથી અવીને મનુષ્યભવ પામીને પણ જન્મમૂક કે જમાંધ થાય છે. આ રીતે આ સ્થાન અનાર્ય, અપૂર્ણ, અનૈયાયિક ચાવતું એકાંત મિથ્યા અને સર્વથા અસાધુ છે. ત્રીજા મિશ્રસ્થાનનું સ્વરૂપ કહ્યું. અધર્મ-ધર્મરૂપ મિશ્રસ્થાન કહ્યું, હવે તેના આશ્રિત ‘સ્થાની'ને કહે છે અથવા પૂર્વનો વિષય વિશેષ ખુલાસાથી કહે છે • સૂત્ર-૬૬૭ - હવે પ્રથમ સ્થાન ધર્મપક્ષનો વિચાર કરીએ છીએ - આ લોકમાં પૂવદ ચારે દિશામાં કેટલાંયે મનુષ્યો રહે છે. જેઓ ગૃહસ્થ છે, મહાઇચ્છા, મહાઆરંભ, મહા-પરિગ્રહયુક્ત છે, અધાર્મિક, આધમનુજ્ઞા, ધર્મિષ્ઠ, અધર્મ કહેનારા, અધમપાયઃ-જીવિકાવાળા, ધર્મપ્રલોકી, અધર્મ પાછળ જનારા, ધર્મશીલસમુદાય-ચારી, અધર્મથી જ આજીવિકા પ્રાપ્ત કરી વિચરે છે. | હણો, છેદો, ભેદો, ચામડું ઉખેડી છે [એમ કહેનારા, કતથી ખરડાયેલ હાથવાળા, ચંડ, રુદ્ર, શુદ્ધ, સાહસિક, પ્રાણીને ઉછાળીને શૂળ પર ઝીલનારા, માયા-કપટી, દુઃelીલા, દુર્વતા, દુહાત્યાનંદી, ખોટા તોલમાપ રાખનારા એવા તેઓ અસાધુ છે, સર્વથા પ્રાણાતિપાત યાવત સર્વથા પરિગ્રહણી અવિરત સર્વ ક્રોધ ચાવત્ મિશ્રાદન-શલ્યથી અવિરત છે. તેઓ સર્વા નાન, મઈન, વર્ણ, ગંધ, વિલેપન કરનારા, શબ્દ-રૂપરસ-ગંધસ્પર્શ ભોગવનારા, માળા-અલંકાર ધારણ કરનારા યાવતુ જાવજીવ સર્વથા ગાડી-પથ-શ્વાન-પુણ્ય-મિલિ-થિલિ-આદિ વાહનોમાં સવારી કરનારા, શસ્યા-આસન-ન્યાન-વાહન-ભોગ-ભોજન આદિની વિધિથી અવિરત હોય છે. નવજીવ સર્વથા ક્રય-વિક્રય-માશા-અર્ધમાશતોલ આદિ વ્યવહારોથી નિવૃત્ત થતાં નથી. સર્વ હિરણય-સુવણ-ધન-ધાન્ય-મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલથી શવાજીવ નિવૃત્ત થતા નથી. સઈ ખોટા તોલ-માપણી નવજીવ નિવૃત્ત થતાં નથી. - રવજીવને માટે : સર્વે આરંભ-ન્સમારંભથી અવિરત, સર્વે [સાવધ) કરણ-કરાવણથી અવિરત, સર્વે પચન-પાચનથી અવિરત, સર્વે કુણ-પિઝણતર્જન-તાડન-વધ-બંધ-પરિકલેશથી અવિરત, આ તથા આવા પ્રકારની સાવધ કમ કરનારા, અબોધિક, કમતિ બીજ પ્રાણીને સંતાપ દેનારા જે કર્મો અનાર્યો કરે છે અને જાવજીવ તેનાથી નિવૃત્ત થતાં નથી. જેમ કોઈ અત્યંત ક્રૂર પુરુષ ચોખા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચા, આલિiદક, પરિમંથક અદિને વ્યર્થ જ દંડ આપે છે. તેમ તેવા પ્રકારના કુર પુરષો તીતર, બતક, લાવક, કબૂતર, કપિલ, મૃગ, ભેંસ, સુવર, ગ્રાહ, ગોધો, કાચબો, સરીસર્પ આદિને વ્યર્થ જ ડે છે. તેની જે બાહ્ય પર્ષદા છે. જેમકે - દાસ, દૂd-નોકર રોજમદાર ભાગીયા, કમર, ભોગપષ આદિમાંથી કોઈ કંઈપણ ચાપરાધ કરે તો સવર્ડ ભારે દંડ આપે છે. જેમકે . આને દંડો-મંડોતર્જના કરો • તાડન કરો - હાથ બાંધી દો • બેડી પહેરાવો - હેડમાં નાંખો - કારાગારમાં નાંખો - અંગો મરડી નાંખો. તેના હાથ-પગ-કાન-નાક-હોઠ-મસ્તક-મુખને છેદી નાંખો, તેનો ખંભો ચીરો, ચામડી ઉતરડો, કલેજુ ફાડી દો, આંખો ખેંચી લો. તેના દાંત-અંડકોશ-જીભ ખેંચી કાઢો, ઉલટો લટકાવી દો, ઘસીટો, ડૂબાડી દો, શૂળીમાં પરોવો, ભાલા ભોંકો, અંગો છેદીને ક્ષાર ભરી છે, મારી નાંખો, સિંહ કે બળદના પૂછડા સાથે બાંધી દો, દાાનિમાં ફેંકો, તેનું માંસ કાઢી કાગડાને ખવડાવી , ભોજન-પાણી બંધ કરી દો, જાવજીવ વધ-બંધન કરો આમાંના કોઈપણ શુભ-કુમારથી મારો. તેની જે અભ્યતર પHદા હોય છે. જેમકે - માતા, પિતા, ભાઈ, બહેન, પની, યુમ, યુમી, પુત્રવધૂ, તેમાંનો કોઈ નાનો પણ અપરાધ કરે છે સ્વયં જ ભારે દંડ કરે છે. જેમકે - ઠંડીમાં ઠંડા પાણીમાં ઝબોળે છે, યાવતું મિત્રદોષહત્યયિક ક્રિયામાં જે કહ્યું છે તે બધું કહેવું - ચાવ4 - તે પરલોકનું અહિત કરે છે. તે અંતે દુઃખ-શોક-પશ્ચાત્તા-પીડા-સંતાપ આદિ પામે છે. તે દુ:ખ, શોક આદિ તથા વધ, બંધ, કલેશથી નિવૃત્ત થતો નથી. એ રીતે તે આધાર્મિક પુરુષ સ્ત્રીસંબંધી કામભોગોમાં મૂર્શિત-મૃદ્ધ-ગણિતઅતિ આસક્ત થઈને - યાવતુ - ચાર પાંચ, છ દશકામાં અલ્પ કે અધિક કાળ રિન્દાદિj ભોગ ભોગવીને, પ્રાણીઓ સાથે વૈર પરંપરા વધારીને, ઘણાં પાપકર્મોનો સંચય કરીને પાપકર્મના ભારથી એવો દબાઈ જાય છે, જેમ કોઈ લોઢા કે પત્થરનો ગોળો પાણીમાં પડે ત્યારે પાણીના તળને અતિક્રમણ કરીને નીચે ભૂમિતલ પર બેસી જાય છે. આ પ્રમાણે તેવા પ્રકારના ફુર પુરષ કમની બહુલતા અને પ્રચુરતાથી પાપ-વૈર-પતિ-દંભ-માયાની બહુલતાથી ભેળસેળ કરનારો, અતિ અપયશવાળો તથા ત્રસ પ્રાણીઓનો ઘાતક બની મૃત્યુ કાળે મરણ પામીને પૃવીતલને અતિક્રમીને નીચે નકdલમાં જઈને સ્થિત થાય છે. • વિવેચન-૬૬૭ : હવે પહેલા સ્થાન અધર્મપક્ષના વિભાગનું સ્વરૂપ કહે છે : ઇ જીતુ આદિ સુગમ છે - ચાવતુ - મનુષ્યો આવા સ્વભાવના હોય છે. તેઓ પ્રાયે ગૃહસ્થો જ હોય છે. તે બતાવે છે છા - મને સર્વ શ્રેષ્ઠ રાજ્ય-વૈભવ-પરિવારાદિ મળે તેવી અંત:કરણની અપેક્ષા. મહારાગ - વાહન, ઉંટમંડળી, ગાડી-ગાડાં ફેરવે છે, ખેતી માટે સાંઢાદિ પોષવા તે. મહાપfuદ - ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, વાસ્તુ, ક્ષેત્રાદિ રાખનારા અને તેનાથી કદી નિવૃત ન થનારા. અધર્મથી ચાલનાર, ધર્મિષ્ઠ, અધર્મબહુલા, ધમકવ્યમાં અનુમોદન આપનારા, ધર્મનું જ વર્ણન કરનારા, પાયે અધર્મમાં જ જીવનારા, અઘમને જ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૬૭ શોધનારા તે અધર્મપ્રવિલોકી, અધર્મપ્રાય કર્મમાં પ્રકર્ષથી રક્ત, - ૪ - અધર્મશીલ - અધર્મ સ્વભાવવાળા તથા જેના કોઈપણ અનુષ્ઠાન અધર્માત્મક તે તથા અધર્મસાવધાનુષ્ઠાનથી ડામ દેવા - અંકન - નિલાંછનાદિ કર્મથી આજીવિકા ચલાવે છે. હવે તેના પાપાનુષ્ઠાનનું કંઈક વર્ણન કરે છે - પોતે જ હનન આદિ ક્રિયા કરતા, બીજાને પણ પાપોપદેશ આપે છે. દંડ વડે મારવું, કાન વગેરે છંદવા, શૂલાદિથી ભેદવા, પ્રાણીના ચામડા ઉતારવા, તેથી લોહીયુક્ત હાથવાળા તથા રૌદ્ર, ક્ષુદ્રકર્મ કરનાર, વણવિચાર્યે કામ કરનારા તથા શૂલાદિ આરોપણ માટે તંત્ર રચે, વંચન-જેમ અભયકુમારને પ્રધોતની ગણિકાએ ઠગ્યો, માયા-વંચનબુદ્ધિ, પ્રાયે વાણિયામાં હોય છે. નિકૃતિ-બગલા વૃત્તિ - x - દેશ, ભાષા, વેશ બદલીને ઠગે તે કપટ, જેમ અષાઢાભૂતિએ નટપણે વિવિધ વેશ કાઢી - x - કોઈ ઘેરથી ચાર લાડુ પ્રાપ્ત કર્યા. કૂડ-તોલમાપને ન્યૂનાધિક કરી બીજાને ઠગવા, આ બધાં ઉત્કંચન વગેરે ઉપાયોમાં તત્પર છે અથવા કસ્તૂરી આદિ મોંઘી વસ્તુમાં બનાવટી વસ્તુ મેળવવી તે સાતિ સંપ્રયોગ. કહ્યું છે કે - સાતિયોગ એટલે દ્રવ્યને હલકા દ્રવ્યોથી આચ્છાદિત કરે, દોષને ગુણ કહે, મૂળ વસ્તુના વિષયને બદલી નાંખે. આ ઉત્કંચન આદિ શબ્દો માયાના પર્યાયો છે - ૪ - તેમાં કિંચિત્ ક્રિયા ભેદ છે. ૧૪૩ તેઓ દુષ્ટ શીલવાળા, દીર્ધકાલીન મિત્ર હોય તો પણ જલ્દીથી અમિત્ર બની જાય છે. - ૪ - દારુણ સ્વભાવવાળા છે. તથા દુષ્ટાતવાળા છે, જેમ માંસભક્ષણનો વ્રતકાળ પૂરો થતાં ઘણાં જીવોનો ઘાત કરીને માંસની લ્હાણી કરે છે, રાત્રિ ભોજનને તેઓ દુષ્ટવ્રત માને છે. કેટલાંક અજ્ઞાનદશાથી આ ભવમાં તે વસ્તુનું ખાવાનું વ્રત લે છે, જેથી આવતા ભવે મધ-માંસાદિ વધારે ખાઈશ. દુઃખે કરીને આનંદ પામે છે. સારાંશ એ કે - તેણે કોઈનું ભલું કર્યુ હોય, તે તેનો બદલો વાળવા ઇચ્છે તો પોતે ગર્વમાં આવીને તેને તુચ્છ ગણે છે. પોતે આનંદિત થવાને બદલે તેના ઉપકારને બદલે તેના દોષો જ જુએ છે. - ૪ - આ પ્રમાણે પાપકૃત્ય કરનારા અસાધુ જીવનપર્યન્ત સર્વથા જીવ હિંસાથી અવિરત રહી, લોકનિંદનીય છતાં બ્રહ્મહત્યાદિથી અવિરત આદિ બધું ગ્રહણ કરવું એ રીતે સર્વ કૂટસાક્ષી આદિથી અવિરત, સ્ત્રી-બાલાદિના દ્રવ્યના અપહરણથી અવિરત તથા સર્વથા પરસ્ત્રી ગમનાદિ મૈથુનથી અવિરત અને સર્વ પરિગ્રહથી અને યોનિ પોષકત્વથી અવિરત રહે છે. એ પ્રમાણે સર્વ ક્રોધ-માન-માયા-લોભથી પણ અવિરત તથા પ્રેમ-દ્વેષ-કલહઅભ્યાખ્યાન-શૈશુન્ય-પરપરિવાદ-અરતિકૃતિ-માયા-મૃષાવાદ-મિથ્યાદર્શનશલ્યાદિ પાપોથી આજીવન અવિરત રહે છે. તથા સર્વ સ્નાન, ઉમ્મર્દન, વર્ણક, વિલેપન, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, માળા, અલંકારરૂપ કામાંગ-મોહજનિત ભોગથી જાવજીવ અવિત રહે છે. અહીં વર્ણકથી લોઘ આદિ ગ્રહણ કરવા તથા સર્વથા ગાડા, સ્થાદિ, યાન વિશેષાદિ રોજ વધારતા તેઓ પરિગ્રહથી અવિરત રહે છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અહીં યાન તે શકટ-થાદિ, યુગ્ધ એટલે પાલખી, ગિલ્લિ તે બે પુરુષ દ્વારા ઉપાડાતી ઝોળી, ચિલિ એટલે બગી, સંદમાણિય તે શિબિકા, એ રીતે બીજા પણ વસ્ત્રાદિ પરિગ્રહથી ઉપકરણોથી અવિત તથા સર્વ ક્રય-વિક્રયના કરણભૂત જે માપક, અધર્મમાષકરૂપ તોલ માપ વડે વેપાર કરવાના વ્યવહારથી જાવજ્જીવ અવિરત રહે છે. ૧૪૪ તથા સર્વે હિરણ્ય, સુવર્ણાદિ પ્રધાન પરિગ્રહથી અવિરત તથા ખોટા તોલમાપથી અવિત, સર્વે કૃષિ-પશુપાલનના કરણ-કરાવણથી અવિરત, પચન-પાચનથી તથા ખાંડવું, કુટવું, પીટવું, તર્જન-તાડન કરવું, વધ-બંધનાદિ વડે જે પ્રાણીને કલેશ આપવો તેનાથી અવિરત રહે છે - અર્થાત્ અટકતા નથી. હવે ઉપસંહાર કરે છે— વળી જે બીજા પરપીડાકારી સાવધ કર્મસમારંભો કરે છે, તે બોધિનો અભાવ કરનારા છે, તથા બીજાના પ્રાણને પરિતાપ કરનારા-ગાય આદિ પકડવા, ગ્રામઘાતરૂપ જે અનાર્યો વડે કુકર્મો કરાય છે તેનાથી આ અધાર્મિકો જીવનપર્યન્ત છૂટતાં નથી. હવે બીજી ઘણી રીતે અધાર્મિક પદ બતાવવા કહે છે. જેમકે - - x - આ વિચિત્ર સંસારમાં કેટલાંક એવા પુરુષો છે જે ચોખા, મસૂર આદિ રાંધવા-ધાવવામાં, પોતાના તથા બીજા માટે અજયણાથી કાર્ય કરાવતા નિર્દય, ક્રુર મિથ્યા દંડ પ્રયોજે છે. નિરપરાધીને દોષનું આરોપણ કરી દંડ દેવો તે મિથ્યાદંડ કહેવાય છે. એ જ રીતે પ્રયોજન વિના તેવા પુરુષને નિર્દયપણે જીવોપઘાતમાં ક્ત બનીને તીતર, બતક, લાવક આદિ જીવનપ્રિય પ્રાણીને તે ક્રુકર્મી મિથ્યાદંડ આપે છે. તે ક્રુરબુદ્ધિનો પરિવાર પણ - ૪ - તેના જેવો હોય છે, તે દર્શાવે છે– તેની જે બાહ્ય પર્યાદા છે. જેમકે - દાસીપુત્ર, મોકલવા યોગ્ય નોકર, વેતનથી પાણી આદિ લઈ આવનાર, ખેતી આદિમાં છઠ્ઠો ભાગ લઈ કામ કરનાર, ચાકર, નાયક આશ્રિત ભોગપુરુષ, આ બધાં દાસાદિ બીજાના થોડા અપરાધમાં પણ ભારે દંડ દેનાર હોય છે. તે નાયક તેના બાપદાભૂત માંના કોઈ દાસ આદિને થોડો પણ અપરાધ થાય ત્યારે મહાદંડ કરે છે, તેને કહે છે. તે આ પ્રમાણે - આ દાસ, નોકર આદિનું સર્વસ્વ હરી લઈ તમે દંડ આપો ઇત્યાદિ સૂત્રસિદ્ધ છે. [જે અમે સૂત્રાર્થમાં નોંધેલ છે] યાવત્ તેને મારી નાંખો. હવે જે તે કુકર્મકર્તાની અત્યંતર પર્ષદા છે જેમકે - માતા, પિતાદિ, મિત્રદોષ-પ્રત્યયિક-ક્રિયાસ્થાન મુજબ જાણવું - ચાવત્ - આ લોકમાં અહિતકાક થાય છે, પરલોકમાં પણ આત્માને અપચ્યકારી થાય છે. એ રીતે તેઓ માતાપિતાદિના સ્વલ્પ અપરાધ હોવા છતાં અતિ ભારે દંડ આપીને દુઃખ ઉત્પન્ન કરે છે, તથા વિવિધ ઉપાયોથી તેઓને શોક ઉત્પાદન કરે છે. એ રીતે તે પ્રાણીઓને ઘણાં પ્રકારે પીડા આપીને યાવત્ - વધ, બંધ, પરિકલેશથી અટકતા નથી. તેઓ વિષયાસક્ત બનીને જે કરે છે, તે બતાવે છે - આ રીતે પૂર્વોક્ત સ્વભાવવાળા તેઓ નિર્દય, દીર્ઘકાળ ક્રોધ રાખનારા બાહ્ય અને અત્યંતર ૫ર્યાદાને ૫ણ કાન-નાક કાપવા દ્વારા દંડ દેવાના સ્વભાવવાળા, સ્ત્રીભોગ લોલુપી અથવા સ્ત્રીઓમાં કામવિષયરૂપ-શબ્દાદિ અને ઇચ્છાકામમાં મૂર્છિત, મૃદ્ધ, ગ્રથિત, આસક્ત રહે છે. આ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૨/૨-૬૬૭ ૧૪૫ બધાં શબ્દો શક-પુરંદર આદિ માફક પર્યાયવાચી છે. તેમાં કથંચિત ભેદ છે. તેઓ ભોગાસન, પરલોકના ફળને ભૂલી ગયેલા છે, - ચાવતું - ચાર, પાંચ, છ, સાત દાયકા અલાકાળ કે દીર્ધકાળ ઇન્દ્રિયાનુકૂલ ભોગો ભોગવીને મધુ-માંસ-પરસ્ત્રીના સેવનરૂપ ભોગાસતપણાથી બીજાને પીડા આપીને વૈરાનુબંધ વધારે છે. તથા દીર્ધકાળની સ્થિતિવાળા કુકર્મો એકઠાં કરીને નરકાદિ યાતના સ્થાનોમાં જાય છે. ત્યાં ચીરાવું-ફડાવું-શાલિના ધારવાળા પાંદડા નીચે બેસવાનું, ઉષ્ણ સીસાનો સ પીવાનો ઇત્યાદિ. આ રીતે આઠ પ્રકારના કર્મો બદ્ધ-સ્કૃષ્ટ-નિધd-નિકાસનારૂપે બાંધીને તે કર્મોના ભારથી અથવા તે ભારે કર્મોથી પ્રેરાઈને નકના તલ સુધી પહોંચે છે - x • આ અર્થને બતાવવા સર્વલોક પ્રતીત દષ્ટાંત કહે છે - જેમ કોઈ લોઢાનો ગોળો કે પત્થરનો ગોળો પાણીમાં ફેંકતો પાણીના તલને ઉલંઘીને ધરણીતલે બેસે છે. આ દેટાંતનો બોધ આપે છે - જેમ આ ગોળો વૃતવને લીધે જલ્દી નીચે જાય છે, તેમ •x - વજ જેવા ભારે કર્મ અને તેના પ્રચૂર ભારથી તથા પૂર્વના એકઠાં કરેલા પ્રચૂર કરી, તથા પાપરૂપ પંકની બહુલતાથી પ્રચુર વૈરાનુબંધ વડે દુષ્ટધ્યાન પ્રધાન, માયા વડે બીજાને ઠગનાર, વેશ-ભાષા બદલીને વૃત્તિ મેળવનાર, પદ્ધોહબુદ્ધિરત, સાતિબકુલ-પોતાનું દ્રવ્ય યાર્થીને બીજાનું દ્રવ્ય લુંટનાર, પોતાના ખરાબ કૃત્યોથી નિંદા કરાવતો અર્થાત બીજાને અપકારરૂપ કર્માનુષ્ઠાનથી તેમના-મના હાથ-પગ છેદવાથી અયશનો ભાગી થાય છે. આવો પુરુષ મૃત્ય કાળે મરીને સ્વાયુષ ક્ષય થતાં રત્નપ્રભાદિ પૃથ્વીમાં હજારો યોજન પરિમાણ ઉલ્લંઘીને નકના તળે જઈને વસે છે. હવે નકનું નિરુપણ કરે છે– • સૂત્ર-૬૬૮ તે નક્કો અંદરથી ગોળ, બહારથી ચતુષ્કોણ છે, નીચે તરાની ધાર સમાન તીક્ષણ, નિત્ય ઘોર અંધકાર, ગ્રહ-ચંદ્ર-સૂર્યન-જ્યોતિષ પ્રભાથી રહિત છે. તેનું ભૂમિતલ ભેદ-ચર્મીમાંસ-લોહીસીપટલના કીચડથી લિપ્ત છે. તે નક સડેલા માંસ, આશુચિ યુકત પમ દુધવાળી, કાળી, અનિવર્ણ સમાનકઠોર રપયુિક્ત અને દુસહ્ય છે. આ રીતે આ નસ્કો અશુભ અને અશુભ વેદનાવાળી છે ત્યાં રહેતા નૈરયિકને નિદ્રા સુખ નથી, ભાગી શકતા નથી, તેમને શ્રુતિ, રતિ, ધૃતિ કે મતિ પ્રાપ્ત થતી નથી. નાસ્કો ત્યાં કઠોટ, વિપુલ, ગાઢ, કુટુક, કર્કશ, ચંડ, દુઃખદ, દુર્ગમ, તીખ અને દુસહ વેદના અનુભવતા વિચરે છે. • વિવેચન-૬૬૮ - તે સીમંતક વગેરે નસ્કો બહુલતાએ મધ્યમાં ગોળાકાર, બહારથી ચોખંડા, નીચે અખા આકારે રહેલા છે. આ સંસ્થાન પુપાવકીર્ણને આશ્રીને કહ્યા, કેમકે તે ઘણી સંખ્યામાં છે, આવલિકામાં રહેતા નક સ્થાનો ગોળ, ત્રિકોણ અને ચોખુણીયા છે. તે સ્થાનો નિત્ય ગાઢ અંધકારવાળા છે અથવા ધુમ્મસથી ભરેલા ધારાવાળા રસ્થાન છે. જેમ વરસાદી વાદળાથી વ્યાપ્ત આકાશ અંધારીયું હોય, કૃષ્ણ પક્ષની સનિ હોય તેમ અહીં અંધકાર વ્યાપ્ત હોય છે. વળી ગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્રની જ્યોતિનો અભાવ હોય છે. ફરી પણ અનિટ સ્થિતિ બતાવે છે - દુકૃત કર્મકારી તે નરકો ઉત્પન્ન દુ:ખથી [4/10] આવા પ્રકારના થાય છે - જેમકે , મેદ, ચરબી, માંસ, લોહી, સ્ત્રીના સમૂહથી લિપ્ત, સડેલા શરીરથી ગંધાતા લાગે તેવા બિભત્સ દેખાવ યુક્ત તળીયાવાળી, વિઠા-પેશાબ આદિ અશુચિથી ભરેલી, સર્વત્ર સડેલા-કોહવાયેલા ગંધાતા માંસ જેવા કાદવથી લિપ્ત, શિયાળના કોહવાયેલા કલેવરથી અસહ્ય દુર્ગધયુક્ત તથા રૂપથી અગ્નિના કાળા ધુમાડાની આભાવાળી સ્પર્શથી વજકંટક કરતા અધિક કઠિન સ્પર્શવાળી, ત્યાં નાકો ઘણું જ દુ:ખ સહન કરે છે - કેમ ? - પાંચે ઇન્દ્રિયોના અશુભ વિષયોથી. ત્યાં અશુભકર્મ કરનારા જીવો ઉગ્ર દંડ અને વજ જેવી પ્રચુર અને તીવ્ર અતીવ દુ:સહ શારીરિક વેદના ભોગવે છે. આ વેદનાથી અભિભૂત તેનારકો નકમાં આંખ ફરકે એટલો કાળ પણ નિદ્રા લઈ શકતા નથી કે બેઠા હોય ઇત્યાદિ અવસ્થામાં પણ તેટલી નિદ્રા પામતા નથી. આવી વેદનાને કારણે - ઉત્કટ, વિપુલ આદિ - વેદનાથી ક્ષણવાર સુખ ન પામે. અહીં લોઢાના કે પાષાણના ગોળાનું દષ્ટાંત આપી જલ્દીથી જીવ નીચે નકમાં જાય તે બતાવ્યું છે. હવે તે માટે બીજું દષ્ટાંત આપે છે– • સૂત્ર-૬૬૯ : જેમ કોઈ વૃક્ષ પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય, તેનું મૂળ છેદતાં આગળથી ભારે થઈ જે રીતે નીચે જય અને વિષમ દુગમાં પડે, તેમ તેવો પણ ગર્ભથી ગર્ભ, જન્મથી જન્મ મરણથી મરણ, નરકથી નસ્ક તથા એક દુઃખથી બીજુ દુ:ખ પામે છે. તે દક્ષિણગામી, નૈરયિક, કુણપાક્ષિક, ભાવિમાં દુર્લભબોધિ થાય છે. આ અિધર્મપક્ષ] સ્થાન અનાર્ય, અપૂર્ણ યાવત્ અસદુ:ખ પક્ષિણ માર્ગ છે, તે એકાંત મિથ્યા અને અસાધુ છે. એના પ્રથમ અધર્મપક્ષ સ્થાનનો વિભાગ કહો. • વિવેચન-૬૬૯ - જેમ કોઈ વૃક્ષ પર્વતના એક ભાગ હોય, તેનું મૂળ છેદાતાં જલ્દીથી તે નીચે પડે છે, તેમ આ પાપકર્મી પુરષ તે કમરૂપી વાયુથી ઘસડાઈને જલ્દી નરકમાં જાય છે. ત્યાંથી નીકળીને પણ એક ગર્ભથી બીજા ગર્ભમાં અવશ્ય જાય છે. ત્યાં કોઈ રક્ષણ થતું નથી. ચાવતુ આગામી કાળે પણ તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે. હવે ઉપસંહાર કરે છે. આ સ્થાન પાપાનુષ્ઠાનરૂપ હોવાથી અનાર્ય સાવ એકાંત મિસ્યારૂપ, ખરાબ છે. આ રીતે પહેલા અધર્મપક્ષ સ્થાનનો વિભાગ-સ્વરૂપ કહ્યું. • સૂત્ર-૬૭૦ : હવે બીજું ધમપક્ષ સ્થાનને કહે છે. આ મનુષ્યલોકમાં પૂવદિ દિશાઓમાં કેટલાંક મનુષ્યો રહે છે. જેમકે અનારંભી, અપરિગ્રહી, ધાર્મિક, ધમનિગ, ઘર્મિષ્ઠ યાવત્ ધર્મ વડે જ પોતાનું જીવન વીતાવે છે તેઓ સુશીલ, સુવતી, સુપત્યાનંદી, સુસાધુ, નવજીવ સર્વથા પ્રાણાતિપાતથી વિરમેલા ચાવતું તેવા પ્રકારના સાવધ-અબોધિક-બીજાના પ્રાણને પરિતાપ કરનારા કર્મોથી યાવતુ જાવજીવ વિરત રહે છે. તેવા અનગાર ભગવંતો ઇસિમિત, ભાષાસમિત, ઔષણાસમિત, આદાન Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨/૨I-I૬૩૦ ૧૪૩ ભાંડ મા નિક્ષેપ સમિત, ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણ જલ અરિષ્ઠાપનિકા સમિત, મન સમિત, વચન સમિત, કાય સમિત, મનોગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત, ગુપ્ત ગુપ્લેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, ક્રોધી, અમાની, અમારી, લોભી, શાંત, પ્રશાંત, ઉપરાંત, પરિનિવૃત્ત, અનાશ્વવી, અગ્રંથિ, છિન્નશોક, નિરુપલેમ, કાંસ્યપpx વ4, મુકતતોય, શંખવતું નિરંજન, જીવ માફક આપતિeતગતિ, ગગનતલવ4 નિરાલંબન, વાયુ માફક આપતિબદ્ધ, શારદસલિલવતુ શુદ્ધ હૃદયી, પુષ્કર જેમ નિરૂપલેપ, કુમવત ગુપ્તેન્દ્રિય, પક્ષીવત વિપમુક્ત, ગેંડાના સીંગડા જેમ એકજાત, ભારંડપક્ષી માફક અપમત્ત, હાથી જેવા શૂરવીર, વૃષભ જેવા ભારવાહી, સિંહ જેવા દુધઈ, મેર જેવા આપકપ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્ય વેરાય, સૂર્ય જેવા દીત તેજ જાય કંચનવતુ જાન્યરૂપ, પૃની જેવા સર્વ સ્પર્શ સહેનારા, સારી રીતે હોમ કરાયેલા અગ્નિ જેવા જાજવલ્યમાન છે. તે ભગવંતોને કોઈ સ્થાન પ્રતિબંધ નથી. આ પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે - અંડજ પોતજ, અવગ્રહિક અને ઔપગ્રહિક. તેઓ જેજે દિશામાં વિચરવા ઈચ્છે, તે તે દિશામાં આપતિબદ્ધ, ચિભૂત અને લઘુભૂત થઈ પ્રશિરહિત, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. તે ભગવંતોને આવા પ્રકારે સંયમ નિહાર્થે આજીવિકા હોય છે જેમકે • ચોથભકત, છઠ્ઠભકત, અષ્ટમભક્ત, દશમ-ભાસ-ચૌદશભકત, અમિાસિક કે માસિક ભક્ત, બે-ત્રણચાપાંચ કે છમાસી તિ૫] તે સિવાય [કોઈ કોઈ શ્રમણ] ઉક્ષિતચારી, નિતિચારી, ઉક્ષિપ્ત-નિક્ષિપ્તચારી, અંતચક, પ્રાંતચરક, રાચસ્ક, સમુદાનચક, સંસ્કૃષ્ટ કે અરસંસ્કૃષ્ટ ચક, વજાત સંસૃષ્ટચરક, દિષ્ટઅદિષ્ટ-પૃષ્ટ-આપૃષ્ટ-ભિક્ષ કે અભિHલાભી, અજ્ઞાતચક, ઉપનિહિત સંખાદતિક, પરિમિત-પિંડવાતિક, શુદ્વૈષણિક, આંત-પાંત-અરસ-વિરજૂક્ષ કે તુચ્છ આહારી, ત કે પાંતજીવી, આયંબિલ-પુમિ-નિર્વિગઈ કરનારા, મીમાંસ ન ખાનાર, નિકામરસભોજી, સ્થાનાતિક, પ્રતિમાસ્થાનાતિક, ઉટકાસન - ૪ - વીરાસન, દંડાયતિક, લગંડશાયી, અપાવૃત, અગતક, અકંડૂક, અનિકૃષ્ટ ઇત્યાદિ ઉવવાd સૂત્ર મુજબ જાણવું. વળી તે વાળ, દાઢી, મૂછ, રોમ, નખ આદિ સર્વ શરીર સંસ્કારોથી રહિત હોય છે. તે ભગવંતો આવા વિહાર વડે વિહરતા ઘ વ શ્રમણપયયિ પાળીને, તેમને કોઈ બાધા ઉત્પન્ન થાય કે ન થાય તો પણ ઘણો સમય ભક્ત પ્રચક્રણ કરીને, ઘણાં સમય અનશન વડે ભોજનને ત્યાગીને, જે હેતુ માટે નગનભાવ, મુંડભાવ, અનનિભાવ, અદતપોવન, આછાક, અનુપાનહ, ભૂમિશપ્યા, ફલકશય્યા, કાષ્ઠશય્યા, કેશલોય, બ્રહ્મચર્યવસ, પરગૃહપ્રવેશ [ભિાર્થે ધારણ કરેલા છે. તથા જેના માટે - માન, અપમાન, હેલણા, નિદા, હિંસા, ગહ, તર્જના, તાડના, ઉચ્ચનીચ વચનાદિ બાવીશ પરીક્ષણો અને ઉપર સહન કરી રહ્યા છે, તે અને આરાધે છે, આરાધીને છેલ્લા શ્વાસોચ્છવાસે અનંત, અનુત્તર, ૧૪૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિઘિાત, નિરાવરણ, સંપૂર્ણ, પતિપૂર્ણ, શ્રેષ્ઠ કેવલજ્ઞાન દન ઉપાર્જિત રે છે. પછી સિદ્ધ-બુદ્ધ-મુકત થઈને પરિનિર્વાણ પામીને સર્વે દુઃખોનો અંત કરે છે. કોઈ અણગાર] એક જ ભવમાં સંસારનો અંત કરે છે, બીજી કોઈ પૂર્વકમ શેષ રહેવાથી મૃત્યકાળે મરીને કોઈ દેવલોકમાં દેવતારૂપે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે - મહાકહિત, મહાધુતિ, મહાપરાક્રમ, મહાયશ, મહાભલ, મહાનુભાવ, મહાસુખયુકત દેવલોકમાં. ત્યાં મહાકદ્ધિવાળા, મહાદ્યુતિવાળા યાવતું મહાસુખવાળા દેવ થાય છે. તે હાર વડે સુશોભિત કટક અને કુટિત વડે ખંભિત ભૂજાવાળા, અંગદ-કુંડલથી યુક્ત કપોલ અને કાનવાળા, વિચિત્ર આભુષણોથી યુકત હાથવાળા, વિચિત્ર માળાથી મંડિત મુગટવાળા, કલ્યાણકારી, સુગંધી વરુઓને ધારણ કરનારા, કલ્યાણ-પ્રવર માળા અને લેપન ધારણ કરનારા, ઝગમગતા શરીરવાળા, લાંબી વનમાળા ધારણ કરેલા, દિવ્ય એવા રૂપ-વગંધ -સંઘાત-સંસ્થાન-ઋદ્ધિ-ઘુતિ-પ્રભા-છાયા-અચ-તેજ-લેયા વડે યુકત, દશે દિશાઓને ઉધોતીત અને પ્રકાશિત કરતા, કલ્યાણકારી ગતિ અને સ્થિતિવાળા, ભાવિમાં પણ કલ્યાણ પામનારા દેવ થાય છે. આ સ્થાન આર્ય યાવત સર્વદુ:ખ ક્ષયનો માર્ગ છે, એકાંત સમ્યફ અને ઉત્તમ છે. બીજું ધર્મપક્ષનામક સ્થાન કહ્યું. • વિવેચન-૬૩૦ : હવે બીજા સ્થાનનું સ્વરૂપ આવી રીતે બતાવે છે - જેમકે - પૂવિિદ દિશા મળે એવા મનુષ્યો પણ હોય છે. જેમકે - તેમને સાવધ આરંભ નથી, નિકિંચન છે, ધર્મ વડે ચાલતા હોવાથી ધાર્મિક છે યાવત્ ધર્મ વડે જ પોતાનું જીવન ગુજારે છે તથા સશીલ, સુવતી, સુપત્યાનંદી, સંસાધુ, સર્વથા પ્રાણાતિપાત યાવતુ પરિણથી વિમેલા છે તથા તેવા બીજા પ્રકારના સાવધ આરંભ યાવત્ અબોધિકારણ, તે સર્વેથી વિરત છે. ફરી બીજા પ્રકારે સાધુના ગુણોને દર્શાવતા કહે છે– કેટલાંક ઉત્તમ સંતનન, ધૃતિ, બળયુક્ત આણગાર ભગવંતો હોય છે. તેઓ પાંચ સમિતિઓ વડે સમિત હોય છે ઇત્યાદિ વર્ણન આચારાંગ સૂત્ર સંબંધી પહેલા ઉપાંગ સત્ર “ઉવવાઈમાં વર્ણવેલ છે. તે અહીં પણ તે જ ક્રમથી જાણી લેવું. * * •x - સર્વ શરીર પરિકર્મથી વિપમુક્ત અર્થાત નિપ્રતિકર્મશરીર તિ સાધી રહે છે. તે ઉગ્રવિહારી, પ્રdજ્યા પર્યાયને પાળીને, અબાધારૂપ રોગાતંક ઉત્પન્ન થાય કે ન થાય તો પણ] ભક્ત પ્રત્યાખ્યાન કરે છે. વધુ કેટલું કહીએ ? જે કારણથી લોઢાના ગોળા મા નિરાસવાદ છે, તલવારની ધાર માફક કઠિન છે, તેવા શ્રમણભાવનું અનુપાલન કરે. તે માટે સમ્યગદર્શન, જ્ઞાન, ચાત્રિ નામક (મોક્ષમાળી આરાધીને અવ્યાહત, એક, અનંત મોક્ષના કારણરૂપ કેવલજ્ઞાનને પામે છે. કેવલજ્ઞાન પામીને સર્વ દુ:ખથી મુક્તિરૂપ એવા મોક્ષને પ્રાપ્ત કરે છે. કેટલાંક સાધુ એક જ અચ-શરીર વડે એક જ ભવમાં સિદ્ધિમાં જનારા હોય છે. બીજાઓ તેવા પ્રકારના કર્મો બાકી હોવાથી તે કર્મવશ કાળ કરીને કોઈપણ Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-/૬૭૦ વૈમાનિક દેવોમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઇન્દ્ર-સામાનિક-પ્રાયશ્રિંશત્-લોકપાલઆત્મરક્ષક-પર્યાદા-પ્રકીર્ણ એવી વિવિધ સમૃદ્ધિને પામે છે. આભિયોગિક કે કિલ્બિષિકાદિમાં ઉત્પન્ન થતા નથી. તેથી કહ્યું છે કે - x - મહાઋદ્ધિ આદિ સહિત દેવલોકમાં ઉત્પન્ન થાય છે તે દેવો આવા પ્રકારના થાય છે, તે દર્શાવે છે– ૧૪૯ તે દેવો વિવિધ તપ-ચરણાદિ ઉપાર્જેલા શુભકર્મો વડે મહાઋદ્ધિ આદિ ગુણોયુક્ત હોય છે, ઇત્યાદિ સામાન્ય ગુણ વર્ણન છે. તેમાં હારથી શોભતું વક્ષસ્થળ ઇત્યાદિ, આભરણ-વસ્ત્ર-પુષ્પ-વર્ણક, ફરી અતિશય બતાવવા માટે દિવ્યરૂપાદિના પ્રતિપાદન કરતા કહે છે - દિવ્યરૂપવાળા ચાવત્ દિવ્ય દ્રવ્યલેશ્યાયુક્ત દશે દિશામાં ઉધોત કરતાં તથા પ્રભાસિત કરતા દેવલોકરૂપ શુભ ગતિ વડે શીઘ્રરૂપ કે પ્રશસ્ત વિહાયોગતિરૂપ કલ્યાણકારી ગતિ અને ઉત્કૃષ્ટ કે મધ્યમ સ્થિતિવાળા હોય છે. તથા આગામી ભવે ભદ્રક, શોભન મનુષ્યભવરૂપ સંપદા પામીને તથા સદ્ધર્મ પામીને મોક્ષે જનારા થાય છે. આ સ્થાન આર્ય, એકાંતે સમ્યગ્ રૂપ-સુસાધુ છે એ રીતે બીજા ધર્મપક્ષ સ્થાનને કહ્યો. • સૂત્ર-૬૭૧ ઃ હવે ત્રીજા મિશ્રણ સ્થાનનો વિભાગ કહે છે. આ મનુષ્યલોકમાં પૂર્વાદિ દિશામાં કેટલાંક મનુષ્યો રહે છે. જેવા કે - અલ્પેચ્છાવાળા, અલ્પારંભી, અલ્પ પરિગ્રહી, ધાર્મિક, ધમર્નિંગ યાવત્ ધર્મ વડે જ જીવન ગુજારનારા હોય છે. તેઓ સુશીલ, સુવતી, સુપ્રત્યાનંદી, સાધુ હોય છે. એક તફ તેઓ જાવજીવ પ્રાણાતિપાતથી વિરત, બીજી તરફ અવિરત યાવત્ જે તેવા પ્રકારના સાવધ, અબૌધિક, બીજાના પ્રાણોને પરિતાપકર્તા છે માટે તેઓ કિંચિત્ પતિવિરત છે [અર્થાત્ દેશવિરત-દેશઅવિરત છે.] કેટલાંક શ્રમણોપાસકો જીવ-જીવ સ્વરૂપના જ્ઞાતા, પુણ્ય-પાપને જાણતા, આસવ-સંવ-વેદના-નિર્જરા-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષના જ્ઞાનમાં કુશળ હોય છે. તેઓ અસહાય હોવા છતાં દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિનર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોગ આદિ દેવગણોથી તેઓ નિગ્રન્થ પ્રવચનથી ચલિત કરાવાઈ શકાતા નથી. તે શ્રાવકો નિર્ગુન્ધ પવનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્તિચિકિત્સ હોય છે. તેઓ લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પુચ્છિતાથ, વિનિશ્ચિતાર્થ, અભિગતાર્થ, અસ્થિમજ્જાવત્ ધર્માનુરાગી હોય છે. તેઓ કહે છે - આ નિર્પ્રન્થ પ્રવચન જ સાર્થક, પરમાર્થ છે, બાકી અનર્થક છે. તેઓ સ્ફટિકવત્ સ્વચ્છ હોય છે. તેમના દ્વાર ખુલ્લા રહે છે, અંતપુર કે પરગૃહ પ્રવેશના ત્યાગી છે, ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં પ્રતિપૂર્ણ પૌષધને સમ્યક્ પાળનારા, શ્રમણ-નિર્ગોને પાક એષણીય અશન, પાન, ખાધ, સ્વાર્થ વડે, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદોછનક, ઔષધ, ભેંસજ, પીઠલક, શય્યા, સંસ્થારગ વડે તિલાભિત કરતા ઘણાં શીલ-વ્રત-ગુણ-ત્યાગ-પચકખાણ-પૌષધોપવાસ વડે સ્વીકૃત તપકર્મ વડે આત્માને ભાવતા વિચરે છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ તેઓ આવા પ્રકારનું જીવન જીવતા ઘણાં વર્ષો શ્રાવકપયિ પાળે છે, પાળીને અબાધા ઉત્પન્ન થાય કે ન થાય ઘણાં ભકતપરકખાણ કરે છે, કરીને અનશન વડે ઘણાં ભોજનનો છેદ કરે છે. છેદીને આલોચના તથા પ્રતિક્રમણથી સમાધિ પામીને મૃત્યુ અવસરે મરીને કોઈ દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થાય છે. તે આ રીતે - મહાઋદ્ધિ, મહાધુતિ યાવત્ મહાસુખ પામે છે. યાવત્ બધું પૂર્વવત્ જાણવું. આ સ્થાન આર્ય યાવત્ એકાંત શ્રેષ્ઠ છે. આ ત્રીજા મિશ્રસ્થાનનો વિભાગ કહ્યો. ૧૫૦ અવિરતિને આશ્રીને 'બાલ' કહે છે, વિરતિ આશ્રિત ‘પંડિત' કહેવાય છે. વિરતાવિરત આશ્રિત ‘બાલપંડિત' કહેવાય છે. તેમાં જે સર્વથા અવિરતિ છે, તે સ્થાન આરંભસ્થાન, અનાર્ય, યાવત અસર્વદુઃખ પક્ષીણમાર્ગ છે, એકાંતમિથ્યા, અશોભન છે. તેમાં જે સર્વથા પાપોથી વિત છે તે સ્થાન અનારંભ, આર્ય યાવત્ સર્વ દુ:ખ ક્ષયનો માર્ગ છે, એકાંત સમ્યક્ છે. તેમાં જે વિતાવિરત [દેશવિરત] સ્થાન છે તે આરંભ-નોઆરંભ સ્થાન છે, આ સ્થાન પણ આર્ય છે યાવત્ સર્વ દુઃખ સૂચનો માર્ગ છે તે એકાંત સમ્યક્ અને ઉત્તમ છે. • વિવેચન-૬૭૧ : હવે ત્રીજા ‘મિશ્ર' નામના સ્થાનનો વિભાગ કહે છે - અહીં જો કે મિશ્રપણાને કારણે ધર્મ-અધર્મ બંનેનો સમાવેશ છે, તો પણ ધર્મના વિશેષપણાથી ધાર્મિકપક્ષમાં તેનો સમાવેશ થાય છે. [સૂત્ર-૬૬૬ કરતા આ વ્યાખ્યા ભિન્ન જણાય છે, તે વિચારવું.] કેમકે જેમાં ઘણાં ગુણો છે, તેમાં અલ્પ દોષ હોય તો બધાંને દૂષિત કરી શકતો નથી. જેમ ચંદ્રની ચાંદનીમાં કલંક વિઘ્ન કરતું નથી, ઘણાં પાણી મધ્ય મૃચ્છક પાણીને કલુષિત નથી કરતો તેમ અધર્મ પણ [થોડો હોય તો] ધર્મપક્ષ દુષિત ન થાય, આ જગતમાં પૂર્વાદિ દિશામાં કેટલાક શુભકર્મી મનુષ્યો છે. જેવા કે - જેમને થોડા પરિગ્રહ-આરંભમાં અંતઃકરણની પ્રવૃત્તિ છે, તેવા ધાર્મિકવૃત્તિવાળા પ્રાયઃ સુશીલ, સુવતી, સુપ્રત્યાનંદી, સાધુ હોય છે. તેઓ સ્થૂળનો સંકલ્પ લઈ પ્રતિનિવૃત્ત થાય છે અને સૂક્ષ્મ આરંભ આદિથી અવિરત રહે છે. આ રીતે બધાં વ્રતો સમજી લેવા. [જેમકે · સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત ઇત્યાદિ]. આ રીતે સામાન્યથી નિવૃત્ત કહ્યા તેના વિશેષ ગુણો કહે છે - કોઈ સાવધનકાદિગમન હેતુરૂપ કર્મસમારંભોથી, કોઈ યંત્રપીલન, નિર્લાછન, ખેતી આદિથી નિવૃત્ત અને ક્રય-વિક્રયથી અનિવૃત્ત હોય છે. તેને વિશેષથી દર્શાવવા કહે છે. જેઓ વિશિષ્ટ ઉપદેશાર્થે શ્રમણોની ઉપાસના કરે છે, તે શ્રમણોપાસક છે, તેઓ શ્રમણોની ઉપાસનાથી જીવ-અજીવ સ્વભાવના જ્ઞાતા તથા પુન્ય-પાપનું સ્વરૂપ સમજનારા છે. [અહીં સૂત્રની પ્રતિમાં વિવિધ સૂમો દેખાય છે, પૂર્વની ટીકા સાથે મળતા બધાં સૂત્ર પાઠો ન હોવાથી અમે એક સૂત્રપાઠને આધારે ટીકા લખી છે - તેમ ટીકાકાર શીલાંકાચાર્યજી જણાવે છે. તે શ્રાવકો બંધ-મોક્ષના સ્વરૂપના જ્ઞાતા હોવાથી ધર્મથી ચલિત ન થતાં, મેરુ જેવા નિશ્ચલ અને આર્હત્ દર્શનમાં દૃઢ હતા. આ વિષય સહેલાઈથી સમજાય તે માટે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨/૨-૬૩૧ ૧૫૧ દટાંત-કથા કહે છે. રાજગૃહ નગરમાં કોઈ એક પરિવ્રાજક વિધા-મંત્ર-ઔષધિથી કાર્ય સિદ્ધ કરતો હતો. તે વિધાદિ બળથી શહેરમાં ફરતા જે-જે રૂપાળી સ્ત્રીને જોતો તેનું-તેનું અપહરણ કરતો. તેથી નગરજનોએ રાજાને કહ્યું - હે દેવ! રોજ નગરમાં કોઈ ચોરી કરે છે, સર્વસારભૂત સ્ત્રીને લઈ જાય છે. તે તમને ખબર નથી માટે જણાવીએ છીએ. હે દેવ! કૃપા કરીને તે ચોર અને અમારી સ્ત્રીને શોધી કાઢો. રાજાએ તેમને આશ્વાસન આપી કહ્યું, તમે જાઓ, હું અવશ્ય તે દુરાત્માને પકડી લઈશ. જો પાંચછ દિવસમાં ચોર નહીં મળે તો હું જીવતો બળી મરીશ. રાજાની આ પ્રતિજ્ઞા સાંભળી તેને નમીને નાગરિકો ચાલ્યા ગયા. સજાએ વિશેષ કોટવાળો ગોઠવ્યા અને પોતે એકલો પણ તલવાર લઈને શોધવા લાગ્યો. ચોર મળતો નથી. રાજાએ હોંશિયારીથી શોધતા પાંચમે દિવસે ભોજન, તાંબુલ, ગંધ, માળા આદિ લઈને રાત્રિના નીકળેલ તે પરિવ્રાજકને જોયો. તેની પાછળ જઈને વૃક્ષના થડના પોલાણમાં થઈને ગુફામાં પ્રવેશેલા તેને મારી નાંખ્યો, બધી સ્ત્રીઓને છોડાવી. - તેમાં એક યુવાન સ્ત્રીને તે પરિવ્રાજકે ઔષધિથી એવી પરવશ કરેલી કે તે પોતાની પતિને ઇચ્છતી ન હતી. તેના પતિએ ઉપાય પૂછતાં જાણકારોએ કહ્યું કે પરિવ્રાજકના હાડકાં દૂધ સાથે ઘસીને તે સ્ત્રીને પાડે તો તેનો આગ્રહ આ સ્ત્રી છોડી દેશે. તેના સ્વજનોએ તેમ કર્યું. જેમ જેમ ઉપાય કરતા ગયા તેમ-તેમ તેણીનો સ્નેહ દૂર થતો ગયો. પછી પોતાના પતિમાં ફરી રામવાળી બની. તેમ પરિવ્રાજક પરત્વે અતિ અનુરકત તે સ્ત્રી જેમ બીજાને ઇચ્છતી ન હતી. તેમ શ્રાવકજન પણ સારી રીતે પોતાના આત્માને જૈનશાસનમાં ભાવિત કરે તો તેને ફેરવી શકાતો નથી. કેમકે તે સમ્યકત્વરૂપી ઔષધથી અત્યંત વાસિત થયેલો હોય છે. ફરી પણ તે શ્રાવકના ગુણો કહે છે - સ્ફટિક જેવા નિર્મળ અંત:કરણવાળા એવા તથા જૈનદર્શન પામવાથી સંતુષ્ટ થયેલા મતવાળા, જેમના દ્વારા ખુલા છે તેવા તથા બધા દર્શનવાળા માટે પણ જેમણે પોતાના દરવાજા ખુલ્લા રાખેલા છે. તેવા અને અજાણ્યા ધષિીઓના ઘરનો ત્યાગ કરેલા, જેમ અંતઃપુરમાં બીજું કોઈ ન પ્રવેશે તેમ શ્રાવકોના હૃદયમાં મોહ કે પાપ ન પ્રવેશે તેવા. ઉધક્ત વિહારી સાધુને નિર્દોષ, એષણીય અશનાદિ વડે તથા પીઠફલક-શચ્ચા-સંયાર વડે નિત્ય પ્રતિલાભતા અને ઘણાં વર્ષો સુધી શીલવત, ગુણવત, પૌષધ, પ્રત્યાખ્યાનાદિ કરતા રહે છે. આવા તે પરમશ્રાવકો લાંબો કાળ અણુવ્રત, ગુણવત, શિક્ષાવ્રતને આધિતા, સાધને ઔષધ, વસ્ત્ર, પાનાદિથી દાન કરતા, યથોકત સંથાશક્તિ સદનુષ્ઠાન કરીને રોગાદિ કારણ હોય કે ન હોય તો પણ ભtપ્રત્યાખ્યાન કરી, આલોચના-પ્રતિક્રમણ થકી સમાધિ પ્રાપ્ત કરીને મૃત્યુ અવસરે મરણ પામીને દેવલોકમાં ઉત્પન્ન થાય છે. - અહીં જીવ-જીવાદિના જ્ઞાતા કહ્યું, તેમાં હેતુ અને હેતુવાળા બતાવ્યા છે. જેમકે - જીવ, અજીવ જાણે તે પુણ્ય-પાપ જાણે પુણ્ય-પાપ જાણે તે આશ્રવ-સંવર ૧૫ર સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર જાણે. એ રીતે આગળ આગળ • x - જાણવું. તેને કોઈ પૂછે કે ન પૂછે તે શ્રાવકો આમ કહે કે - આ જૈનદર્શન જ મોક્ષ સાધક છે, બાકી અનર્થક છે. આ પ્રમાણે સ્વીકારીને તેમનું મન ધર્મ માટે ઉત્સાહી અને પછી સાધુધર્મ અને શ્રાવકધર્મ જાણીને • x • વિશેષથી અગિયાર પ્રતિમાને પાળતો આઠમ-ચૌદશ આદિમાં પૌષધોપવાસ પૂર્વક વિચરે. સાધુને નિર્દોષ આહાર આપે. છેવટના કાળે કાયાની સંલેખના કરી સંથારામાં શ્રમણભાવ ધારણ કરીને ભક્ત પ્રત્યાખ્યાન સ્વીકારી આયુફાય થતાં દેવરૂપે ઉત્પન્ન થાય. ત્યાંથી ચ્યવને સારો મનુષ્યભવ પામીને, તે જ ભવે કે ઉત્કૃષ્ટથી સાત-આઠ ભવોમાં મોક્ષે જાય. માટે આ સ્થાન કલ્યાણ પરંપરાથી સુખનું કારણ છે. આર્ય છે. એ રીતે ત્રીજું ‘મિશ્ર' સ્થાન કહ્યું. ધાર્મિક, અધામિક, તદુભયરૂપ સ્થાનો કહ્યા. હવે આ ત્રણે સ્થાનોને ઉપસંહારદ્વારથી સંક્ષેપમાં જણાવતા કહે છે - જે અવિરતિ-અસંયમરૂપ, સમ્યકત્વ અભાવથી મિથ્યાદષ્ટિની દ્રવ્યથી વિરતિ છે તે અવિરતિ જ છે. કેમકે તેમાં સારામાઠાનો વિવેક નથી. માટે તે કૃત્ય બાળકના જેવું છે. તથા ‘વિરતિ’-પાપથી દૂર રહેનાર પંડિત કે પરમાર્થનો જ્ઞાતા ગણાય છે અને વિરતાવિરત તે બાલપંડિત જેવો છે. તે બધું પૂર્વવત્ કહેવું- - બાલ અને પંડિત પરસ્પર વિરુદ્ધ છે, છતાં સાથે કેમ કહ્યાં ? • x - જેમનામાં સર્વથા અવિરતિના પરિણામનો અભાવ છે. આ સ્થાન સાવધ-આરંભ સ્થાન શ્રિત હોવાથી સર્વે અકાર્યો કરે છે. તેથી તે અનાર્ય સ્થાન છે યાવતું * * * * * એકાંત મિસ્યારૂપ છે. તેમાં જે સમ્યકત્વપૂર્વકની વિરતિ છે તે સાવધ આરંભથી નિવૃત્ત અનારંભ સંયમરૂપ છે - X • તે આર્ય છે, સર્વ દુઃખના ક્ષયનો માર્ગ છે. તથા એકાંત સમ્યગુ ભૂત છે. તે સાઘભૂત હોવાથી સાધુ છે. તેથી આ વિસ્તાવિરત નામક મિશ્ર સ્થાનવાળાને આરંભ-અનાસંમરૂપ હોવાથી તેઓ પણ કર્થગિતું ‘આર્ય' જ છે. પરંપરા સર્વ દુ:ખના ક્ષયનો માર્ગ છે, તેથી એકાંત સમ્યગુભૂત અને શોભન છે. આ પ્રમાણે • x • અધર્મપક્ષ, ધર્મપક્ષ તથા મિશ્રપક્ષ સંક્ષેપથી ત્રણે પાનો આશ્રય લઈને કહ્યો. હવે આ મિશ્રપક્ષ ધર્મ અને અધર્મ બંને સાથે લેવાથી તેની મધ્યમાં વર્તે છે, તે દશવિ છે • સૂગ-૬ર : એ રીતે સમ્યગ્ર વિચારતા આ પક્ષો ને સ્થાનમાં જ સમાવિષ્ટ થાય છે. ધર્મ અને અધમ, ઉપશાંત અને અનુપરાંત. તેમાં પહેલું સ્થાન ‘અધર્મપક્ષનો વિભાગ કહ્યો, તેમાં આ ૩૬૩-વાદીઓ છે. એમ કહ્યું છે. તે આ પ્રમાણે - ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. તેઓ પણ પરિનિવણિનું પ્રતિપાદન કરે છે, મોક્ષને કહે છે, તેઓ પણ પોતાના શ્રાવકોને ઉપદેશ કરે છે, તેઓ પણ ધર્મ સંભળાવે છે. • વિવેચન-૬૨ :આ પ્રમાણમાં સંક્ષેપથી કહેતા-સમ્યમ્ ગ્રહણ કરતાં બધાં ધર્મ-અધર્મ બે Page #84 -------------------------------------------------------------------------- ________________ ૨/૨/-૬૭૨ ૧૫૩ સ્થાનમાં સમાઈ જાય છે. કેમકે જે ઉપશાંત સ્થાન તે ધર્મપાસ્થાન છે અને અનુપશાંત સ્થાન તે અધર્મ પક્ષસ્થાન છે. તેમાં જે અધર્મપક્ષ પ્રથમ સ્થાન છે, તેમાં ૩૬૩વાદીઓ છે, તેમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. તેને સામાન્યથી દશવિ છે :- ક્રિયા-જ્ઞાનાદિલિત એકલી ક્રિયાથી સ્વર્ગ તથા મોક્ષ મળે તેમ કહેનારા તે કિયાવાદી. તે ફક્ત દીક્ષાથી મોક્ષ મળે છે, તેમ કહે છે, તેના ઘણાં જ ભેદો છે. તથા અક્રિયાવાદી કહે છે - કિયા વિના જ પરલોક સાધી શકાય છે. અજ્ઞાનવાદી કહે છે - અજ્ઞાન જ શ્રેષ્ઠ છે. વિનયવાદી કહે છે - વિનય જ પરલોક સાધવા માટેનું પ્રધાન કારણ છે. અહીં સર્વત્ર છઠી બહુવચનથી એવું જણાવે છે કે - ક્રિયાવાદીના ૧૮૦-ભેદ, અક્રિયાવાદીના-૮૪, અજ્ઞાનીના-૬૭, વિનયવાદીના-૩૨ ભેદ છે. તેમાં આ બધાં મૂળ ઉત્પાદકો તથા તેમના શિષ્યો બોલવામાં વાચાળ હોવાથી વાદી કહ્યા છે. તેઓનું ભેદ સંખ્યાદિ જ્ઞાન આચારાંગથી જાણવું. તે બધાં જૈનધર્મ માફક મોક્ષ માનેલ છે. બાકીના રાગ-દ્વેષાદિ દ્વદ્ધ શાંત થવાથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શના સ્વભાવથી દૂરપરમાર્થ સ્થાન “બ્રહ્મપદ' નામક અબાધારૂપ પરમાનંદ સુખ સ્વરૂપ કહ્યું છે-તથા તે વાદીઓ પણ સંસારબંધનથી છૂટવા રૂપ મોક્ષને માને છે. નિરૂપાધિરૂપ કાર્યને નિર્વાણ કહે છે. તેનાથી મોક્ષનું કારણ ઉપાધિક કહ્યું. હવે જેઓ આત્મા નથી માનતા, જ્ઞાનસંતતિવાદી છે, સંસારના નિબંધનરૂપ કર્મસંતતિના અભાવે મોક્ષાનો વિચ્છેદ થાય છે, તો પણ તેઓ માને છે કે ઉપાદાન કારણના ક્ષયથી અને નવું ન ઉત્પન્ન થતાં સંતતિ છેદ થાય તે જ મોક્ષ છે. જેમ તેલ વાટને પહોંચે ત્યાં સુધી દીવો બળે, પણ તેના અભાવે દીવો બુઝાય તેમ નિવણ છે. તેઓ કહે છે - જ્ઞાનસંતાન કે ક્ષણ પપ્પાને કંઈ થતું નથી. ફક્ત ન થવું એ મોક્ષ છે. જૈનાચાર્ય કહે છે - તેમનું આમ કહેવું એ મહામોહોદય છે કર્મ છે, તેનું ફળ છે, પણ તે કર્મના કત કે ભોક્તાને માનતા નથી. આ રીતે આભા ન માનવા છતાં સંસાર અને મોક્ષને માને છે આ તેમની બુદ્ધિનું કેવું અંધપણું છે ? સાંખ્યમતવાળા કહે છે પ્રકૃતિના વિકારનો વિયોગ તે જ મોક્ષ છે. ઇત્યાદિ - X - X - આ પ્રમાણે તૈયાયિક, વૈશેષિકાદિ સંસારનો અભાવ ઇચ્છવા છતાં મુક્ત થતાં નથી કેમકે તેઓ સમ્યગદર્શનાદિને માનતા નથી. અહીં તેમના મત સંબંધી શંકાસમાન વૃત્તિમાં આપેલા છે, પણ તે અમારું કાર્યક્ષેત્ર ન હોવાથી નોંધ્યા નથી, મw “મોdedી મયિતા એ પ્રસ્તુત ટીકાનો વિષય હોવાથી તેને નોંધેલ છે.) આ રીતે - X• તૈયાયિક, વૈશેષિક, “x- શાક્યો -x• સાંખ્યો -x - વૈદિકો • x • આદિ • x • અહિંસાને મોક્ષના મુખ્ય અંગપણે માનતા નથી, તે વાત હવે ખુલાસાથી કહે છે— • સૂત્ર-૬93 : તે બધાં પાવાદુકો - વાદીઓ [વ-સ્વ] ધર્મના આદિકર છે, વિવિધ પ્રકારની બુદ્ધિ-અભિપાય-શીલ-દૈષ્ટિ-રુચિ-આરંભ અને અધ્યવસાય યુક્ત છે. ૧૫૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ તેઓ એક મોટા મંડલીબંધ સ્થાનમાં ભેગા થઈને રહ્યા હોય, ત્યાં કોઈ પુરુષ આગના અંગારાથી પૂર્ણ ભરેલ પત્રને લોઢાની સાણસીથી પકડીને લાવે અને તે વિવિધ પ્રકારની પ્રજ્ઞા યાવતુ વિવિધ પ્રકારના આદધ્યવસાય યુકત [પોતપોતાના ધર્મના આદિકર વાદીને આ પ્રમાણે કહે કે - હે પાવાદુકો. તમે આ ભળતાં અંગારાવાળું પાત્ર એક-એક મુહૂર્ત હાથમાં પકડી રાખો, સાણસી હાથમાં ન લેશો, આગને બુઝાવશો નહીં કે ઓછી ન કરશો, સાધર્મિકો અને પરધર્મીઓની વૈયાવચ્ચ કરશો નહીં [અર્થાત તેમની સેવા લેશો નહીં, પરંતુ સરળ અને મોક્ષારાધક બનીને, માયા કર્યા વિના તમારા હાથ ધસારો. આમ કહીને તે પુરુષ આગના અંગારોથી પુરી ભરેલી પામીને લોઢાની સાણસીથી પકડીને તે પાવાદુકો-વાદીના હાથ પર રાખે. તે સમયે તે [પોતપોતાના ધર્મના આદિર પાવાદુકો યાવત વિવિધ પ્રકારની પ્રજ્ઞા યાવત વિવિધ અધ્યવસાયયુકત છે, તેઓ પોતાના હાથ પાછા ખેંચી લેશે. ત્યારે તે પુરુષ તે સર્વે પાવાદુકો કે જે ધર્મના આદિ# ચાવતું વિવિધ અધ્યવસાયોથી યુક્ત છે, તેમને આ પ્રમાણે કહેશે - અરે ઓ પાવાદુકો. ધર્મના આદિકર વાવ વિવિધ એવા અધ્યવસાયથી યુકતો તમે તમારા હાથ પાછા કેમ ખેચો છો? હાથ ન દો તે માટેn tછે તો શું થાય? દુ:ખ થશે તેમ માની હાથ પાછા ખેંચો છો? આ જ વાત બધાં પ્રાણી માટે સમાન છે, પ્રમાણ છે, સમોસરણ છે. આ જ વાત પ્રત્યેકને માટે તુલ્ય, પ્રત્યેકને માટે પ્રમાણ અને આને જ પ્રત્યેકને માટે સમોસરણસરરૂપ સમજે. તેથી જે શ્રમણ, માહણ આ પ્રમાણે કહે છે યાવતું પરૂપે છે કે - સર્વે પાણી યાવતું સર્વે સવોને હણવા જોઈએ, આજ્ઞાપિત કરવા જોઈએ, ગ્રહણ કરવા જોઈએ, પરિતાપવાન્કલેશિત કરવા - ઉપદ્રવિત કરવા જોઈએ. તેઓ ભવિષ્યમાં છેદન-ભેદન પામશે યાવતું ભવિષ્યમાં જન્મ-જરા-મરણ-યોનિભમણ, ફરી સંસારમાં જન્મ-ગભવાય-ભવપપંચમાં પડી મહાકટના ભાગી બનશે. તેમજ તેઓ - ઘણાં જ દંડન-મુંડન-dજી-તાડન-દુબંધન-જાવ4-ધોલણની ભાગી થશે, તેમજ માતા-પિતા-ભાઈ-બહેન-૫ની-પુત્ર-પુત્રી-પુત્રવધૂના મરણનું દુ:ખ ભોગવશે. તેઓ દારિદ્ધ, દૌભગ્ય, પિય સાથે સંવાસ, પિયનો વિયોગ અને ઘણાં દુ:ખ-દૌમનસ્યના ભાગી થશે. તેઓ આદિ-અંત રહિત-દીર્ધકાલિક-ચતુગતિક સંસાર કાંતારમાં વારંવાર પરિભ્રમણ કરશે, તેઓ સિદ્ધિ નહીં પામે, બોધ નહીં પામે રાવત સર્વ દુઃખોનો અંત નહીં કરે. [કથન બધાં માટે તુલ્ય, પ્રમાણ અને સારભૂત છે. પ્રત્યેક માટે તુલ્ય-પ્રમાણસારભૂત છે. તેમાં જે શ્રમણ, માહણ એમ કહે છે - યાવત : પરૂપે છે કે - સર્વે પાણી, સર્વે ભૂત, સર્વે જીવ, સર્વે સવોને હણવા નહીં, આજ્ઞામાં ન રાખવા, ગ્રહણ ન કરવા, ઉપદ્રવિત ન કરવા [ પ્રમાણે કહેનારા ધર્મી] ભવિષ્યમાં છેદન-ભેદનયાવ4-જન્મ, જરા, મરણ, યોનિભ્રમણ, સંસામાં ફરી આગમન, ગભવિાસ, Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૨/૨/-/૬૩૩ ૧૫૫ ભવપાંચમાં પડીને મહાકટના ભાગી બનશે નહીં. તેઓ ઘણાં દંડન-મુંડન વાવત દુઃખ દૌમનસ્યના ભાગી નહીં થાય. અનાદિ-અનંત, દીર્ધકાલિક, ચતુરંત સંસાર કાંતામાં વારંવાર પરિભ્રમણ નહીં કરે, તેઓ સિદ્ધ થશે યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે. • વિવેચન-૬૭૩ - બોલવામાં ચાલાક તે પાવાદક [વાદી], તેઓ ૩૬૩-ભેદ વાળા છે, પોતાના ધર્મના આદિકર છે, તે અને તેઓના શિષ્યો બધાં જુદા જુઘ જ્ઞાનવાળા છે. આરક્ષર એટલે સ્વરુચિથી ધર્મ બતાવનારા છે, અનાદિના પ્રવાહવાળા નથી. - પ્રશ્ન - અરિહંતોને પણ આદિકર કહ્યા છે. તેનું શું? - ઉત્તર - સત્ય છે, પણ અનાદિ હેતુની પરંપરાથી અનાદિવ જ છે. અન્યધર્મીઓ સર્વજ્ઞપણીત આગમનો આશ્રય ન લેવાથી બધાની મતિ અસમાન છે, તેથી તેમના જ્ઞાનમાં ભિન્નતા છે. તેથી તેમના અભિપ્રાયોમાં પણ ભિન્નતા છે. કેમકે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક વસ્તુમાં સાંખ્યમતવાળા પ્રગટ અને ગુપ્ત ભાવનો આશ્રય લઈને મુખ્ય પદાર્થને સત્યપણે માનીને તેઓએ નિત્ય પક્ષ સ્વીકાર્યો, શાક્યોને - x •x - ક્ષણિવાદ સ્વીકાર્યો, તેથી અનિત્ય પક્ષ માન્યો. તૈયાયિક, વૈશેષિકે • x • એકાંત નિત્ય - x • એકાંત અનિત્ય બંને માન્યા • x • ઇત્યાદિ. તે અન્યતીર્થિકો વિવિઘ શીલ-વ્રતવાળા હોવાથી તેમના અનુભવો ભિન્ન છે, તે રીતે તેમના દર્શન (મત] માં, રુચિમાં અને અધ્યવસાય-અંતઃકરણ પ્રવૃત્તિમાં પણ ભેદ છે. અહિંસા જે ધર્મનું પ્રઘાન અંગ છે, તે તેમના અભિપ્રાય ભેદને કારણે એક સમાન નથી, સૂકાર તેનું પ્રાધાન્ય દર્શાવવા કહે છે - તે સર્વે વાદીઓ પોતાના મતનું સ્થાપન કરવા એક પ્રદેશમાં મંડલીંબંધરૂપે બેઠા છે. આવી મંડળી પાસે કોઈ પુરુષ જઈને તેમને બોધ કરાવવા માટે બળતા અંગારાની ભરેલી લોઢાની પાકીને લોઢાની સાણસીથી પકડીને તેમની સામે મૂડીને કહે છે - ઓ વાદીઓ ! x - આ અંગારા ભરેલું પણ એકૈક મુહર્ત ઉપાડો. તેને સાણસાથી ન પકડશો, અગ્નિનું સ્તંભન ન કરશો. તમારા સાધર્મિક કે અન્યધર્મને અગ્નિદાહ ઉપશમન માટે મદદ ન કરશો. માયા ન કરીને હાથ પસારી, તેઓ હાથ પસારે, ત્યારે આ પુરુષ તેમના હાથમાં તે પાત્રી મૂકે ત્યારે દઝવાના ભયે તેઓ હાથ પાછો ખેંચી લેશે. ત્યારે આ પુરુષ તેઓને કહેશે કે - તમે તમારા હાથ કેમ પાછા ખેંચી લો છો ? તેઓ કહેશે કે દઝવાના ભયે. તેનો પરમાર્થ એ છે કે • અવશ્ય અગ્નિથી દઝવાના ભયે કોઈ અગ્નિ પાસે હાથ ન લઈ જાય, તિ વાદીને પૂછો કે હાય દઝે તો તમને શું થાય? - દુઃખ થાય. જો તમે દાહના દુ:ખથી ડરો છો અને સુખ ઇચ્છો છો, તેમ સંસારમાં રહેલાં બધાં પ્રાણીઓ પણ એમ જ ઇચ્છે છે ત્યાં આત્મતુલ્ય ગણી વિચારો કે જેમ મને દુ:ખ પ્રિય નથી તેમ બધાં પ્રાણીને દુઃખ પિય નથી. આવે સમજીને અહિંસાને ધર્મમાં પ્રધાન માનવી. આ જ પ્રમાણ-યુક્તિ છે - સર્વ જીવોને પોતા સમાન માને તે પંડિત. આ જ સમવસરણ-ધર્મ વિચાર છે કે જયાં સંપૂર્ણ અહિંસા છે તે જ પરમાર્થથી ધર્મ છે આ પ્રમાણે જાણવા છતાં કેટલાંક શ્રમણ, બ્રાહ્મણો પરમાર્થને જાણતા નથી, તેઓ બોલે છે, બીજાને ઠસાવે છે, તથા આવા ધર્મની પ્રજ્ઞાપના કરે છે, પ્રાણીને પીડા કરવાના પ્રકારો વડે ધર્મ બતાવે છે કે - સર્વે પ્રાણીને દંડ આદિ વડે હણવા, પરિતાપવા, ધમને માટે કોશ ચલાવવા તથા શ્રાદ્ધ કાર્ય કરવા •x માટે બસ્ત આદિ લાવવા, એ રીતે જે શ્રમણાદિ પ્રાણી-હિંસક ભાષા બોલે છે તેઓ ભવિષ્યકાળ ઘણાં જીવોના શરીર છેદન-ભેદનનો ઉપદેશ કરશે તથા તે સાવધભાષી થઈ ભવિષ્યમાં ઘણાં જન્મ-મરણાદિ પામશે. તથા અનેક વખત ગર્ભમાં ઉત્પન્ન થઈ યોનિ દ્વારા જન્મવું પડશે. તથા સંસારના પ્રપંચમાં - x • ઉચ્ચ ગોગ વમીને, નીચ ગોત્ર કલંક ભાવવાળા થાય છે. અને ભવિષ્યમાં થશે. તથા તેઓને દંડાદિ વડે ઘણાં શરીર સંબંધી દુ:ખો ભોગવવા પડશે તે કહે છે - દંડ આદિ માર વડે શારીરિક દુ:ખ, તથા તે નિર્વિવેકીને માતૃવધાદિ માનસિક દુ:ખો તથા બીજા-અપ્રિયનો સંયોગ, પ્રિયનો વિયોગ, ધનનાશ આદિ દુ:ખદૌર્મનસ્યનો ભાગી જાય છે. વધુ કેટલું કહેવું? ઉપસંહાર કરતા અતિ ભારે અનર્થ સંબંધને દર્શાવવા કહે છે - જેની આદિ નથી તે અનાદિ એટલે સંસાર. - X - X - જેનો છેડો નથી તે અપર્યત - X - X - આવા અનાદિ અપર્યા, દીર્ધ-અનંત જુગલ પરાવર્તરૂપ કાળની સ્થિતિ. જેની ચાર ગતિ છે તે ચાતુગતિક. તેવા સંસારરૂપી અટવીમાં - નિર્જળ, ભયયુક્ત-પ્રાણરહિત અરણપ્રદેશ તે કાંતાર, આવા સંસાર કાંતારમાં વારંવાર પરાવર્તન થતા તેમાં જ ભમતો રહેશે. તેથી કહે છે - જે કારણથી તે પ્રાણીના હણનારા, કોઈ એવા સાવધ ઉપદેશથી • x - ઓશિકાદિ આહાર-પરિભોગની અનુજ્ઞાથી એમ જાણવું કે તે કપાવયનિકો લોકના અગ્રભાગ રૂપે-મોક્ષને પ્રાપ્ત કરશે નહીં તથા તેઓ સર્વ પદાર્થોને જાણવારૂપ કેવળજ્ઞાન પામશે નહીં, આના દ્વારા જ્ઞાનાતિશયનો અભાવ દશવ્યિો. તથા આઠ પ્રકારના કર્મોથી મુક્ત થતા નથી. એના દ્વારા અસિદ્ધિ-અકૈવવાનું કારણ કહ્યું. પરિનિર્વાણ-આનંદ, સુખની પ્રાપ્તિ તેને ન પામે. એના દ્વારા સુખાતિશયનો અભાવ દર્શાવ્યો તથા તેઓ શરીર-મનના દુ:ખોનો આત્યંતિક અંત કરી શકે નહીં, એના દ્વારા અપાય અતિશયનો અભાવ દર્શાવ્યો. આ રીતે વિચારવું કે જેમ સાવધાનુષ્ઠાન પરાયણ, સાવધભાષી કુપાવચનિકા મોક્ષે જતાં નથી, તેમ સ્વયુચના જૈનસાધુ પણ શિકાદિ પરિભોગથી મોક્ષે જતા નથી. તેનું પ્રમાણ પ્રત્યક્ષ-અનુમાન આદિ છે. જેમકે પ્રત્યક્ષ પ્રમાણ-જીવહિંસા કરનાર, ચોર આદિ બંધનથી મુકત થતો નથી. તેમ બીજા પણ દુઃખી થાય છે. અનુમાનાદિ પણ એ રીતે વિચારવું. તથા આ જ સમવસરણ-આગમ વિચારરૂપ છે. તે પ્રત્યેક જીવને આશ્રીને ઘટાવવું, દરેક મતવાળાએ સમજવું અને બીજાને સમજાવવું કે હિંસા કરવાથી દુ:ખ પામશે. જેઓ તત્વના જાણકાર છે, તેઓ પોતાના આત્માતુલ્ય સર્વે જીવોને માનીને અહિંસા પાલન કરતા આ પ્રમાણે બોલે છે કે - બધાં જીવો દુ:ખના હેપી અને સુખની Page #86 -------------------------------------------------------------------------- ________________ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર છે શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૩ આહાર પરિજ્ઞા છે. - X - X - X X —X —X - X = ૨-૬૩ ઇચછાવાળા છે, માટે તેમને હણવા નહીં ઇત્યાદિ. તેમને પૂર્વોક્ત દંડન આદિ ભોગવવા ન પડે. ચાવતુ તેઓને સંસાર કાંતારમાં ભટકવું પડતું નથી. આ રીતે કિચાચાનો કહ્યા. હવે ઉપસંહાર કરવા માટે પૂર્વોક્ત કથન સંક્ષેપમાં કહે છે• સૂઝ-૬૩૪ - આ બાર કિયાસ્થાનોમાં વતા જીવો સિદ્ધ-બુ-મુકત-પરિનિવણિ રાવતું સર્વ દુ:ખનો અંત કર્યો નથી . કરતા નથી - કરશે નહીં પરંતુ આ તેરમાં કિશાસ્થાનમાં વર્તતા જીવો અતીત-વર્તમાન કે અનાગતમાં સિદ્ધ થયા છે, બુદ્ધ થયા છે, મુકત થયા છે, પરિનિર્વાણ પામે છે ચાવ4 સર્વ દુઃખોનો અંત કરે છે. એ રીતે તે ભિક્ષુ આત્માણી, આત્મહિતકર, આત્મગુપ્ત, આત્મયોગી, આત્મપાકમી, આત્મરક્ષક, આત્માનુકંપક, આત્મનિફ્ફટક, આત્મા દ્વારા જ સમસ્ત પાપોથી નિવૃત્ત થાય છે, • તેમ હું કહું છું. • વિવેચન આ બાર કિયાસ્થાનોમાં અનુપશમરૂપ - અધર્મપક્ષ ગણેલ છે. તેથી તેમાં વર્તતા જીવો પૂર્વ કાળે સિદ્ધ થયા નથી, વર્તમાનમાં થતા નથી અને ભાવિમાં થશે નહીં. તથા બોધ પામ્યા નથી, પામતા નથી - પામશે નહીં, મુક્ત થયા નથી - થતા નથી - થશે નહીં, નિર્વાણ પામ્યા નથી • પામતા નથી - પામશે નહીં, દુ:ખોનો અંત કર્યો નથી - કરતા નથી - કરશે નહીં. હવે તમે ક્રિયાસ્થાન ‘ધર્મપક્ષ' કહે છે. આ તેમાં ફિયાસ્થાનમાં વર્તતા જીવો મોક્ષે ગયા છે - જાય છે . જશે ચાવતુ સર્વ દુઃખોનો અંત કર્યો છે - કરે છે. કરશે. જે ભિક્ષુ પૌંડરીક અધ્યયનમાં કહ્યો છે તે બાર કિયાસ્થાન વર્જક, ધર્મપાઅનુપશમનો ત્યાગી, ધર્મપણે સ્થિતઆત્મા વડે કે આત્માથી ઉપશાંત થયેલો છે. જે બીજ અપાયોથી આભાને રહ્યો છે તે આત્માર્થી-આમવાનું કહેવાય છે. અહિત આચાસ્વાળા, ચોર આદિ આત્મવંત થતા નથી જે આ લોક પરલોકના અપાયોથી ડરે છે તે આમહિત કત છે. જેનો આત્માગુપ્ત છે તે અર્થાત્ સ્વયં જ તે સંયમ અનુષ્ઠાનમાં પરાક્રમ કરે છે. આત્મયોગી તે આત્માના કુશલ મનપવૃત્તિરૂપ છે * * * સદા ધર્મધ્યાને સ્થિત છે. તથા જે આત્માને પાપી, દુર્ગતિગમનાદિથી જે રક્ષે તે આત્મક્ષિત. દુર્ગતિગમન હેતુ છોડનાર • સાવધાનુષ્ઠાનથી નિવૃત્ત. આત્મા દ્વારા જ અનર્થ પરિહાર વડે અનુકંપા કરે - શુભ અનુષ્ઠાન વડે સદ્ગતિમાં જનારો, આત્માને સમ્યગુદર્શનાદિ અનુષ્ઠાન વડે સંસારરૂપ કેદમાંથી છોડાવે છે. તથા આત્માને અનર્ણભૂત બાર કિયાસ્થાનો થકી દૂર રહે અથવા આત્માને સર્વ અપાયોથી દૂર રાખે - સર્વે અનર્થોથી નિવૃત થાય. આ ગુણો મહાપુરુષોમાં સંભવે છે. શેષ પૂર્વવત, નયોની વ્યાખ્યા પહેલાં પ્રમાણે જાણવી. શ્રુતસ્કંધર : અધ્યયન-ર- “ક્રિયાસ્થાન”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ • ભૂમિકા : બીજું અધ્યયન કહ્યું, હવે ત્રીજું આરંભે છે. તેનો સંબંધ આ છે - કર્મક્ષયાર્ચે ઉધત સાધુએ બાર કિયાસ્થાન છોડીને તેરમું કિયાસ્થાન સેવીને હંમેશાં “આહાણુપ્ત" થવું. ધર્મના આધારભૂત શરીરનો આધાર આહાર છે. તે મુમુક્ષુએ ઉદ્દેશકાદિ દોષરહિત લેવો, આ આહાર હંમેશા જોઈએ, આ સંબંધથી “આહારપરિજ્ઞા' અધ્યયન આવ્યું. તેના ચાર અનુયોગ દ્વારા છે, તેમાં આ અધ્યયન પૂર્વાનુપૂર્વીથી ત્રીજું અને પાનુપૂર્વમાં પાંચમે છે, અનાનપવરી અનિયત છે. અહીં અથિિધકારે હાર શ્રદ્ધા છે કે અશુદ્ધ તે બતાવશે. નિક્ષેપ ત્રણ પ્રકારે છે : તેમાં ઓઘનિષ નિફોપે અધ્યયન છે, નામનિષ નિફોપે આહારપરિજ્ઞા એવું બે-પદનું નામ છે, તેમાં આહાર પદના નિણોપા માટે નિયુક્તિકાર કહે છે [નિ.૧૬૯ થી ૧૨] ૧૬૯ થી ૧ નિમુકિtખો સંયુકd વૃજ્ય આહાર પદનો નિકોપ પાંચ પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય, હોમ, ભાવ. તેમાં નામ, સ્થાપનાને છોડીને ‘દ્રવ્ય-આહાર' કહે છે. દ્રવ્ય આહાર-સયિd, આદિ ત્રણ ભેદે છે. તેમાં સચિતદ્રવ્યાહાર પૃથ્વીકાયાદિ છ ભેદે છે. તેમાં સચિવ પૃથ્વીકાય-મીઠું વગેરે રૂપ છે, અકાય તે પાણી ઇત્યાદિ, આ પ્રમાણે મિશ્ર અને અચિત પણ સમજી લેવું. વિશેષ એ કે - પ્રાયઃ અયિત અગ્નિકાય મનુષ્ય આહારમાં લે છે - ગરમ ભાત વગેરે રૂપે જાણવા. ક્ષેત્ર-આહાર-જે ફોગમાં આહાર કરાય, ઉત્પન્ન થાય કે વ્યાખ્યાન થાય તે અથવા નગના જે દેશમાંથી ધાન્ય, ઇંધનાદિનો ઉપભોગ થાય છે. જેમ કે - મથુરાની નીકટથી ખાવાની વસ્તુ મળે તે મયુરા આહાર ઇત્યાદિ • x ". ભાવ-આહાર-ભૂખ લાગે ત્યારે ભક્ષ્ય આહારની વસ્તુ ખવાય તે ભાવાહાર. તેમાં પણ પાયે આહારનો વિષય જીભને આધિન છે. તેથી તીખો, કડવો, કષાયેલો, ખાટો, ખારો, મીઠો એ છ રસ જાણવા. કહ્યું છે કે - રાત્રિભોજન તે તિખો યાવતુ મધુર ઇત્યાદિ જમવો. પ્રસંગે બીજું પણ લે છે . “ખરવિશદ' ભક્ષ્ય છે. તેમાં પણ ગરમ ભાત યોગ્ય છે. ઠંડા નહીં. પાણી ઠંડુ જ લેવાય. શીતળતા એ પાણીનો મુખ્ય ગુણ છે. દ્રવ્યને આશ્રીને ભાવ આહાર કહ્યો. હવે આહારને આશ્રીને ભાવાહા... ભાવાતાર ત્રણ પ્રકારે થાય. આહાક પ્રાણી ત્રણ પ્રકારે આહાર લે છે. જેમકે • ઓનહા-ૌજસ શરીર, કામણ શરીર સાથે રહીને જે આહાર લે છે, તેના વિના દાકિાદિ શરીર ઉત્પન્ન ન થાય. કહ્યું છે. • તૈજસ, કામણશરીર વડે જીવો આહાર લે પછી જ યાવતુ શરીરની નિષ્પત્તિ થાય. તયા ઓજાહારી સર્વે જીવો અપર્યાપ્તા છે. લોમાહાર શરીર પતિ થયા પછીના Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨૩/ભૂમિકા ૧૫૯ કાળે બાહ્ય ત્વચાની રોમરાજી વડે લેવાતો આહાર છે. મોઢા વડે ખવાય તે કવલાહાર છે. તે વેદનીયના ઉદય વડે ચાર સ્થાનો વડે આહાર સંજ્ઞા ઉદ્ભવે છે - કહ્યું છે - ચાર રસ્થાને આહાર સંજ્ઞા ઉપજે. ડાબા કોઠાથી, ધાવેદનીય કર્મોદયથી, મતિ [ઇચ્છા થી અને તે વિષયના ઉપયોગથી. આ ત્રણેનું એક જ ગાયા વડે વ્યાખ્યાન કરે છે - તૈજસ અને કામણ શરીર વડે ઔદાકિાદિ શરીર થાય અને મિશ્રપણે જે આહાર લે તે ઓજાહાર છે. કોઈ આચાર્ય કહે છે - દારિકાદિ શરીર પતિ વડે થયેલ પણ ઇન્દ્રિય, આનપાન, ભાષા, મન:૫યતિથી અપર્યાપ્તક હોય અને શરીર વડે આહાર લે તે ઓજાહાર છે. ત્યારપછી ત્વચા-સ્પર્શનેન્દ્રિય વડે જે આહાર લેવાય તે લોમાહાર છે. પ્રક્ષેપાહાર તો મુખમાં કોળીયો લેવો તે પ્રસિદ્ધ છે. - હવે આ આહાર તેના સ્વામી વિશેષથી કહે છે - પૂર્વોક્ત શરીર વડે જે ઓજાહાર લે છે, તે સર્વે અપર્યાપ્તક જીવો જાણવા અર્થાત તેની બધી પતિ પૂર્ણ થઈ નથી તેમ જાણવું. બીજી ગતિમાં જાય ત્યારે પ્રથમ ઉત્પત્તિ વિગ્રહ ગતિમાં હોય કે ન હોય તો પણ ઉત્પતિ દેશે તૈજસ કામણ શરીર વડે જેમ ગરમ ઘી-તેલમાં પડેલો લોટ ઘી પીએ તેમ જીવ પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે સમયથી પતિ પુરી થાય ત્યાં સુધી ઓજાહાર કરે છે. પતિક જીવોમાં કોઈ ઇન્દ્રિય પતિથી પતિ કહે છે. કોઈ શરીર પયતિથી પર્યાપ્તક કહે છે, તેનાથી લોમાહાર લે છે. તેમાં સ્પર્શનેન્દ્રિય વડે તડકા વડે કે ઠંડા વાયુ અથવા પાણી વડે ગર્ભમાં જીવ પોષાય છે, તે લોકાહાર, પ્રક્ષેપ આહાર તો મુખેથી ખવાય ત્યારે પ્રોપાહાર, બાકીના સમયે તે ન હોય. પણ લોમાહાર તો વાયુ આદિના સ્પર્શથી સર્વદા હોય. તે લોમાહાર ચક્ષુ વડે દેખાતો નથી. તે પ્રાયઃ પ્રતિસમય વર્તી છે. પ્રોપાહાર તો પ્રાયઃ દેખાય છે. તે નિયતકાલિક છે. જેમકે દેવકુર-ઉતરકુરમાં અષ્ટમભકાદિ આહાર છે. પણ સંખ્યય વર્ષ આયુવાળાને પ્રોપાહાર અનિયતકાલિક છે. હવે પ્રોપ આહાર કોણ કરે તે કહે છે - ફક્ત સ્પર્શનેન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિ અને દેવ, નાકોને પ્રક્ષેપાહાર નથી. તેઓ પતિ પુરી થતાં સ્પર્શનેન્દ્રિય વડે આહાર કરે છે, માટે લોમાહાસ છે. તેમાં દેવો મનચી કથિત શુભ પુદ્ગલો બધી કાયા વડે લેવાય છે. નારકોને અશુભ જ આવે છે. બાકીના દારિક શરીરવાળા બેઇન્દ્રિયાદિ તિર્યંચ અને મનુષ્યોને પ્રક્ષેપાહાર છે. તેઓ સંસામાં રહેલાને પ્રક્ષેપાહાર વિના નિભાવ ન થાય. કવલ આહાર જીભથી થાય છે. બીજા આચાર્ય કહે છે. જીભ વડે જે સ્થૂળ શરીરમાં ખવાય તે પ્રક્ષેપાહાર છે. પણ જે નાક, આંખ, કાન વડે પ્રાપ્ત થાય તે ઘાતરૂપે પરિણમે તે જહાર છે. ફકત સ્પર્શેન્દ્રિય વડે લઈ ધાતરૂપે થાય તે લોમાહાર છે. હવે કાળ વિશેષને આશ્રીને ‘અનાહારકતા” જણાવે છે | વિગ્રહગતિમાં રહેલા, કેવલી સમુદ્ધાત કતાં, અયોગી, સિદ્ધો એ અણાહારક છે, બાકીના આહારક છે. તેનો કિંચિત્ અર્થ આ પ્રમાણે - ઉત્પત્તિકાળે વિગ્રહગતિમાં, કેવળીને લોકપૂરણકાળે સમુઠ્ઠાત અવસ્થામાં, અયોગીને શૈલેશી અવસ્થામાં અને સિદ્ધોને આણાહારકત્વ હોય છે. શેષ જીવો આહાક છે. તેમાં સમશ્રેણિમાં ભવાંતરમાં ૧૬૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જાય તો અનાહારક નથી. જો એક સમય વકશ્રેણિમાં રહે તો પ્રથમ સમયે પૂર્વશરીરમાં રહીને આહાર લે, બીજા સમયે બીજા સ્થળે આહાર લે, દ્વિરસમય વક્રગતિમાં ત્રણ સમયે ઉત્પત્તિ છે, તેમાં મધ્યમ સમયે અનાહારક, બીજા સમયે આહારક. ત્રણ સમય વક્રગતિમાં ચોથા સમયે ઉત્પત્તિમાં વચ્ચેના બે સમય અનાહાક, ચતુસમય ઉત્પત્તિ કઈ રીતે? - x " પ્રથમ સમયે બસનાડીમાં પ્રવેશે, બીજા સમયે ઉપર કે નીચે ગમત, બીજા સમયે બહાર નીકળે, ચોથા સમયે વિદિશામાં ઉત્પન્ન થાય. પાંચ સમય ઉત્પત્તિમાં વચ્ચેના ત્રણ સમય અનાયાસ્ક છે, આધા સમયે આહારક છે-x - કેવલી સમāાતમાં પણ કામણશરીરથી બીજા, ચોથા, પાંચમાં સમયે અનાહીક છે, બાકીના સમયે ઔદાકિ શરીર સાથે મિશ્ર છે માટે આહાક. • x • કેવલી પોતાના આયુક્ષયે સર્વ યોગ નિરોધ કરે ત્યારે પાંચ હૂવાક્ષર બોલાય તેટલો માત્ર કાળ છે, તે અનાહાક છે. સિદ્ધ જીવો તો શૈલેશી અવસ્થાના આદિ કાળથી અનંતકાળ પર્યન્ત અનાહારક છે. હવે રવાની વિશેષ આશ્રયી વધુ ખુલાસો કરે છે - કેવલી સિવાયના સંસારી જીવો વિગ્રહગતિમાં એક કે બે સમય અનાહારક હોય છે. ઇત્યાદિ • x • dવાર્થ સૂકારે અધ્યાય-૨ સૂત્ર-૩૧માં વિલો ત્રણ સમય અનાહાક કહ્યા છે. આનુપૂર્વીનો ઉદય પણ ઉત્કૃષ્ટથી વિગ્રહગતિમાં ચાર સમય કહ્યો છે. તે પાંચ સમયની ઉત્પત્તિમાં જ થાય. ભવસ્થ કેવળીને સમુઠ્ઠાત વખતે -x • મિસમય અનાહાક કહ્યા. સિદ્ધને આશ્રીને અનાહાકવ-તેઓ શૈલેશી અવસ્થાથી આરંભીને સંપૂર્ણ સિદ્ધકાળ પર્યત અનાહાક હોવાથી સાદિ અનંતકાળ અનાહારક કહ્યા. [અહીં કેack-waહાર સંબંધી શંકા-સમાધન વૃત્તિકારે નોંધd છે, અને તેનો સંપ કરેલ છે, વિશેષ જાણવા ftવાર્ય ટીકા જોઈ શકાય.) 0 શંકા-કેવળીને ઘાતકર્મ ક્ષય થવાથી અનંતવીર્યવથી કવળ આહાર ના હોય કેમકે આહાર લેવા માટેના વેદનાદિ એકે કારણ તેમને ન હોય, જેમકે તેમને વેદનીયકર્મની પીડા નથી, વૈયાવચ્ચ કરવાની નથી, કેવળી હોવાથી ઈયપથ દોષ નથી, સંયમ યયાખ્યાત ચાસ્ત્રિવાળું છે, આયુક્ષયનો ભય નથી, ધર્મચિંતા કરવાની નથી પછી કવલાહારની જરૂર શી? o સમાધાન-તમે આગમ જાણતા નથી, તત્વ વિચાર્યું નથી. આહારનું નિમિત્ત વેદનીય કર્મ તેમને છે જ, શું તેમનું શરીર બદલાઈ જાય છે ? કેવલી આહાર કરે કેમકે - પર્યાપ્તપણું છે, વેદનીય ઉદય છે, આહાર પચાવવા માટે તૈજસ શરીર છે, આયુષ્ય છે • x • ઘાતિકર્મ ક્ષયથી જ્ઞાન થાય છે તે સાચું પણ તે જ્ઞાન વેદનીયથી ઉત્પન્ન ભૂખને કઈ રીતે રોકે ? કે જેથી ભૂખ ન લાગે. વળી અનંતવીર્ય હોવા છતાં ાધા વેદનીયથી ઉત્પન્ન પીડા તો રહે છે. આહાર લેવાથી કંઈ બગડતું નથી ! આ આહાર આસક્તિથી નહીં, પણ આત્મશક્તિના આવિકરણ માટે છે. કેવલીને સાતા ઉદય માફક અસાતા ઉદયનું નિવારણ પણ નથી, તે તો અંતર્મુહ બદલાતી રહે છે. વળી તીર્થકરને નામકર્મ બાંધેલ દેવને છ માસ સુધી અત્યંત સાતા વેદનીયનો ઉદય Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/ભૂમિકા ૧૬૧ છે, તે જેમ બાધાને માટે નથી તેમ કેવલીને ખાવાનું પણ નિવારણ થાય તેમ નથી. વળી ભૂખ લાગવી તે મોહનીયકર્મનો વિપાક નથી, પણ ભૂખના વિપાકના પ્રતિપક્ષની નિવૃત્તિ છે. - ૪ - ૪ - ૪ - ૪ - ૪ - ક્ષુધા વેદનીય તો રોગ, ઠંડી, તાપની માફક જીવ પુદ્ગલ વિપાકીપણાથી વાસના દૂર કરવા માત્રથી ભૂખ દૂર ન થાય કેમકે ભૂખ મોહસંબંધી વિપાક નથી. “જગત્ ઉપકારી તીર્થંકરને અનંતવીર્ય હોવાથી તૃષ્ણારહિત થયા પછી ખાવાની શું જરૂર છે ?' એવો પ્રશ્ન જ નિરર્થક છે. છદ્મસ્થ અવસ્થામાં પણ તીર્થંકર વિશિષ્ટ વીર્યવાન્ જ હોય છતાં ખાય જ છે ને ? તે આહાર દીર્ધકાળનું આયુ છે માટે શરીરના રક્ષણાર્થે જ લેવાનો છે. આ ઉપરાંત કેવલીને વેદનીયકર્મના ઉદયમાં અગિયાર પરીષહો તો હોય જ છે. બાકીના અગિયાર જ્ઞાનાવરણીય આદિ જનિત જ દૂર થયા છે. તે મુજબ કેવલીને આહાર લેવાનું સિદ્ધ થાય છે. આ પરીષહોમાં ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ મચ્છર, નગ્નતા, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષધા, શય્યા, આક્રોસ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મલ, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન એ બાવીશ પરીષહો મુમુક્ષુએ સહન કરવાના છે. તેમાં જ્ઞાનાવરણથી ઉત્પન્ન તે પ્રજ્ઞા, અજ્ઞાન છે. દર્શન મોહનીયથી દર્શન છે, અંતરાયથી અલાભ પરીષહ છે. ચાસ્ત્રિ મોહનીયથી નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષધા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કાર છે. આ અગિયાર પરીષહો કેવળીને ન હોય કેમકે તેના કારણભૂત કર્મોનો ક્ષય થયો છે. કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ ન હોય. પણ બાકીના ૧૧-પરીષહો વેદનીયકર્મ હોવાથી વિધમાન છે. તે આ પ્રમાણે - ભૂખ, તરસ, ઠંડી, તાપ, ડાંસમચ્છર, ચર્ચા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ. આ અગિયાર કેવલીને પણ વિધમાન છે તેથી કેવલીને ભૂખ સંભવે છે. માત્ર અનંતવીર્યપણાથી તેઓ આકુળવ્યાકુળ ન થાય. વળી આ નિષ્ઠિતાર્યા નિષ્પયોજન જ પીડા સહેતા નથી. તેમજ “કેવળી હોવાથી તેમને ભૂખથી પીડા બાધા ન કરે” એમ બોલવું પણ યોગ્ય નથી. - ૪ - ૪ - જેમ કેવલજ્ઞાન ઉત્પત્તિ પૂર્વે ખાવાનું સ્વીકાર્યુ છે, તેમ કેવળજ્ઞાન થયા પછી પણ તે જ ઔદારિક શરીર આહારાદિ વડે પોષવા યોગ્ય છે. પહેલા તીર્થંકરની અપેક્ષાએ દેશ ઉણ પૂર્વકોટિકાળ કેવળીની સ્થિતિ કહી છે. તો તેવાને સંભવિત આયુકાળમાં ઔદાકિ શરીરના નિભાવ માટે પ્રક્ષેપાહાર પણ હોવો જોઈએ. કહે છે કે - તૈજસ શરીર વડે મૃદુ કરેલ લેવા યોગ્ય દ્રવ્યને સ્વપર્યાપ્તિ વડે પરિણમાવેલાને પરિણામના ક્રમ વડે ઔદારિક શરીરનું બંધારણ થાય છે, તે નિભાવવા વેદનીય કર્મોદયથી ભૂખ લાગે છે. આ બધી સામગ્રી કેવલીમાં સંભવે છે. તો પછી તે કેમ આહાર ન લે? - ૪ - વળી ઘાતીકર્મ સાથે ભૂખને સંબંધ નથી -x-x - આ રીતે સંસારમાં રહેલા જીવો વિગ્રહગતિમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ત્રણ સમય, ભવસ્થ કેવલી સમુદ્ઘાતમાં ત્રણ સમય અને શૈલેશી અવસ્થામાં અંતર્મુહૂર્ત અનાહારક હોય છે. સિદ્ધના જીવો સાદિ અનંતકાળ અનાહાક છે. હવે પ્રથમ આહાર કયા શરીર વડે કરે છે, તે કહે છે - તેજ કે તેજમાં થયેલ તે તૈજસ 4/11 ૧૬૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અને કાર્પણ શરીરથી આહાર કરે છે. આ તૈજસ-કાર્યણ શરીર સંસારભ્રમણ પર્યન્ત જીવને કાયમ રહે છે. આ બે શરીરો વડે બીજી ગતિમાં જતા જીવો પ્રથમ આહાર કરે છે. પછી ઔદારિક મિશ્ર કે વૈક્રિયમિશ્ર જે શરીર રચાય તેના વડે આહાર કરે છે. પછી ઔદારિક કે વૈક્રિય શરીર વડે આહાર કરે છે. [નિ.૧૭૮-] હવે ‘પરિજ્ઞા’ પદનો નિક્ષેપ કરે છે. તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ ચાર ભેદે પરિજ્ઞા કહી છે. તેમાં પણ નામ, સ્થાપના ગૌણ હોવાથી તેને છોડીને દ્રવ્ય પ્રતિજ્ઞા બતાવે છે - દ્રવ્યની કે દ્રવ્યથી પરિજ્ઞા તે દ્રવ્ય પરિજ્ઞા. તે મુખ્યતાએ સચિવ, અચિત, મિશ્રભેદે ત્રણ પ્રકારે છે. ભાવ પરિજ્ઞામાં બે ભેદે-જ્ઞપરિજ્ઞા અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા. બાકીના નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તદ્બતિરિક્ત ભેદો “શસ્ત્રપરિજ્ઞા” અધ્યયન [આચારાંગમાં છે તે] મુજબ જાણવા. - હવે - x સૂત્ર કહે છે— - સૂત્ર-૬૭૫ ઃ- [સૂત્ર-૬૭૫ થી ૬૮૭ની વૃત્તિ સાથે છે. મેં સાંભળેલ છે, તે આયુષ્યમાન ભગવંતે આમ કહ્યું છે - આ પ્રવચનમાં “આહારપરિજ્ઞા” નામક અધ્યયન છે. તેનો અર્થ આ છે - આ લોકમાં પૂર્વાદિ દિશામાં સર્વત્ર ચાર પ્રકારના બીજકાયવાળા જીવો હોય છે - જેમકે - અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ. તે બીજકાયિક જીવોમાં જે જેવા પ્રકારના બીજથી, જે-જે અવકાશથી ઉત્પન્ન થવા યોગ્ય છે, તે-તે રીતે ઉત્પન્ન થાય છે. એ રીતે કેટલાંક બીજકાયિક જીવ પૃથ્વીયોનિક, પૃથ્વી સંભવ, પૃથ્વી વ્યુત્ક્રમ છે. તદ્યોનિક, તાંભવા, તદ્નુક્રમ જીવ કર્મવશ થઈ કર્મના નિદાનથી ત્યાંજ વૃદ્ધિગત થઈ, વિવિધ યોનિવાળી પૃથ્વીમાં વૃક્ષપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધયોનિક પૃથ્વીની ચિકાશનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી-અદ્-તેઉ-વાયુ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. તે જીવ વિવિધ પ્રકારના પ્રસ-સ્થાવર જીવોના શરીરને ચિત્ત કરે છે. તે પૂર્વે આહારિત તે શરીરને વિધ્વસ્ત કરીને ત્વચા વડે આહાર કરીને સ્વશરીરરૂપે પરિણમાવે છે. તે પૃથ્વીયોનિક વૃક્ષના બીજા શરીરો પણ વિવિધ પ્રકારના - વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન સંસ્થિત તથા અનેકવિધ પુદ્ગલોના બનેલા હોય છે. તે જીવો કર્યોદય મુજબ ઉત્પન્ન થાય છે, એમ કહ્યું છે. • સૂત્ર-૬૬ :- [સૂત્ર-૬૫ થી ૬૮૭ વૃત્તિ સાથે છે.] હવે તીર્થંકરથી કહે છે કે - કોઈ જીવ વૃક્ષોનિક, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિ પામે છે. એ રીતે તેમાં ઉત્પન્ન, તેમાં સ્થિત, તેમાં વૃદ્ધિગત જીવો કર્મને વશ થઈ, કર્મના કારણે જ ત્યાં વૃદ્ધિ પામી પૃથ્વીયોનિક વૃક્ષોમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે પૃથ્વીયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વીઅદ્-તેઉ-વાયુ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. તે વિવિધ ત્રા-સ્થાવર જીવોના શરીરને અચિત કરે છે. તેઓ ધ્વસ્ત કરેલા, પૂર્વે આહારિત તથા ત્વચાથી આહારિત શરીરને વિપરિણામિત કરીને પોતાના સમાન સ્વરૂપમાં પરિણત કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષોના અનેક પ્રકારના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-વિવિધ સંસ્થાન Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨|૩|-I૬૭૬ ૧૬૩ સંસ્થિત બીજ શરીર પણ હોય છે, જે અનેક પ્રકારના શરીર પગલોથી વિકુર્વિત હોય છે. તે જીવ કમને વશ થઈને ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું છે. • સૂત્ર-૬૩૭ :- સૂ૬૩૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે છે.) હવે તીર્ષકશ્રી કહે છે કે - કેટલાંક જીવો વૃક્ષયોનિક, વૃક્ષમાં સ્થિત, વૃક્ષામાં વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિગત જીવો કમવશ થઈ, કમના કારણે વૃક્ષામાં ઉત્પન્ન થઈને વૃક્ષાયોનિકમાં વૃક્ષપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃાયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવો પૃથ્વીઆy-વાયુ-dઉ-વનસ્પતિ શરીરનો આહાર કરે છે. બસ-સ્થાવર પ્રાણીના શરીરને અચિત્ત કરે છે, પરિવિધ્વસ્ત તથા પૂર્વે આહારિd, વચાથી આહાસ્તિ શરીરોને ચાવીને પોતાના રૂપે પરિણત કરે છે. તે વૃક્ષયોનિક વૃક્ષોના શરીર વિવિધ વર્ણવાળા યાવત તે જીવો કર્મોને વશ થઈને ઉત્પન્ન થાય છે, એમ કહ્યું છે.. • સૂ-૬૩૮ - સ્િમ-૬૭૫ થી ૬૮૭ની વૃત્તિ સાથે છે. હવે તીકરી વનસ્પતિ જીવોના બીજા ભેદ પણ કહે છે - કેટલાંક જીવ વાયોનિક, વૃક્ષામાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત, વૃક્ષમાં વૃદ્ધિગત જીવો કર્મને વશ, કર્મોના કારણે તેમાં ઉત્પન્ન થઈને વૃાયોનિક વૃક્ષોમાં મૂળ-કંદસ્કંધ-ત્વચા-શાખા-પ્રવાલ-પ-પુપ-ફળ-બીજરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષોનિક વૃક્ષોના સનો આહાર કરે છે, તે જીવો પૃdી યાવ4 વનસ્પતિ શરીરનો આહાર કરે છે. અનેકવિધ સંસ્થાવર પ્રાણીના શરીરને અચિત્ત કરે છે. પરિવિMા શરીરને યાવતુ પોતાના સમાન પરીણમાવીને તે વૃાયોનિકના મૂલ-કંદ ચાવતુ બીજોના બીજ પણ શરીર બનાવે છે, જે વિવિધ વર્ણ-ગંધ યાવત વિવિધ શરીર પુદ્ગલથી બનેલા હોય છે. તે જીવો કમને વશ ત્યાં ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું છે. • સૂત્ર-૬૭૯ :- સૂમ-૬૩૫ થી ૬૮ણની વૃત્તિ સાથે છે.] હવે તીર્થકરશી વનસ્પતિના બીજ ભેદ પણ કહે છે - કેટલાંક જીવો વૃક્ષયોનિક, નૃસ્થિત, વૃક્ષામાં વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન, વૃક્ષમાં સ્થિત, વૃક્ષામાં વૃદ્ધિગત જીવો કમને વશ, કર્મોના કારણે તેમાં ઉત્પન્ન થઈને વૃક્ષયોનિક વૃક્ષોમાં “અધ્યારૂહ"રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષયોનિક વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવો પૃedી આદિના શરીરનો આહાર કરી ચાવતુ પોતાનારૂપે પણિમાવે છે. તે વૃક્ષયોનિક અધ્યારૂહના બીજા પણ શરીરો વિવિધ વણવાળા ચાવત્ કહેલા છે. • સૂઝ-૬૮o - સિમ-૬૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે આપેલ છે.] હવે તીર્ષકશ્રી કહે છે : કેટલાંક જીવો અધ્યારૂહ યોનિક, અધ્યારૂહ સ્થિત, અધ્યારૂહમાં જ વૃદ્ધિ પામે છે. યાવત કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈ વૃક્ષયોનિક અધ્યારૂમાં દયારૂe વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વૃક્ષોનિક આધ્યાહના સનો આહાર કરે છે. તે જીવો પૃની આદિ શરીરને માવઠું સ્વરૂપે ૧૬૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર પરિણાવે છે. તે વૃક્ષયોનિક અધ્યારૂહના બીજ પણ શરીરો વિવિધ વર્ણવાળા ચાવત્ કહેલા છે. • સૂત્ર-૬૮૧ - સુઝ-૬૭૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે આપેલ છે.] હવે તીર્ષકશ્રી કહે છે કે અહીં કેટલાક જીવો અધ્યારૂહ વૃક્ષયોનિક અધ્યારોહમાં સ્થિત યાવત્ કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈને આદયારૂહ વૃક્ષયોનિકમાં અધ્યારૂઢપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે અધ્યારૂહયોનિકના અધ્યારૂહના રસનો આહાર કરે છે. તે જીવો પ્રતી, અપ આદિ શરીરનો આહાર કરીને યાવતું સ્વરૂપે પરિસમાવે છે. બીજી પણ તે અધ્યારૂહયોનિક દયારૂહના વિવિધ વર્ણવાળ શરીર યાdd કહ્યા છે. • સૂત્ર-૬૮૨ - સ્િમ-૬૩૫ થી ૬૮eetી વૃત્તિ સાથે આપેલ છે.] હવે તીર્થકરશ્રી કહે છે - કેટલાંક જીવો અધ્યારૂહયોનિક, આધ્યારૂહ સંભવ યાવ4 કમોંના કારણે તેમાં ઉત્પન્ન થઈને આદયારૂહ યોનિકમાં અધ્યારૂહ મુલ યાવતુ બીજરૂપે ઉન્ન થાય છે. તે જીવો અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષના સનો આહાર કરે છે યાવતુ બીજા પણ તે અધ્યારૂહયોનિક મૂલ યાવત્ બીજ આદિના શરીરો યાવત્ કહ્યા છે. • સૂત્ર-૬૮૩ :- સૂ ૭૫ થી ૬૮.૭ની વૃત્તિ સાથે આપેલ છે.] હવે તીકી કહે છે . કેટલાંક જીવો પૃeણીયોનિક, પૃષીમાં સ્થિત યાવત્ વિવિધ યોનિક પ્રdીમાં તૃણપણે ઉન્ન થાય છે. તે જીવો વિવિધ યોનિક પૃedીના સાનો આહાર કરે છે. યાવત તે જીવો કમને વશ ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું છે. • સૂત્ર-૬૮૪ :- સિમ-૬૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે આપેલ છે.) આ પ્રમાણે કેટલાંક જીવ તૃણોમાં તૃણરૂપે ઉત્પન્ન થાય છે, વગેરે. • સૂત્ર-૬૮૫ - સિઝ૬૫ થી ૬૮૩ની વૃત્તિ સાથે આપેલ છે.) એ પ્રમાણે તૃણોનિકમાં વૃણપણે ઉત્પન્ન થાય છે. તૃણયોનિક વ્રણ શરીરનો આહાર કરે છે. ચાવતું એમ કહ્યું છે. તથા તૃણયોનિક તૃણમાં મૂળ યાવ4 બીજપણે ઉત્પન્ન થાય છે. યાવતુ એમ કહ્યું છે. એ રીતે ઔષધિના પણ ચર આલાપકો છે, હરિતના પણ ચાર આલાપક કહેલા છે. • સૂગ-૬૮૬ : હવે તીર્થકરશી કહે છે . આ જગતમાં કેટલાંક જીવો પૃવીયોનિક, પૃધીમાં સ્થિત, પૃadીમાં વૃદ્ધિ પામે છે. જીવત કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થાય છે. તે વિવિધ યોનિક મૃતીમાં આય-વાય-કાય-કૂહણ-કંદુક-ઉપેહણી-નિર્વેeણી-સચ્છછગ-સ્વાસણિક અને કુર નામક વનસ્પતિરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધ યોનિક પૃaણીના સ્તનો આહાર કરે છે. તે જીવો પૃdી આદિ શરીરનો આહાર કરે છે. યાવત બીજ પણ તે પૃવીયોનિક આય યાવત ક્રુર વનસ્પતિ શરીર જે નાના વનિાળા યાવત કહ્યા છે. આ એક જ આલાનો છે, બીજી ત્રણ નથી હવે એવું કહે છે. કેટલાંક જીવો ઉદકૌનિક, ઉદક સ્થિત યાવત્ કર્મોના Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨|૩|-I૬૮૬ ૧૬૫ કારણે ત્યાં ઉત્પન્ન થઈને વિવિધ યોનિક ઉદકમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધયોનિક ઉદકના રસનો આહાર કરે છે. તે જીવો પૃની આદિ શરીરનો આહાર કરે છે યાવત બીજ પણ તે ઉદકયોનિક વૃક્ષ શરીરો વિવિધ વણના ચાવતુ કહ્યા છે. જેમ પૃedીયોનિક વૃક્ષાના ચાર ભેદ છે તેમ આધ્યારૂહના, તૃણના, ઔષધિના, હરિતના પ્રત્યેકના ચાર-ચાર આલાપકો કહેવા. હવે કહે છે કે - કેટલાંક જીવો ઉદયૌનિક, ઉદકસ્થિત યાવત કર્મોના કારણે ત્યાં ઉત્પન્ન થઈને વિવિધ યોનિક ઉદકમાં ઉદક-અવક-ઇનગોવાળ-કઉંબુકહડકસેરગ-કચ્છભાણિતક-ઉત્પલ-પSI-કુમુદ-નલિન-સુભ-સૌગંધિક-પૌંડરીકમહાપોંડરીક-શતત્ર-સહરા-હા-કોંકણઅરવિંદ-તામસ-ભિસમુણા-પુરપ્રા#િભગરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો ત્યાં વિવિધોનિક ઉદકના રસનો આહાર કરે છે, તે જીવો પ્રdી આદિ શરીરનો આહાર કરે છે યાવતું બીજ પણ તે ઉદકરોનિક ઉદક-ચાવત પુકરાક્ષિભગ વિવિધ વર્ણાદિ શરીર ચાવત કહ્યા છે. • સૂત્ર-૬૮૭ :- -૬૭પ થી ૬૮ની વૃત્તિ સાથે છે.) હવે પછી કહે છે કે આ લોકમાં કેટલાંક જીવો-પૃવીયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક વૃક્ષોમાં, વૃક્ષયોનિક મૂળ ચાવતુ બીજોમાં, વૃક્ષયોનિક અધ્યારૂહમાં, અધ્યારૂહયોનિક અધ્યારૂહોમાં, અધ્યારૂહયોનિક મૂલ યાવતુ બીજોમાં, પૃથ્વીયોનિક તૃણોમાં, વૃષયોનિક તૃણોમાં તૃણયોનિક મૂલ યાવતુ ભીજોમાં, એ રીતે ઔષધિના અને હરિતના ત્રણ-ત્રણ અલાવા છે. પૃedીયોનિક અય, કાય ચાવતુ ક્રમાં, ઉદક યોનિક વૃક્ષોમાં, વૃક્ષાયોનિક વૃક્ષોમાં, વૃક્ષોનિક મૂલ ચાવતું ભીજોમાં, એ રીતે અશરૂહના, તૃણના, ઔષધિના, હરિતના ત્રણ-ત્રણ આલાવા છે. ઉદકોનિક ઉદક-અવક ચાવત મુકરરક્ષિભગોમાં બસ-પ્રાણરૂપે ઉત્પન્ન થાય છે. જીવો તે પૃeતી-ઉદ-વૃક્ષ-આધ્યારૂહ-તૃણ-ઔષધિ અને હરિતયોનિક વૃક્ષોમાં વૃક્ષ, આધ્યારૂહ, વ્રણ, ઔષધિ, હરિત, મૂલ, ચાવતું બીજ, ય-કાય રાવતું ફૂર ઉદક-જાવક યાવત પુરાક્ષિભણ વનસ્પતિના રસનો આહાર કરે છે, તે જીવો પૃadી આદિના શરીરનો આહાર કરે છે, યાવતુ બીજ પણ તે મૂ-કંદ વાવ બીજ યોનિક, આય-કાય યાવતકૂસ્યોનિક, ઉદક-અવક યાવત પુકાઠ્ઠિભગ યોનિક ત્રસજીવોના નીના વર્ણાદિ શરીર ચાવત [તી િવવિલા છે. - વિવેચન-૬૩૫ થી ૬૮૭ : સુધમસ્વિામી જંબુસ્વામીને ઉદ્દેશીને કહે છે - તે આયુષ્યમાન ભગવંતે આ કહ્યું છે, તે મેં સાંભળેલ છે જેમકે - આ “આહાપરિજ્ઞા” અધ્યયન છે, તેનો આ અર્થ છે - પૂવદિ દિશામાં, ઉંચ-નીચે અને ખૂણામાં એમ સર્વલોકમાં રહેનારને આશ્રીને ભાવદિશાઓના આધારરૂપ આ લોક છે. તેમાં ચાર ‘બીજ' એ જ કાય છે, તે બીજના સમુત્પત્તિ ભેદ ચાર છે. તે આ પ્રમાણે - જેના અગ્ર ભાગે બીજ ઉત્પન્ન થાય તે - તલ, તાલી, સહકારાદિ કે શાલી આદિ અથવા અગ્રભાગ તે ઉત્પતિના ૧૬૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કારણરૂપે છે કોરંટ આદિ અપૂબીજ છે. તથા મૂલબીજ તે આદુ વગેરે છે, પઈબીજ તે શેરડી આદિ છે, સ્કંધબીજ તે સલકી આદિ છે. નાગાર્જનીયા કહે છે - વનસ્પતિકાયને પાંચ પ્રકારે બીજોત્પત્તિ છે. તે આ રીતે - અગ્ર, મૂલ, પોરડખ, ગંધ, બીરહ. આ સિવાય છઠો યોકેન્દ્રિય સમૃદ્ધિમ બીજ પણ કહ્યો છે. જેમ વનમાં વિવિધ હરિત ઉદભવે છે. તળાવમાં કમળો થાય છે. [હવે મૂળસૂત્રમાં આગળ કહે છે–]. તે ચાર પ્રકારની વનસ્પતિકાયના ઉત્પતિકારણ જે બીજ છે, તેનો તે બીજ સાથેનો સંબંધ છે. સારાંશ એ કે - શાલિના અંકુરાનું ઉત્પત્તિ કારણ શાલિબીજ છે. એ પ્રમાણે બીજે પણ જાણવું. બીજ જે સ્થાને વાવે તે ઉત્પત્તિ સ્થાન છે, અથવા ભૂમિપાણી-કાળ-આકાશ-બીજનો સંયોગ અવકાશાનુસાર ગ્રહણ કરવો. એ રીતે બીજ અને અવકાશ પ્રમાણે આ જગતમાં જે કોઈ સત્વ છે, તે તથાવિધ કમોંદયથી વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે તે વનસ્પતિમાં ઉત્પન્ન થાય તો પણ પૃવીયોનિક છે. અહીં પૃથ્વીને કારણરૂપે કહી કેમકે જો પૃથ્વીનો આધાર ન હોય તો બીજ ઉગી જ ન શકે. જેમ શેવાળ આદિનું ઉત્પત્તિ સ્થાન પાણી છે, તેમ વનસ્પતિના બીજને પૃથ્વીનો આધાર છે, પૃથ્વીમાં ઉત્પતિ સંભવે છે. એવું કહેવા માંગે છે કે - તે તેમાં ઉત્પન્ન થાય છે, તેમ નહીં તેમાં રહે પણ છે. તથા પૃથ્વીમાં જ તેનું ફેલાવું તે પૃથ્વી-ચુલ્કમ છે અર્થાત્ પૃથ્વીમાં જ તેની ઉંચે જવારૂપ વૃદ્ધિ થાય છે. આ પ્રમાણે તેની ઉત્પત્તિ, સંભવ અને વૃદ્ધિ બતાવીને બીજું કહે છે - તેવું વનસ્પતિકાયમાં ઉત્પન્ન થવાના કર્મથી પ્રેરાઈને તે જ વનસ્પતિમાં - તે જ પૃથ્વીમાં જાય છે તે વપન કહેવાય. તે-તે કર્મને વશ થઈ વનસ્પતિમાં જન્મીને ફરી તે જ વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. બીજે સ્થાને વાવીને કોઈ બીજા સ્થાને ઉત્પન્ન ન થાય. - X - X - વળી તે જીવો કર્મના કારણે ખેંચાયેલા તે પૃથ્વીમાં અથવા વનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈને વિવિધ યોનિમાં પૃથ્વીમાં કે છકાયોમાં ઉત્પત્તિ સ્થાનરૂપ સચિત, અચિત કે મિશ્રમાં છે. તેમાં કોઈ શેત, કૃણાદિ વર્ણ, તિકતાદિ સે, સુરભિ આદિ ગંધ, મૃદુકર્કશાદિ સ્પર્શ ઇત્યાદિ ઘણાં પ્રકારની ભૂમિમાં વૃક્ષરૂપે વિવિધ રીતે ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયના જીવો ત્યાં ઉત્પન્ન થઈને પૃથ્વીની ભીનાશને ચુસે છે, તે જ તેમનો આહાર છે, તે પૃથ્વીશરીરનો આહાર કરતા પૃથ્વીને પીડા આપતાં નથી. એ રીતે અપ-dઉ-વાયુ-વનસ્પતિકાયમાં પણ જાણવું. અહીં પીડા અનુત્પાદને આ દટાંત છે , જેમ અંડજ જીવો માતાની ઉણતાથી વધે અને ગર્ભમાં આહાર લેવા છતાં માતાને બહુ પીડા કરતા નથી. એમ આ વનસ્પતિકાયિક પૃથ્વીની ભીનાશ ચૂસવા છતાં, પોતે ઉત્પન્ન થવા છતાં બહુ પીડા કરતા નથી. ઉત્પન્ન થઈને વૃદ્ધિ પામતા અસદેશ વર્ણ, રસાદિ યુક્ત હોવાથી થોડી બાધાં ઉત્પન્ન પણ કરે છે. એ રીતે જમીન કે આકાશમાં રહેલ પાણીને પીએ છે, તથા અગ્નિની ભસ્માદિ લે છે, વાયુ પણ ગ્રહણ કરે છે. વધું શું કહીએ ? વિવિઘ બસ-સ્થાવર પ્રાણીના જે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨|૩|-I૬૭૫ થી ૬૮૭ ૧૬૩ ૧૬૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શરીર, ત્યાં ઉત્પન્ન થતાં પોતાની કાયા વડે તેને અચિત કરે છે. અથવા જીર્ણ થયેલ પૃથ્વીકાયાદિ શરીરને કંઈક અચિત અને કંઈક પરિતાપિત કરે છે. તે વનસ્પતિકાયના જીવો આ પૃથ્વીકાયાદિના તે શરીરને પોતે ઉપયોગમાં લે છે, તે પૃથ્વીકાયાદિ વડે ઉત્પત્તિ સમયે સ્વકાયરૂપે પરિણમાવેલ છે, તે વનસ્પતિજીવ ત્યાં ઉત્પન્ન થતા કે ઉત્પન્ન થઈને ત્વચા વડે આહાર લે છે, પછી સ્વ શરીરપે પરિણાવે છે, પછી તે શરીરને સ્વકામ સાથે સ્વ-રૂપે મેળવી દે છે. બીજા શરીરો પણ મૂળ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ, ફળાદિ છે, તે પૃવીયોનિક વૃક્ષો વિવિધ વર્ણના છે, જેમકે - સ્કંધનો વર્ણ જુદો, મૂલનો જુદો એ રીતે છે. આ પ્રમાણે વિભિન્ન શરીર પુદ્ગલ ગ્રહણથી થાય છે. તેથી વિવિધ રસોના વીર્ય વિપાકવાળા જુદા જુદા પુદ્ગલો લઈને સુરુપ-કુરૂપ સંસ્થાનવાળા, દંઢ કે ઢીલું સંહનન, કૃશ કે સ્કૂલ સ્કંધ થાય છે. આ પ્રમાણે જુદા જુદા શરીરો વિક્ર્વીને રહે છે. કેટલાંક શાયાદિ વનસ્પતિ આદિ જીવો નથી તેમ કહે છે, તેના નિષેધ માટે કહે છે, તે વનસ્પતિમાં ઉત્પન્ન જીવો છે - જીવ નથી. કેમકે ઉપયોગ જીવોનું લક્ષણ છે, તેમનામાં પણ આશ્રયથી ઉંચે જવું આદિમાં ઉપયોગ દેખાય છે. તથા વિશિષ્ટ આહારથી તેના શરીરની વૃદ્ધિનહાનિ દેખાય છે - x - છેદેલી વધવાથી, છાલ ઉખેડતા નાશ થવાથી, આદિથી વનસ્પતિ જીવ છે, તે સિદ્ધ છે. * * * * * અરિહંતના મતને માનનારો વનસ્પતિના જીવવનો અસ્વીકાર ન કરે. - x • તે જીવો વનસ્પતિમાં તેવા કર્મોને લીધે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે - એકેન્દ્રિય જાતિ, સ્થાવર નામ, વનસ્પતિ યોગ્ય આયુ વગેરે. તે કર્મોદયથી ત્યાં ઉત્પન્ન થયેલા કહેવાય છે, કાળ કે ઈશ્વરે મોકલેલ નહીં, એમ તીર્થંકરે કહેલ છે. આ રીતે પૃથ્વીયોનિક વૃક્ષો કા, હવે તેમાં બીજા જીવો ઉત્પન્ન થાય છે, તે કહે છે તીર્થકરોએ આવું કહ્યું છે અથવા તે વનસ્પતિ સંબંધે બીજું પણ આવું કહ્યું છે કે, આ જગતમાં કેટલાંક જીવો તેવા કર્મોના ઉદયે વનસ્પતિ યોનિમાં જન્મે છે, અહીં જે પૃથ્વીયોનિક વૃક્ષોમાં કહ્યું, તે અહીં વૃક્ષયોનિક વનસ્પતિમાં પણ બધું કહેવું - યાવત્ - તીર્થકરે કહેલ છે. ( ધે વનસ્પતિના અવયવોને આશ્રીને કહે છે - હવે પછી જે કહ્યું તે દશવિ છે - આ જગત્માં કોઈક તેવા કર્મોદયવર્તી વૃક્ષયોનિક જીવો હોય છે. તેના અવયવના આશ્રિત હોવાથી તે પણ વનસ્પતિરૂપે બીજા જીવો જ ગણાય છે તથા મુખ્ય એક વનસ્પતિજીવ આખા વૃક્ષને વ્યાપીને રહેલો છે, તેના બીજા અવયવોમાં મૂળ, કંદ, સ્કંધ, છાલ, ડાળી, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજરૂપ દશ સ્થાનોમાં જીવો ઉત્પન્ન થાય છે, તે ત્યાં ઉત્પન્ન થતાં વૃક્ષયોનિક, વૃક્ષોદ્ભવ, વૃક્ષમાં બુક્રમેલા કહેવાય છે. બાકી પૂર્વવત્ જાણવું. અહીં પૂર્વે ચાર સો કહેલાં છે, તે સત્રો આ પ્રમાણે જાણવા - [૧] વનસ્પતિ પૃથ્વી આશ્રિત છે, [૨] તેનું શરીર અકાયાદિ શરીસ્તો આહાર કરે છે. [3] તે વધીને આહાર કરેલું શરીર અચિત અને નાશ કરીને પોતાનારૂપે બનાવે છે. [૪] બીજા પણ પૃથ્વીયોનિક વનસ્પતિના શરીરો પોતે મૂળ, કંદ, સ્કંધ આદિ જુદા જુદા વર્ણવાળા થાય છે. તેમ અહીં પણ વનસ્પતિયોનિક વનસ્પતિના એવા જ વિષય બતાવનારા ચાર પ્રકારના સૂત્રો યાવત્ - X - કમોંપન્નક છે, સુધી સમજવા. હવે વૃક્ષો પર ઉત્પન્ન વૃક્ષોને આશ્રીને કહે છે - આ પણ તીર્થકરે કહેલું છે - કેટલાંક જીવો વૃક્ષયોનિક હોય છે જે પૃથ્વીયોનિક વૃક્ષો જ્યાં છે, તે વૃક્ષાના ભાગરૂપે બીજા વૃક્ષો ઉત્પન્ન થાય છે, તે એક વનસ્પતિના મૂળથી આરંભ અને ઉપચયનું કારણ હોવાથી તે વૃક્ષયોનિક કહેવાય છે અથવા જે પૂર્વે મૂળ-વૃંદ આદિ દશ સ્થાનવર્ધી કહ્યા તે વૃક્ષ યોનિક જાણવા. * x • કપાદાને કારણે ઉપર-ઉપર વધે છે, તે અધ્યારૂહવૃક્ષ ઉપર થયેલા વૃક્ષો કહેવાય છે. જેમકે વૃક્ષ પરની વેલ આદિ- x ", તેને આશ્રીને બીજા વનસ્પતિકાય જીવો તે વૃક્ષયોનિક વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે. અહીં પણ પૂર્વવત્ ચાર સૂત્રો જાણવા - [૧] વૃક્ષયોનિક વૃક્ષોમાં બીજાં અધ્યારૂહો ઉત્પન્ન થાય, [] તે ત્યાં ઉત્પન્ન થઈને સ્વયોનિભૂત વનસ્પતિનો આહાર કરે, તથા પૃથ્વી આદિ શરીરનો આહાર કરે, [3] આહારિત શરીરને અચિત્ત, વિધ્વસ્ત કરી સ્વકાયરૂપે પરિણમા), [૪] તેમાં રહેલા બીજા અવયવોને વિવિધરૂપે બનાવે. આ બધાં જીવો ત્યાં સ્વકૃત કમપપન્ના છે તેમ કહ્યું છે, આ પહેલું . બીજું આ છે - પૂર્વોક્ત વૃક્ષયોનિક વૃક્ષોમાં અધ્યારૂહ કહ્યા. તેના દરેક ભાગમાં વધીને પુષ્ટિ કરનારા વૃક્ષો પર ઉગેલી વનસ્પતિરૂપે જે ઉત્પન્ન થાય છે તે જીવો વયોનિભત શરીરનો આહાર કરે છે. ત્યાં બીજા પણ પૃથ્વી આદિ શરીનો આહા કરે છે. બીજા અધ્યારૂહસંભવા, અધ્યારૂહ જીવોનાં વિવિધ વર્ણ દિના શરીરો બને છે. ત્રીજું સૂત્ર આ પ્રમાણે - x • કટલાંક જીવો અધ્યારૂહ સંભવમાં અધ્યારૂહ થઈને અધ્યારૂહાણે ઉત્પન્ન થાય છે. તે અધ્યારૂહયોનિક અધ્યારૂહ જે શરીરો છે તેને ખાય છે બીજા સુગમાં વૃક્ષયોનિક અધ્યારૂહના જે શરીરે છે તેને બીજા અધ્યારૂલ જીવો ખાય છે. ત્રીજા સૂત્રમાં અધ્યારૂહયોનિક અધ્યારૂહ જીવોના શરીરો સમજાવા એટલું વિશેષ છે. આ ચોથું સૂત્ર આ પ્રમાણે - •x - કેટલાંક જીવો અધ્યારૂહયોનિક અધ્યારૂહ વૃક્ષોમાં મૂળ, કંદ, સ્કંધ આદિ દશરૂપે ઉત્પન્ન થાય છે. તે તેવા પ્રકારના કર્મોવાળા છે તેમ કહ્યું - * -- હવે વૃક્ષ વ્યતિરિક્ત શેષ વનસ્પતિકાયને આશ્રીને કહે છે - x • કેટલાંક જીવો પૃથ્વીમાં ઉત્પન્ન થઈ, પૃથ્વીમાં સ્થિર થઈ, પૃથ્વીમાં વધે છે, વગેરે જેમ વૃક્ષામાં ચાર આલાવા કહ્યા, તેમ તૃણમાં પણ જાણવા. તે આ છે - વિવિધ પૃથ્વીયોનિમાં તૃણપણે ઉત્પન્ન થાય છે, પૃથ્વી શરીરને ખાય છે, બીજું પૃથ્વીયોનિકમાં તૃણમાં ઉત્પન્ન થઈ, તૃણ શરીરને ખાય છે. બીજું વૃણયોનિક તૃણમાં ઉત્પન્ન થઈ તૃણયોનિક વૃણ શરીરને ખાય છે. ચોયું તૃણયોનિક તૃણ અવયવોમાં મૂળ આદિ દશ પ્રકારે ઉત્પન્ન થઈ તૃણ શરીરને ખાય છે. આ રીતે ઔષધિ આશ્રિત ચાર આલાવા કહેવા. વિશેષ કે ત્યાં “ઔષધિ' શબ્દ કહેવો. એ રીતે ‘હરિત' આશ્રિત ચાર આલાવા કહેવા. ‘કુહણ'માં એક આલાવો Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ૨|૩|-I૬૭૫ થી ૬૮૭ ૧૬૯ કહેવો, કેમકે કુહણ યોનિમાં બીજ જીવોની ઉત્પતિનો અભાવ છે. અહીં આ વનસ્પતિ વિશેષને લોક વ્યવહારથી જાણવા અથવા ‘પ્રતાપના' સૂત્રથી જાણવા. અહીં બધાં ભેદો પૃથ્વીયોનિકવણી પૃથ્વીને આશ્રીને કહ્યા. સ્થાવકાસમાં વનસ્પતિનું સ્પષ્ટ ચૈતન્યલક્ષણ હોવાથી પહેલા બતાવ્યા. હવે કાયિક વનસ્પતિનું સ્વરૂપ કહે છે– જિનેશ્વરે કહેલ છે કે - કેટલાંક જીવો તેવા કર્મોના ઉદયથી જેમની યોનિ ઉદક [પાણી] છે, તેમાં ઉત્પન્ન થાય છે, તેમાં સ્થિર થાય છે ચાવત્ કર્મના કારણે તેની વૃદ્ધિ થાય છે. તે કર્મવશ વિવિધ ઉદકયોનિમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. જે જીવો ઉદકયોનિક વૃક્ષરૂપે ઉત્પન્ન થાય તે ઉદક શરીરને ખાય છે. તે સિવાય પૃથ્વીકાયાદિ શરીરને ખાય છે. બાકી પૂર્વવતુ. જેમ પૃવીયોનિક વૃક્ષોના ચાર આલાવા છે, તેમ ઉદકયોનિક વૃક્ષોના પણ ચાર આલાવા છે. પણ તે વૃક્ષો પર ઉત્પન્ન વૃક્ષનો એક જ આલાવો જાણવો. કેમકે ઉદકાકૃતિ વનસ્પતિ શેવાળ આદિ પર બીજા વૃક્ષ ઉગવા અસંભવ છે. આ ઉદકાશ્રિત વનસ્પતિમાં કલંબુક, હડ આદિ લોકવ્યવહારથી જાણવા. હવે બીજા પ્રકારે વનસ્પતિ આશ્રીને ત્રણ આલાવા કહે છે— - પૃથ્વીયોનિક વૃક્ષો, વૃક્ષયોનિક વૃક્ષો તથા વૃક્ષયોનિક મૂલ આદિ થકી જે ઉત્પન્ન વનસ્પતિકાયિક જીવ જાણવા. આ પ્રમાણે વૃક્ષાયોનિમાં અધ્યારૂહ તથા અધ્યારૂહયોનિક મૂલ વગેરેથી જીવો ઉત્પન્ન થાય છે આ રીતે અન્ય તૃણ આદિ અને ઉદકયોનિક પણ જાણવા. આ રીતે પૃથ્વીયોનિક અને ઉદકયોનિક વનસ્પતિના ભેદોને બતાવીને તેના અનુવાદ વડે ઉપસંહાર કરતા કહે છે તે વનસ્પતિકમાં ઉત્પન્ન જીવો પૃથ્વીયોનિક તથા ઉદકવૃક્ષ અધ્યારૂહ તૃણ ઔષધિ હરિત યોનિક વૃક્ષો વાવત જે ચીકાશનો આહાર કરે છે તેમ કહ્યું છે. તથા બસ પાણીના શરીરને ખાય છે, તે પણ કહ્યું. એ રીતે વનસ્પતિકાયિકનું ચૈતન્ય સ્વરૂપ બતાવ્યું. બાકી પૃથ્વીકાયાદિ ચાર એકેન્દ્રિય હવે અનુક્રમે કહેશે. પણ વચ્ચે ત્રસકાયને કહે છે. તે નાક આદિ ચાર ભેદે છે. તેમાં નાકો અનુમાનથી સ્વીકારવા. જેમ-દુકૃત કર્મના ફળ ભોગવનારા કેટલાંક છે, તે ગ્રહણ કરવા. નારકોનો આહાર એકાંત અશુભ પુદ્ગલથી બનેલો છે, તેઓ ઓજાહાર કરે છે, પ્રક્ષેપાહાર નહીં. દેવો પણ બાહુલ્યન અનુમાનગણ્ય છે. તેઓનો આહાર શુભ, એકાંત ઓજાહાર છે. તે આભોગ-અનાભોગ બંને રૂપે હોય. અનાભોગકૃત પ્રતિસમયવર્તી છે, આભોગકૃત જઘન્યથી એકાંતરે, ઉત્કૃષ્ટથી 33,૦૦૦ વર્ષ છે. હવે મનુષ્યોનો આહાર કહે છે • સૂત્ર-૬૮૮ - હવે તીર્થસ્થી કહે છે કે - મનુષ્યો અનેક પ્રકારની છે. જેમકે - કર્મભૂમિજ અકર્મભૂમિજ, અંતદ્વપ તથા આર્ય, મહેચ્છ. તેઓ યથાબીજ, યા અવકાશ સ્ત્રી-પુરુષના કવિ મે-ગુનનિમિત્તથી યોનિમાં સંયોગાનુસાર ઉm થાય છે. ત્યાં તે બંનેના રસનો આહાર કરે છે. ત્યાં તે જીવ મી, પુરષ કે નપુંસકપણે ઉતer થાય છે. તે જીવો માતાની જ અને પિતાનું વીર્ય, તે બંને પરસ્પર મળવાથી મલિન અને ધૃણિત છે, તેનો પહેલા આહાર કરે છે. ત્યારપછી માતા જે અનેકવિધ વસ્તુનો આહાર કરે છે તેના એકદેશરૂપ ઓજાહાર કરે છે. ક્રમશઃ વૃદ્ધિ પામી પરિપકવ બની, માતાની કાયાથી નીકળતા [જન્મi] કોઈ બી, કોઈ પુરઇ, કોઈ નપુંસકપણે જન્મે છે. તે જીવ બાળકરૂપે માતાના દૂધ અને ઘીનો આહાર કરે છે. અનકમે વૃદ્ધિ પામીને ભાત-અડદ તથા ગસ-સ્થાવર પ્રાણીનો આહાર કરે છે. તે જીવ પૃવીશરીર દિને યાવતુ પોતાના રૂપે પરિણમાવે છે. તે કર્મભૂમિજ આદિ મનુષ્યોના શરીર અનેક વાક્ય હોય છે. એમ કહ્યું છે. • વિવેચન-૬૮૮ : પૂર્વે કહ્યું છે - જેમકે - આર્યો, અનાર્યો અને કર્મભૂમિજ, અકર્મભૂમિજ આદિ મનુષ્યોની વિવિધ યોનિકના સ્વરૂપને હવે બતાવે છે - તેમના સ્ત્રી, પુષ, નપુંસક એવા ત્રણ ભેદો છે. જે તેમનું બીજ-સ્ત્રીનું લોહી અને પુરુષનું વીર્ય, તે બંને પણ અવિધ્વસ્ત હોય, વીર્ય વધુ હોય તો પુરુષરૂપે અને લોહી વધુ હોય તો રુમીરૂપે અને બંને સમાન હોય તો નપુંસકરૂપે બાળક જન્મે છે. તથા જે જેનો અવકાશ-માતાની કુક્ષિઉદર આદિ છે. તેમાં પણ ડાબે પડખે સ્ત્રી અને જમણે પડખે પુરપ તથા ઉભયાશ્રિત હોય તો નપુંસક થાય છે. અહીં અવિવસ્વ યોનિ, અવિધ્વસ્તબીજ એ ચાર ભાંગા છે. તેમાં પહેલાં ભાંગે જ બાળકની ઉત્પત્તિનો અવકાશ છે, બીજા ત્રણમાં નથી. અહીં સ્ત્રી-પુરુષને વેદોદય થતાં, પૂર્વ કન િલીધે સમાગમનો અભિલાષ-મૈથુનનો ઉદય થતાં • x • પરસ્પર સંયોગથી તે શક અને લોહી એકઠાં થતાં ત્યાં અનેક જંતુઓ જસ-કાર્પણ શરીર સાથે - X• આવીને ત્યાં ઉત્પન્ન થાય છે. - x •x - શ્રીની ઉંમર-૫૫-વર્ષની અને પુરુષની-૩૩-ચતાં તેમની શક્તિ નાશ પામે છે. તથા ૧૨-મુહર્ત સુધી લોહી અને વીર્ય સચિત રહે છે, પછી નાશ પામે છે. - x - ત્યારપછી જીવો માતા-પિતાના રસનો આહાર કરી, સ્વકર્મ વિપાકથી સ્ત્રી, પુરણ કે નપુંસક ભાવે ઉત્પન્ન થાય છે. સ્ત્રીની કુક્ષિમાં પ્રવેશીને ઉત્તકાલે સ્ત્રીએ કરેલ આહારનો રસ ખાય છે. • x - એ રીતે તે જીવની અનુક્રમે નિષ્પત્તિ થાય છે. • x • આ ક્રમથી માતાનો આહાર અને ઓજથી મિશ્ર એવો લોમાહાર કરે છે. એ રીતે અનુક્રમે વૃદ્ધિ પામીને ગર્ભ પરિપકવ થતાં માતાની કાયાથી છુટો પડીને યોનિ વાટે બહાર નીકળે છે. તે તથાવિધ કર્મોદયથી કોઈ સ્ત્રીપણે, કોઈ પુરુષપણે, કોઈ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. કહે છે કે - સ્ત્રી, પુરુષ કે નપુંસક ભાવ પ્રાણીના વકૃત કર્મ નિવર્તિત છે. જે જેવા આ ભવે છે, તે તેવો જ થાય તેવો નિયમ નથી. તે તાજો જન્મેલો બાળ પૂર્વભવના અભ્યાસથી આહારેચ્છાથી માતાના સ્તનનું દૂધ પીએ છે. તે આહારચી વૃદ્ધિ પામીને - X - માખણ, દહીં, ભાત ચાવત્ અડદ ખાય છે. તથા મોટા થતાં [કોઈ] બસ-સ્થાવર પ્રાણીનો પણ આહાર કરે છે. તથા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/-/૬૮૮ વિવિધ પૃથ્વી શરીર એવા સયિત કે અચિત્ત લવણાદિને ખાય છે. તેને સ્વરૂપે પરિણમાવીને રસ, લોહી, માંસ આદિ સાત ધાતુરૂપે સ્થાપે છે. બીજા પણ વિવિધ મનુષ્ય શરીરો વિવિધ વર્ણાદિના હોય છે. તે તદ્યોનિક વિવિધ વર્ણના શરીનો આહાર કરે છે. એમ કહ્યું છે. આ રીતે ગર્ભવ્યુત્ક્રાંતિ જ મનુષ્યો કહ્યા. હવે સંમૂર્છનજ મનુષ્યો કહેવા જોઈએ. પણ વચ્ચે જળચર જીવો કહે છે– ૧૭૧ • સૂત્ર-૬૮૯ ઃ હવે તીર્થંકરથી કહે છે - પંચેન્દ્રિય તિચિયોનિક જલચર કહે છે - જેમકે - મત્સ્ય યાવત્ સુંસુમાર. તે જીવ પોતાના બીજ અને અવકાશ મુજબ સીપુરુષના સંયોગથી યાવત્ તે ઓજાહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી, પરીપક્વ થતા કાયાથી છૂટા પડીને કોઈ અંડરૂપે, કોઈ પોતરૂપે જન્મે છે. જ્યારે તે ઠંડુ ફૂટે ત્યારે તે જીવ સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપે જન્મે છે. તે જીવ બાળપણે પાણીનો આહાર કરે છે. અનુક્રમે વૃદ્ધિ પામી તે જલચર વનસ્પતિકાય તથા ત્રાસ્થાવર જીવોનો આહાર કરે છે સાવત્ પૃથ્વી આદિ શરીર ખાય છે. તે જલચર પંચેન્દ્રિય તિર્યંચ જીવોના બીજા પણ વિવિધ વદિવાળા શરીરો હોય છે, તેમ કહ્યું છે. હવે - ૪ - વિવિધ ાતુપદ સ્થલચર પંચેન્દ્રિય તિોિનિકને કહે છે. જેવા કે - એકપુર, દ્વિષુર, ગંડીપદ, સનખપદ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરુષના કર્મથી યાવત્ મૈથુન નિમિત્ત સંયોગથી ઉત્પન્ન થાય છે. તે બંનેના રસનો આહાર કરે છે. ત્યાં જીવ સ્ત્રી, પુરુષ કે નપુંસકપણે યાવત્ ઉત્પન્ન થાય છે. તે જીવો માતાની રજ અને પિતાનું શુક ખાઈને યાવત્ સ્ત્રી, પુરુષ, નપુંસકપણે જન્મે છે. તે જીવ બાળપણે માતાનું દૂધ પીએ છે, અનુક્રમે વૃદ્ધિ પામી વનસ્પતિકાય અને ત્રસ-સ્થાવર જીવોને ખાય છે. પૃથ્વી આદિ શરીરને ખાય છે. તે ચતુષ્પદ સ્થલર પંચેન્દ્રિય તિચયોનિક એક ખુર યાવત્ સનખપદ જીવોના વિવિધ વદિ હોય છે, તેમ કહ્યું છે. હવે - x ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિચિયોનિકને કહે છે, તે આ પ્રમાણે - સર્પ, અજગર, આશાલિક, મહોરગ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરુષના યાવત્ મૈથુનથી ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્. કોઈ અંડરૂપે, કોઈ પોતરૂપે જન્મે છે. તે ઠંડુ ફુટે ત્યારે કોઈ સ્ત્રી, પુરુષ કે નપુંસકરૂપે જન્મે છે. તે જીવો બાળરૂપે વાયુકાયનો આહાર કરે છે. અનુક્રમે મોટા થતાં વનસ્પતિકાય, પ્રસ-સ્થાવરજીવોને ખાય છે. પૃથ્વી આદિ શરીર ખાય છે. યાવત્ તે ઉરપરિસર્પ સ્થલયર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સર્પ ચાવત્ મહોગના શરીર વિવિધ વર્ણના કહ્યા છે. હવે - ૪ - ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તે આ પ્રમાણે - ઘો, નોળીયો, સિંહ, સડ, સલક, સરવ, ખર, ગૃહકોકીલ, વિશ્વભર, મૂષક, મંગુસ, પદલાતિક, બિડાલ, જોધ અને ચતુષ્પદ. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ સ્ત્રી-પુરુષના સંયોગથી યાવત્ ઉપરિસર્પ મુજબ જાણવું. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ યાવત્ સ્વ-રૂપે પરીણમાવે છે. બીજા પણ તેવા ભુજ પરિસર્પ પંચેન્દ્રિય સ્થલચર તિર્યંચ ઘો આદિ યાવત્ કહેલ છે. હવે - x - ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહે છે. તે આ પ્રમાણે - રામપક્ષી, રોમપી, સામુદ્ગપક્ષી, વિતતપક્ષી. તેઓ પોતાના બીજ અને અવકાશ મુજબ યાવત્ ઉરપરિસર્ચ મુજબ બધું જાણવું. તે જીવો બાળરૂપે માતાના શરીરના રસનો આહાર કરે છે. અનુક્રમે મોટા થઈને વનસ્પતિકાય અને પ્રસસ્થાવર પ્રાણીને ખાય છે. પૃથ્વી આદિ શરીરને ખાય છે - યાવત્ - બીજા પણ તેવા અનેક ખેચર પંચેન્દ્રિય તિસયોનિક - ૪ - કહ્યા છે. ૧૭૨ • વિવેચન-૬૮૯ - હવે પછી કહે છે - ૪ - તે આ પ્રમાણે - વિવિધ પ્રકારે જલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકમાંના કેટલાંકના નામો કહે છે - જેમકે મત્સ્ય યાવત્ સુંસુમાર ઇત્યાદિ, તે માછલા, કાચબા, મગર, ગ્રાહ, સુંસુમાર આદિ છે. તે દરેકમાં જે જળચરનું બીજ હોય તથા જેના ઉદરમાં જેટલો અવકાશ હોય તે પ્રમાણે સ્ત્રી અને પુરુષના પૂર્વકર્મના સંબંધે યોનિમાં ઉપજે છે. તે ત્યાં રહીને માતાના આહારથી મોટો થઈને સ્ત્રી, પુરુષ, નપુંસકમાંથી કોઈ પ્રકારે ઉત્પન્ન થાય છે. તે જલચર જીવો ગર્ભથી નીકળે ત્યારપછી - ચાવત્ - નાનો હોય ત્યારે અટ્કાયનો આહાર કરે છે. ક્રમથી મોટો થઈને વનસ્પતિકાય તથા બીજા ત્રસ-સ્થાવરનો આહાર કરે છે. ચાવત્ પંચેન્દ્રિયનો પણ આહાર કરે છે - x - તથા તે જીવો કાદવ સ્વરૂપ પૃથ્વી શરીનો આહાર કરી અનુક્રમે મોટા થાય છે. તે આહાતિ દ્રવ્યને પોતાના સ્વરૂપે પરિણમાવે છે. બાકી સુગમ છે. યાવત્ એમ કહેલું છે. હવે સ્થલચરને આશ્રીને કહે છે - હવે પછી આ કહ્યું છે કે વિવિધ પ્રકારના ચતુષ્પદ છે તે આ પ્રમાણે - અશ્વ-ગધેડા આદિ એકમુવાળા તથા ગાય-ભેંસ આદિ દ્વિખુરવાળા, હાથી-ગેંડો આદિ ગંડીપદ તથા સિંહ-વાઘ આદિ સ-નખપદવાળા. તે પુરુષના બીજ અને માતાના ઉદરના અવકાશ મુજબ સર્વ પર્યાપ્ત પામીને ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થઈને માતાનું દૂધ પીએ છે, ક્રમે મોટા થતાં બીજાના શરીરનો પણ આહાર કરે છે. બાકી સુગમ છે. યાવત્ કર્મ-ઉપગત થાય છે. હવે ઉરઃ પરિસર્પને આશ્રીને કહે છે - જે છાતી વડે ચાલે તેવા જીવો તે ઉપરિસર્પ ઘણાં પ્રકારે છે. તે આ પ્રમાણે - સર્પ, અજગર આદિ. તેઓ બીજ અને અવકાશ વડે ઉત્પન્ન થઈ અંડજ કે પોતજ રૂપે ગર્ભથી નીકળે છે. તે નીકળીને માતાની ઉષ્મા અને વાયુનો આહાર કરે છે. તેઓ જાતિપ્રત્યય થકી તે જ આહાર વડે દૂધ આદિ વડે વૃદ્ધિ પામે છે. શેષ સુગમ છે. હવે ભુજપસિર્પને આશ્રીને કહે છે - જે ભુજા વડે સરકે છે, તે ભુજપરિસર્પ વિવિધ પ્રકારે છે. તે આ પ્રમાણે - ઘો, નકુલાદિ પોતાના કર્મોથી બીજ અને અવકાશ મુજબ ઉત્પન્ન થાય છે. તેઓ અંડજ કે પોતજ રૂપે ઉત્પન્ન થઈને માતાની ઉષ્મા અને વાયુનો આહાર કરીને મોટા થાય છે. બાકી સુગમ છે. યાવત્ - આમ જિનેશ્વરે કહ્યું છે. હવે ખેચરને ઉદ્દેશીને કહે છે - વિવિધ પ્રકારના ખેચરોની ઉત્પત્તિ એ રીતે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૨|૩|-I૬૮૯ ૧૩ ૧૩૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ જાણવી. તે આ પ્રમાણે - ચર્મપક્ષી તે ચમકીટ, વલ્ગરી વગેરે તથા સારસ, રાજહંસ, કાગડા, બગલા આદિ રોમ પક્ષી તથા સમુપક્ષી, વિતતપક્ષી જે બંને બહીદ્વીપવર્તી છે. તેઓ બીજ અને અવકાશ મુજબ ઉત્પન્ન થઈને આહાર ક્રિયા કરતા ઉત્પન્ન થાય છે. તે આ રીતે - તે પક્ષિણી તે ઇંડાને પોતાની પાંખોથી ઢાંકીને ત્યાં સુધી બેસે છે. ચાવતુ તે ઇંડુ તે ઉમાના આહારથી વૃદ્ધિને ન પામે અને કલલ અવસ્થા છોડીને ચાંચ વગેરે આકારવાળા બચ્ચારૂપે બહાર ન આવે, ત્યારપછી પણ માત્ર ચાંચ વડે ખવડાવતા આહારથી વૃદ્ધિ પામે છે. બાકી પૂર્વવત્. પંચેન્દ્રિય મનુષ્ય અને તિર્યયો કા. તે બંનેનો આહાર બે ભેદ છે . આભોગ અને અનાભોગ નિવર્તિત. તેમાં અનાભોગ નિવર્તિત પ્રતિક્ષણ ભાવી છે, આભોગનિવર્તિત તે યથા સ્વ સુધાવેદનીયના ઉદય મુજબ છે. હવે વિકસેન્દ્રિય કહે છે • સૂઝ-૬૯૦ - હવે પછી તીકરી કહે છે - જગતમાં કેટલાંક જીવો વિવિધ પ્રકારની યોનિઓમાં ઉત્પન્ન થાય છે, સ્થિત રહે છે અને વૃદ્ધિ પામે છે. તેમાં ઉg સ્થિત અને વૃદ્ધિગત જીવ પોતાના પૂર્વકૃત કમનિસર, કર્મોના કારણોથી તે યોનિઓમાં ઉન્ન થઈને, વિવિધ પ્રકારના બસ અને સ્થાવર પગલોના સચિત્ત કે અચિત્ત શરીરોમાં ઉત્પન્ન થાય છે. તે જીવો અનેકવિધ પ્રસસ્થાવર પ્રાણીઓના રસનો આહાર કરે છે, તે જીવો પ્રતી આદિનો આહાર કરે છે વાવત બીજ પણ ગસ-સ્થાવર યોનિક અને તેના આશ્રિત વિવિધ વણદિવાળા શરીરો હોય છે. એમ કહ્યું છે. એ જ પ્રમાણે તેમાં દુરૂપ જીવો સ્થિત હોય છે, ચર્મકીટક હોય છે. • વિવેચન-૬૯૦ - હવે આ પ્રમાણે કહે છે - આ સંસારમાં તેવા કર્મના ઉદયથી કેટલાંક વિવિધયોનિક જીવો પોતાના કર્મોના કારણે તે ઉત્પત્તિસ્થાનમાં આવીને અનેકવિધ બસ-સ્થાવર સચિવ, અચિત શરીરોમાં બીજા શરીરના આશ્રિત થઈને ઉત્પન્ન થાય છે. તે જીવો વિકલેન્દ્રિય છે, સચિત્તમાં મનુષ્ય આદિ શરીરોમાં જૂ, લીખ આદિ રૂપે ઉત્પન્ન થાય છે, તથા મનુષ્ય દ્વારા વપરાતા પલંગ આદિમાં માંકડ આદિ થાય છે અને અયિતમાં મનુષ્યાદિતા મડદામાં અથવા વિકલૅન્દ્રિયના શરીરોમાં તે જીવો પરનિશ્રાથી કમિ આદિ રૂપે ઉત્પન્ન થાય છે. વળી કેટલાંક અગ્નિકાયાદિ સયિતમાં ‘મષિક' આદિ રૂપે થાય છે. “જ્યાં અગ્નિ ત્યાં વાયુ” એટલે તે વાયુમાં પણ ઉત્પણ સમજવા - તથા પૃથ્વીને આશ્રયે વર્ષાઋતુમાં ગરમીથી સંક્વેદ થકી કુંથુઆ, કીડી આદિ થાય છે. પાણીમાં પોસ, ડોલણક, ભમરિકા, છેદનક આદિ ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયમાં ભ્રમર આદિ જન્મે છે. ઉક્ત સર્વે જીવો તે સ્વ-યોનિ શરીરનો આહાર કરે છે, તેમ કહ્યું છે. હવે પંચેન્દ્રિયના મળ-મઝમાં ઉપજતા જીવો બતાવે છે - પૂર્વોક્ત રીતે સચિત, અચિત શરીર નિશ્રાએ વિલેન્દ્રિયો ઉપજે છે તથા તે મળ, મૂત્ર, ઉલટી આદિમાં બીજા જંતુઓ જન્મે છે, તે કૃમ્યાદિ વિરુપ હોવાથી “દુરૂપ” કહ્યા છે. તેવા કમોંથી ત્યાં ઉપજે છે. તેમાં વિષ્ઠાદિમાં ઉત્પન્ન થનારા કે થતા જીવો શરીરમાંથી નીકળે કે ત્યાં જ રહે, તેઓ પોતાના સ્થાનમાં વિષ્ઠાદિનો આહાર કરે છે. બાકી પૂર્વવતુ જાણવું. હવે સચિત્ત શરીર આશ્રિત જીવોને બતાવે છે - જેમ મૂત્ર, વિષ્ઠાદિમાં જીવો ઉપજે છે તેમ તિર્યંચોના શરીરમાં ચર્મકીટકપણે જીવો ઉપજે છે. એવું કહેવા માંગે છે કે - જીવાતા ગાય, ભેંસાદિના ચામડીમાં મૂર્ણિમ જીવો થાય છે, તે ત્યાં જ માંસ, ચામડાનું ભક્ષણ કરે છે. ગામડામાં કાણાં પાડે છે, તેમાંથી નીકળતા લોહીને તેમાં જ રહીને પીએ છે, તથા અચિત [મૃત ગાય આદિના શરીરમાં પણ [કીડા પડે છે] સચિત-અસિત વનસ્પતિ શરીરમાં પણ ધુણ-કીટકો ઉત્પન્ન થાય છે. તે ત્યાં તેના શરીરનો આહાર કરે છે. હવે કાયને બતાવવા તેના કારણભૂત વાયુને પણ બતાવે છે– • સૂત્ર-૬૯૧ - હવે પછી કહે છે - આ જગતમાં કેટલાંક અનેકવિધ યોનિક જીવો ચાવતું કના નિમિત્તથી ત્યાં ઉત્પન્ન થાય છે. તે પ્રસસ્થાવર પ્રાણીના સચિત્ત કે ચિત્ત શરીરોમાં, અકાય રૂપે ઉત્પન્ન થાય છે. તે શરીર વાયુથી બનેલ, વાયુથી સંગ્રહિત કે વાયુથી પરિગ્રહિત હોય છે. તે વાયુ ઉdવાયુ હોય તો ઉtdભાગી, અધોવાયુ હોય તો ધોભાગી અને તિછવાયુ તિછ જાય છે. તે આકાય જીવો આ પ્રમાણે છે : ઓસ, હિમ, ધુમ્મસ, કરા, હરdણુ અને શુદ્ધોદક. તે જીવો ત્યાં અનેકવિધ પ્રસસ્થાવર પ્રાણીના રસનો આહાર કરે છે, પૃedી આદિ શરીર પણ ખાય છે. યાવતું આ પ્રમાણે તીર્થકરોએ કહ્યું છે. હવે બતાવે છે કે - આ જગતમાં કેટલાંક જીવો ઉદક્યોનિક, ઉદક સ્થિત ચાવ કર્મના કારણે ત્યાં ત્ર-સ્થાવર ઓનકોના ઉદકમાં ઉદકપણે જિળરૂપે ઉત્પન્ન થાય છે. તે જીવો તે સસ્થાવર યોનિકના ઉદકની ચીકાશને ખાય છે. તે જીવો પ્રતી આદિ શરીરોને ખાય છે યાવત સ્વરૂપે પરિણમાવે છે. તે ત્રણ સ્થાવરચોનિક ઉદકોના અનેક વણદિ બીજ શરીર પણ હોય છે - એમ તીરોએ કહ્યું છે. હવે બતાવે છે કે - આ જગતમાં કેટલાંક ઉદાયોનિક જીવો - યાવતું - કમના પ્રભાવથી ઉદકોનિક ઉદકમાં ઉકપણે ઉત્પન્ન થાય છે. તે જીવો તે ઉદકોનિક ઉદકના રસનો આહાર કરે છે. તે જીવો પ્રતી શરીરનો આહાર રે છે યા બીજ પણ ઉદકયોનિક ઉદક વિવિધત શરીરવાળ હોય છે. તેમ કહ્યું છે. હવે બતાવે છે કે - આ જગતમાં ઉદકોનિક જીવો ચાવત્ કર્મના કારણે તેમાં જન્મે છે. ઉદકૌનિક ઉદકમાં કસ-જીવર ઉત્પન્ન થાય છે. તે જીવો ઉદકોનિક ઉદકની ચીકાશનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી આદિ શરીર ખાય છે. યાવતુ બીજ પણ ઉદકોનિક ત્રસ જીવો વિવિધવર્ણ શરીરવાળા હોય છે. તેમ કહ્યું છે. • વિવેચન-૬૯૧ - હવે આ કહેવાનાર પૂર્વે જિનેશ્વરોએ કહેલું છે. આ જગમાં કેટલાંક જીવો તેવા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨|૩|-I૬૯૧ ૧૫ કર્મોદયથી વિવિધ યોનિઓમાં ચાવત્ કર્મનિદાનને લીધે વાયુ યોનિવાળા અકાયમાં આવીને અનેક પ્રકારનાં દેડકાદિ ત્રસ તથા હરિત, લવણ આદિ સ્થાવર જીવોમાં સચિવ, અચિત આદિ ભેટવાળા શરીરો ધારણ કરે છે. વાતયોનિક અપકાયમાં વાયુ વડે ઉપાદાન કારણથી અપુકાય જીવો સારી રીતે ઉત્પન્ન થાય છે. તથા વાયુ વડે સમ્યગૃહીત વાદળામાં રહે છે, વાય વડે જ્યોન્ય પાછળ ચાલનાર છે. ઉtવગત વાયુ હોય તો અyકાય ઉંચે જાય છે, આકાશમાં ગયેલ વાયુના વશી પાણી ત્યાં રહે છે. અધોગત વાયુમાં અકાય જિલ] નીચે જતુ હોય છે. તથા તિછ જતા વાયુથી અકાય પણ તિછું જાય છે અર્થાત વાતયોનિકપણાથી પાણી જ્યાં જ્યાં વાયુ પરિણમે ત્યાં ત્યાં તેના કાર્યભૂત એવું જળ પણ રહેલું હોય છે. હવે તેના ભેદોનો નામનિર્દેશ કરે છે– ઓસ-ઝાકળ, હિમ-ઠંડી ઋતુમાં વાયુથી આવતા હિમકણ, મહિકા એટલે ધુમ્મસ, કરા, ઘાસના અગ્રભાગે રહેલા જળકણ, શુદ્ધજળ. આ ઉદકના વિચારમાં કેટલાંક જીવો ત્યાં ઉપજે છે. પોતાના કમને વશ ત્યાં ઉપજેલા તે જીવો વિવિધ ત્રણ-સ્થાવરોના પોતાને આધારરૂપ શરીરોની ભીનાશનો આહાર કરે છે. તે જીવો તેના શરીરનો આહાર કરે છે. અનાહારક હોતા નથી. બાકી સુગમ છે, પૂર્વ માફક કહેલું જાણવું. - આ રીતે વાતયોનિક અપકાય બતાવીને હવે પાણીમાં ઉપજતાં પાણીના જીવોને બતાવે છે. જિનેશ્વરે કહ્યું છે કે આ જગતમાં ઉદકના અધિકારમાં કેટલાંક જીવો તેવા કમોંદયને વશ થઈ બસ-સ્થાવર શરીરના આધારરૂપ ઉદકયોનિમાં જન્મે છે. ત્યાં સ્થિર થાય છે - વાવ કર્મના કારણે ત્યાં ઉત્પન્ન થઈને બસસ્થાવર યોનિક ઉદકમાં બીજા ઉદકરૂપે ઉત્પન્ન થાય છે. તે ઉદક જીવો તે બસસ્થાવર યોનિક ઉદકની ભીનાશ ખાય છે. બીજા પણ પૃથ્વી આદિ શરીરને ખાય છે. તે પૃથ્વી આદિ શરીરને ખાઈને સ્વરૂપે પરિણમાવીને આત્મસાત કરે છે. બીજા પણ બસ સ્થાવર શરીરો રચે છે. તે ઉદકયોનિક ઉદકોના અનેકવિધ શરીરો છે - તેમ કહ્યું છે. આ પ્રમાણે ત્રણ સ્થાવર શરીર સ્થિત ઉદકયોનિવ વડે બતાવીને હવે બધાં પ્રકારના અકાયમાં ઉત્પન્ન કાયને કહે છે - x • આ લોકમાં ઉદક અધિકારમાં કેટલાંક જીવો સ્વકર્મના ઉદયથી ઉદકયોનિમાં ઉત્પન્ન થાય છે. તે ઉદક સ્થિત ઉદક જીવોના આધારભૂત શરીરોનો આહાર કરે છે. બાકી સુગમ છે. ચાવત પૂર્વે કહેવાયું છે. હવે ઉદકના આધારે થતાં પોરા વગેરે ત્રસ જીવોને કહે છે - x - કેટલાંક જીવો ઉદકમાં કે ઉદકયોનિના ઉદકમાં ત્રણ પ્રાણીપણે પોસ આદિપણે ઉપજે છે. તે ઉત્પન્ન થનારા કે ઉત્પન્ન થયેલા તે ઉદકયોનિક ઉદકની ભીનાશને ખાય છે. બાકી સુગમ છે. • x • હવે ‘તેઉકાય” કહે છે– • સૂત્ર-૬૯૨ - હવે આગળ કહે છે - આ જગતમાં કેટલાંક જીવ વિવિધયોનિક છે યાવતું પૂર્વ કર્મના કારણે તેમાં આવીને અનેકવિધ પ્રસસ્થાવર જીવોની સચિત્ત કે ચિત્ત શરીરોમાં નિકાય પે ઉત્પન્ન થાય છે. તે જીવો તે વિવિધ પ્રસસ્થાવર જીવોની ૧૩૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ ભીનાશને ખાય છે. તે જીવો પૃવીશરીર આહારે છે. યાવત પરીણમાવે છે. તે બસસ્થાવર યોનિક અનિકાયના વિવિધ વાદિયુકત બીજ પણ શરીરો કા છે. બાકીના ત્રણ લાવા ઉદકના આલાવાવતું પણda. હવે આગળ કહે છે - આ જગતમાં કેટલાંક જીવો વિવિધયોનિક છે. યાવ4 પૂવકમના ઉદયથી તેમાં આવીને અનેકવિધ ત્રસ સ્થાવર જીવોના સચિત્ત કે અમિત શરીરમાં વાયુકાયરૂપે ઉત્પન્ન થાય છે. બાકીનું વર્ણન અનિકાયના ચાર આલાવા મુજબ જણાવું. • વિવેચન-૬૯૨ - હવે પછી કહે છે - આ સંસારમાં કેટલાંક જીવો તેવા પ્રકારના કર્મોદયથી વિભિન્ન યોનિવાળા પૂર્વજન્મના કર્મને લીધે, તે કર્મના પ્રભાવથી અનેકવિધ વસ સ્થાવર જીવોના સચિત્ત-અચિત્ત શરીરોમાં અગ્નિજીવરૂપે ઉપજે છે. જેમકે - પંચેન્દ્રિય તિર્યંચ હાથી કે પાડાના પરસ્પર યુદ્ધમાં દાંત કે સીંગડા અથડાતા અગ્નિ ઝરે છે, એ રીતે અચિત હાડકાંના સંઘર્ષથી અગ્નિ પ્રગટે છે. તે બેન્દ્રિયાદિના શરીરોમાં પણ યથા સંભવ યોજવું. સ્થાવરોમાં પણ વનસ્પતિ-ઉપલાદિમાં સચિત અયિત અગ્નિ જીવો ઉત્પન્ન થાય છે તે અગ્નિજીવો ત્યાં ઉપજીને ત્યાં વિભિg બસ સ્થાવર જીવોની ભીનાશ ખાય છે. બાકી સુગમ છે. બાકીના ત્રણે આલાવા પૂર્વવત્ જાણવા. - X - હવે વાયુકાય - X - અગ્નિકાયના આલાવા મુજબ જાણવું. હવે બધાં જીવોના આધારરૂપ પૃથ્વીકાયને કહે છે• સૂત્ર-૬૯૩ થી ૬૯૮ : ૬િ૯૩] હવે પછી એમ કહ્યું છે . આ જગતમાં કેટલાંક જીવો વિવિધયોનિક છે. યાવત કર્મના પ્રભાવથી ત્યાં આવીને અનેકવિધ કસ સ્થાવર જીવોના સચિવ કે અચિત્ત શરીરોમાં પૃથ્વી-શર્કરા-વાલુકા [આદિ રૂપે ઉત્પન્ન થાય છે.) તે નીચેની ગાથાથી જાણવું ૬િ૯૪] પૃથ્વી, શર્કરા, વાલુકા, પત્થર, શિલા, લવણ, લોઢું, કલઈ, પ્રભુ, સીસુ, યુ, સુવર્ણ અને વજ. • [૬૯૫] - હડતાલ, હિંગલોક, મનસિલ, સાયક, અંજન, પ્રવાલ, અભિપટલ, અભતાલુક અને બધાં બાદરકાય મણિઓ. • ૬િ૯૬) - ગોમેદ, રૂચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મસારમલ્લ, ભુજમોચક અને ઈન્દ્રનીલ એ બધાં રેનો - [૬૯] - ચંદન, ગેરક, હંસગર્ભ, પુલાક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈર્ય, જલકાંત, સુર્યકાંત. ૬િ૮] આ ઉક્ત ગાથાઓ યાવતું સૂર્યકાંત સુધી કહી, તેમાં તે જીવો આવે છે. તે જીવો ત્યાં અનેકવિધ ત્રણ સ્થાવર પાણીના સ્તનો આહાર કરે છે. તે જીવો પૃedીશરીર ખાઈને યાવન સ્વ-રૂપે પરીણમાવે છે. બીજી પણ તે બસ સ્થાવર યોનિકોના પ્રજી યાવતુ સુર્યકાંત શરીર વિવિધ વર્ષ આદિવાળા યાવતું કહ્યા છે. બાકી આલાલ ઉદક મુજબ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨/૩/-/૬૯૩ થી ૬૯૮ • વિવેચન-૬૯૩ થી ૬૯૮ઃ હવે બીજું જે પૂર્વે કહ્યું છે તે - કેટલાંક જીવો પૂર્વે અનેકવિધ યોનિક છે, તે સ્વકૃત્ કર્મને વશ વિભિન્ન ત્રસ સ્થાવરોના સચિત્ત કે અચિત્ત શરીરોમાં પૃથ્વી જીવરૂપે ઉત્પન્ન થાય છે. જેમકે - સર્પના મસ્તકનો મણિ, હાથી દાંતમાં મોતી, વિકલેન્દ્રિયોમાં છીપ આદિમાં મોતી, સ્થાવરમાં વેણુ આદિમાં તે જ હોય છે. તથા અચિત્તમાં ઉખભૂમિમાં લવણરૂપે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે પૃથ્વીકાયિકો અનેકવિધ પૃથ્વીઓમાં શર્કરા, વાલુકા, પત્થર આદિ રૂપે તથા ગોમેદ આદિ રત્નરૂપે, બાદર મણિરૂપે ઉત્પન્ન થાય છે. બાકી સુગમ છે. ચારે આલાવા ઉદક મુજબ છે. હવે ઉપસંહાર કરતા સર્વ જીવોને સામાન્યથી કહે છે– ૧૭૭ • સૂત્ર-૬૯૯ - હવે પછી કહ્યું છે - સર્વે પાણી, સર્વે ભૂતો, સર્વે જીવો, સર્વે સત્વો વિવિધ યોનિઓમાં ઉત્પન્ન - સ્થિત - વૃદ્ધિગત રહે છે. તેઓ શરીરમાં જ ઉત્પન્ન-સ્થિતવૃદ્ધિગત થાય છે. શરીરનો આહાર કરે છે. તે જીવો કમનુિગ, કનિદાના, કર્મગતિક, કમસ્થિતિક છે અને કર્મને કારણે વિવિધ અવસ્થા પામે છે. [હે શિષ્યો ! તમે] એ પ્રમાણે જાણો, જાણીને આહાર ગુપ્ત, જ્ઞાનાદિ સહિત, સમિત, સદા સંત બનો. તેમ કહું છું. • વિવેચન-૬૯૯ ઃ હવે બીજુ આ કહે છે કે - આ બધાં પ્રાણીઓ, અહીં પ્રાણી-ભૂત-જીવ શબ્દો સમાનાર્થી જાણવા. કથંચિત્ ભેદ જાણવો. તે અનેકવિધ યોનિકો વિભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થાય છે. કેમકે નારક-તિર્યંચ-મનુષ્ય-દેવમાં પરસ્પર ગમન થાય છે. તે જ્યાં જ્યાં ઉત્પન્ન થાય, ત્યાં તે-તે શરીરનો આહાર કરે છે. તે આહાર કરતાં ત્યાં અગુપ્ત થઈ, નવા કર્મો બાંધીને તે કર્મને વશ થઈને નકાદિ ગતિમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ આયુવાળા થાય છે. આથી એમ કહે છે - “જે આ ભવે જેવો હોય તેવો પર ભવે થાય” તે મતનું ખંડન થયું. પરંતુ કર્મ પાછળ જનારા, કર્મ વશ થઈને, કર્મ મુજબ ગતિમાં જનારા થાય છે. તથા તે જ કર્મોથી સુખના ઇચ્છુક હોવા છતાં ઉલટા દુઃખને પામે છે. હવે અધ્યયન સમાપ્ત કરવા કહે છે આ જે મેં શરૂઆતથી કહ્યું, તે આ રીતે - તે જ્યાં ઉત્પન્ન થાય તે ત્યાં તેવા શરીરનો આહાસ્ક થાય. આહારમાં અગુપ્ત રહેવાથી કર્મો બાંધે. કર્મો વડે અનેકવિધ યોનિમાં કુવાની રેંટના ન્યાયે પુનઃ પુનઃ ભટકે છે, એમ તમે જાણો. નહીં સમજો તો દુઃખી થશો. આવું જાણીને સારા-નરસાનો વિવેકી આહારગુપ્ત, પાંચ સમિતિથી સમિત અથવા સમ્યક્ જ્ઞાનાદિ માર્ગે જતો - સમિત તથા હિત સાથે વર્તતો સદા શ્વાસ ચાલે ત્યાં સુધી આ સંયમાનુષ્ઠાનમાં પ્રયત્નવાન થાય. બાકી પૂર્વવત્ જાણવું. 4/12 શ્રુતસ્કંધ-૨ - અધ્યયન-૩ - ‘આહારપરિજ્ઞા'નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૩૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૪ પ્રત્યાખ્યાન ક્રિયા છ — — — — — x — x — * — • ભૂમિકા : ત્રીજા અધ્યયન પછી ચોથું આરંભે છે - તેનો સંબંધ આ છે - અધ્યયન૩-માં આહારગુપ્ત ન હોય તેને કર્મબંધ કહ્યો. અહીં પ્રત્યાખ્યાન બતાવે છે. અથવા ઉત્તરગુણ પ્રાપ્તિ માટે શુદ્ધ-અશુદ્ધ આહારના વિવેક માટે આહાર પરિજ્ઞા બતાવી, તે ઉત્તરગુણરૂપ પ્રત્યાખ્યાનક્રિયા યુક્ત થાય. તેથી આહારપરિજ્ઞા પછી પ્રત્યાખ્યાનક્રિયા અધ્યયન કહે છે. આ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપક્રમમાં અધિકાર આ છે - કર્મ ઉપાદાનરૂપ અશુભનું પ્રત્યાખ્યાન કરવું. હવે નિક્ષેપ-તેમાં ઓઘનિષ્પક્ષમાં અધ્યયન, નામનિષ્પન્નમાં પ્રત્યાખ્યાનક્રિયા એવું બે-પદવાળું નામ છે. તેમાં પ્રત્યાખ્યાન પદનો નિક્ષેપો કહે છે– [નિ.૧૭૯,૧૮૦-] પ્રત્યાખ્યાનના છ નિક્ષેપ છે - નામ, સ્થાપના, દ્રવ્ય, અદિત્સા, પ્રતિષેધ અને ભાવ. તેમાં નામ, સ્થાપના સુગમ છે. દ્રવ્યનું, દ્રવ્ય થકી, દ્રવ્યથી, દ્રવ્યમાં કે દ્રવ્યરૂપ પ્રત્યાખ્યાન તે દ્રવ્ય પ્રત્યાખ્યાન. તેમાં સચિત, અચિત્ત, મિશ્ર ભેદવાળા દ્રવ્યનો ત્યાગ તે દ્રવ્ય પ્રત્યાખ્યાન અથવા દ્રવ્ય [ધન] નું પ્રત્યાખ્યાન. એ રીતે બીજા કારકો ચોજવા. દેનારની ઇચ્છા તે દિત્સા, દિત્સા ન હોવી તે અદિત્સા. તે ન લેવી, તે અદિત્સાપ્રત્યાખ્યાન. દેનાર છતી વસ્તુ ન આપે - ૪ - તો ન વાપરવી. પ્રતિષેધ વ્યાખ્યાન-વિવક્ષિત દ્રવ્યના અભાવે કે તે વસ્તુ આપનાર ન હોય તો આપનાની ઇચ્છા છતાં ના પાડે તે પ્રતિષેધ પ્રત્યાખ્યાન. ભાવ પ્રત્યાખ્યાન બે પ્રકારે - અંતઃકરણ શુદ્ધ સાધુ કે શ્રાવકના મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. = શબ્દથી બંને નોઆગમ ભાવ પ્રત્યાખ્યાન જાણવા. બીજા નહીં - હવે ‘ક્રિયા’ પદનો નિક્ષેપો - તે ‘ક્રિયાસ્થાન’ અધ્યયનમાં પૂર્વે કહેલ છે, માટે ફરી કહેતા નથી. અહીં ભાવપ્રત્યાખ્યાનનો અધિકાર છે. તે કહે છે - મૂળગુણ તે પ્રાણાતિપાત વિરમણાદિ - જીવહિંસાદિનો ત્યાગ કરવો. તે અહીં પ્રત્યાખ્યાન ક્રિયા અધ્યયને અધિકાર છે. જો મૂલગુણ પ્રત્યાખ્યાન ન કરીએ તો તેના અભાવે - x - અપચ્ચક્ખાણ ક્રિયા - સાવધાનુષ્ઠાન ક્રિયા, તેના નિમિત્તે કર્મબંધ, તેથી સંસારભ્રમણ થાય. તેથી મુમુક્ષુ એ પ્રત્યાખ્યાનક્રિયા કરવી જોઈએ. નામ નિક્ષેપો ગયો. - ૪ - હવે સૂત્ર કહે છે– • સૂત્ર-૭૦૦ : મેં સાંભળેલ છે કે તે આયુષ્યમાનૂ ભગવંતે આમ કહ્યું છે પ્રવચનમાં પ્રત્યાખ્યાનક્રિયા નામે અધ્યાન છે. તેનો આ અર્થ કહ્યો છે અપત્યાખ્યાની પણ હોય છે, આત્મા અક્રિયાકુશલ પણ હોય છે, આત્મા મિથ્યાત્વ - આ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૨૪/soo ૧૩૯ સંસ્થિત પણ હોય છે, આત્મા એકાંત દંડદાયી - એકાંત માલ એકાંત સુdમન, વચન, કાયાથી વક્ર આપતિeત અને પ્રત્યાખ્યાન પાપકમ પણ હોય છે. આ જીવને ભગવતે અસંયત, અવિરત, પાપકર્મનો ઘાત અને પ્રત્યાખ્યાન ન કરેલ, સક્રિય સંવૃત્ત, એકાંત દંડદાણી, એકાંત બાલ, એકાંત સુપ્ત કહેલ છે. તે અજ્ઞાની મન, વચન, કાયથી વક્ર અને અવિચારી, સ્વપ્નમાં પણ ન જોયેલ હોય તેવા પાપકર્મો કરે છે. • વિવેચન-900 - આ સૂત્રનો અનંતપરંપર સૂત્ર સાથે સંબંધ કહે છે. ગત અધ્યયનને અંતે સૂણ હતું - “આહાર ગુપ્ત, સમિત, સહિત સદા યત્ન કરે” આયુષ્યમાન્ ભગવંતે આમ કહ્યું તે મેં સાંભળેલ છે. આ જ રીતે પરંપર સૂત્ર સાથે પણ સંબંધ વિચારવો. આ પ્રવચન કે સૂયગડાંગમાં પ્રત્યાખ્યાન કિયા નામક અધ્યયન છે. તેનો વિષય આ છે . જે ભમે તે જીવ-પ્રાણી છે, તે અનાદિ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદકષાય-યોગને વશ થઈને સ્વભાવથી જ અપ્રત્યાખ્યાની હોય છે. આપ શબ્દથી કોઈ નિમિતે પ્રત્યાખ્યાની પણ હોય. અહીં “આત્મ’ શબ્દનું ગ્રહણ બીજા મતોના ખંડન માટે છે. જેમકે - સાંગો પિયુત-અનુત્પન્ન-સ્થિરેક સ્વભાવી આભા માને છે - X - આત્મા અકિંચિકર હોવાથી પ્રત્યાખ્યાન ક્રિયા માટે લાયક નથી. બૌદ્ધો પણ આત્માનો અભાવ માને છે - x• ત્યાં પ્રત્યાખ્યાન ક્રિયા ક્યાંથી સંભવે ? વળી આત્મા સદનુષ્ઠાન ક્રિયામાં કુશળ ન હોવાથી અક્રિયાકુશળ કહ્યો છે. આત્મા મિથ્યાત્વના ઉદયમાં પણ સ્થિત હોય છે. વળી આત્મા એકાંતે બીજા પ્રાણીને દંડ દેનાર પણ હોય છે, તથા અસારતા પ્રાપ્ત, રાગ-દ્વેષના આકુળપણાથી આત્મા બાળવતુ અજ્ઞાની હોય છે. તથા સુતેલા માણસની જેમ આત્મા-સપ્ત હોય છે. જેમ દ્રવ્યથી સુતેલો શબ્દાદિ વિષયોને જાણતા નથી, હિત-પ્રાપ્તિ અને અહિત-ત્યાગને પણ ન જાણે, તેમ ભાવસુપ્ત આત્મા પણ એવો જ હોય છે. તેમજ અવિચારણીય-અનિરૂપણીય-અપલોચિત મન, વચન, કાયાથી કૃત્યો કરે છે. તેમાં મન તે અંતઃકરણ, વી - વાણી, વ - દેહ. આ ત્રણે પદનો અર્થ સાથે બતાવનાર એક વાક્ય છે. પ્રશ્ન પહેલાં વા શબ્દથી ‘વાક્ય' અર્થ આવી ગયો, ફરી ‘વાક્ય' શબ્દ કેમ મૂક્યો ? તે માટે જણાવે છે કે - અહીં વા-વ્યાપારની પ્રધાનતા જણાવે છે, કેમકે પ્રાયઃ તેની જ પ્રવૃત્તિ હોય છે. તેને જોઈને બીજા પણ તેવા કાર્યમાં પ્રવર્તે. આ પ્રમાણે અપ્રત્યાખ્યાન-અક્રિય થયેલા આત્મા અવિચારિત મન-વચન-કાયાવાળો થાય છે. તથા પ્રતિખલિત પ્રત્યાખ્યાત અર્થાત્ વિરતિ લઈને સદ્ અનુષ્ઠાન દૂર કર્યા છે, તે સુસાધુ છે. આ આમા આપતિત પાપકર્મવાળો છે. આ પ્રમાણે [ભગવંત ફરી કહે છે–]. - પૂર્વોક્ત જીવ અસંયત, અવિરત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મી, સક્રિય, સાવધ અનુષ્ઠાનવાળો, તેવો અસંવૃત, મન-વચન-કાયાથી ગુપ્ત અને ગુપ્ત ૧૮૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર હોવાથી પોતાને તથા બીજાને દંડ દેનારો, એકાંતે બાળ જેવો અજ્ઞાની, સુતેલા જેવો સુપ્ત અને એ રીતે બાળ-સુપ્તતાથી અવિચારી, - X• પરમાર્થ વિચારણા કે યુક્તિથી જેના મન-વચન-કાય વાક્ય અવિચારિત છે તેવો, અથવા પારકા સંબંધિ અવિચારિત મન-વચન-કાય વાક્યવાળો બનીને ક્રિયામાં પ્રવર્તે છે. આવો મૂર્ખ નિર્વિવેકથી સારા જ્ઞાનરહિત સ્વપ્ન પણ ન જાણતો હોય, તેવા - x • પાપકર્મ બાંધે છે. એવા અવ્યક્ત વિજ્ઞાનથી પાપ કર્મ કરે છે, એમ જાણવું. આવું સાંભળીને શ્રોતા વક્તાને પૂછે છે- ૪ - • સુત્ર-૩૦૧ - આ વિષયમાં પ્રેરકે પરૂપકને આમ કહ્યું - પાપયુક્ત મન, પાપયુક્ત વયન, પાપયુકત કાયા ન હોય અને જે પ્રાણીઓને ન હો, હિંસાના વિચારસહિત મન, વચન, કાયા અને વાક્ય બોલવામાં પણ હિંસાથી રહિત છે, જે પાપકર્મ કરવાનું સ્વાને પણ વિચારતું નથી. એવા જીવને પાપકર્મનો બંધ થતો નથી. [ રૂપકે તેને પૂછયું-] તેને પાપકર્મ બંધ કેમ ન થાય? પ્રેરક કહે છે - પાપયુક્ત મન હોય તો મન નિમિતે પાપકર્મ થાય, પાપયુક્ત વયન હોય તો વચનયુકત પાપકર્મ થાય. પાપયુક્ત કાયા હોય તો કાયા નિમિત્ત પાપકર્મ થાય. હા સમનને સવિચાર મન-તુચકાયા અને વાક્યપ્રયોગ કરતા, વન પણ જોતા, આ પ્રકારના ગુણોથી યુક્ત જીવ પાપકર્મ કરે છે, પ્રેક આગળ કહે છે - જેઓ એમ કહે છે - પાપયુકત મન, વચન, કાયા ન હોવા છતાં, હિંસા ન કરવા છતાં, મનરહિત હોવા છતાં, મન-વચકાયાથી પણ વાક્યરહિત હોય, સ્વપ્ન જેટલી પણ ચેતના ન હોય, તો પણ તે પાપ-કર્મ કરે છે - એવું કહેવું મિથ્યા છે. ત્યારે પ્રરૂપક પ્રેકને ઉત્તર આપે છે . મેં જે પૂર્વે કહ્યું. તે યથાર્થ છે. મન-વચન-કાયા ભલે પાપયુક્ત ન હોય, કોઈને હણે નહીં, અમન હોય, મન-વચન-કાયા અને વાણીનો સમજીને પ્રયોગ ન કરતો હોય, સ્વપ્ન પણ ન ગણવા છતાં એવો જીવ પાપ કર્મ કરે છે. એ જ વાત સત્ય છે. કેમકે - આચાર્ય કહે છે કે, આ વિષયમાં તીર્થકર ભગવંતે છ અવનિકાયને કમબંધના હેતુ રૂપે બતાવ્યા છે. તે આ પ્રમાણે - પૃવીકાયિક યાવતુ પ્રસકાયિક. આ છ જવનિકાયની હિંસાથી થતાં પાપકર્મનું જેણે પચ્ચક્ખાણ કરેલ નથી, તે હિંસાથી થતાં પાપને રોકેલ નથી, નિત્ય નિધુરતાપૂર્વક પ્રાણી ઘાતમાં ચિત્ત રાખી, તેમને દંડ આપે છે . તે આ પ્રમાણે - પ્રાણાતિપાત યાવત પરિગ્રહ અને ક્રોધ યાવતુ મિયાદર્શન શલ્ય પિત્ત પાપને સેવે છે.) આચાર્ય ફરી કહે છે . ભગવંતે વિષયમાં વધકનું દ્રષ્ટાંત કહ્યું છે - કોઈ વધ કરનાર ગાથાપતિ કે ગાથાપતિયુગનો, રાજ કે રાજપુરષનો વધ કરવા ઇચ્છે, અવસર પામીને તેના ઘરમાં પ્રવેશીને, તક મળતાં તેને પ્રહાર કરી મારી નાખીશ, આ રીતે કોઈ વધક ગાથાપતિ યાવત્ રાજપુરનો વધ કરવાની Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/-/૦૧ ૧૮૧ ૧૮૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વિચારથી દિવસે કે રો, સુતા કે જાગતા નિત્ય તે જ વિચારોમાં અટવાયેલો રહે છે. • તે અમિxભૂત, મિથ્યાત્વ સંસ્થિત, નિત્ય હિંસક ચિત્તવૃત્તિયુકત એવાને વધ કરનાર માનવો કે નહીં? ત્યારે પ્રેરકે [પ્રશ્નકતએ) સમતાથી કહ્યું - હ તે વધક જ છે. આચાર્ય કહે છે - જેમ તે વધક તે ગાથાપતિ કે ગાથાપતિ પુત્ર, રાજ કે રાજપુરષને સમય મળતાં તેના મકાનમાં પ્રવેશીને, તક મળતાં જ પ્રહાર કરીને તેને મારી નાંખીશ. આવું તે રખે-દિવસે, સુતા-જાગતા અમિત્ર બનીને, મિસ્ત્રાવ સ્થિત થઈને, તેમના પતિને માટે શઠતાપૂર્વક દુચિત્તે વિચારતો હોય છે. એવી રીતે અજ્ઞાની જીવ સર્વે પાણી પાવતુ સર્વે સત્વોને દિવસે કે રમે, સુતા કે જગતાં અમિઝ થઈને, મિથ્યાત્વ સ્થિત રહીને નિત્ય, શઠતાપૂર્વક ઘાત કરવાનો વિચાર ચિત્તમાં રાખી મૂકે છે તેથી પ્રાણાતિપાતથી મિસાદનિશલ્ય સુધીના અઢારે પાપસ્થાનકો તેને છે. આ રીતે ભગવંતે તેના જીવોને અસંયત, અવિરત, પાપકર્મનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનાર, સક્રિય, અસંવૃત્ત, એકાંત દંડદાયી, એકાંત સુપ્ત કહા છે. તે જ્ઞાની મન-વચન-કાય વાક્ય વિચારપૂર્વક ન પ્રયોજે, અન પણ ન જોવા છતાં, તે પાપકર્મ કરે છે. જેવી રીતે તે વધક તે ગૃહપતિ ચાવત્ રાજપુરુષની પ્રત્યેકની હત્યા કરવાનો વિચાર ચિતમાં લઈને સુતા કે જાગતા તેનો શત્રુ બનીને રહે, મિથ્યાત્વ સ્થિત રહે, નિત્ય શઠતાપૂર્વક પાણિદંડની ભાવના રાખે છે, એવી રીતે અજ્ઞાની જીવ સર્વ જીવો યાવત્ સર્વે સત્વોને પ્રત્યેક પતિ ચિત્તમાં નિરંતર હિંસાભાવ રાખી, રમે-દિવસે સુતા કે જાગતા મિત્ર બની, મિથ્યાત્વ સ્થિત થઈ, શઠતાપૂર્વક હિંસામય વિતવાળો બને છે. [આ રીતે તે અજ્ઞાની જીવ પ્રત્યાખ્યાન કરે ત્યાં સુધી પાપકર્મબંધ કરે છે.) વિવેચન-૭૦૧ : અસતુ-અવિધમાન કે અપવૃત મન વડે તથા વાણી અને કાયાથી જીવને ના હણતો તથા અમનકપણે - અવિચાર-મન-વચ-કાય વાક્યથી સ્વપ્ન પણ ન જોતો * * * નવું કર્મ ન બાંધે, એ પ્રમાણે અવ્યક્ત વિજ્ઞાનવાળા પાપકર્મ ન બાંધે, એવો અવાજ્ઞાનવાળો પાપકર્મ ન કરે. [વાદી] પૂછે છે કે - કયા હેતુ કે કારણથી તેને પાપકર્મ બંધાય છે ? કેમકે અહીં અવ્યક્ત વિજ્ઞાનને કારણે કોઈ પાપકર્મ બંધનો હેતુ નથી. એ રીતે પ્રેરક [વાદી] જ સ્વ અભિપ્રાયથી પાપકર્મબંધનો હેતુ કહે છે - કમશ્રિયદ્વાર રૂપ મન, વચન, કાયાથી કરેલાં કૃત્યો વડે કર્મ બંધાય છે, તે બતાવે છે - કોઈપણ લિષ્ટ પ્રાણાતિપાતાદિ પ્રવૃત્તિથી મન-વચન-કાયા વડે તેને તસંબંધી કર્મ બંધાય છે. આ જ વાત વધુ સ્પષ્ટ કરે છે - જીવોને હણવા સમનક, સવિચાર મન-વચન-કાય વાક્યથી સ્વતને પણ જોતો પ્રસ્પટ-વિજ્ઞાનવાળો હોય - આવા બધાં ગુણો ભેગા થાય તો જ પાપકર્મ બંધાય છે. પણ એકેન્દ્રિય કે વિકલેન્દ્રિયને પાપકર્મ સંભવ નથી, કેમકે તે જીવોને મન-વચન-કાયાના વ્યાપારનો અભાવ છે. વળી જો આવા વ્યાપાર વિના પણ તમે કર્મબંધ માનશો, તો મુક્ત જીવોને પણ કર્મબંધ થશે, પણ તે તમે માનતા નથી. તેથી અસ્વપ્નથી માંડી અવિજ્ઞને કર્મબંધ નથી. આ જ પ્રમાણે - X - જેઓ એમ કહે છે કે અશુભ યોગ વિધમાન ન હોય તો પણ પાપકર્મ બંધાય છે, તે કહેનાર મિથ્યા છે. ત્યારે પ્રજ્ઞાપક (આચાર્યું તે પ્રેરક [વાદી] ને ઉત્તર આપે છે - ૪ - અમે જે પૂર્વે કહ્યું, તે સત્ય છે કે - અસ્પષ્ટ, અવ્યક્ત યોગ હોય તો પણ કર્મ બંધાય છે, તે સમ્યક્ર-યુક્તિ સંગત છે. ત્યારે વાદી પૂછે છે કે - કયા કારણે તમે સમ્યક્ કહો છો - ત્યારે આચાર્ય જણાવે છે - ભગવંતે છે જીવનિકાય કર્મબંધના હેતુરૂપે કહ્યા છે. જેમકે પૃથ્વીકાય ચાવત્ સકાય. આ છ જીવનિકાયો કર્મબંધના કારણ કઈ રીતે છે ? તે જણાવે છે - આ છે જીવનિકાયોને ન હણવાનું પચ્ચખાણ જેણે નથી કર્યું, તે પાપી આત્માને હંમેશા આ છ જીવનિકાયને હણવાની ઇચ્છા રહે છે. તે પ્રકર્ષ શઠ તથા તેનું ચિત્ત સદા જીવહિંસામય રહે છે, પોતાને અને પરને દંડનો હેતુ છે. આવો પ્રશઠ વ્યતિપાતચિતદંડ, તેને બતાવતા કહે છે - જેમ પ્રશઠ વ્યતિપાત ચિતદંડ પ્રાણાતિપાત માટે કહ્યો, તેમ મૃષાવાદથી મિથ્યાત્વશલ્ય પર્યન્ત જાણવો. તેમને આ એકેન્દ્રિય, વિકલેન્દ્રિયાદિની હિંસાથી અનિવૃત હોવાથી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ લાગેલા છે. તે દોષોના સભાવમાં તેને કેમ પ્રાણાતિપાતાદિ દોષ ન લાગે? પ્રાણાતિપાત આદિ દોષવાળાને અવ્યક્ત વિજ્ઞાન અને અસ્વપ્નાદિ અવસ્થા હોય તો પણ તેઓ કર્મબંધક થાય છે. આ રીતે વાદીના મતનું નિરસન કર્યું. હવે આચાર્ય સ્વપક્ષ સિદ્ધિ માટે દેટાંત આપે છે - x • શ્વયિિદ ગુણયુક્ત અને ૩૪-અતિશયયુક્ત તીર્થકરે ‘વધક”નું દૃષ્ટાંત કહ્યું. જેમ કોઈ હત્યારો હોય, કોઈ કારણે કોપેલો હોય, કોઈના વધના પરિણામવાળો કોઈ પુરષ હોય, આ વધકને વિશેષથી બતાવે છે - કોઈ ગૃહસ્થ કે તેનો પુત્ર હોય, તેના વડે સામાન્ય પુરષ બતાવ્યો. તેના ઉપર કોઈ નિમિત્તથી વધક, તે વધપરિણામથી કોઈ ક્ષણે આ પાપકારીને મારી નાંખીશ તેમ વિચારે તથા સજા કે તેના પુત્ર ઉપર કોપાયમાન થઈને વિચારે કે અવસર મળે ત્યારે તેના ઘરમાં કે નગરમાં પ્રવેશીશ તથા અવસ-છિદ્રાદિ મળતા તુરંત તેને હણી નાખીશ એમ નિશ્ચય કરે. - અહીં એવું કહે છે કે - ગૃહપતિ, સામાન્ય પુરુષ કે રાજામાંના કોઈને પણ • x • મારવા ઇચ્છે, પરંતુ લાગ મળે ત્યારે બીજા કાર્યમાં હોય ત્યારે છિદ્રને અને અવસરને જોનારો કિંચિત્ કાલ ત્યાં રહે, ત્યાં ઉદાસીનતા ધરતો, બીજા કામમાં વ્યગ્રચિત થઈ તે અવસરે વધ પ્રત્યે અસ્પષ્ટ વિજ્ઞાન હોય છે. આવો તે વધ્ય પ્રતિ નિત્ય પ્ર-શઠ વ્યતિપાત ચિત દંડ થાય છે. એટલે અવિધમાન પાપવાળો છતાં ચક અશુભ યોગો વડે એકેન્દ્રિય, વિકસેન્દ્રિયાદિ અસ્પષ્ટ વિજ્ઞાનવાળો છતાં મિથ્યાત્વ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/-|૨૦૧ ૧૮૩ અવિરતિ-પ્રમાદ-કષાય-યોગ લાગેલા હોવાથી પ્રાણાતિપાતાદિ દોષવાળો થાય છે. અવસરને જોનારા ઉદાસી છતાં અવૈરી નથી. એ રીતે અસ્પષ્ટ વિજ્ઞાનવાળા પણ અવૈરી હોતા નથી. અહીં વધ-વધકના ક્ષણને આશ્રીને ચાર ભંગો થાય છે. જેમકે - [૧] વધ્યનો અનવસર [૨] વધકનો અનવસર, [૩] બંનેને અનવસર, [૪] બંનેને અવસર. નાગાર્જુનીયા કહે છે - પોતાને કે મરનારને મારવાનો અવસર ન મળતા મારે નહીં, પણ વિચારે કે મારે લાગ આવે તેનું છિદ્ર જોઈ તે પુરુષને અવશ્ય મારી નાંખીશ. આવું મારવાનું જેનું મન હોય ઇત્યાદિ. હવે આચાર્ય પોતાનો મત, બીજાને પ્રશ્ન પૂછવાપૂર્વક બતાવે છે - આચાર્ય - ૪ - વાદીને પૂછે છે - ત્ર - શું આ વધપુરુષ, અવસરને જોતો અવસર વિચારીને નિત્ય સુતા કે જાગતા ગૃહપતિ કે રાજાને માવાને અમિત્ર બની, મિથ્યાત્વમાં રહીને નિત્ય શઠ બની, કલંકિત દંડ દેનારો હિંસક બને છે કે નહીં ? એમ પૂછતા સમતાથી, માધ્યસ્થભાવ ધારણ કરી યથાવસ્થિત જ જાણીને કહે છે - હા, તે અમિત્રાદિ બને છે. હવે આ દૃષ્ટાંતનો બોધ કહે છે - આ પ્રમાણે જેમ આ વધક તકની રાહ જોતો વધ્યને આપત્તિ ન કરવા છતાં અમિત્રભૂત થાય છે. તેમ આ બાલ-અસ્પષ્ટ વિજ્ઞાનવાળો અમિત્ર આદિ થાય છે. [પ્રત્યાખ્યાનપૂર્વક] ત્યાગના અભાવે બધાં પ્રાણીનો હિંસક ચાવત્ મિથ્યાદર્શન શલ્યયુક્ત બને છે. અહીં એવું કહે છે કે - ભલે તે કોઈ નિમિત્તથી અભ્યુદાનાદિ વિનય કરે - ૪ - પણ તે અંતરથી દુષ્ટ જ હોય. નિત્ય પ્રશઠ વ્યતિપાત ચિત્ત દંડથી જેમ પરસુરામે કૃતવીર્યને માર્યા પછી, પૃથ્વીને સાત વખત નિઃક્ષત્રિય કરી. કહ્યું છે કે - અપકારીને મારીને શક્તિમાન્ પુરુષને સંતોષ થતો નથી, પણ તેના પક્ષનાને પણ મારી નાંખે છે. આ પ્રમાણે આ અમિત્ર બની, મિથ્યા વિનીત થાય છે. હવે ઉપસંહાર કરતાં કહે છે– જેમ આ વધક સ્વ-પર અવસરને જોનારો થાય, તેમ [અપ્રત્યાખ્યાની જીવ અનિવૃત્તત્વથી દોષ દુષ્ટ ઘાતક થાય છે. એ રીતે આ પણ એકેન્દ્રિયાદિ અસ્પષ્ટ વિજ્ઞાનવાળો પણ તેવી રીતે અવિસ્ત-અપ્રતિહતપ્રત્યાખ્યાતા અસત્ ક્રિયાદિ દોષ દુષ્ટ છે. બાકી સુગમ છે યાવત્ પાપકર્મ કરે છે. છે આ રીતે દૃષ્ટાંત અને બોધ જણાવીને, પૂર્વપાદિત અર્થનું નિગમન કરીને હવે પ્રત્યેક પ્રાણીનો દુષ્ટ આત્મા છે, તે બતાવવા કહે છે - જેમ આ વધક સ્વ-પર અવસરને જોનારો તે ગૃહપતિ કે તેના પુત્રને કે રાજાદિ અને તેના પુત્રને પૃથક્ પૃથક્ બધાંનો વધ કરવા ઘાતકચિત્ત ધારણ કરીને પ્રાપ્ત અવસરે હું આ બૈરીને મને આધીન કરી મારી નાખીશ, એવી પ્રતિજ્ઞા સુતા-જાગતા, દિવસે-રાત્રે વિચારતો, બધાંનો વધ કરવા પ્રત્યેકનો પૈરી બની, અવસરને જોતો ન મારવા છતાં મિથ્યાત્વ સંસ્થિત થઈ, નિત્ય પ્રશઠ-વ્યતિપાત ચિત્તદંડ થાય છે. તેમ રાગદ્વેષથી આકુળ, અજ્ઞાની એકેન્દ્રિયાદિ બધાં પ્રાણીની વિરતિના અભાવથી - ૪ - પ્રત્યેકના વધ માટે ઘાતકચિત્ત ધરીને નિત્ય “પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડ''વાળો થાય છે. સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ એવું કહેવા માંગે છે કે - જેમ આ તે ગૃહપત્યાદિના ઘાતથી અનુપશાંત ઔરવાળો સમય જોતો વધ ન કરવા છતાં અવિરતિને લીધે વૈરથી નિવૃત્ત ન થઈ તેનો શત્રુ બનીને કર્મ બાંધે છે તેમ તે પણ એકેન્દ્રિયાદિનો શત્રુ બનીને કર્મ બાંધે છે. એ પ્રમાણે મૃષાવાદાદિમાં પણ પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન બતાવીને પાંચ અવયવત્વ સમજવા. આ પાંચ અવયવોના વાક્યનો સૂત્રોનો વિભાગ બતાવ્યો. તે આ પ્રમાણે ૧૮૪ આવા અપન્નવાળી થી મે નફ એ પ્રતિજ્ઞા છે. - ૪ - ૪ - તત્ત્વ નુ મળવા થી મિાયંસ મને એ હેતુ છે. - x - તથ ચત્તુ મળવા થી પરેમાળે તિ એ દૃષ્ટાંત છે, - ૪ - ૪ - जहा से वहए थी चित्तदंडेति x एवमेव वाले थी ન્મ જન્નતિ સુધી ઉપનય છે. પછી - ૪ - ૪ - ના મે વ થી ચિત્તવુંàત્તિ નિગમન કર્યું છે. આ રીતે પ્રતિજ્ઞા, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન સુધી સૂત્ર વિભાગ બતાવીને પ્રયોગ બતાવે છે - અપ્રતિહત પ્રત્યાખ્યાત ક્રિયાવાળો આત્મા પાપાનુબંધી છે, તે પ્રતિજ્ઞા છે, સદા છ જીવનિકાયોમાં પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડવાળો હોવાથી તે હેતુ છે. સ્વ-પર અવસરને જોનારા કોઈ દિવસ ન મારે તો પણ રાજાદિના હત્યારા એ દૃષ્ટાંત છે. જેમ આ વધપરિણામથી અનિવૃત્તત્વથી વધ્યના અમિત્રરૂપ છે, આત્મા પણ વિરતિના અભાવથી સર્વે સત્વો પ્રતિ નિત્ય પ્રશઠવ્યતિપાતચિતદંડ હોય તે ઉપનય છે. તે કારણે તે પાપાનુબંધી છે, તે નિગમન છે. આ પ્રમાણે મૃષાવાદ આદિમાં પણ પંચ અવયવત્વ યોજવું. - ૪ - પ્રશઠ પછી વ્યતિપાતને બદલે મૃષાવાદ આદિ શબ્દો યોજવા - ૪ - આ રીતે સર્વાત્મના છ જીવનિકાયમાં પ્રત્યેકના અમિત્રરૂપે પાપાનુબંધીપણું સિદ્ધ કર્યુ, તેથી ‘વાદી' આચાર્યના વચનના દોષ બતાવે છે— • સૂત્ર-૭૦૨ : પ્રશ્નન કર્તા [પ્રેસ્ક] કહે છે - આ અર્થ બરાબર નથી. આ જગમાં એવા ઘણાં પાણી છે, તેમના શરીરનું પ્રમાણ કદિ જોયું કે સાંભળેલું ન હોય. તે જીવો આપણને ઇષ્ટ કે જ્ઞાત ન હોય. તેથી આવા પ્રાણી પ્રત્યે હિંસામય ચિત્ત રાખી દિન-રાત, સુતા-જાગતા અમિત્ર થઈ, મિથ્યાત્વ સ્થિત રહી, નિત્ય પ્રશઠ વ્યતિપાત ચિત્તદંડ-પ્રાણાતિપાતાદિ કઈ રીતે સંભરે? • વિવેચન-૭૦૨ : વાદી કહે છે - આપનું કહેવું સ્વીકારવા યોગ્ય નથી. જેમકે - બધાં પ્રાણી બધાં જીવોના પ્રત્યેકના શત્રુરૂપ છે. તે પોતાના પક્ષની સિદ્ધિ માટે અમિત્રના અભાવનું કારણ કહે છે - આ ચૌદ રાજલોકમાં અનંતા જીવો સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્તકાદિ ભેદ-ભિન્ન હોય છે. - x - તેઓ દેશ, કાળ, સ્વભાવથી વિપ્રકૃષ્ટા છે. તે જીવો સૂક્ષ્મ વિપ્રકૃષ્ટાદિ અવસ્થાવાળા છે. આ શરીરના સમુચ્છય વડે-અલ્પજ્ઞાન વડે - x - x - તેવા સૂક્ષ્મ જીવો કદી જોયા કે સાંભળેલા નથી. વિશેષથી તે ઇષ્ટ નથી, પોતાની Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨/૪-૩૦૨ ૧૮૫ તીણ બુદ્ધિ વડે પ્રસિદ્ધ નથી કે તેના ઉપર શત્રુભાવ થાય. આથી એ સિદ્ધ થયું કે એવા આપણાથી તદ્દન અજાણ્યા જીવો પરત્વે શત્રુ ભાવ કેમ થાય ? તેમ એ જીવો ઉપર કોઈપણ જીવ અશઠ ભાવે હેપી દંડ દેનારો કેમ થાય ? બાકી સુગમ છે. આમ હોવાથી સર્વે જીવોને ને હણવાના પચ્ચખાણ કરવાની જરૂર નથી. • સૂઝ-903 - આચાર્ય કહે છે - અહીં ભગવંતે બે ટાંતો કહ્યા છે. સંજ્ઞી ટાંત અને અસંજ્ઞી ટાંત. સંજ્ઞી ટાંત આ પ્રમાણે - જે આ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક જીવ છે, કોઈ પણ તેમાંથી-પૃથ્વીકાયથી ત્રસકાર્ય પર્યન્તના છ જવનિકાચમાંથી પૃથવીકાય દ્વારા પોતાનું કાર્ય કરે છે કે કરાવે છે, ત્યારે તેને એમ થાય છે કે હું પૃથ્વીકાયથી કાર્ય કરું છું અને કરાવું છું. તેને ત્યારે એમ થતું નથી કે તે કે તે પૃeતીકાયથી કાર્ય કરે - કરાવે છે. તેથી તે પુરુષ પૃથ્વીકાયનો અસંયત-અવિરત-અપતિeત પ્રત્યાખ્યાન પાપકમ થાય છે. આ પ્રમાણે ત્રસકાય પર્યન્ત કહેવું જોઈએ. જે કોઈ પુરુષ છ કાયના જીવોથી કાર્ય કરે : કરાવે છે, તેને એમ થાય છે કે હું છ ઇવનિકાયથી કાર્ય શું - કરાવું છું, પણ તેને એમ નથી થતું કે આ કે તે જીવોથી કાર્ય કરે - કરાવે છે. કેમકે તે છ એ અવકાયથી કાર્ય કરે - કરાવે છે. તેથી તે છ અવનિકાયનો અસંયત, અવિરત, અપતિહd પચ્ચકખાય પાપકમાં છે અને પ્રાણાતિપાત યાવત મિથ્યાદનિશલ્ય પોને સેવે છે. આ રીતે ભગવંતે અસંયત, અવિરત, પાપકર્મોનો નાશ અને પ્રત્યાખ્યાન ન કરનાર કહ્યો. સ્વપ્ન પણ ન જાણતો પાપકર્મો કરે છે. • સંજ્ઞીદષ્ટાંત. હવે સંજ્ઞીનું ટાંત કહે છે - પૃવીકાયિક ચાવ4 વનસ્પતિકાયિક અને બસસંજ્ઞક અમનક જીવ છે તે સંજ્ઞી છે. તેઓમાં તર્ક-સંજ્ઞા-પ્રજ્ઞા-મન કે વાણી કંઈ નથી. તેઓ વર્ષ કરતા નથી, બીજા પાસે કંઈ કરાવતા નથી કે કરનારને અનુમોદતા નથી. તો પણ તે અજ્ઞાની સર્વ જીવો યાવત્ સર્વે સત્વોના દિન-રાત, સુતા-જાગતા બુ બની રહે છે, મિશ્રાવ સ્થિત રહે છે. નિત્ય પાઠ-વ્યતિપાત ચિતદંડ થઈ પ્રાણાતિપાતથી મિથ્યાદશનશચના પાપોમાં પ્રવૃત્ત રહે છે. આ રીતે તેમને મન નથી, વચન નથી તો પણ તે સર્વે પાણી લાવવું સવોને દુ:ખ-શોક-વિતા-પિzણ અને પરિતાપ આપીને તેઓ દુ:ખ-શોક ચાવતું પરિતાપ, વધ, બંધન, પરિકલેશથી અવિરત હોય છે. I m કારણથી તેઓ અસંજ્ઞી હોવા છતાં રાત-દિન પ્રાણાતિપાત યાવતું પરિગ્રહ તેમજ મિથ્યાદર્શન સુધીના પાપોમાં રત રહે છે. સર્વે યોનિઓના પ્રાણી સંજ્ઞી થઈને અસંજ્ઞી અને અસંજ્ઞી થઈને સંજ્ઞા થાય છે. તે સંજ્ઞી કે સંજ્ઞી બનીને અહીં પાપકર્મોને પોતાનાથી અલગ ન કરીને, ન ખંખેરીને, ન છેદીને તેનો પશ્ચાત્તાપ ન કરીને તે અસંજ્ઞી કાયથી સંજ્ઞીકામાં કે સંજ્ઞીકાયથી અસંજ્ઞીકામાં કે સંજ્ઞીકાયથી સંજ્ઞીકાયમાં કે અસંતીકાયથી અસંજ્ઞીકાયમાં સંક્રમે છે. જે આ સંજ્ઞી કે અસંજ્ઞી છે તે બધાં ૧૮૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મિથ્યાચારી, સદૈવ શઠાપૂર્વક હિંસાત્મક ચિત્તવાળા થઈને પ્રાણાતિપાતથી મિથ્યાદશનશલ્ય સુધીના પાપોનું સેવન કરે છે. આ કારણથી ભગવંતે તેમને અસંયત, અવિરત, પત્યાખ્યાત પાપકર્મ, સક્રિય, અસંવૃત્ત, એકાંત દંડવાળા, એકાંત બાળ, એકાંત સુપ્ત કહ્યા છે. તે અજ્ઞાની જીવ ભલે મન-વચન-કાયાનો પ્રયોગ વિચારપૂર્વક કરતા નથી તથા [હિંસાની સ્વપ્ન પણ જોતા નથી, તો પણ પાપકર્મ કરે છે. • વિવેચન-903 : ઉકત વાત કહી આચાર્ય બતાવે છે કે - ભલે બધાં જીવો દેશ-કાલ-સ્વભાવ આદિથી દૂર રહીને વધની ચિંતામાં ન હોય, તો પણ તેઓ અવિરતિ નિમિતે વૈરભાવથી મુક્ત નથી. આ વિષયને સુખેથી જાણવા તીર્થકર ભગવંતે બે દષ્ટાંત કહ્યા છે. સંજ્ઞી દેટાંત અને અસંજ્ઞી દષ્ટાંત. ૦ સંદેટાંત - જે આ પ્રત્યક્ષ દેખાતા છ પયક્તિવાળા, ઇહાનાપોહવિમર્શરૂપ સંજ્ઞાવાળા તે સંજ્ઞી. પાંચ ઇન્દ્રિયવાળા, કરણ પતિક જીવો છે. તેમાંથી કોઈ એક છ જવનિકાયોને ઉદ્દેશીને એવી પ્રતિજ્ઞા કરે કે - હું છ જવનિકાયમાંથી એક પૃથ્વીકાય-વાલુકા, શિલા, પત્થર, લવણાદિથી કાર્ય કહીશ. તે કૃતપતિજ્ઞ તેનાથીતેમાં તેના વડે કરે - કરાવે. હું બીજા કાયોથી નિવૃત્ત છું. તેવાને એવો વિચાર રહે કે - હું પૃથ્વીકાય વડે જ કાર્યો કરું - કરાવું છું. તે પૃથ્વીકાયથી અનિવૃત, અપતિed પ્રત્યાખ્યાત પાપકર્મી થાય છે. તેમાં ખોદવું, રહેવું, બેસવું, સુવું, મળ-મૂત્રાદિ કરણની ક્રિયા સંભવે છે. આ પ્રમાણે - X - અપકાય વડે સ્નાન, પાન, અવગાહન, ભાંડ-ઉપકરણને ધોવા વગેરે ક્રિયા અપકાયના નિયમવાળો કરે છે. તેઉકાય વડે પચન-પાચન, તાપનપ્રકાશનાદિ તેઉકાયપ્રતિજ્ઞા કરે છે. વાયુ વડે પંખો, વિંઝણો, નાવમાં સઢ ચલાવવું આદિ વાયકાય પ્રતિજ્ઞા કરે છે. વનસ્પતિ વડે કંદ, મૂલ, પુષ્પ, ફળ, પગ, છાલ, શાખાદિનો ઉપયોગ કરે છે. એ રીતે અન્ય જીવોમાં જાણવું. તથા કોઈ જ જીવનિકાયોમાં અવિરત, અસંયત થઈને તેના વડે સાવધાનુષ્ઠાન સ્વયં કરે છે કે કરાવે છે. તેને કોઈ પ્રતિજ્ઞા નથી. તેને જોવો વિચાર થાય છે કે હું છ એ જીવનિકાયો વડે સામાન્યથી કાર્ય કરું છું. • x • તે તે છે જીવનિકાયોમાં અસંયત, અવિરત, અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મવાળો થાય છે. આ પ્રમાણે મૃષાવાદમાં પણ જાણવું કે - મેં આ જૂઠું કહ્યું. મારે આવું બોલવું ન જોઈએ તે મૃષાવાદથી અનિવૃત હોવાથી અસંયત થાય છે. એ રીતે અદત્તાદાનને આશ્રીને -x - મૈથુન અને પરિગ્રહના વિષયમાં તથા ક્રોધાદિ કષાયોના વિષયમાં પણ જાણવું. તે રીતે તે હિંસાદિ ન કરતો હોય તો પણ અવિરત હોવાથી તેના નિમિતનો કમશ્રિવ થાય છે. તે અવિરતિના કારણે કર્મો એકઠા કરે છે, એ રીતે દેશ-કાલસ્વભાવ વડે વિપકૃષ્ટ હોવા છતાં તે બધાં જીવોને શગુરૂપ છે. તે નિમિતના કમોં બાંધે છે. આ સંજ્ઞી દૃષ્ટાંત કહ્યું. તે કદાચ એક પૃથ્વીકાયને જ હણે, બીજાથી નિવૃત્ત રહે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨/૪/-/303 ૧૮૩ ૧૮૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ કોઈ બે-ત્રણ ચાવત્ છ-કાયને હણે. તે આ રીતે બધાંના હણનારા ગણાય છે કેમકે સર્વ વિષયારંભમાં પ્રવૃત છે. તેની પ્રવૃત્તિ એ તેમની અનિવૃત્તિ જ છે. જેમ કોઈ ગ્રામઘાતાદિમાં પ્રવૃત્ત હોય, તેઓ તે સમયે અમુક પુરષોને ન જુએ તો પણ • x• તેમના ઘાતક જ ગણાય. આ બધું દષ્ટાંતના બોધમાં પણ જાણવું. o અસંજ્ઞી દેટાંત - જેને સંજ્ઞા છે, તે સંજ્ઞી, સંજ્ઞા વગરના તે અસંજ્ઞી, જેને મનથી દ્રવ્યતાનો અભાવ છે, વધુ-વધુ વિચારવાની શક્તિ નથી, જેમ કોઈ ઉંઘતા કે મૂર્ણિત હોય તેમ, આ અસંજ્ઞી પૃવીકાયિકથી વનસ્પતિકાયિક છે તથા છઠ્ઠા વિક્લેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિયો છે. તે સર્વે અસંજ્ઞીને વિચાર-મીમાંસા-તકદિ હોતા નથી. જેમ કોઈ સંજ્ઞીને મંદ-મંદ પ્રકાશમાં કંઈ દેખાતા તર્ક થાય કે શું આ ઠુંઠું છે કે પુરુષ છે? તેવી તર્કસંજ્ઞા અસંજ્ઞીને ન હોય. તથા સંજ્ઞી-પૂર્વે જોયેલ વિષયની તેના ઉત્તષ્કાળે વિચારણા થાય, પ્રજ્ઞા-સ્વબુદ્ધિથી નિર્ણય કરે કે આ વસ્તુ છે. મનના કરવું તે મતિ- એ અવગ્રહાદિ રૂપ છે. તથા સ્પષ્ટ ભાષા આ બધું જેને હોતું નથી તે. જો કે બેઇન્દ્રિયાદિને જીભ, ગળું આદિ છે, પણ તેમને સ્પષ્ટ વાણી નથી. તેથી તેમને હું પાપ-હિંસાદિ કરુ - કરાવું નહીં તેવી નિશ્ચયપૂર્વકની વાણી નથી, તથા કરું - કરાવું નહીં, તેવા અધ્યવસાયો નથી. આવા અસંજ્ઞીઓ બાળક જેવા, બધાં પ્રાણીના ઘાતની નિવૃતિના અભાવથી તથા ઘાતકપણાના યોગથી ઘાતક છે - જેમકે બેઇન્દ્રિયાદિ જીવો બીજાના ઉપઘાતમાં પ્રવર્તે છે, કેમકે તેઓ બીજા જીવોનું ભક્ષણ કરે છે, અવિરતિથી તેમને મૃષાવાદ પણ છે, માત્ર કર્મપરતંત્રતાથી તેમને વાણી નથી. દહીં આદિ ખાવાથી સ્પષ્ટ અદત્તાદાન છે જ. કેમકે તેને આ મારું છે કે પારકુ તેનું જ્ઞાન નથી. તીવ્ર નપુંસક વેદોદયથી, મૈથુન વિરતિના અભાવે મૈથુન છે, શનાદિ સ્થાપનાથી પરિગ્રહ છે. ક્રોધાદિથી મિથ્યાદર્શનશલ્યનો સદ્ભાવ પણ જાણવો. આ બધાં પાપોની વિધમાનતાથી સતે-દિવસે, સુતા-જાગતા નિત્ય પ્રશઠ વ્યતિપાતચિત દંડવાળા છે, તે દશવિ છે - તે અસંજ્ઞીઓ થોડી પણ નિવૃત્તિના અભાવે તે નિમિત્તથી કર્મબંધ કરનાર છે. તે આ પ્રમાણે - પ્રાણાતિપાત યાવત મિથ્યાદર્શન શચવાળા થાય છે. જો કે તે જીવો વિશિષ્ટ મતવચન વ્યાપારરહિત છે, તો પણ બધાં પ્રાણીને દુ:ખ ઉત્પાદનથી, શોકના ઉત્પાદનથી, વયની હાનિ કરવાથી તથા મનવચન-કાયાના પતનથી ત્રિપાતન ભાવ વડે અથવા ખેદ ઉપજાવવાથી તથા મુઠી, ફાદિથી પ્રહાર વડે કે તેવો બાઘાંતર પીડા વડે તે અસંજ્ઞીઓ પણ દેશ-કાળસ્વભાવથી દુર એવા બઘાં જીવોને પીડતાં નથી, તો પણ વિરતિના અભાવે - x - દુ:ખ, પરિતાપ, કલેશાદિથી અપતિવિરત હોય છે. દુ:ખ દેવાનો ગુણ સત્તામાં હોવાથી તેના નિમિતના કર્મો બંધાય છે. આ પ્રમાણે વિપકૃષ્ટ દૂરવર્તી] જીવો સંબંધી કર્મબંધ બતાવીને હવે ઉપસંહાર કરે છે - x- શું વિશેષતા બતાવે છે ? જે આ પૃથ્વીકાયાદિ અસંજ્ઞી જીવો છે, તેમને તર્ક, સંજ્ઞા, પ્રજ્ઞા તથા મન-વચનની કિરણ સ્વયં કરવા, બીજા પાસે કરાવવા કે કરનારને અનુમોદવાની પ્રવૃત્તિ નથી. તેઓ નિત્ય શત્રુપણે, મિથ્યાત્વમાં રહી પ્રશઠ વ્યતિપાત ચિત દંડવાળા દુ:ખ ઉત્પાદનથી લઈને પરિફ્લેશાદિ પાપોથી મુક્ત ના હોવાથી અસંજ્ઞી હોવા છતાં, સર્વકાલ હિંસા માટે અયોગ્ય હોવા છતાં તેઓ હિંસા ન કરે તો પણ - x • જીવહિંસા કરનારા છે. ચાવતું મિથ્યાદર્શન શલ્યના પાપો કરનારા છે એટલે કે પાપ કરવા સમર્થ ન હોવા છતાં નિવૃત્તિ અભાવે આ કહ્યું. - આ રીતે બે દટાંત કહ્યા. તેમાં રહેલા બાકીના અર્થને બતાવવા પ્રશ્નરૂપે કહે છે - તમે બતાવેલ સંજ્ઞી-સંજ્ઞી જીવો ભવ-ભવવત્ નિયત છે કે સંજ્ઞી થઈ અiી કે અસંજ્ઞી થઈ સંજ્ઞી પણ થાય ? આચાર્ય કહે છે - સર્વ યોનિ - સંવૃત, વિવૃત આદિમાં રહેલા જીવો કે જે નારકાદિ કોઈ પણ વિશિષ્ટ યોનિક હોય - તેઓ જન્મ અપેક્ષાએ બધી યોનિવાળા જીવો મનઃપયપ્તિ ન પામે ત્યાં સુધી અસંજ્ઞી છે અને કરણથી પર્યાતિ પુરી થતાં તે જ જન્મમાં સંજ્ઞી ગણાય છે. બીજા જન્મની અપેક્ષાએ તો એકેન્દ્રિયાદિ રૂપે ઉત્પન્ન થઈ, પછીના ભવોમાં તેવા કર્મ પરિણામથી મનુષ્યાદિ રૂપે પણ જન્મ લે, તો અસંજ્ઞી પણ સંજ્ઞી થાય. તેમાં ભવ્ય-ભવ્યd માફક નિયમ નથી કે ન જ બદલાય - - કર્મને વશ જીવ સંજ્ઞી થઈને અiી પણ થાય અને અસંજ્ઞી થઈને સંજ્ઞી પણ થાય. વેદાંતવાદી મતમાં તો પ્રત્યક્ષ જ દોષ દેખાય છે. જેમકે - સંજ્ઞી મૂછ આદિથી અસંજ્ઞી બને છે, મૂછદિ દૂર થતાં સંજ્ઞી બને છે. જન્માંતરે તો તેમાં જરૂર દોષ આવશે. આ રીતે સંજ્ઞી-અસીપણું કર્મને કારણે બદલાય છે, તેમાં દોષ નથી. જેમ જાગતો સુવે પણ છે અને સુતેલો જાગે પણ છે. એ રીતે સુવા-જાગવાની અવસ્થા માફક સંજ્ઞી-સંજ્ઞીપણું બદલાય છે. તેમાં પૂર્વે કરેલ કર્મ જે ઉદયમાં આવ્યું અને જે બાંધ્યું છે, તેને પૃચ કર્યા વિના, છેધા વિના, દૂર કર્યા વિના, તપાવ્યા વિના [ચારે શબ્દો એકાર્યક છે, કિંચિત્ ભેદ છે] અસંજ્ઞીઓમાંથી સંજ્ઞી, સંજ્ઞીમાંથી અસંજ્ઞી, સંજ્ઞીમાંથી સંજ્ઞી કે અસંજ્ઞીમાંથી અસંજ્ઞીપણે સંક્રમે - x •x - એ ચઉભંગી સુગમાં બતાવી છે. હવે ઉપસંહાર કરે છે - x- ઉક્ત લબ્ધિ અને કરણ પર્યાપ્તિથી પર્યાપ્ત અને તે સિવાયના અપર્યાપ્તા અન્યોન્ય સંક્રમચી સંજ્ઞી કે અસંજ્ઞી થનારા તે બધાં અપ્રત્યાખ્યાનપણાથી મિથ્યાચારવાળા છે. તથા બધાં જીવોમાં પણ હંમેશાં દુષ્ટ ચિતપણું રહે છે. • x - તેથી પ્રાણાતિપાતાદિ અઢારે આશ્રવહારોમાં જીવો વર્તે છે. આ રીતે વાદીએ જે કહ્યું હતું - x • તેનું ખંડન થયું અને બતાવ્યું કે - વિરતિના અભાવે અને પાપકર્મની યોગ્યતાથી પાપકર્મનો સભાવ બતાવ્યો છે - આ રીતે તીર્થકર ભગવંતે પૂર્વે કહેલને ફરી કહી બતાવે છે, યાવતુ પાપકર્મ કરે છે. આ રીતે પ્રત્યાખ્યાનીને કર્મના સંભવ ચકી પાપનો સંભવ હોવાથી નાકાદિ લક્ષણ સંસારને સમજીને વૈરાગ્ય થવાથી તે પ્રણવચિત [વાદી] આચાર્યને પૂછે છે • સૂત્ર-૩૦૪ : પેક પિનકતf] કહે છે - મનુષ્ય શું કરતા-કરાવતા સંયત, વિરત, પાપકર્મનો પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કરનારા થાય છે ? આચાર્યએ કહ્યું કે - Page #102 -------------------------------------------------------------------------- ________________ CE ૨/૪/-/૩૦૪ તે માટે ભગવતે પૃવીકાયથી ત્રસકાય પર્યન્ત છ અવનિકાયને કારણરૂપ કહા છે. જેમ કોઈ વ્યક્તિ દ્વારા દંડ અસ્થિ-મુષ્ટિ-ઢેફા-ઠીકરા દિથી મને કોઇ તાડન કરે યાવતું પીડિત કરે યાવતું મરું એક વાડુ પણ ખેંચે તો મને હિંસાજનિત દુઃખ અને ભય અનુભવું છું. એ રીતે તે જાણ કે સર્વે પાણી પાવત સર્વે સત્વો દંડ યાવ4 ઠીકરા વડે મારીને, તર્જના કે તાડના કરીને વાવત રૂંવાડુ પણ ઉખેડતા હિંસાકાર દુઃખ અને ભયને અનુભવે છે. એમ ગણીને સર્વે પ્રાણી ચાવતું સર્વે સવોને ન હણવા યાવતુ ન પીડા. આ ધર્મ જ ઘનિત્ય-શwad છે. તથા લોકસ્વભાવ સમ્યક્રપણે જાણીને ખેદજ્ઞ તીરે પ્રતિદિત કર્યો છે. રીતે તે બિસ પાણાતિપાતની મિયાદનાથ પ્રયત્ન વિરત થાય, તે દાંત સાફ ન કરે, જન ન આજે, વમન ન કરે, વાદિને ધૂપિત ન કરે. તે મિક્ષ અક્રિય, અહિંસક, અકોલી ચાવ4 અલોભી, ઉપttત અને પરિનિવૃત્ત થાય. આવા પ્રિત્યાખ્યાની) ને ભગવંતે સંત, વિરd, પાપકર્મોના નાશક અને પ્રત્યાખ્યાન કdઈ અકિય, સંવૃત્ત, એકાંત પંડિત થાય, તેમ કહ્યું છે. • તેમ હું કહું છું. વિવેચન-30૪ - (વાદી પૂછે છે) અમારે શું કરવું ? કઈ રીતે સંયત, વિત, પ્રતિહત પ્રત્યાખ્યાતા પાપકમાં જીવ થાય ? સંયતને જ વિરતિના સદભાવથી સાવઘક્રિયા નિવૃત્તિ અને કશ્તા કર્મના સંચયનો અભાવ થાય છે અને તેથી નારદાદિ ગતિ અભાવ થાય છે. આવું પૂછ્યું ત્યારે આચાર્ય કહે છે - તે સંયમના સદ્ભાવે છકાય જીવને ભગવંતે હેતુરૂપે જણાવ્યા છે. જેમ પ્રત્યાખ્યાનરહિત છકાય જીવો સંસાર ગતિના મુખ્ય કારણરૂપ કહ્યા, તેમ તેના પ્રત્યાખ્યાન કરનારને તે મોક્ષના હેતુરૂપ થાય. કહ્યું છે કે . જે જેટલા હેતુઓ સંસારના છે, તે તેટલાં જ હેતુ મોક્ષના છે. ગણનાથી - * * બંને તુલ્ય છે ઇત્યાદિ. એવું કહે છે કે - જેમ આપણને કોઈ દંડાદિથી મારે તો દુ:ખ થાય છે, તેમ બધાં પ્રાણીને આપણી જેમ જ દુ:ખ થાય માટે હિંસાથી અટકવું. આ ધર્મ-સર્વપાયમાં રક્ષણરૂપ; ઘવપટ્યુત, અનુuat, સ્થિર સ્વભાવ; નિત્ય-પરિણામથી અનિત્યતા પામે છતાં સ્વરૂપથી ચ્યવતો નથી તથા સૂર્યના ઉગવા માફક શાશ્વત; બીજા દ્વારા અખલિત, યુક્તિથી સિદ્ધ છે. આવો ધર્મ સમજીને ચૌદ રાજલોતે જાણતાં સર્વજ્ઞોએ કહ્યો છે. આ રીતે તે ભિક્ષુ સર્વ આશ્રવ દ્વારોથી નિવૃત્ત થઈ, દંત પ્રક્ષાલનાદિ કિયા ન કસ્તા, સાવાકિયાના અભાવની અકિય છે, અકિયાથી પ્રાણીઓનો અવ્યાપક નિ હણનારો યાવતુ એકાંત પંડિત થાય છે.* * * સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર છે શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૫ “આચારશ્રુત” -X - X - X - X - X - X -x - • ભૂમિકા : હવે પાંચમું અધ્યયન કહે છે, તેનો સંબંધ આ છે : ગત અધ્યયનમાં પ્રત્યાખ્યાત કિયા બતાવી. તે આચારમાં રહેલા સાધુને હોય. તેથી હવે “આચારયુત” અધ્યયન કહીએ છીએ. અથવા અનાયાર છોડવાથી સમ્યક અખલિત પ્રત્યાખ્યાતા થાય છે. માટે “અનાચારયુત” અધ્યયન કહીએ છીએ. અથવા પ્રત્યાખ્યાનયુક્ત હોય તે આચાQાળો થાય છે, તેથી પ્રત્યાખ્યાન કિયા પછી “આચારકૃત” અધ્યયન અથવા તેના પ્રતિપક્ષરૂપ અનાચારયુત અધ્યયન કહે છે. એ સંબંધથી આવેલા આ અધ્યયનના ચાર અનુયોગદ્વારો છે. તેમાં ઉપકમમાં આ અધિકાર છે - અનાચારનો નિષેધ કરી સાધુનો આચાર બતાવે છે. નામનિષ નિોપમાં “આચારયુત''એ દ્વિપદ નામ છે. તેના નિક્ષેપાર્થે નિયંતિકાર કહે છે [તિ.૧૮૧ થી ૧૮૩-] ‘આયાર' નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર ભેદે છે. એ રીતે મૃતના પણ ચાર ભેદ છે. આ બંને બીજે સ્થાને કહેવાયા છે. તેથી અહીં સંક્ષેપમાં કહે છે - આચાર અને શ્રુત તે આચારશ્રુત, ભેગા કહા છે. તેમાં આચાર ક્ષુલ્લિકાચાર”માં [દશવૈકાલિકમાં] કહેલ છે. શ્રત “વિનયકૃત"માં કહેલ છે. તેનો ભાવાર્થ એ છે કે ” સાધુએ અનાચાર સર્વકાલ જીવન પર્યન્ત વર્જવો જોઈએ. તેને ગીતાર્યો સમ્યગ જાણતા નથી. તેથી તેને વિરાધના થાય છે. • x • વિરાધના અબહુશ્રુતને થાય, ગીતાનિ નહીં, તેથી સદાચાર અને તેના પરિજ્ઞાનમાં વન કQો. જેમ માર્ગજ્ઞ પથિક કુમાનિ છોડવાથી ભૂલો ન પડે અને ઉન્માર્ગના દોષ ન લાગે. એ રીતે અનાયાના વર્જનથી આયાસ્વાળો થાય છે, પણ અનાયાના દોષો ન લાગે. તેથી તેના પ્રતિપદ માટે કહે છે - અનાચાર સર્વ દોષોનું સ્થાન છે. દુગનિગમનનો હેતુ છે, તે દૂર કરી સદાચાર પાળવો • તે વિષય આ અધ્યયનમાં જાણવો. તે પરમાર્થથી અગા-કારણ છે, તેથી કેટલાંકના મતે આ આયયનું નામ અણગારદ્યુત છે. નામનિપn નિક્ષેપો કહો. * * * હવે સુણ કહે છે • સૂત્ર-૭૦૫ : માણપજ્ઞ પણ આ અધ્યયનના વાક્ય તથા બ્રાયનિ ધારણ કરીને આ ધર્મમાં અનાચારનું આચરણ કદાપી ન કરે • વિવેચન-૩૦૫ - આ સૂત્રનો અનંતપસ્પર સૂત્ર સાથે સંબંધ કહેવો. અનંતર સુખ સાથે આ સંબંધ છે - તે સાધુ એકાંત પંડિત થાય. કઈ રીતે ? બ્રહ્મચર્ય પાળીને. પરસ્પર સૂત્ર સંબંધ આ છે - બોધ પામે, બંધન તોડે. કઈ રીતે ? બ્રહ્મચર્ય પામીને. આ રીતે બીજા સૂત્રો સાથે સંબંધ જોડવો. અર્ય કહે છે આ વાવ - ગ્રહણ કરીને. શું? રાવ - સત્ય, તપ, ભૂતદયા, ઇન્દ્રિયનિરોધ લક્ષણ, તેમાં જે ચરે [પાછળ]. એવું જિન-પ્રવચન તે બાયર્ય કહેવાય છે. તે પામીને શ્રુતસ્કંધ-ર, અધ્યયન-૪ - પ્રત્યાખ્યાનક્રિયાનો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/-/૭૦૫ પટુપજ્ઞ-સારા માઠા વિવેકનો જ્ઞાતા. - ૪ - ૪ - બ્રહ્મચર્ય પાળીને આ સર્વજ્ઞપણિત ધર્મમાં રહીને સાવધ અનુષ્ઠાનરૂપ અનાચાર ન આયરે. - ૪ - અથવા અશુપ્રજ્ઞ સર્વજ્ઞ પ્રતિ સમય કેવલજ્ઞાનદર્શન ઉપયોગવાળા હોવાથી, તેમના કહેલા ધર્મમાં રહીને હવે પછી કહેવાનાર વાણી અને અનાચાર કદાપી ન આયરે. ૧૯૧ અહીં અનાચાર ન આચરે તેમ કહ્યું. અનાચાર જિન પ્રવચનથી વિરુદ્ધ છે. જિન-પ્રવચન મોક્ષમાર્ગહેતુથી સમ્યક્ દર્શનજ્ઞાન ચાસ્ત્રિાત્મક છે. સમ્યગ્દર્શન તત્વાર્થ શ્રદ્ધાનરૂપ છે, તત્વ-જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષરૂપ છે. તથા ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, જીવ, કાળ એ છ દ્રવ્યો છે, તે નિત્યઅનિત્યરૂપે છે. સામાન્ય-વિશેષરૂપ અનાદિ અનંત ચૌદ રાજલોકરૂપ લોક તત્વ છે. જ્ઞાનમતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય, કેવલ સ્વરૂપ છે. ચાસ્ત્રિ-સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત પાંચ ભેદે છે અથવા મૂળ-ઉત્તરગુણ ભેદે અનેક પ્રકારે છે. - x - ૪ - અનાદિ અનંતલોકમાં દર્શનાચાર-પ્રતિપક્ષભૂત-અનાચાર બતાવવા માટે આચાર્ય ચચાવસ્થિત લોકસ્વરૂપને બતાવતા કહે છે– . સૂત્ર-૭૦૬,૭૦૭ : આ લોકને અનાદિ અનંત જાણીને વિવેકી લોકને એકાંત નિત્ય કે એકાંત અનિત્ય છે, તેમ ન માને...આ બંને પક્ષોથી વ્યવહાર ચાલતો નથી. તેથી આ બંને પક્ષોનો એકાંત આશ્રવ અનાચાર જાણવો. • વિવેચન-૭૦૬,૭૦૭ : [૭૦૬] આ ચૌદ રાજ પ્રમાણ લોક અથવા ધર્મ-અધર્માદિ દ્રવ્યની આદિઉત્પત્તિ નથી, તેથી અનાદિ છે, તેમ પ્રમાણથી સમજીને તથા અનંત છે, તેમ જાણીને - ૪ - એકાંત નયદૃષ્ટિથી અવધારતા અનાચાર થાય છે, તે દર્શાવે છે - શાશ્વત એટલે નિત્ય, સાંખ્યમતવાળા માને છે - x - જૈનદર્શન સામાન્ય અંશરૂપે ધર્મ, અધર્માદિમાં અનાદિ અનંતત્વ જાણીને આ બધું શાશ્વત છે, તેવી દૃષ્ટિ ન રાખે. તથા વિશેષ પક્ષને આશ્રીને ‘વર્તમાન નાસ્કી ચ્યવી જશે'' આવું સૂત્ર સાંભળીને બૌદ્ધ મત મુજબ બધું જ એકાંત અનિત્ય છે, એવી એકાંત ર્દષ્ટિ ન ધારણ કરવી. [29] પ્રશ્ન-શા માટે એકાંત નિત્ય કે અનિત્ય બુદ્ધિ ન રાખવી? બધું નિત્ય છે કે અનિત્ય છે એવા બે સ્થાન વડે - ૪ - આલોક કે પરલોક સંબંધી કાર્યની પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ વ્યવહાર ચાલતો નથી. તેથી કહ્યું છે કે - અપ્રયુત, અનુત્પન્ન, સ્થિર, એકસ્વભાવ, સર્વ નિત્ય છે એમ ન કહેવાય. કેમકે આપણે પ્રત્યક્ષ જ નવા-જૂના રૂપો ધ્વંસ થયા વિના દેખાય છે, લોકમાં તેવી પ્રવૃત્તિ પણ છે. વળી આત્માને નિત્ય માનતા બંધ-મોક્ષાદિ અભાવ થતા દીક્ષા, યમ, નિયમાદિ નિર્થક થાય. તથા એકાંત અનિત્ય માનતા લોકો ભવિષ્યમાં કામ લાગે તેમ માની ધનધાન્યાદિનો સંગ્રહ ન કરે. આત્માને ક્ષણિક માનતા દિક્ષા વગેરેની પ્રવૃત્તિ પણ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિરર્થક થાય. તેથી નિત્ય-અનિત્ય એવા બે માર્ગમાં સ્યાદ્વાદની સર્વ વ્યવહાર પ્રવૃત્તિ છે. તેથી નિત્ય કે અનિત્યને એકાંત માને તેને આલોક તથા પરલોક સંબંધી કાર્યના વિધ્વંસરૂપ અનાચાર જાણવો. કે જે જિનાગમ બાહ્મરૂપ છે. કથંચિત્ નિત્ય-અનિત્યરૂપે વ્યવહાર થાય તે કહે છે– ૧૯૨ તેથી સામાન્યને આશ્રીને કથંચિત્ નિત્ય છે - x - વિશેષથી ક્ષણે ક્ષણે બદલાતા કથંચિત્ અનિત્ય છે. જિનદર્શનમાં કહ્યા મુજબ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત દ્રવ્ય છે જેમ - ૪ - કોઈના મૃત્યુથી શોક થાય, બીજે જન્મે ત્યાં આનંદ થાય, માટે યોગી માધ્યસ્થ ભાવ રાખે. તેથી એકાંત નિત્ય કે અનિત્ય વ્યવહાર થતો નથી, તે બંનેમાં અનાચાર જાણવો.- ૪ - • સૂત્ર-૦૮,૭૦૯ : “સર્વે ભવ્ય જીવો મુક્ત થશે, સર્વે જીવો પરસ્પર વિરાશ છે, તેઓ બદ્ધ રહેશે-શાશ્વત રહેશે.' - આવા વચન ન બોલે...કેમકે આ બંને પક્ષોથી વ્યવહાર ન થઈ શકે, આ બંને એકાંત પક્ષોનું ગ્રહણ અનાસર જાણ. • વિવેચન-૭૦૮,૭૦૯ : [૨૮] બધાં ક્ષય પામશે, બધાં સિદ્ધિ પામશે. - કોણ? તીર્થંકર અથવા સર્વજ્ઞના શાસનને માનનારા. સર્વે સિદ્ધિગમન યોગ્ય ભવ્યો. પછી જગમાં અભવ્ય રહેશે. [તેવું ન બોલે]. શુષ્કતર્કવાદી કહે છે - વિધમાન જીવોમાં નવા ભવ્યો આવતા નથી, અભવ્યો સિદ્ધ થવાના નથી. તેથી અનંત કાલે ભવ્યો મોક્ષે જતાં, કોઈ ભવ્ય નહીં રહે - આવું ન બોલવું. વળી બધાં પ્રાણી પરસ્પર વિલક્ષણ છે. તેમાં કોઈ સાદૃશ્ય નથી, તેમ એકાંતે ન કહેવું. અથવા બધાં ભળ્યો મોક્ષે જતાં - ૪ - સંસારમાં અભવ્યો જ રહેશે, તેમ ન કહેવું. • x - x - બધાં પ્રાણી કર્મોથી બંધાયેલા જ રહેશે, તેમ ન કહેવું. સારાંશ એ કે - બધાં પ્રાણી મોક્ષે જશે કે કર્મબંધને બંધાયેલા રહેશે તેવું એકપક્ષીય વચન ન ન બોલે અથવા કર્મની ગાંઠ છોડવામાં અશક્ત હોય એવા જીવો જ રહેશે, તેમ ન કહે. તીર્થંકરો સદાકાળ રહેશે તેમ પણ ન કહે. [૭૦૯] દર્શનાચાર વિષયમાં એકાંતવાદનો નિષેધ વચન માત્રથી બતાવી, હવે તેની યુક્તિ કહે છે - ઉક્ત બંને સ્થાનમાં - જેમકે - તીર્થંકરોનો ક્ષય થશે કે શાશ્વત રહેશે અથવા તીર્થંકરનું દર્શન પામેલા મોક્ષે જશે કે શાશ્વત રહેશે. અથવા સર્વે જીવો વિસર્દેશ કે સર્દેશ છે, તથા કર્મગ્રંથિ યુક્ત કે રહિત રહેશે એવું એકાંત વચન ન બોલે, કેમકે તે યુક્તિસિદ્ધ નથી. તેથી કહે છે - બધાં તીર્થંકરો ક્ષય પામશે, તેમ કહેવું અયુક્ત છે. કેમકે ક્ષયનિબંધન કર્મના અભાવે સિદ્ધોના ક્ષયનો અભાવ છે. જો ભવસ્થ કેવલી અપેક્ષાએ આમ કહે, તો તે પણ સિદ્ધ નહીં થાય. કેમકે પ્રવાહ અપેક્ષાએ કેવલીઓ અનાદિ અનંત છે. તેથી તેનો અભાવ ન થાય. વાદી જે કહે છે કે - “નવા ભવ્યોનો અભાવ છે, એક-એક મોક્ષે જતાં છેલ્લે જગત્ ભવ્યજીવ રહિત થઈ જશે.” એ પણ સિદ્ધાંતનો પરમાર્થ ન જાણનારનું વયન Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/-/so૮,૭૦૯ ૧૯૩ છે, કેમકે ભવ્યરાશિનું અનંતપણું કાળના અનંતપણા જેટલું જ છે, તેથી કાળ ચાલુ છે, તેમ ભવ્યની સંખ્યા પણ કાયમ છે. વળી અવશ્ય બધાં જ ભવ્યનું સિદ્ધિગમન ન વિચારવું. પણ ભવ્યો અનંત છે, તેઓ સામગ્રી અભાવે, - X - બધાં ભવ્ય મોક્ષ ન જાય, તેમ હંમેશાં તેઓ શાશ્વત અહીં જ રહેશે તેમ પણ નહીં (સામગ્રી મળે તેમતેમ મોક્ષે જશે.] ભવસ્થ કેવલી અને તીર્થકરોનો મોક્ષ થતો હોવાથી પ્રવાહ અપેક્ષાએ કોઈ અંશે શાશ્વત અને કથંચિત્ અશાશ્વત છે. બધાં પ્રાણીઓ વિ0િ કર્મના સદ્ભાવની વિવિધ ગતિ-જાતિ-શીર-ગોપાંગાદિમાં ભેદ પડવાથી તેમાં વિસર્દેશતા હોય, તેમ ઉપયોગ અસંગેય પ્રદેશવ, મૂર્તત્વાદિ ધર્મોથી કથંચિત સદેશ હોય. ઉલ્લસિત વીર્ય થકી કોઈ ગ્રંથિ ભેદે, કોઈ તેવા પરિણામ અભાવે ગ્રંથિ ન ભેદે. તેથી એકાંતે એકાંત પક્ષનો નિષેધ કર્યો. એ રીતે કોઈ એક પક્ષ માનવો તે અનાચાર છે. વળી આગમમાં અનંતાનંત ઉત્સર્પિણી-અવસર્પિણીમાં ભવ્ય જીવોના અનંત ભાગે જ મોહો જશે એવું કહે છે. જો આ રીતે અનંતપણું હોય તો તેનો ક્ષય ક્યાંથી થાય? મુક્તિ અને સંસાર સંબંધી શબ્દ છે, મુક્તિ સંસારી જીવની જ થાય, તેમ મુક્તિ વિના સંસારી જીવન ન કહેવાય. તેથી ભવ્યનો ઉચ્છેદ થતાં સંસારનો જ અભાવ થાય. તેથી વ્યવહાર જ ન ચાલે - હવે ચાસ્ટિાચાર કહે છે— • સૂત્ર-૭૧૦,૩૧૧ - જે ક્ષદ્ર પ્રાણી છે અથવા મહાકાય છે, તેમની સાથે સમાન વૈર જ થાય અથવા ન થાય” • તેવું ન કહેવું...કેમકે આ બંને સ્થાનો એકાંત ગણતા વ્યવહાર ન ચાલે. તેથી બંને એકાંતવયન અનાચાર છે. • વિવેચન-૭૧૦,૩૧૧ - [૩૧] જે કોઈ એકેન્દ્રિય, બેઇન્દ્રિય કે અાકાય પંચેન્દ્રિય ક્ષદ્ધ પ્રાણી છે અથવા કોઈ મહાકાય હોય. તે કંથ આદિ અપકાય કે હાથી આદિ મહાકાયને હસતાં સરખું વૈર બંધાય કેમકે તુલ્ય પ્રદેશવથી બધાં જીવો સરખાં છે, તેવું એકાંત વચન ન બોલે. - x + તેઓમાં ઇન્દ્રિય, વિજ્ઞાન, કાયાદિની અસઈશતા હોવાથી ઓછું-વધુ વૈર બંધાય તેમ પણ ન કહે જો મણ વધ્ય અપેક્ષાએ જ કર્મબંધ છે, તો સાદેશ્ય કે અસાર્દશ્ય કહી શકાય, પણ કર્મબંધ માટે તો અધ્યવસાય પણ કારણરૂપ છે. તેથી તીવ્ર અધ્યવસાયથી અલકાય જીવને મારતા પણ મહાવૈર બંધાય અને ન છૂટકે મહાકાયને મારતા પણ અવૈર બંધાય. [9૧૧] ઉક્ત વાત સૂગથી કહે છે - ઉક્ત બંને સ્થાનમાં મહાકાય કે અલકાય જીવ મારતાં સદેશ કે વિસર્દેશ કર્મબંધ થાય, તેમ કહેવું યુક્તિથી ન ઘટે. તેથી કહે છે - વધ્યના સદૈશવ-અસદેશવ તે એક જ કર્મબંધનું કારણ નથી, પણ વધકના તીવ્રભાવ કે મંદભાવ, જ્ઞાનભાવ કે અજ્ઞાનભાવ, મહાવીર્ય કે અભવીર્ય પણ સંબંધ રાખે છે. આ રીતે વધ્ય-વઘકના વિશેષપણાથી કર્મબંધમાં ઓછા-વતાપણું છે. તેથી માત્ર વધ્યને આશ્રીને સર્દેશ કે અસદેશ પાપ વ્યવહાર ન થાય. જે કોઈ આ બે સ્થાનમાં વર્તી એકાંત વચન બોલે તો અનાચાર છે. 4/13] ૧૯૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર જે વાદી જીવના સામ્યપણાથી કર્મબંધનું સદૈશવ કહે છે, તે ખોટું છે. કેમકે જીવની વ્યાપતિમાં હિંસા કહેતા નથી. જીવ શાશ્વતો હોવાથી તેને મારવો શક્ય નથી. તેથી ઇન્દ્રિય વ્યાપતિ છે, તે માટે કહ્યું છે કે - પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ, આયુ - આ દશ પ્રાણ છે, તેને જીવથી જુદા કરવા, તે હિંસા છે. વળી ભાવને આશ્રીને હિંસા કહેવી યુકત છે. જેમ • x• સાપની બુદ્ધિો દોરડાને હણે તો ભાવદોષથી - હિંસા ન હોવા છતાં કર્મબંધ છે. પણ જો મલિન ભાવ ન હોય તો દોષ નથી. આગમમાં પણ કહ્યું છે કે - સાધુ ઉપયોગથી ચાલે ત્યારે જીવ હણવાની બુદ્ધિ ન હોવા છતાં કોઈ જીવ અજાણતા દબાઈ જાય, તો તેને દોષ નથી, ઉલટું તંદલીયો મસ્ય કંઈ ન કરવા છતાં ભાવદોષથી સાતમી નરકે જાય છે. આ પ્રમાણે વધ્ય-qધક ભાવની અપેક્ષાએ સદૈશવ થાય કે સર્દેશવ ના થાય, એવું ન માનવું તે અનાચાર છે. ફરી ચા»િને આશ્રીને આચાર-અનાચાર બતાવે છે— • સૂમ-૭૧૨, ૧૩ - આધાકર્મ દોષયુકત આહારાદિ જે ભોગવે છે તે સાધુ પરસ્પર કમથી લિપ્ત થાય છે કે લિપ્ત થતા નથી એવું એકાંત વચન ન કહે...કેમકે આ બંને એકાંત વચનથી વ્યવહાર ચાલતો નથી, આ બંને એકાંત મતનો આશ્રય લેવો તે અનાચાર છે, તેમ તું જાણ. • વિવેચન-૭૧૨,૭૧૩ : [૧૨] સાધુને આશ્રીને થયેલ વસ્ત્ર, ભોજન, વસતિ આદિ, તે આધાકમદિ, તેને જે ભોગવે, તે પરસ્પર, તે પોતાના કર્મચી લેપાયેલા છે અથવા લેપાયેલા નથી, તેવા એકાંત વચન ન બોલે. સારાંશ એ કે આધાકર્મી પણ શાસ્ત્ર મુજબ શુદ્ધ કરીને વાપરે તો કમથી લેપાતા નથી. માટે અવશ્ય કર્મબંધ થાય તેમ ન કહેવું. તથા શાસ્ત્રોક્ત વિધિ વિના આહાર લાલસાચી આધાકર્મી ખાય તો તે નિમિતે કર્મબંધ થાય છે. માટે તેને કર્મબંધ નથી, તેમ પણ ન બોલવું. જૈન આગમ જાણનારો એમ બોલે કે આધાકર્મના ઉપભોગથી કર્મબંધ થાય પણ ખરો અને ન પણ થાય. • * - ઇત્યાદિ - ૪ - સ્યાદ્વાદથી હવે તેનો ઉત્તર આપે છે [૧૩] આ બે સ્થાનોનો આશ્રય લઈ કોઈ કહે કે આધાકર્મીના ઉપભોગથી કર્મબંધ થશે જ કે નહીં જ થાય, તો વ્યવહાર ન ચાલે. જો આધાકમથી એકાંત કર્મબંધ થતો હોય તો આહારના અભાવે ક્યારેક અનર્થનો ઉદય થાય. જેમકે ભૂખથી પીડિત બરાબર ઇસમિતિ ન પાળે, ચાલતા પ્રાણીની હિંસા કરે, મૂછદિથી પડી જાય તો ત્રસાદિ જીવોનો વ્યાઘાત અને અકાળમરણ થશે, અવિરતિપણે ઉત્પન્ન થાય અને આર્તધ્યાનથી મરતા તિર્યંચ ગતિમાં જાય. • x - આત્મરક્ષણાદિ કાર્યો આધાકર્મી વાપરવા છતાં કર્મબંધ ન થાય. વળી આધાકમદિના નિષ્પાદનમાં છ જવનિકાયનો વધ થાય, તેના વઘરી કર્મબંધ થાય તે સ્પષ્ટ જ છે. માટે બંને સ્થાને એકાંત આશ્રિત વ્યવહાર ન કરવો. જો એકાંત પક્ષનો આશ્રય લે તો અનાયાર થાય, તે તું જાણ. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ૨/૫/-/૧૨,૩૧૩ હવે બીજી રીતે વાણીનો અનાચાર બતાવે છે– સત્ર-૧૪,૭૧૫ - જે આ ઔદારિક, આહારક, કામણ શરીર છે, તે બધાં એક જ છે, કે એકાંતે ભિન્ન નથી, તથા સર્વેમાં શક્તિ વિધમાન છે કે નથી. તેવા એકાંત વચન ન બોલવા. કેમકે આ બંને સ્થાને એકાંત વિચારોથી વ્યવહાર ચાલતો નથી. આ બંને એકાંત સ્થાનને તું અનાચાર જણ. • વિવેચન-૭૧૪,૭૧૫ - ગત સૂત્રમાં આહાર કહ્યો, તે શરીર હોય તો થાય. આ શરીર પાંચ પ્રકારે છે . ઔદારિક આદિ. તેમાં ભેદ કે અભેદ બતાવવા પૂર્વ પક્ષ કહે છે. બધાં લોકોને પ્રત્યક્ષ દેખાતું, ઉદાર પુદ્ગલોથી નીપજેલ તે દારિક અથવા નિઃસાર હોવાથી ઉરાલ છે, તે તિર્યંચ અને મનુષ્યોને હોય છે. તથા ચૌદપૂર્વી કદી સંશય પડતા હતા કરે તે આહાક. તેના ગ્રહણથી વૈક્રિય પણ જાણી લેવું. એ જ રીતે કાર્પણ અને તૈજસ પણ લેવું. ઔદારિકાદિ પાંચે સાથે રહેતા હોવાથી કોઈને શંકા થાય કે આ શરીરો એકમેક છે કે તહ્ન ભિન્ન છે ? તે કહે છે • x • આ શરીરો સમાન છે કે તદ્દન ભિન્ન છે, તેવી એકાંત માન્યતા ના કરવી. • x • જો આપણે એકાંત અભેદ માનીએ તો આ દારિક શરીર ઉદાર પુદ્ગલોનું બનેલું અને કર્મથી બનેલું તે કાર્મણ જે આ સંસારભ્રમણના કારણરૂપ છે. તેજસુ દ્રવ્યોથી બનેલું તે તૈજસ જે આહાર પચાવવા કે તૈજસલબ્ધિ નિમિતક છે ચોવી ભેદ સંજ્ઞાથી કાર્ય ન થાય, આવું જાણીને કોઈ કહે કે તે તદ્દન ભિન્ન છે - તો તે અયુક્ત છે. તેમ હંમેશાં સાથે જ હોય તેવું પણ નથી. આવી વ્યવસ્થા હોવાથી બધાં શરીરો કોઈ અંશે અભેદ છે અને સંજ્ઞા ભેદથી ભેદ છે. આ રીતે દારિકાદી શરીરોના ભેદ-અભેદ બતાવીને હવે બધાં દ્રવ્યોના ભેદ-અભેદ બતાવવા -x• કહે છે. “બધું બધે છે”. એમ સાંખ્ય મતના અભિપ્રાયથી સવ-જસ-તમોક્ષ પ્રધાનના એકવથી અને બધાનું કારણ માની બધં બધામાં એકરૂપ છે, એ પ્રમાણે વ્યવસ્થા માનતાં ઘટ-પટ આદિમાં વ્યસ્ત શક્તિ છે - ૪ ઇત્યાદિ માન છે. [વાદોને અમારા આ કાર્યક્ષેત્રથી બાકાત રાખેલા છે, તેથી જિજ્ઞાસુઓએ મૂળવૃત્તિ જોવી - સમજવી.] સાંખ્યોની આ વાત ન માનવી, તેનું કારણ બતાવે છે સાંગોના અભિપ્રાય મુજબ બધું બધાના એકરૂપે છે. ઇત્યાદિ કહેવું અયુક્ત છે. કેમકે સુખ-દુ:ખ, જીવિત-મરણ, દૂર-નજીક, સૂક્ષ્મ-બાદર, સુરૂપ-કુરૂપ આદિ સંસાર વૈવિધ્ય આંખ સામે દેખાય છે. આ બધાંને તમે પણ ખોટું કહી શકશો નહીં. મિસ્યા છે તેમ પણ નહીં કહેવાય. જો એમ માનશો તો દેખાતાનો નાશ અને ના દેખાતાની કલાના કરવાનો દોષ આવશે. વળી બધું એક માનતા સંસાર તથા મોક્ષાના અભાવથી કરેલાં કૃત્યોનો નાશ અને ન કરેલાંની પ્રાપ્તિ બળજબરીથી માનવી પડે છે. માટે તમારી કલ્પના મુજબ સત્વ, રજ અને તેમની સામ્ય અવસ્થા આદિ સર્વે - x • વયનો અયુક્ત છે. * * * * *. ૧૯૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ - x• આચાર્ય કહે છે - x - જો સર્વયા કારણમાં કાર્ય છે, તો તૈયાર થયેલા ઘડાના ઉત્પાદનની પેઠે કારણમાં કાર્ય સિદ્ધિ થાય, પરંતુ • x • ઘડાના કારણરૂપ માટીના પીંડમાં ઘી કે પાણી ભરાતું નથી. કેમકે કર્મગુણનો વ્યપદેશ થતો નથી, માટે કારણમાં કાર્ય નથી. [ઇત્યાદિ અનેક દલીલો વૃત્તિકારે નોંધી છે, જિજ્ઞાસુઓએ કોઈ તજજ્ઞ પાસે સમજવું, માત્ર અનુવાદથી હેતુ સિદ્ધ થશે નહીં. સર્વે પદાર્થોમાં સત્વ, ડ્રોયત્વ, પ્રમેયવ આદિ ધર્મો વડે કોઈ અંશે એકત્વ છે, તેમ પ્રતિનિયત પદાર્થના કાર્યપણે જે અર્થ ક્રિયાકારી તે જ પરમાર્થથી સત છે, માટે કથંચિત ભેદ છે. તેથી સામાન્યવિશેષાત્મક વસ્તુ છે, એમ નક્કી થયું. આના દ્વારા થાત્ અપ્તિ, થાત્ નાત એ બે ભંગ વડે બાડી ભાંગા પણ જાણવા, તેથી સર્વ વસ્તુ સપ્તભંગી વાળી છે. તે કહે છે - સ્વ દ્રવ્ય-ફોગ-કાળ-ભાવ અપેક્ષાએ કિંચિત છે, પર દ્રવ્યાદિ અપેક્ષાએ કિંચિત નથી. - x • x - x- ઇત્યાદિ સપ્તભંગી વૃિત્તિમાં જોવી.] આ રીતે સામાન્યથી સર્વ વસ્તુનો ભેદ-અભેદ બતાવીને હવે સર્વ શૂન્યવાદી મતનું ખંડન કરીને લોઅલોકનો વિભાગ પાડીને અસ્તિત્વ બતાવવા કહે છે - અથવા સમ વીર્ય છે અથવા સર્વત્ર વીર્ય નથી. વીર્ય શબ્દથી સામાન્યથી વસ્તુનું સતા કહ્યું. * * * * * પણ સર્વત્ર પ્રતિ એવી સંજ્ઞા ન ધારવી, તેમ સબ નાપ્તિ એવી સંજ્ઞા પણ ન ધાસ્વી. આવું કહીને સામાન્ય વસ્તુનું અસ્તિત્વ સાધ્યું. હવે તે જ વસ્તુનું કિંચિત્ વિશેષિતત્વથી લોકાલોક સ્વરૂપચી અસ્તિત્વ સાધવા માટે સૂpકાર કહે છે • સૂત્ર-૨૧૬,૨૧૭ : લોક નથી કે અલોક નથી, એવી સંજ્ઞા ન કરવી, પણ લોક છે અને અલોક છે - એવી સંજ્ઞા રાખવી જોઈએ...જીવ કે અજીવ નથી એવી સંજ્ઞા ન રાખવી, પણ જીવ અને અજીવ છે, એવી સંજ્ઞા રાખવી જોઈએ.. • વિવેચન-૨૧૬,૩૧૩ : [૧૬] ચૌદરાજ પ્રમાણ અથવા ધર્મ-અધર્મ-આકાશાદિ પંચાસ્તિકાયરૂપ તે લોક, આ લોક નથી એવી સંજ્ઞા ન રાખે. આકાશાસ્તિકાય માત્ર આકાશ છે, તે વિધમાન નથી, તેવી સંજ્ઞા ન રાખે. આ લોકાલોકના અભાવને બતાવવા [વાદી] કહે છે-આ વસ્તુ દેખાય છે તે અવયવ દ્વારથી કે અવયવી દ્વારથી દેખાય છે ? જો અવયવ દ્વારા દેખાય છે તેમ કહો તો તેમાં સૂક્ષ્મ પરમાણુઓ દેખાવાનો સંભવ છે * * * * * તેમ અવયવી દ્વારા પણ દેખાય નહીં, કેમકે વિકતામાન અવયવીનો જ અભાવ છે ઇત્યાદિ - x • x - આ બધું માયા, સ્વપ્નાદિ જેવું લોકાલોકનું સ્વરૂપ છે. • x • x • વસ્તુનો અભાવ થવાથી લોકાલોકનો અભાવ સિદ્ધ થશે. જૈિનાચાર્ય કહે છે-] આવું ખોટું તત્વ ન માનીશ. કેમકે લોક છે. તે ઉર્વઅઘો-તિછરૂિપે વૈશાખ સ્થાનમાં સ્થિત કેડે બે બાજુ હાથ રાખીને ઉભેલા પુર જેવો છે અથવા પંચાસ્તિકાય રૂપ છે તેથી વિરુદ્ધ લોક પણ છે. જો અલોક ન માનીએ તો લોકની વ્યવસ્થા સિદ્ધ ન થાય. જો વાદીના મત મુજબ બધું જ નથી, તો તેમાં Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨/૫//૭૧૬,૭૧૭ નિષેધ કરનાર પણ નથી, તો પછી નિષેધના અભાવમાં વસ્તુ સિદ્ધ થશે - x -. જો તમે બધાં પદાર્થનો અભાવ માનો છો, તો યુક્તિનો અભાવ થતાં તમારી વાત અયુક્તિવાળી થશે. જો તમે યુક્તિ સાચી માનો તો તે યુક્તિ જ અમારું તત્વ છે. તે સિદ્ધ થતાં બધું સત્ થશે ઇત્યાદિ. - x - જૈન મત મુજબ એકાંતથી ન અવયવ છે, ન એકાંતથી અવયવી. અહીં સ્યાદ્વાદ્ મત સ્વીકારવાથી તમારો વિકલ્પ દોષ દૂર થશે. તેથી કંઈ અંશે લોક છે, તેમ કંઈ અંશે અલોક પણ છે. [૧૭] એ રીતે લોક-અલોકનું અસ્તિત્વ સિદ્ધ કરીને હવે તેમાં વિશેષરૂપે જીવઅજીવનું અસ્તિતત્વ પ્રતિપાદન કરવા કહે છે - ઉપયોગ લક્ષણવાળા જીવ-સંસારી કે મુક્ત નથી, ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ-કાળ તે અનુક્રમે ગતિ-સ્થિતિ-અવગાહદાનછાયા આ તપ આદિ - વર્તના લક્ષણ વિધમાન નથી, એવી ખોટી કલ્પના ન કરે. તે ૧૯૭ કુવાદી નાસ્તિત્વને આ પ્રમાણે સિદ્ધ કરે છે, જીવો અરૂપી હોવાથી પ્રત્યક્ષ દેખાતા નથી, પણ કાયારૂપે પરિણત પાંચ ભૂતો જ દોડવું, કુદવું આદિ ક્રિયા કરે છે. તથા આત્મા અદ્વૈતમત મુજબ પુરુષ તે જ આત્મા સર્વગત છે. - X - જીવ નથી તેમ અજીવ પણ નથી. એક જ આત્મા સર્વે ચેતન-અચેતન શું, કારણરૂપ છે. - જૈનાચાર્ય કહે છે - આવી કોઈ વાત માનવી નહીં. પણ જીવ છે. આ સર્વના સુખ-દુઃખો વગેરેના નિબંધનરૂપ છે, હું પીડાઉં છું વગેરે બોલતા સંભળાય છે. એ જીવથી જુદા ધર્મઅધર્મ-આકાશ-પુદ્ગલ વગેરે વિધમાન છે, પ્રત્યક્ષ પ્રમાણથી તેના ગુણો અનુભવાય છે. જૈિનાચાર્ય ભૂતવાદીને પૂછે છે-] તમારાં માનેલા પાંચ ભૂતો નિત્ય છે કે અનિત્ય? જો નિત્ય હોય તો - x - કાયાકારે પરિણમે નહીં. પૂર્વે ચૈતન્યથી તેનો સદ્ભાવ માનો તો નિત્યત્વની હાનિ થશે. હવે જો અનિત્ય માનો તો પૂછીએ કે તે ચૈતન્ય અવિધમાન હોય ત્યારે ચૈતન્ય ઉત્પન્ન થાય કે વિધમાન હોય ત્યારે. જો વિધમાન માને તો જીવતત્વ સિદ્ધ થશે, જો અવિધમાન માનો તો તમારો મત જૂઠો પડશે. આ રીતે આત્મા અદ્વૈતવાદીને પૂછવું કે જો પુરુષ એ જ બધું છે, તો ઘડા આદિમાં જીવતત્વ કેમ નથી દેખાતું ? - X - x + એ રીતે એકાંતથી જીવ-અજીવનો અભાવ નથી. સર્વે પદાર્થોમાં સ્યાદ્વાદનો આશ્રય લેવાથી જીવ છે તે જીવ થશે અને પુદ્ગલ અપેક્ષાએ અજીવ પણ થશે. ઇત્યાદિ - x - ૪ - જાણવું. જીવનું અસ્તિત્વ સિદ્ધ કરીને તેમાં રહેલ સત્-અસત્ ક્રિયાદ્વારે ધર્મ-અધર્મનું અસ્તિત્વ કહે છે. • સૂત્ર-૭૧૮,૭૧૯ : ધર્મ-અધર્મ નથી એમ ન વિચારવું, પણ ધર્મ-અધર્મ છે તેમ માનવું...બંધમોક્ષ નથી તેમ ન માનવું, પણ તે છે તેમ માનવું. • વિવેચન-૭૧૮,૭૧૯ : [૧૮] શ્રુત-ચાસ્ત્રિાત્મક જીવના આત્મ પરિણામ, જે કર્મક્ષયનું કારણ છે તે ધર્મ છે. અધર્મ એ મિથ્યાત્વ-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગરૂપ જે કર્મબંધનું કારણ છે, તે આત્મ પરિણામ છે. આ ધર્મ-અધર્મ બંને કાળ-સ્વભાવ-નિયતી-ઈશ્વરાદિ મતથી સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નથી. આવી સંજ્ઞા ન રાખવી. - x - કેમકે તે એકલા કારણ રૂપે નથી. બધાં ભેગા થાય ત્યારે કારણરૂપ બને છે. કહ્યું છે કે - એકલા કાળ વગેરેથી કોઈ કાર્ય ન થાય, મગ રાંધવાની માફક આ બધાં સમુદિતપણે કારણરૂપ છે. ધર્મ-અધર્મ વિના સંસારનું વૈચિત્ર્ય ન ઘટે. માટે સમ્યગ્દર્શન આદિ રૂપ ધર્મ છે અને મિથ્યાત્વાદિ રૂપ અધર્મ છે, તેમ માને. ૧૯૮ [૧૯] ધર્મ-અધર્મના હોવાથી બંધ અને મોક્ષનો પણ સદ્ભાવ છે, તે દર્શાવ છે - બંધ એટલે પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ, પ્રદેશાત્મક કર્મ પુદ્ગલોનો જીવ વડે સ્વવ્યાપારથી સ્વીકરણ. અહીં એવું ન માને કે અમૂર્ત આત્માને રૂપીકર્મ ન લાગે તથા તેના અભાવે મોક્ષનો પણ અભાવે છે, તેવું ન માને. G તો કેવી સંજ્ઞા ધારણ કરે? તે કહે છે— જીવનો કર્મ પુદ્ગલ સાથે બંધ છે, એવું માને. વાદી પૂછે છે - અમૂર્ત આત્મા સાથે મૂર્ત કર્મનો સંબંધ કેવી રીતે થાય ? [જૈનાચાર્ય કહે છે] આ વાત યોગ્ય નથી. આકાશનું સર્વવ્યાપીપણું પુદ્ગલ સાથે સંબંધ ન માને તો સિદ્ધ ન થાય. - x - વળી જ્ઞાનસ્વરૂપ આત્માને મદિરાપાનથી વિકાર ઉત્પન્ન થાય છે. તે જીવ-અજીવના સંબંધ વિના શક્ય નથી. સંસારી જીવોને સદા તૈજસ-કાર્યણ શરીરના સદ્ભાવે એકાંત અમૂર્તત્વ ન હોય. તેમ બંધના પ્રતિપક્ષ રૂપ મોક્ષ પણ છે. તેના અભાવે બંધનો પણ અભાવ છે. આ રીતે સર્વ બંધના નાશ સ્વભાવવાળો મોક્ષ પણ છે એવી સંજ્ઞા ધારે. બંધનો સદ્ભાવ માનતા પુન્ય-પાપનો સદ્ભાવ થશે તે કહે છે– • સૂત્ર-૭૨૦,૭૨૧ : પુત્ર-પાપ નથી, તેવું ન માને, પણ પુન્ય-પાપ છે તેવું માને...આશ્રતસંવર નથી, તેવું ન માને પણ આશ્ચત-સંવર છે તેમ માને. • વિવેચન-૭૨૦,૭૨૧ : [૭૨૦] શુભ પ્રકૃતિરૂપ પુણ્ય કે અશુભ પ્રકૃતિરૂપ નથી, તેવું ન વિચારવું. [વાદી] પુન્ય-પાપનો અભાવ જણાવવા કહે છે - કેટલાંકના મતે પુણ્ય નથી, પાપ જ તેની ઉત્કૃષ્ટ અવસ્થા છે, તે જ સુખદુઃખનું નિબંધન છે. બીજા કહે છે - પાપ નથી, પુણ્ય ઘટતાં જીવ પાપ કરે છે. કેટલાંક બંનેનો નિષેધ કરે છે. સંસારનું વૈચિત્ર્ય નિયતિ સ્વભાવાદિ કૃત છે. આ બધાનું કહેવું અયુક્ત છે. કેમકે પુન્ય-પાપ એ બંને સંબંધી શબ્દો છે. - ૪ - તેથી કોઈ એકની સત્તા છે અથવા બંનેનો અભાવ છે તેમ કહી શકાય નહીં. કેમકે તેવા કારણ વિના જગની વિચિત્રતા ન સંભવે. ક્યાંય કારણ વિના કાર્ય ન થાય, નિયતિ-સ્વભાવાદિ વાદ - ૪ - માનીએ તો સંસારમાં થતી બધી ક્રિયાઓ વ્યર્થ થાય. તેથી સર્વ કાર્યની ઉત્પતિમાં પુન્ય-પાપ છે, તેવી સંજ્ઞા ધારવી જોઈએ. પુન્ય-પાપનું સ્વરૂપ આવું છે - શુભ કર્મ પુદ્ગલો તે પુન્ય અને અશુભ કર્મ પુદ્ગલ તે પાપ, તેમ જિનશાસનમાં સર્વજ્ઞોએ કહ્યું છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/- ૨૦,૩૨૧ ૧૯ ૨૦૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ [૨૧] કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. તેથી પૂર્વોક્ત પુન્ય-પાપના કારણભૂત આશ્રવ અને તેનો પ્રતિષેધ તે સંવર તેને બતાવે છે - જેનાથી કર્મ પ્રવેશે તે પ્રાણાતિપાતાદિ આશ્રવ છે - તે કમપાદાનનું કારણ છે. તેનો વિરોધ તે સંવર છે. તેથી “આ બંને નથી” . તેમ કહેવું નહીં. તેના અભાવ માટે વાદીઓ કહે છે . “કાયા-વાયા-મનની પ્રવૃત્તિ તે કર્મ છે, તે આશ્રવ છે” એવું તમે કહો છો, તેમ એવું પણ કહો છો કે - “ઇસમિતિ શોધતા સાધુને ચાલવા માટે પણ ઉચકતા કોઈ જીવ મરી જાય તો પણ શુદ્ધ મનવાળાને હિંસા નથી” - તેવી કાયાદિ પ્રવૃત્તિથી કર્મબંધ ન થાય. હવે વાદી પૂછે છે] આ આશ્રવ આત્માથી જુદો છે કે અભેદ છે? જો ભિન્ન હોય તો તે આશ્રવ નથી, જો અભેદ છે તો સિદ્ધોને પણ આશ્રવ થાય, માટે આશ્રવવ ઘટી ન શકે. આશ્રવના અભાવે સંવરનો અભાવ છે. જૈિનાચાર્ય કહે છે) વાદીનું આ કથન માનવું. કેમકે અનેકાંત માર્ગથી કોઈ અંશે ઉપયોગવંત સાધુને આશ્રવ ન થાય, તેમાં અમે સંમત છીએ. કેમકે અમે પણ તેવા ઉપયોગવંતને કર્મબંધ માનતા નથી. પણ ઉપયોગ હિતને તો અવશ્ય કર્મબંધ છે. ભેદ-અભેદ ઉભય પક્ષને આશ્રીને એકપક્ષ આશ્રિત દોષનો અભાવ થતાં આશ્રવનો સદ્ભાવ છે, તેનો વિરોધ તે સંવર છે. કહ્યું છે કે શુભ યોગ તે પુન્યાશ્રવ અને અશુભ યોગ તે પાપાશ્રવ છે. વચન-કાયા-મનની ગતિ તે આશ્રવ ન હોવાથી સંવર છે. આ રીતે આશ્રવ-સંવર છે, તેમ વિચારવું. આશ્રવ-સંવર છે માટે વેદના-નિર્જસ પણ છે– • સૂત્ર-૭૨,૩૨૩ - વેદના-નિર્જરા નથી તેમ ન માનવું, વેદના-નિર્જી છે તેમ માનવું....ક્રિયાઅક્રિયા નથી તેમ ન માનવું, ક્રિયા-અક્રિયા છે તેમ માનવું.. • વિવેચન-૩૨૨,૭૨૩ - [૨૨] વેદના-કર્મનો અનુભવ. નિર્જરા-કર્મ પુદ્ગલોનું ખરી જવું. આ બે નથી, તેમ ન વિચારે. તેનો અભાવ છે તેવી આશંકાનું આ કારણ છે - સેંકડો પલ્યોપમ, સાગરોપમે ભોગવવાનું કર્મ અંતર્મુહૂર્તમાં ક્ષય પામે છે, તેમ કહો છો - જેમકે - જે કર્મ અજ્ઞાની કરોડો વર્ષ ખપાવે, તેને ત્રણ ગુપ્તિ વડે ગુપ્તજ્ઞાની શ્વાસોચ્છવાસ માત્રમાં ખપાવે છે. ક્ષપક શ્રેણિમાં જીવ કમને જલ્દીથી બાળી નાંખે છે. તેથી જે ક્રમે કર્મો બાંધ્યા તે પ્રમાણે અનુભવે નહીં માટે વેદનાનો અભાવ છે, વેદના અભાવે નિર્જરા અભાવ છે. જૈનાચાર્ય કહે છે] આવી ખોટી શંકા અયુક્ત છે. કેમકે કોઈકનું કર્મ જ ઉકત રીતે તપ વડે ખપે છે. કમપદેશ તો ઉદય-ઉદીરણાથી બધાં ભોગવે જ છે, માટે વેદના છે. આગમ પણ કહે છે કે - પૂર્વે એકઠાં કરેલા પાપોનું પુરું પ્રાયશ્ચિત્ત ન કર્યું હોય, તે કર્મો વેદવાથી મોક્ષ થાય છે. વેધા વિના નહીં, ઇત્યાદિ. તેથી વેદના સિદ્ધ થઈ. વેદના સિદ્ધ થતાં નિર્જરા પણ સિદ્ધ છે, માટે વેદના અને નિર્જરા છે એવું માને. [૨૩] વેદના-નિર્જરા એ ક્રિયા-અક્રિયાનો આધીન છે. તે બતાવે છે - પરિપદ [હાલવું-ચાલવું] તે ક્રિયા, તેથી વિપરીત તે કિયા. આ બંને નથી તેમ ન વિચારવું. સાંખ્યમતીઓ-આત્મા સર્વવ્યાપી હોવાથી ક્રિયાને માનતા નથી, શાક્યોબધાં પદાર્થોને ક્ષણિક માનતા હોવાથી - x - અક્રિયા નથી તેમ કહે છે. * * * * - આવી ખોટી સંજ્ઞા ન ધારવી. | (જૈનાચાર્ય કહે છે] - “ક્રિયા છે, અક્રિયા પણ છે” તેમ માનવું જોઈએ. શરીરધારી આત્માની એક દેશથી બીજા દેશમાં જવાની ક્રિયા પ્રત્યક્ષ છે. આત્માને સર્વથા અક્રિય માનતા આત્માનો બંધ અને મોક્ષ સિદ્ધ ન થાય. તે દૈટ-ઇષ્ટનું બાઘક છે. વળી શાક્યો પ્રતિ ક્ષણે ઉત્પત્તિ માને છે તે જ ક્રિયા છે, તો ક્રિયાનો અભાવ કેમ કહેવાય? વળી એકાંતે કિયાનો અભાવ માનતાં સંસાચ્ચી મોક્ષનો અભાવ થશે. માટે “ક્રિયા” છે જ. તેથી વિપક્ષી “અક્રિયા” પણ છે જ. હવે સક્રિય આત્મામાં ક્રોધાદિનો સભાવ કહે છે– • સૂત્ર-૭૨૪ થી ૩૨૬ - ક્રોધ-માન નથી તેમ ન વિચારવું, પણ ક્રોધ-માન છે તેમ માનવું...માયાલોભ નથી તેમ ન વિચારવું. પણ માયા-લોભ છે તેમ માનવું...રાગ-દ્વેષ નથી તેમ ન વિચારવું પણ રા+હેલ છે, તેમ માનવું.. • વિવેચન-૭૨૪ થી ૨૬ : [૨૪] પોતાને કે બીજાને જે અપીતિ થાય તે ક્રોધ. તેના ચાર ભેદ છે - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન. એ રીતે માન અતિ ગર્વના આવા ચાર ભેદ છે. આ ક્રોધ-માન નથી તેવું ન માને. કેટલાંક એવું માને છે કે માનનો અંશ એ જ ‘અભિમાન' તેનાથી ઘેરાયેલાનું અપમાન થતાં ક્રોધનો ઉદય થાય છે. ક્ષપક શ્રેણિમાં ક્રોધને અલગ ટ્રાય દેખાડેલ નથી. વળી તે વાદી પૂછે છે કે - આ ક્રોધ આત્માનો ધર્મ છે કે કર્મનો ? જો આત્મઘમ માનો તો સિદ્ધોને પણ ક્રોધોદય થશે. જો કર્મનો ધર્મ માનો તો અન્ય કષાયના ઉદયે પણ તેનો ઉદય પ્રસંગ આવશે, કર્મ મૂર્ત હોય તો ઘડા માફક તેનો આકાર દેખાવો જોઈએ. જો બીજાનો ધર્મ માનો તો તે કશું કરી શકે નહીં, માટે ક્રોધ નથી. એ રીતે માનનો અભાવ પણ જાણવો, જૈિનાચાર્ય કહે છે આવું ન માનવું. કારણ - કષાય કર્મોદયવર્તી જીવ હોઠ પીસતો, ભૃકુટી ચડાવતો, લાલચોળ મુખ, પરસેવો ટપકતો ક્રોધથી બળતો દેખાય છે. આ સિહો માનનો અંશ નથી, તે માનનું કાર્ય કરતો નથી. બીજાના નિમિત્તે ઉઠેલ છે. વળી આ ધર્મ જીવ તથા કર્મનો સાથે છે. બંનેનો ભેગો માનતા જુદા જુદા માનવાના દોષ ન આવે. સંસારી જીવો કર્મથી જુદા ન થઈ શકે. •x - ક્રોધ આત્મા અને કર્મ ભેગા માનતાં સિદ્ધ થાય. એ રીતે માન પણ છે. [૨૫] હવે માયા-લોભનું અસ્તિત્વ બતાવે છે - અહીં પણ ક્રોધ અને માન માફક - x • લોભ અને માયાનું અસ્તિત્વ બતાવવું. [૨૬] હવે આ ક્રોધાદિનું ટૂંકમાં અસ્તિત્વ બતાવે છે - પ્રીતિ તે પ્રેમ, પુત્ર, પત્ની, ધન, ધાન્યાદિ પોતાના હોય, તેના ઉપર રાગ થવો અને તેનાથી વિરુદ્ધ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/-/૭૨૪ થી ૭૨૬ પોતાની વસ્તુના ઘાતક પ્રતિ અપ્રીતિ તે દ્વેષ. કેટલાંક માને છે - આ બંને નથી. માયા અને લોભ બે અવયવો છે, તેના સમુદાયરૂપ ‘રાગ’ અવયવી નથી. તેમ ક્રોધ-માન છે, પણ તેના સમુદાયરૂપ ‘દ્વેષ’ અવયવી નથી. જો અવયવોથી અવયવી અભિન્ન હોય તો તે સિદ્ધ ન થાય. જો ભિન્ન માનો તો ઘટ-પટ માફક જુદો દેખાવો જોઈએ. [જૈનાચાર્ય કહે છે-] ઉક્ત અભિપ્રાય ન માનવો. અવયવ-અવયવી બંનેમાં કથંચિત્ ભેદ માનવાથી ભેદાભેદરૂપ ત્રીજા પક્ષના આશ્રયથી પ્રત્યેક પક્ષ આશ્રિત દોષ નહીં લાગે. તેથી પ્રેમ-દ્વેષ છે, તેવું માનવું. હવે કષાય સદ્ભાવ સિદ્ધ થતાં સંસારનો સદ્ભાવ કહે છે– • સૂત્ર-૭૨૭,૭૨૮ : ચાર ગતિવાળો સંસાર નથી એમ ન માનવું, પણ તે છે તેમ માનવું....દેવદેવી નથી તેમ ન વિચારવું, પણ દેવ-દેવી છે, તેમ માનવું. • વિવેચન-૭૨૭,૭૨૮ : ૨૦૧ જેના ચાર ગતિરૂપ ભેદો છે - નસ્ક, તિર્યંચ, મનુષ્ય, દેવ, તે ચતુરંત સંસાર. આ સંસાર ભયનો એક હેતુ હોવાથી તે સંસાર કાંતાર છે. “આ સંસાર ચાર ભેદે નથી, પણ જીવોના ભ્રમણરૂપ તથા કર્મબંધનરૂપથી દુઃખનો હેતુ હોવાથી એક પ્રકારે જ છે. અથવા નાસ્કી અને દેવતા દેખાતા નથી. તિર્યંચ અને મનુષ્યરૂપ - ૪ - બે પ્રકારે સંસાર છે. પર્યાયને આશ્રીને અનેકવિધ છે. પણ ચાર પ્રકાર તો કોઈ રીતે નથી.'' – આવું ન વિચારવું. પણ ચાતુરંત સંસાર છે એમ જ માનવું. વાદી એકવિધ સંસાર કહે છે, તે સિદ્ધ થતું નથી કેમકે પ્રત્યક્ષ તિર્યંચ-મનુષ્ય ભેદ દેખાય છે. - × » સંભવ-અનુમાનથી નાક-દેવનું અસ્તિતત્વ સ્વીકારતા બે ભેદ પણ ન મનાય. પુન્ય-પાપનું મધ્યમ ફળ ભોગવનાર તિર્યંચ-મનુષ્ય છે, તેમ પ્રકૃષ્ટ ફલ ભોકતા દેવ-નાકી પણ સંભવે છે. વળી જ્યોતિપ્ દેવો પ્રત્યક્ષ દેખાય છે. - ૪ - દેવ વિમાન છે તો ઉપભોક્તા પણ હોવાના જ. ગ્રહો પાસે વરદાન પામનારા પણ છે. જેમ અધિક પુણ્ય ફળ ભોકતા દેવો છે, તેમ પ્રકૃષ્ટ પાપ ભોક્તા નારકી પણ વિચારી લેવા આ રીતે સંસાર ચાર પ્રકારે સિદ્ધ થાય છે. પર્યાયાશ્રિત અનેકવિધતાનું કથન પણ અયુક્ત છે. જેમ સાત નાસ્કીમાં સમાન જાતિ આશ્રિત જીવો એક પ્રકારના ગણાય, સર્વે તિર્થયો એકેન્દ્રિયાદિ એક પ્રકારના ગણાય, ભવનપત્યાદિ ચારે દેવોની એક જાતિ ગણાય - x - X - ઇત્યાદિ. એ રીતે સંસારનું ચાતુર્વિધ્ય જાણવું. - ૪ - [૭૨૮] દેવ-દેવી છે તેમ માનવું. [વૃત્તિકારે-કંઈ વિશેષ કહ્યું નથી.] સંસાર છે તેમ કહ્યું, તેથી તેનો પ્રતિપક્ષ મોક્ષ પણ છે તે કહે છે– • સૂત્ર-૭૨૯,૭૩૦ - સિદ્ધિ કે અસિદ્ધિ નથી તેમ ન માનવું, પણ તે છે તેમ માનવું...સિદ્ધિ, જીવનું નિજ સ્થાન નથી તેમ ન માનવું, નિજસ્થાન છે તેમ માનવું. ૨૦૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ • વિવેચન-૭૨૯,૭૩૦ : [૭૨૯] સર્વે કર્મોનો ક્ષય તે સિદ્ધિ, તેથી ઉલટું તે અસિદ્ધિ, તે નથી તેમ ન માને. પૂર્વ ગાથામાં ચતુર્ગતિ સંસાર કહ્યો, - ૪ - માટે સંસારનું અસ્તિત્વ પ્રસિદ્ધ છે. તેથી વિપરીત તે - ૪ - સિદ્ધિ પણ અનિવાસ્તિ-સત્ય છે. માટે સિદ્ધિ-અસિદ્ધિ છે, તેમ માનવું. સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગના સદ્ભાવથી અને કર્મક્ષયથી - ૪ - સિદ્ધિ મળે છે. કહ્યું છે કે - મોહનીય આદિ દોષ અને જ્ઞાનાદિ આવરણોની સંપૂર્ણ હાનિ તે જ સિદ્ધિ છે - ૪ - એ રીતે સર્વજ્ઞનો સદ્ભાવ પણ સંભવે છે. જેમ - અભ્યાસ વડે પ્રજ્ઞાની - x - - વૃદ્ધિ થતાં પ્રજ્ઞાતિશય દેખાય છે. તેમ કોઈને અત્યંત અતિશય પ્રાપ્ત થતાં સર્વજ્ઞત્વ થાય તે સંભવ અનુમાન. પણ કોઈ યુક્તિથી - ૪ - ૪ - સર્વજ્ઞત્વ પ્રાપ્તિ ન થાય તેમ કહે, તો તે ન માનવું. [જૈનાચાર્ય કહે છે-] તમારી યુક્તિ-દૃષ્ટાંતનું અમારા કથન સાથે સામ્યપણું નથી - ૪ - ૪ - પ્રજ્ઞાની વૃદ્ધિમાં બાધકપણાનો અભાવ હોવાથી સર્વજ્ઞની પ્રાપ્તિ છે. [વાદી કહે છે-] અંજન ભરેલા દાબડા માફક આખું જગત્ સર્વત્ર જીવોથી ભરેલું છે, તેથી હિંસા દુર્નિવાર્ય હોવાથી સિદ્ધિનો અભાવ છે. જેમકે - જળ, સ્થળ, આકાશ બધે જીવો છે, લોક જીવાકુલ છે, તો ભિક્ષુ અહિંસક કઈ રીતે થાય? હિંસાના અભાવે સિદ્ધિનો અભાવ છે. [જૈનાચાર્ય કહે છે-] તમારું માનવું અયુક્ત છે. સદા ઉપયોગવંત આશ્રવ રોકેલો, પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, સર્વથા નિવધ અનુષ્ઠાન કરનારો, ૪૨-દોષરહિત ભિક્ષા કરનારો, ઇર્ચ સમિતને કદાચિદ્ દ્રવ્યથી જીવ-હિંસા થઈ જાય તો પણ તેનાથી કર્મબંધ થતો નથી. કેમકે તે સર્વથા અનવધ છે - x - એ રીતે કર્મબંધ અભાવથી સિદ્ધિનો સદ્ભાવ વાંધારહિત છે. એ રીતે સામગ્રીના અભાવે અસિદ્ધિ પણ છે તેમ માનો. [૩૦] હવે સિદ્ધોના સ્થાનનું નિરૂપણ કરે છે - સર્વ કર્મક્ષય લક્ષણરૂપ સિદ્ધિ [સિદ્ધોનું નિજ સ્થાન-ઈષત્ પ્રાગભારા નામક વ્યવહારથી છે, નિશ્ચયથી તો તેના ઉપર યોજન ક્રોશનો છઠ્ઠો ભાગ [યોજનનો ૨૪-મો ભાગ-333 પૂર્ણાંક એક તૃતીયાંશ ધનુષુ પ્રમાણ] છે. તેના પ્રતિપાદક પ્રમાણના અભાવ હોવાથી સિદ્ધિ સ્થાન નથી તેવી શંકા ન કરવી. સિદ્ધિ સ્થાનના બાધક પ્રમાણનો અભાવ હોવાથી અને તેના સાધક આગમના સદ્ભાવથી સિદ્ધિ સ્થાન છે [તે માનવું.] વળી બધાં કર્મમળ દૂર થવાથી સિદ્ધોનું કોઈ વિશિષ્ટ સ્થાન હોવું જોઈએ. તે ચૌદ રાજલોકના સૌથી ઉંચે છે. [જૈનાચાર્ય કહે છે-] સિદ્ધોને આકાશ માફક સર્વવ્યાપી ન જાણવા, કારણ કે આકાશ લોકાલોક વ્યાપી છે, અલોકમાં બીજા દ્રવ્યનો સંભવ નથી. તે માત્ર આકાશરૂપ છે. લોકમાત્રમાં પણ સિદ્ધો વ્યાપેલા નથી. કેમકે તેવો વિકલ્પ ઉત્પન્ન થતો નથી. તે કહે છે - ૪ - સિદ્ધ અવસ્થામાં તો સર્વવ્યાપી નથી, તેના વ્યાપીપણામાં કંઈપણ નિમિત્તનો અભાવ છે. સિદ્ધાવસ્થા પૂર્વે પણ સર્વવ્યાપી નથી, અન્યથા સંસારી જીવને સુખ-દુઃખનો અનુભવ ન થાય. વળી જીવને શરીરથી બહાર રહેવા યોગ્ય સ્થાન નથી - ૪ - તેથી Page #109 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/-/૨૯,૭૩૦ ૨૦૩ ૨૦૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ સિદ્ધનું સર્વવ્યાપીવ યુક્તિ યુક્ત નથી. લોકાણે જ સિદ્ધોનું સ્થાન છે. સિદ્ધોની ગતિ - કર્મ મુક્ત જીવોની ઉર્ધ્વ ગતિ છે. તે જ કહ્યું છે કે - તુંબડુ, એરંડફળ, અગ્નિ, ધુંવાડો કે ધનુષથી છોડેલ બાણ ઉંચે જાય છે તેમ પૂર્વપયોગથી સિદ્ધના જીવોની ઉંચી ગતિ છે. તેથી સિદ્ધિનું પોતાનું સ્થાન છે, તેવી સંજ્ઞા ધારણ કરે. હવે સિદ્ધિમાં જનારા સાધુ તથા તેના પ્રતિપક્ષભૂત અસાધુનું અસ્તિત્વ બતાવતા કહે છે • સૂત્ર-૭૩૧,૭૩૨ - સાધુ, અસાધુ નથી તેમ ન વિચારવું, પણ સાધુ અને અસાધુ છે તેમ માનવું...કલ્યાણ કે પાપ નથી તેમ ન વિચારવું, પણ તે છે તેમ માનવું. વિવેચન-૩૩૧,૩૨ : [૩૧] “જ્ઞાન, દર્શન, ચાત્રિ ક્રિયાયુક્ત મોક્ષમાર્ગે જનાર સાધુ નથી, કેમકે સંપૂર્ણ રત્નત્રય અનુષ્ઠાનનો અભાવ છે, તેના અભાવે અસાધુનો પણ અભાવ છે. પરસ્પર અપેક્ષાએ એકનો અભાવ થતાં બીજાનો પણ અભાવ થશે" - આ પ્રમાણેની સંજ્ઞા ધારણ ન કરવી. પણ સાધુ છે. જૈિનાચાર્ય કહે છે-] પૂર્વે સિદ્ધિને સિદ્ધ કરી, આ સિદ્ધિ સાધુના અભાવે સિદ્ધ ન થાય. તેથી ‘સાધુ સિદ્ધ થાય છે. તેના પ્રતિપક્ષ અસાધુ પણ સિદ્ધ થાય છે. ‘સંપૂર્ણ રત્નત્રયના અનુષ્ઠાનનો અભાવ” કહ્યો તે પણ સિદ્ધાંતનો અભિપ્રાય જાણ્યા વિના જ છે. કહે છે કે - સમ્યમ્ દષ્ટિ, ઉપયોગવંત, રાગ-દ્વેષ સહિત, સારા સંયમવંત, કૃતાનુસાર આહારાદિને શુદ્ધ બુદ્ધિએ લેતાં કવચિત્ અનેaણીય ગ્રહણ થાય તો પણ સતત ઉપયોગથી સંપૂર્ણ રત્નત્રય અનુષ્ઠાન [સાધુને છે જ. | [વાદી કહે છે-] આ ભય કે અભક્ષ્ય છે, આ ગમ્ય કે અગમ્ય છે, આ પ્રાસુક એષણીય છે કે વિપરીત છે, એવા રાગ-દ્વેષનો સંભવ હોવાથી સમભાવરૂપ સામાયિકનો અભાવ છે. જૈિનાચાર્ય કહે છે-] તમારું કથન અજ્ઞાન છે, કેમકે સામાયિકવંત સાધુને રાગદ્વેષથી ભક્ષ્યાભઢ્ય આદિ વિવેક નથી, પણ મોક્ષના પ્રધાન અંગ-ચાસ્ત્રિની સાધના માટે છે, વળી મિત્ર કે ભુ પરત્વે સમભાવ તે સામાયિક છે. ભક્ષ્યાભઢ્યની સમવૃતિ થકી નહીં. આ રીતે મુક્તિમાર્ગ પ્રવૃત્તને ‘સાધુત્વ' છે, બાકીનાને ‘અસાધુત્વ' છે, તેમ બતાવી હવે કલ્યાણ અને પાપને કહે છે [૩૨] જે ઇષ્ટ ફળની સંપ્રાપ્તિ તે ‘કલ્યાણ'. તે નથી. કેમકે બૌદ્ધો કહે છે. - બધાં પદાર્થો અશુચિ છે માટે કલ્યાણ નથી તેના અભાવે કોઈ કલ્યાણવંત પણ નથી. આત્મા અદ્વૈતવાદીના મતે પુરુષ જ બધું છે, માટે પાપ કે પાપવાળો પણ કોઈ નથી. માટે બંનેનો અભાવ છે. * આવી કલ્યાણ અને પાપના ભાવરૂપ સંજ્ઞા ધારણ ન કરે. જૈનાચાર્ય કહે છે-] કલ્યાણ અને કલ્યાણવંત છે અને પાપ તથા પાપવાળા પણ છે, તેવી સંજ્ઞા ધારણ કરે. બૌદ્ધોના મતે બધું અશુચિ હોય તો બુદ્ધને પણ અશુચિવ લાગું પડશે. x - સ્વ દ્રવ્ય-ફોન-કાલ-ભાવ અપેક્ષાએ સર્વ પદાર્થો વિદ્યમાન છે, પરભાદિ વડે નથી. કેમકે દરેક વસ્તુ સાસરૂપે છે. • x - આત્માના અદ્વૈતભાવના અભાવથી પાપનો અભાવ નથી. અદ્વૈતભાવમાં સુખી-દુ:ખી, રોગી-નીરોગી, સુરુપ-કુરૂપ, દુર્ભગ-સુભગ - X - ઇત્યાદિ જગ વૈચિત્ર્ય સિદ્ધ ન થાય. વળી જે બ્રાહ્મણ ચાંડાળમાં સમદર્શીપણું કહ્યું, તે સૌને સમાન પીડા થાય છે. તેથી બ્રાહાણ-ચાંડાળમાં વિચિત્રપણું નથી એમ ન સમજવું. તેથી એકાંતે કલ્યાણ કે પાપ નથી. કેમકે કેવલીને ઘનઘાતિ કર્મ ચતુષ્ટય નષ્ટ થવા છતાં પણ સાતાઅસાતાનો ઉદય હોય છે. તથા નારકોને પણ પંચેન્દ્રિયપણે, વિશિષ્ટ જ્ઞાનાદિ હોવાથી તેઓ એકાંતે પાપી નથી. તેથી જીવોને કથંચિત કલ્યાણ અને કઈંચિત પાપ વિધમાન છે. આ રીતે કલ્યાણ-પાપનું અનેકાંતપણું કહી એકાંતના દોષ કહે છે• સૂત્ર-933 થી ૩૫ - કોઈ એકાંત કલ્યાણવત કે એકાંત પાપી છે, તેવો વ્યવહાર થતો નથી. પોતાને શમણ માનતા બાલપંડિત કર્મબંધને જાણતા નથી...જગqના પદાર્થો એકાંત નિત્ય કે અનિત્ય છે, જગત દુઃખરૂપ છે, અપરાધી પાણી વધ્ય કે અવધ્ય છે, એવું કથન સાધુ ન કરે...સમિત આચરી, નિદૉષ ભિક્ષાજવી સાધુ દેખાય છે, તેઓ મિટયા જીવે છે તેમ ન માનવું. • વિવેચન-833 થી ૩૩૫ : [33] સુખ કે આરોગ્યનું શોભનપણું આણે તે કલ્યાણ. તે જેને છે તે કલ્યાણી-કચાણવાનું. એ જ રીતે પાપ-પાપી જાણવા. કોઈ સર્વથા પુન્યવાનું કે સર્વથા પાપી છે, તેવો વ્યવહાર નથી. કેમકે તેવા એકાંતપણાનો અભાવ છે. બધી વસ્તુને અનેકાંતથી અમે પૂર્વે સિદ્ધ કરી છે. આ વ્યવહાર બધે યોજવો. - જેમકે-રોકાંતે સર્વત્ર વીર્ય છે કે નથી તેવો એકાંત વ્યવહાર ન ચાલે. તેમ લોક કે અલોક નથી, જીવ કે અજીવ નથી એવો એકાંત વ્યવહાર નથી. એ રીતે ક્યાંય એકાંત વચન ના ચાલે. “વેર-વિરોધ, તે બીજાને પીડા કરવાથી થાય છે.” તેવું રાગદ્વેષયુક્ત જ્ઞાની પોતાને પંડિત માનનારા - X - જાણતા નથી પરમાર્થરૂ૫ અહિંસા લક્ષણ ધર્મ કે અનેકાંત પક્ષનો તેઓ આશ્રય લેતા નથી. અથવા “જે પૈર છે તેને તે બાલપંડિત શ્રમણો જાણતા નથી” એવું પણ એકાંતે ન બોલવું, કેમકે તેઓ પણ કંઈક જાણે જ છે. વળી તેમને “તમે નથી જાણતા” એવું કહેવાથી તે નિમિતે ક્રોધ ઉતપન્ન થાય છે, માટે ન બોલવું. કહ્યું છે કે - જે બોલવાથી બીજાને અપીતિ કે ક્રોધ થાય, તેવી અહિત કરનારી ભાષા સર્વથા સાધુ ન બોલે. [૩૪] વાણીના સંયમને આશ્રીને કહે છે - સ - સંપૂર્ણ. સાંખ્ય મત મુજબ નિત્ય છે એવું ન બોલે કેમકે પ્રત્યેક સમયે બધી વસ્તુમાં જુદું-જુદું રૂપ દેખાય છે. તે આ જ છે.” એવું એકત્વ સાધક વચન ખોટું છે - x • તથા મfપ શબ્દથી “એકાંત ક્ષણિક છે.” તેમ પણ ન બોલવું. કેમકે સર્વથા ક્ષણિક બોલતા પૂર્વનું સર્વથા નાશ થાય, તો પછી જે નવું થાય, તે નિર્દેતુક થયું કહેવાય. જે નિત્ય છે, તે સાચું કે ખોટું છે બોલીએ તો હેતુ વિના અન્યોન્ય અપેક્ષણા થાય. તથા “સર્વ જગતુ દુ:ખરૂપ છે" તેમ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨/૫/૧/૭૩૩ થી ૭૩૫ પણ ન કહેવું. કેમકે સમ્યક્ દર્શનાદિભાવથી સુખરૂપ પણ દેખાય છે. કહ્યું છે કે - તૃણ સંચારે બેસેલ, રાગ-મદ-મોહ નષ્ટ થયા છે તેવા મુનિવર જે મુક્તિ સુખ અનુભવે, તેવું સુખ ચક્રવર્તીને પણ ક્યાંથી હોય? તથા ચોર લફંગાને મારી નાંખવા જોઈએ એવું ન બોલવું અને ન મારવા જોઈએ તેમ પણ ન કહેવું કેમકે તેથી હિંસા અથવા ચૌરાદિની અનુમોદના થાય. - ૪ - સિંહ, વાઘ આદિ બીજા જીવોને મારી નાંખે છે તે જોઈને માધ્યસ્થભાવ રાખવો, પણ તેને મારી નાંખો કે ન મારો તેવું સાધુ ન બોલે. - ૪ - એ રીતે બીજો પણ વાયમ પાળવો. જેમકે - આ બળદ આદિ વહન કરવા યોગ્ય છે કે નથી, વૃક્ષાદિ છેદવા યોગ્ય છે કે નથી, એવા વચન ન બોલવા. ૨૦૫ [૭૩૫] વળી આ વાક્યમ અંતઃકરણ શુદ્ધિને આશ્રીને બતાવે છે - આ૫ણા શાસ્ત્રમાં કહ્યા મુજબ જેનો આત્મા સંયત છે, તે નિભૃત આત્માવાળા છે. [આવો ક્યાંક પાઠ છે.] આપણા શાસ્ત્રમાં કહ્યા મુજબ બરોબર આચાર પાળનારા તે “સમ્યગ્ આચારવાળા' છે. અથવા જે સમ્યક્ આચારવાળા છે. તે સમિતાચારી છે. કે જેઓ ભિક્ષાવૃત્તિથી જીવન ગુજારે છે, તથા સાધુની વિધિએ જીવે છે. તેથી કહે છે કે - તેઓ ઉપરોધ વિધાનથી જીવતા નથી. તેમજ ક્ષાંત, દાંત, જીતક્રોધી, સત્યસંધી, દૃઢવી, યુગાંતર માત્ર દૃષ્ટિથી ચાલનારા, પરિમિતપાણી પીનારા, મૌની, સદા જીવરક્ષક, વિવિક્ત એકાંત ધ્યાન કરનાર, કુતુહલરહિત એવા ગુણવાળા સરાગી હોવા છતાં વીતરાગી માફક વર્તે છે, એવું માનીને આ મિથ્યાત્વથી જીવે છે તેમ ન વિચારવું, એવું મનમાં પણ ન વિચારવું, એવું વાણીથી પણ ન બોલવું કે આ મિથ્યા-ઉપચાર પ્રવૃત્ત માયાવી છે. આ કપટી છે કે સરળ છે તેવો નિશ્ચય છાસ્થ, સામાન્ય જ્ઞાનવાળો કરી ન શકે. તે સાધુ જૈન હોય કે અન્યધર્મી, પણ સાધુ આવું વચન ન બોલે. કહ્યું છે કે બીજાના ગુણ કે દોષ વિચારવા કરતા તેટલો વખત શુદ્ધ ધ્યાનમાં મનને દોરવું. - વળી - - સૂત્ર-૭૩૬,૭૩૭ : “અમુક પાસેથી દાન મળે છે કે નથી મળતું" એવું વચન મેધાવી સાધુ ન બોલે. પણ શાંતિ માર્ગની વૃદ્ધિ થાય તેવું વચન કહે...અહીં કહેલા જિનોપદિષ્ટ સ્થાનો વડે પોતાને સંયમમાં સ્થાપિત કરી સાધુ મોક્ષપર્યન્ત સંયમાનુષ્ઠાનમાં રહે. • તેમ હું કહું છું. - • વિવેચન-૭૩૬,૭૩૭ : દાન-દક્ષિણા. તેની પ્રાપ્તિ તે દાનલાભ, આ ગૃહસ્થાદિથી થશે કે નહીં થાય, તેવું વચન મેધાવી-મર્યાદા વ્યવસ્થિત સાધુ ન બોલે. અથવા પોતાના કે અન્યદર્શની સાધુને દાન દેવા કે લેવામાં જે લાભ છે તે એકાંતે સંભવે છે અથવા નથી સંભવતો તેવું એકાંત વચન ન બોલે, કેમકે તેનાથી દેવામાં કે લેવામાં નિષેધ દોષની ઉત્પત્તિ છે. તે જ કહે છે - તે દાનના નિષેધથી દાનાંતરાય અને સામાને કલેશ થઈ શકે. તે દાનની અનુમતિથી આરંભનો દોષ લાગે. તેથી દાન આપવા - ન આપવાનું એકાંત વચન ન બોલે. તો શું બોલે? તે દર્શાવે છે - શાંતિ એટલે મોક્ષ, તેનો માર્ગ તે સમ્યગ્ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિરૂપ છે, તેની વૃદ્ધિ કરો, જેમ મોક્ષમાર્ગની અભિવૃદ્ધિ થાય તેવું બોલે. સારાંશ એ કે - કોઈ પૂછે તો કોઈ વિધિ-નિષેધ સિવાય દેવા-લેવા સંબંધી નિસ્વધ વચન બોલે. ૨૦૬ એ રીતે બીજું પણ વિવિધ દેશના અવસરે સમજી લેવું. કહ્યું છે કે - જે સાવધ કે નિવધ વચન જાણતો નથી - તે મૌન રહે અથવા વિચારીને બોલે, ઇત્યાદિ. હવે અધ્યયન સમાપ્તિ કરતા કહે છે– [૩૭] આ રીતે એકાંત વચનનો નિષેધ કરીને અનેકાંતમય સ્થાપન કરનારા વચનો, જે વાણીના સંયમપ્રધાન અને સમસ્ત અધ્યયનમાં કહેલા છે, તે રાગ-દ્વેપરહિત જિનો વડે કહેવાયા છે. હું મારા સ્વમતિ વિક્લ્પોથી કહેતો નથી. તેને હૃદયમાં ધારતો સંયમવંત મુનિ, આ સ્થાનો વડે આત્મભાવમાં વર્તતો મોક્ષપર્યન્ત-સર્વકર્મના ક્ષયરૂપ મોક્ષ સુધી સંપૂર્ણતયા સંયમાનુષ્ઠાનમાં વર્તે એ પ્રમાણેનો ઉપદેશ જાણવો. કૃતિ - પરિસમાપ્તિ માટે છે. વીમિ - પૂર્વવત્ જાણવું. • x - શ્રુતસ્કંઘ-૨ અઘ્યયન-૫ “આયારશ્રુત''નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ Page #111 -------------------------------------------------------------------------- ________________ ર૦e ૨૬/ભૂમિકા છે શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૬ “આદ્રકીય” છે. – x- x – x-x-x-x-x • ભૂમિકા : પાંચમું અધ્યયન કહીને હવે છઠું કહે છે. તેનો સંબંધ આ છે . ગત અધ્યયનમાં “આચાર'' અને અનાયારનો ત્યાગ બતાવ્યો. તે જેણે આચર્યો અને અનાયાસ છોડયો છે, તે હવે કહે છે : સાયવા ગત અધ્યયનમાં આયા-અનાચાર સ્વરૂપ બતાવ્યું, તે• x• જેણે પાળેલ છે, તેવા ટાંતરૂપ “આદ્રકકુમાર"ને કહે છે. અથવા અનાયાનું ફળ નાખીને સદાચારે પ્રયન કમ્પો, જે રીતે આર્વકકુમારે કર્યો. તે દર્શાવવા આ અધ્યયન છે, તેના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો જાણવા. તેમાં ઉપકમમાં અધિકાર આ છે - “આર્વકકુમાર'ની કથા. જેમ અભયકુમારે પ્રતિમા મોકલતા બોધ પામ્યો. તે બધું અહીં કહે છે નિફોપ ત્રણ પ્રકારે - ઓઘ નિફોપામાં અધ્યયન, નામ નિક્ષેપોમાં “આદ્રકીય” નામ છે. તેમાં “આ4'' પદનો નિક્ષેપો કહે છે [નિ.૧૮૪ થી ૧૮૯-] સંકલિત વૃજ્યનો સાર આ પ્રમાણે છે ‘આ4' શબદના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભેદથી ચાર નિક્ષેપા છે, તેમાં નામ, સ્થાપનાને છોડીને ભાદ્ધને કહે છે. દ્રવ્યાદ્ધ-બે રીતે - આગમથી અને નોઆગમથી. આગમથી જ્ઞાતા હોય પણ ઉપયોગવાળો ન હોય. નોઆગમથી જ્ઞશરીર, ભવ્યશરીર, તદુવ્યતિરિત એ ત્રણ ભેદવ્યતિરિકતમાં - જે પાણી વડે માટી આદિને ભીના કરીએ તે ઉદકાદ્ધ છે. જે બહારથી સુકું પણ અંદર ભીનું તે સાદ્ધ છે. જેમ શ્રીફળ. છવિઆદ્ર • સ્નિગ્ધ ચામડીવાળું દ્રવ્ય, જેમકે સાયુ મોતી વગેરે. વસાચબીથી લીપલ, બ્લેષાદ્ધ-વજવેપાદિથી લીધેલ, થાંભલો આદિ. ઉકત ઉદકાદિ પાંચે દ્રવ્યાદ્ધ છે. ભાવાર્ત-રાગ, સ્નેહાદિથી જે જીવદ્રવ્ય ભીંજાય તે ભાવાદ્ધ કહેવાય. હવે આર્તકુમાર'ને આશ્રીને બીજી રીતે દ્રવ્યાદ્ધ બતાવે છે - એક ભવમાં જે જીવ સ્વર્ગથી આવીને આદ્રકુમારપણે ઉત્પન્ન થશે, તે બદ્ધાયુક, અભિમુખ નામગોત્ર, અનંતર સમયે ‘આ4' નામે ઉત્પન્ન થનાર તે દ્રવ્યાઈક જાણવા. હવે ભાવાર્ધક કહે છે • આર્વકનું આયુ-નામ-ગોમ અનુભવે છે તે. જો કે આદુનો પણ આર્વક સંજ્ઞા વ્યવહાર છે, પણ તેનો અહીં અધિકાર નથી. આ અધ્યયન આર્તકુમાર અણગાને આશ્રીને છે. આદ્રકપુર નગરે સર્વક નામે સજા હતો, તેના પુત્રનું નામ પણ આર્વકકુમાર હતું. તે સંવૃત સાધુ થયા. મહાવીર સ્વામીના સમવસરણમાં ગોશાળા તથા હસ્તિતાપસ સાથે વાદ થયો. તેઓ પરાજય પામ્યા, તે આ અધ્યયનના ઉપચાસથી જાણવું. તેથી આદ્રકકુમારચી આ અધ્યયન થયું. આદ્રકકુમાર ચઢિ આગળ છે. ૦ શંકા- દ્વાદશાંગી તો શાશ્વત છે, જ્યારે આર્તકકુમાર તો મહાવીર સ્વામીના ૨૦૮ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર તીર્થમાં ચયા, તો દ્વાદશાંગી શાશ્વત કઈ રીતે જાણવી ? o સમાધાન - તમારું કહેવું ઇષ્ટ છે. દ્વાદશાંગી નિત્ય, શાશ્વત, મહાપ્રભાવી છે. બધાં અધ્યયનો આવા જ છે. દ્રવ્યાર્ચ તે શાકાત જ છે, તો પણ કોઈ વિષય તે ટોગમાં, તે સમયમાં “આર્વક આદિ" હોય અને દાખલ કરેલ હોય. ત્યાં પૂર્વે તેવો જ વિષય બતાવનાર અન્ય મુનિનું ટાંત હોય છે, માટે અમે આ સ્વીકારીએ છીએ. જેમ ગsfuત માં ઝાઝાન માં પૂર્વના દષ્ટાંતને બદલે નવા દષ્ટાંતો કહ્યાં છે. [નિ.૧૦ થી ૨૦ - સંકલિત પૃથર્થ અહીં રજૂ કરેલ છે. આર્ય આદ્રકે સમોસરણ તરફ જતાં ગોશાળા નામક ભિક્ષુ તથા બ્રહ્મવર્તી ગિદંડી હસ્તિતાપસોને કહેલ તવ આ અધ્યયનનો મુખ્ય વિષય છે, તે સૂગ વડે કહેવાશે. હવે આર્વકનું કચાનક અહીં કહે છે મગઘ જનપદમાં વસંતપુર નામે ગામ હતું. ત્યાં ‘સામાયિક' નામે કુટુંબી વસે છે. તેણે સંસારના ભયથી ખેદ પામીને ધર્મઘોષ આચાર્ય પાસે ધર્મ સાંભળીને પનીરહિત દીક્ષા લીધી. તે સદાચાર-રત, સંવિપ્ન સાધુ સાથે વિચારે છે. તેની પત્ની સાળી સાથે વિયરે છે. કોઈ વખતે પોતાના પત્ની સાળીને ગૌચરી જતાં જોયા. સામાયિક સાધુને તેવા કર્મના ઉદયથી પૂજડા યાદ આવતા તેણીમાં સગી થયો. પોતાનો અભિપ્રાય સાથેના સાધુને કહ્યો. તેણે મુખ્ય સાધીને કહ્યું, મુખ્ય સાધ્વીએ તે સ્ત્રી સાધીને કહ્યું. તે સાધ્વીએ કહ્યું કે હવે મારે રોકાકી વિચરવું યોગ્ય નથી. મારા પતિ સાધુ મારો મોહ છોડશે નહીં, માટે મારે ભક્તપ્રત્યાખ્યાન અનશન કરવું યોગ્ય છે. તે અનશન કરી દેવલોકે દેવી થઈ. સામાયિક સાધુએ આ વૃત્તાંત સાંભળી, સંવેગ પામી, વિચાર્યું કે તેણીએ મારે કારણે અનશન કર્યું. તેથી તેણે પણ ભક્ત પ્રત્યાખ્યાન કર્યું. તે પમ સંવેગ પામેલો પણ પ્રાયશ્ચિત્ત કર્યા વિના માયાશાયુકત ભકત પ્રત્યાખ્યાન કર્યું, દેવલોકે દેવ થયો. ત્યાંથી ચ્યવી આર્વકુમાર નામે ઉત્પન્ન થયો. તેની પત્ની સાવી દેવલોકશી વી વસંતપુરે શ્રેષ્ઠી પુગી થઈ. આર્વકકુમાર યુવાન થયો. કોઈ વખતે આર્વક રાજાએ રાજગૃહીનગરે શ્રેણિક રાજને પ્રીતિ વધાસ્વા મોટું ભેટમું મોકલ્યું. આર્વકકુમારે મંત્રીને પૂછયું - આવાં મહાહ ભટણાં મારા પિતા કોને મોકલે છે ? તેણે કહ્યું કે આદિશમાં તમારા પિતાના પરમમિત્ર શ્રેણિક સજાને. આદ્રકકુમારે પૂછયું, તેને કોઈ મારે મૈત્રી યોગ્ય પુત્ર છે ? મંત્રી કહે છે. આકે તેને આપવા પોતાના તરફથી પણ ભેટ મોકલી અને કહેવડાવ્યું કે આકકુમાર તમારા તરફ ઘણો સ્નેહ ધરાવે છે. સ્ત્રીએ સગૃહી ઈને શ્રેણિક રાજાને તથા • x • x • અભયકુમારને તે ભેટણાઓ ભેટ કર્યા. અભયકુમારે પારિણામિક બુદ્ધિથી વિચાર્યું કે- આ ભવ્ય જીવ - [આર્વકકુમાર) થોડાં વખતમાં મુક્તિ જનાર છે. તેથી મારી સાથે પ્રીતિ ઇચ્છે છે. તેને આ આદિવાસ પ્રભુની પ્રતિમાના દર્શનથી લાભ થાય તેવો અનુગ્રહ કરું. એમ વિચારી તેમ કર્યું તથા મહાહ ભેટમું મોકલ્યું અને અભયકુમારે મંત્રીને કહ્યું કે • મારું આ ભેટયું માસ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૬/ભૂમિકા ૨૦૯ મિત્રને એકાંતમાં આપજો. તે મંત્રી પણ સંમત થયા. આર્વકપુરે જઈને રાજાને ભેટયું સજાને આપ્યું. બીજે દિવસે આકકુમારને અભયકુમારની ભેટ અને સંદેશો આપ્યો. આર્વકકુમારે એકાંતમાં જઈને તે પ્રતિમાને સ્થાપી. તેને સ્થાપતા ઇહા-અપોહવિમર્શથી જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને થયું કે અભયકુમારે મારા ઉપર મહાન્ ઉપકાર કર્યો કે મને સદ્ધર્મનો બોધ પમાડ્યો. વળી તે જાતિસ્મરણથી તેણે વિચાર્યું કે - મને દેવલોકના ભોગોથી વૃપ્તિ ન થઈ, તો હવે આ અાકાલીન તુચ્છ મનુષ્ય ભોગોમાં ક્યાંથી વૃદ્ધિ થશે ? આવું વિચારી કામભોગથી ખેદ પામીને, યથોચિત પરિભોગ કરતો ન હતો. રાજાને ભય લાગ્યો કે આ ક્યાંક ભાગી જશે, તેથી ૫૦૦ રાજપુત્રોને તેની રક્ષા માટે મૂક્યા. આર્વકકુમારે ઘોડા ખેલવવાના બહાને તેઓને વિશ્વાસમાં લીધા. પછી સારા ઘોડા પર બેસી ભાગી ગયો. પછી જ્યારે વિય પ્રવજ્યા લીધા, તે વખતે દેવીએ [આકાશવાણી] કરી કે - તને ઉપસર્ગ થશે, માટે હાલ દીક્ષા ન લે. આઠે વિચાર્યું કે હું રાજ્ય નહીં કરું, મને છોડીને બીજી કોણ દીક્ષા લેશે? એમ નિશ્ચય કરી, તે દેવીને અવગણીને દીક્ષા લીધી. વિચરતા-વિચરતા કોઈ વખતે તે વસંતપુરે કાયોત્સર્ગ ધ્યાને કોઈ પ્રતિજ્ઞા સ્વીકારી રહ્યા. તેના પૂર્વભવના પત્ની સાળી દેવલોકથી ચ્યવી ત્યાં શ્રેષ્ઠી પુત્રીરૂપે ઉત્પન્ન થયેલી. બીજી સખીઓ સાથે રમતાં આદ્રમુનિના [પગ પકડી] આ મારા પતિ છે, તેમ કહ્યું ત્યારે નીકટવર્તી દેવીએ ૧૨ કરોડ સુવર્ણની વૃષ્ટિ કરી કહ્યું કે - આ કન્યાએ સારો વર પસંદ કર્યો. રાજા તે ધન લેવા આવ્યો ત્યારે દેવીએ કહ્યું - આ ધન આ બાલિકાનું છે, તેના પર બીજાનો હક્ક નથી. તેથી કન્યાના પિતાએ તે ધન થાપણરૂપે સ્વીકાર્યું. આર્વક મુનિ તેને અનુકૂલ ઉપસર્ગ માની તુરંત ત્યાંથી બીજે ચાલ્યા ગયા. સમય જતાં તે કન્યાને પરણવા અનેક ‘કુમારો' આવ્યા. ત્યારે માતા-પિતાને કન્યાઓ પૂછયું કે આ કુમારોના આગમનનું પ્રયોજન શું છે? તેમણે કહ્યું કે તારી સાથે લગ્ન કરવા. કન્યાએ કહ્યું - કન્યા એકને અપાય છે, અનેકને નહીં. તમે જેનું ધન લીધું છે, તેને હું પરણેલી છું. ત્યારે પિતાએ કહ્યું - તું તેને કેવી રીતે ઓળખીશ ? કન્યાએ કહ્યું કે - તેના પગના ચિન્હો ઉપરથી હું તેને ઓળખીશ. પિતાએ તેણીને બધાં ભિક્ષને દાન દેવાનું કાર્ય સોંપ્યું. પછી બાર વર્ષ ગયા. કોઈ વખતે આદ્રકમુનિ ભવિતવ્યતા યોગે વિહાર કરતાં ત્યાં આવ્યા. પગના ચિહથી કન્યાએ તેમને જાણ્યા. ત્યારે તે કન્યા પોતાના પરિવાર સાથે તેમની પાછળ ત્યાં આવી. આદ્ધક મુનિને પણ દેવીનું વચન યાદ આવ્યું. પૂર્વ કર્મના ઉદયથી અને અવસ્થંભાવિ ભવિતવ્યતા યોગથી પ્રતિભગ્ન થઈને તે કન્યા સાથે ભોગ ભોગવવા માંડ્યા. પુત્ર થયો. આદ્રકુમારે તે સ્ત્રીને કહ્યું, હવે આ પુત્ર તારો બીજો આઘાર થયો છે, તેથી હું મારું દીક્ષા-કાર્ય સાધું. તે સ્ત્રીએ પુત્રને વ્યુત્પાદિત કરવા રૂની પુણી કાંતવાનું શરૂ કર્યું. પુગે પૂછયું - આ ગરીબને યોગ્ય કાર્ય તું કેમ કરે છે ? તેણી બોલી તારા પિતા દીક્ષા લેવા ઇચ્છે છે, તું નાનો છે. અસમર્થ છે. તારા પાલન-પોષણ [4/14 ૨૧૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ માટે આ કાર્ય કરું છું. તે બાળકે ઔત્પાતિકી બુદ્ધિ વડે તે કાંતેલા સૂતને લઈને તેના પિતા આદ્રકુમારને વીંટી દીધા, હવે તમે ક્યાં જશો ? આદ્રકુમારે વિચાર્યું કે આ સૂતના જેટલા આંટા હોય તેટલા વર્ષ માટે અહીં રહેવું. તે તાંતણા બાર હતાં. તેથી બાર વર્ષ ઘરમાં રહ્યા. પછી ઘેસ્ટી નીકળી દીક્ષા લીધી. તે સૂત્રાર્થ નિપજ્ઞ આદ્રક મુનિ એકાકી વિચરતા રાજગૃહી પ્રતિ ચાલ્યા. રસ્તામાં તેને તેના પિતાએ નીમેલ ૫oo અંગરક્ષકો મળ્યા. જેઓ રાજાના ભયથી પાછા ગયા ન હતા. અટવીમાં ચોરી-લૂંટથી પેટ ભરતા હતા. • x - આદ્રકમુનિના વચનથી તેઓ બોધ પામ્યા, દીક્ષા લીધી. રાજગૃહ નગરના પ્રવેશ વખતે તેમણે ગોશાલક, હસ્તિતાપસ અને બ્રાહ્મણોને વાદમાં હરાવ્યા. તેમના દર્શનથી હાથી બંધન તોડીને ભાગ્યો. આÁકમુનિથી પ્રતિબોધ પામી હસ્તિતાપસાદિએ દીક્ષા લીધી. વિસ્મય પામેલા રાજાએ પૂછ્યું કે - તમારા દર્શનથી હાથી કેમ ભાગ્યો-સંવૃત થયો ? ત્યારે આદ્રક મુનિએ કહ્યું - આ હાથીનું માણસોએ વનમાં બાંધેલ બંધન તોડવું દુકર ન હતું. પણ મને મારે પુગે તાંતણાથી બાંધેલ તે તોડવા દુકર હતા. અર્થાત લોહસાંકળ કરતા તેહના તંતુઓ પ્રાણી માટે તોડવા વધુ દુકર છે. આર્વક કથા પુરી થઈ. • x • હવે સૂત્ર કહે છે - ૪ - • સૂત્ર-૭૩૮ થી ૩૪૦ પૂર્વાર્ધ - [ગોશાલકે કહ્યું- હે આદ્રક ! આ સાંભળ, શ્રમણ મહાવીર પહેલા એકાંતચારી શ્રમણ હતા. હવે તે અનેક ભિક્ષુઓને સાથે લઈ, જુદી જુદી રીતે વિસ્તારથી ઉપદેશ આપે છે... અસ્થિર મહાવીરે તેને આજીવિકા બનાવી છે, સભામાં જઈને અનેક ભિક્ષ મળે, ઘણાં લોકોને ઉપદેશ દે છે, તેનો વ્યવહાર પૂર્વના વ્યવહાર સાથે મેળ નથી ખાતો...આ રીતે તેમનું એકાંત વિચરણ કાં તો યોગ્ય હતું અથવા વર્તમાન વ્યાવહાર યોગ્ય છે પણ બંને પરસ્પર વિરુદ્ધ આચરણ સારા ન હોઈ શકે. • વિવેચન-૭૩૮ થી ૩૪૦ પૂર્વાર્ધ : [૩૮] ગોશાલકનો આદ્રક સાથે થયેલ વાદ, આ અધ્યયનમાં કહે છે - તે પ્રત્યેક બુદ્ધ આર્વમુનિને ભગવંત પાસે આવતા જોઈને ગોશાળો બોલ્યો - હે આદ્રકા તું સાંભળ, તારા આ તીર્થકરે પહેલાં શું કર્યુ? તેઓ એકાંતજનહિત પ્રદેશમાં વિચરતા એકાંતચારી હતા તથા શ્રમ પામે તે શ્રમણતપ, ચરણમાં ઉઘુક્ત હતા. હવે તે ઉગ્ર તપયાત્રિથી હારીને, મને છોડીને દેવાદિ મળે જઈને ધર્મ કહે છે. તથા ઘણાં શિષ્યોથી પરિવરીને તારા જેવા ભોળા જીવોને હવે જુદી-જુદી રીતે વિસ્તારથી ધર્મ કહે છે. [૩૯] ગોશાળો ફરી કહે છે - તારા ગુરુએ ઘણાં લોકો વચ્ચે ધમદિશના આરંભી છે, તે આજીવિકા માટે સ્થાપી છે, એકલા હોવાથી લોકો વડે પરાભવ થાય એમ માનીને તેણે મોટો પરિવાર બનાવ્યો છે. કહે છે - છત્ર, શિણ, પાત્ર, વસ્ત્ર, લાઠી આદિ વેશ અને પરિવાર વિના કોઈ ભિક્ષા પણ ન આપે. આ બધો દંભ મહાવીરે આજીવિકા માટે કર્યો છે, તે અસ્થિર છે, પહેલાં મારા સાથે એકલો તાપ્રાંત અશન Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૬-૦૩૮ થી ૩૪૦ ૨૧૧ વડે, શૂન્યગૃહાદિમાં આજીવિકા કરતો હતો. તેવું કઠિન અનુષ્ઠાન ચાવ:જીવ કરવા અશકત થયો, તેથી મને છોડી ઘણાં શિષ્યોનો આડંબર કરી વિચરે છે. તેણે પૂર્વચર્યા ત્યાગીને હવે આ ઢીલો માર્ગ લીધો છે. દેવ-મનુષ્યની સભામાં બેસે છે. ઘણાં સાઘની વચ્ચે બેસે છે. ઘણાં લોકોના હિતને માટે ઉપદેશ દે છે. પહેલાના તેના કૃત્ય સાથે આનો મેળ નથી. તે હાલ ત્રણ વૃત પ્રકારના સિંહાસન, અશોકવૃક્ષ, ભામંડલ, ચામરાદિ ભોગવે છે. જો તે મોક્ષનું અંગ હોય તો પૂર્વે એકલા ફરી કષ્ટ ભોગવ્યું તે કલેશને માટે જ થયું જો તે પરમાર્થરૂપ કર્મનિર્ભર હેતુક હતી તો વર્તમાન અવસ્થા બીજાને ઠગવા દંભરૂપ છે. પહેલાં મૌનવતી હતો હવે ઉપદેશ દે છે. તે કેવું? [૩૪૦ પૂર્વાદ્ધ) વળી, જે પૂર્વે આચર્ય, તે એકાંતચારી શોભન હતું. તો તે નિપેક્ષપણે કરવું જોઈએ. જો હાલ મહાપરિવારવૃત્ત સારું માને છે, તો પૂર્વે જ આચર્યું હોત. આ બંને આચરણ છાયા-આતપ માફક અત્યંત વિરોધી છે, તે સાથે ન રહે. જો મૌનમાં ધર્મ છે, તો આ મોટી દેશના શા માટે ? જો આ ધર્મ છે, તો પૂર્વે મૌન કેમ રાખ્યું ? તે પૂવપિરમાં વિરોધ છે. હવે આદ્રકમુનિ ગોશાળાને ઉત્તર આપે છે. • સૂત્ર-૩૪. ઉત્તરાર્ધથી ૪૩ : હૈિ ગોશાલકા ભગવત મહાવીર] પૂર્વે હાલ કે ભાવિમાં હંમેશા એકાંતને જ અનુભવે છે...લોકને જાણીને ગરમ-સ્થાવરોને કલ્યાણકારી એવા શ્રમણ-મહણ ભગવંત હજારો લોકો વચ્ચે મ કહેતા પણ એકાંતને જ સાધે છે. કેમકે તેમની ચિત્તવૃત્તિ જ એવી છે...ધર્મ કહેતા પણ તેમને દોષ નથી. કેમકે તેઓ ક્ષાંત, દાંત, જિતેન્દ્રિય, ભાષાના દોષોને વર્જનાર છે, તેથી ભગવંતને ભાષાનું સેવન ગુણ જ છે...કમથી દૂર રહેનાર ભગવંતે શ્રમણો માટે પાંચ મહાવ્રતો, શાક માટે પાંચ આણવો, પાંચ આશ્રવ અને સંવર તથા વિરતિની શિક્ષા પામે છે. તિવેજિ. વિવેચન-૭૪૦ ઉત્તરાર્ધથી 9૪૩ - હે ગોશાલક !] ભગવત પહેલાં મૌની કે છોકચારી હતાં તે ઘાતિકમના ક્ષયાર્થે હતા. હવે જે દેશના આપે છે તે ભવોપગ્રાહી કર્મોના ફાય માટે, વિશેષથી તીર્થકર નામકર્મના વેદનાર્થે છે • x • તથા અન્ય શુભકર્મો ભોગવવાને છે. અથવા ત્રણે કાળમાં રાગદ્વેષરહિતપણે, એકત્વ ભાવના ન છોડવાથી એકવને જ સેવે છે. ભગવંત સર્વજનના હિતાર્થે ધર્મ કહી પૂર્વાપર કરણીને સાંધે છે. પૂવપિર ક્રિયા આશંસારહિત કરવાથી ભેદ નથી. તેથી પૂર્વાપરના વિરોધની તમારી શંકા દૂર થાય છે. [૪૧] જીવોને ધમપદેશ દાનથી થતો ઉપકાર કહે છે - કેવલજ્ઞાનથી છ દ્રવ્યાત્મક લોકનું સ્વરૂપ જાણીને - સમજીને બેઇન્દ્રિયાદિ બસ તથા પૃથ્વી આદિ સ્થાવર જીવોને શાંતિ-રક્ષણ કરનારા છે, બાર પ્રકારના તપથી તપ્ત દેહવાળા, કોઈને ન હણો તેવી પ્રવૃત્તિ હોવાથી માહણ કે બ્રાહ્મણ એવા ભગવંત રાગદ્વેષરહિત, પ્રાણિની હિતાર્થે-પોતાના લાભ, ખ્યાતિ માટે નહીં, ધર્મ કહેતા પણ પૂર્વેના મૌનવ્રત માફક વાસંયમી જ છે. દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થતાં ભાષાના ગુણ-દોષને જાણીને બોલે છે, દિવ્યજ્ઞાન પૂર્વે તેઓ મૌનવ્રતી હોય છે. દેવાદિની સભા મથે બેસે છતાં કમળની જેમ ૨૧૨ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ નિર્લેપ રહે. આશંસારહિત હોવાથી એકાંતને જ સાધે છે. ૦ શંકા - એકાકી અને પરિવારસહિત બંને પ્રત્યક્ષ જુદા છે, તે કેમ ? o સમાધાન - સત્ય છે, પણ તે બાહ્યથી, સંતસ્થી કોઈ ભેદ નથી, તે કહે છે - તે ભગવંત શુક્લધ્યાનરૂપ લેશ્યાવાળા છે અથવા તેમનું શરીર પૂર્વવત્ છે, તે કહે છે - તેઓ અશોકવૃક્ષાદિ અષ્ટ પ્રાતિહાર્યયુક્ત છતાં તે ગર્વીષ્ઠ નથી. પૂર્વવત્ શરીર સંસ્કાર કરતા નથી. રાગ-દ્વેષરહિત ભગવંત એકલા હોય કે પરિવારવાળા, છતાં એકલા જ છે. તેમને બંને અવસ્થામાં કોઈ ભેદ નથી. કહ્યું છે કે રાગ-દ્વેષ જીત્યા પછી વનમાં વસવાથી શું ? - x - બાહ્ય ભેદ હોવા છતાં કષાયજય આદિ કારણે અંતરથી ભેદ નથી. [૪૨] રાગદ્વેષ રહિતતાથી બોલવા છતાં દોષનો અભાવ છે, તે કહે છે - તે ભગવંતને ઘાતિક દૂર થતાં, બધાં પદાર્થોનું જ્ઞાન થયું છે, જગત્ ઉદ્ધાર કરવા અને પરહિત પ્રવૃતને સ્વાર્થ ન હોવાથી ધર્મ કહેવા છતાં દોષ નથી. તેઓ ક્ષમા પ્રધાન હોવાથી ક્રોધરહિત છે. ઉપશાંતતાથી માનરહિત છે, સ્વ-વિષય પ્રવૃત્તિ નિષેધથી ઇન્દ્રિયોને જીતી છે, વચ્ચેન્દ્રિયતાથી લોભ નિવાય છે, લોભત્યાગથી માયાત્યાગ થયો. કેમકે માયા લોભનું મૂળ છે. અસત્યા, સત્યામૃષા, કર્કશ શબ્દો આદિ ભાષાના દોષને છોડેલા છે. ભાષાના ગુણો - હિત, મિત, દેશકાલોયિત, અસંદિગ્ધાદિ બોલવું આદિ ગુણવાનને બોલવા છતાં દોષ નથી. છાસ્થાને મૌન-કેવલીને ભાષણ ગુણકારી છે. [૩૪]] ભગવંત કેવો ધર્મ કહે છે - સાધુને માટે પ્રાણાતિપાતાદિથી વિરમવું તે પાંચ મહાવ્રત કહ્યા. તેની અપેક્ષાએ લઘુ-આણવંત શ્રાવકોને માટે કહ્યા. હિંસા આદિ પાંચ આશ્રવો, તેનો સંવર, ૧૩-પ્રકારે સંયમ કહ્યો. સંવવાળાને જ વિરતી છે, તેથી વિરતી બતાવી. ‘ત્ર' શબ્દથી તેના ફળરૂપ નિર્જરા અને મોક્ષ બતાવ્યા. આ પ્રવચનમાં કે લોકમાં બ્રામણ તે સંપૂર્ણ સંયમ છે, તેમાં કરવા યોગ્ય મહાવત-અણુવ્રતરૂપ મૂલગુણો તથા સંવરવિરતિ આદિ રૂપ ઉત્તરગુણો પૂર્ણ સંયમમાં આદરવા. એવું પ્રજ્ઞાવાને કહ્યું છે. તે ભગવંત મહાવીર કમને દૂર કરનારા, તપ-ચરણયુક્ત શ્રમણ છે, તેમ હું કહું છું. ભગવંત સ્વયં પંચ મહાવ્રતયુક્ત, ઇન્દ્રિય અને મનથી ગુપ્ત, વિરત, કર્મ દૂર કરનારા થઈ બીજાને તેવો ઉપદેશ આપ્યો. અથવા આદ્રક મુનિના વચન સાંભળીને ગોશાલકે કહ્યું તમે જે કહ્યું તેનો પ્રતિપક્ષ હું કહું છું તે સાંભળ. • સૂત્ર-૩૪૪ થી 9૪૭ : [ગોશાલક- અમારા મતમાં ઠંડુ પાણી, બીજકાય, આધાકર્મ અને સ્ત્રી સેવનમાં પણ એકાંતચારી તપીને પ માનેલ નથી... દ્રિક- સચિત્ત પાણી, બીજકાય, અાધાકર્મ અને સ્ત્રી આનું સેવન કરનારા ગૃહસ્થ છે, શ્રમણ નથી... સચિવ બીજ-પાણી અને સ્ત્રીનું સેવન કરનારા પણ શ્રમણ માનીએ તો ગૃહસ્થ પણ શ્રમણ મનાશે. કેમકે તેઓ પણ તેમનું સેવન કરે છે...જે સાધુ થઈને પણ બીજ અને સચિત્ત પાણીનો ભોગી છે, તે જીવિતાર્થે જ ભિક્ષાવૃત્તિ કરે છે. તે જ્ઞાતિ સંયોગ છોડી કાયાને હોય છે, અંતર ન બને. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૨૬/-/9૪૪ થી ૪૪ ૨૬૩ • વિવેચન-૩૪૪ થી ૩૪૭ : [૪૪] હે આદ્રકા તમે (મહાવીર વિશે કહો છો કે - બીજાને માટે અશોકવૃક્ષાદિ પ્રાતિહાર્યનો પરિગ્રહ તથા શિષ્યાદિ પરિવાર કર્યો છે, ધર્મદેશના તેમના દોષને માટે નથી, તેમ અમારા સિદ્ધાંતમાં પણ આટલા કાર્યો દોષ માટે થતા નથી - સચિત પાણીનો પરિભોગ, બીજકાય ઉપભોગ, સ્ત્રીનો સંસર્ગ કરવા વડે સ્વ-સ્પર ઉપકાર થાય. અમારા ધર્મમાં વર્તતા બગીચા, ઉધાનાદિમાં એકલા વિચરતા, તપસ્વીને અશુભ કર્મોનો બંધ થતો નથી. સારાંશ એ કે આ સયિત જળ વગેરે જો કે કિંચિત્ કર્મબંધ માટે છે, તો પણ ધર્મના આધારરૂપ શરીરનું પાલન કરતા એકાંતચારી તપસ્વીને કર્મનો બંધ થતો નથી. - ત્યારે આર્તકમતિ તેનું ખંડન કરતા કહે છે [૩૪૫ સચિત પાણી વગેરેનો પરિભોગ આદિ કરનાર ગૃહસ્થ છે, દીક્ષા લીધેલા નહીં. શ્રમણના લક્ષણ છે - અહિંસા, સત્ય, ચોરી, બ્રહ્મચર્ય, નિલભતા. તેમને સયિત પાણી, બીજ, આધાકર્મ, સ્ત્રીપસિમોણ ન હોય. તેથી તેઓ નામ અને વેશ માત્રથી શ્રમણ કહેવાય, પરમાર્થ-અનુષ્ઠાનથી શ્રમણ નથી. [૩૪૬] આદ્રક મુનિ આગળ કહે છે - એ કદાચ તમારો મત છે - એકાંતચારી, ભૂખ-તરસ આદિ પ્રધાન તપચાઢિ પાલન, તેટલાથી તે સાધુ કેમ ન કહેવાય ? તેનો ખુલાસો સાંભળો - જો બીજાદિ ઉપભોગી પણ તમારા મતે શ્રમણ કહેવાય તો ગૃહસ્થો પણ શ્રમણ કહેવાશે. તેમને પણ દેશિક અવસ્થામાં આશંસા હોય, પૈસા કમાવા એકલા ભટકવું, ભૂખ-તરસ સહેવાનું સંભવે છે * * * * * [9] આર્વક મુનિ ફરી બીનદિ ઉપભોગીના દોષો જણાવે છે - જેઓ દીક્ષા લઈને સચિત બીજ અને જળ આદિના ભોગી થઈને દ્રવ્યથી બ્રહ્મચારી છે અને ભિા માટે ફરે છે, તે જીવિતાર્થી છે. તેવાઓ સ્વજન સંબંધ છોડીને કાયામાં વર્તે છે. તેઓ આરંભમાં પ્રવૃત્ત થઈ જીવહિંસા કરે છે, સંસારનો અંત કરતા નથી. સારાંશ એ કે - તેઓએ માત્ર દ્રવ્યથી સ્ત્રી પરિભોગ તજેલ છે, તે સિવાય બીજાદિના ઉપભોગથી ગૃહસ્થ જેવા જ છે. જે ભિક્ષાભમણ કહ્યું, તે તો કેટલાંક ગૃહસ્થોને પણ સંભવે છે. એટલા માત્રથી તેઓ સાધુ બની જતાં નથી. આવું સાંભળીને ગોશાલક બીજો ઉત્તર આપવાં અસમર્થ હોવાથી બીજા મતવાળાની સહાય લઈને અવિવેકનાં અસાર વચનો કહે છે • સૂઝ-9૪૮ થી ૩પ૧ : હિં અદ્ધિક છે એમ કહીને તે બધાં પ્રવાદીઓની નિંદા કરે છે. બધાં પ્રવાદીઓ પોતાના સિદ્ધાંતને પૃથક પ્રગટ કરી પ્રદર્શનને શ્રેષ્ઠ કહે છે...દ્ધિક મુનિ કહે છે - તે શ્રમણ-બ્રાહ્મણ પરસ્પર નિંદા કરીને સ્વદતિ સિદ્ધિ, પરદતિ સિદ્ધિ બતાવે છે. હું તેના દર્શનને નિંદુ છું બીજું કંઈ નિંદતો નથી...અમે કોઈના રૂપ-વેશને નિંદતા નથી, પણ મારા દર્શનને પ્રગટ કરીએ છીએ, આ મM અનુત્તર છે, આર્ય પરષોએ તેને નિદોંષ કહો છે...ઉદd-ધો-તિર્થી દિશામાં જે ત્ર-સ્થાવર પ્રાણી છે, તેમની હિંસાની ધૃણા કરનારા સંયમી ફરજ ૨૧૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર આ લોકમાં કોઈની નિંદા કરતા નથી. • વિવેચન-૭૪૮ થી ૩૫૧ - [૪૮] હે આદ્રકા આવા વચનોથી તમે બધાં મતવાળાને નિંદો છો. કેમકે બધાં અન્યતીથિંકો બીજોદક ભોજી હોવા છતાં સંસારના છેદમાં પ્રવૃત્ત છે. પણ તમે તે સ્વીકારતા નથી. તે મતવાળા પોત-પોતાના દર્શનને પ્રગટ કરે છે. શ્લોકનો પશ્ચાદ્ધ આદ્રકુમાર કહે છે - બધાં દર્શનવાળા પોતાનો મત પ્રગટ કરે છે અને સિદ્ધ કરે છે, તેમ અમે પણ અમારું દર્શન બતાવીએ છીએ. સચિત બીજ અને પાણીથી કમબંધ જ થાય, સંસાર ઉચ્છેદ ન થાય. આ અમારું દર્શન છે, તેમાં બીજાની નિંદા કે અમારુ અભિમાન ક્યાં છે? [૪૯] તે દરેક મતવાળા શ્રમણ-બ્રાહ્મણાદિ સ્વદર્શનની પ્રતિષ્ઠા માટે બીજાના દર્શનને નિંદતા, સ્વદર્શનના ગુણો કહે છે. - X - બધાં સ્વપક્ષનું સમર્થન અને પરપક્ષનું નિંદન કરે છે - તે પશ્ચાઈથી બતાવે છે - સ્વપક્ષ સ્વીકારી ક્રિયા કરે તો જ પુન્ય થાય અને સ્વર્ગ-મોક્ષ મળે, બીજાનો મત સ્વીકારતા પુન્ય આદિ કશું નથી, એમ દરેક પક્ષવાળા પરસ્પર ખંડન કરે છે. તેથી અમે પણ યથાવસ્થિત તવ પ્રરૂપણા કરી, એકાંતર્દષ્ટિ યુતિરહિત છે, માટે નિંદીએ છીએ. • x • અમે અનેકાંત માર્ગ બતાવતા કોઈને નિંદવા નથી - કે “તું કાણો છે” વગેરે. અમે માત્ર સ્વ-પર દર્શન સ્વરૂપ બતાવ્યું, વસ્તુ સ્વરૂપ બતાવવાથી નિંદા થતી નથી. કહે છે કે - નેમ વડે કાંય, સાદિને જોઈને ડાહ્યો બીજા માર્ગે જાય તેમ કુજ્ઞાન, કુમાર્યાદિને સખ્ય રીતે વિચારતા બીજાની નિંદા કઈ રીતે થાય? અથવા એકાંતવાદીઓ માત્ર અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, સામાન્ય-વિશેષ એવું એકાંત માને તો પરસ્પર ગહ દોષ થાય. અમને અનેકાંતવાદીને બધાંના સ0અસતનો કથંચિત સ્વીકાર છે. * * * સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી બધાં દ્રવ્યો ‘મતિ' છે, પર દ્રવ્યાદિથી નાત છે. તેથી અમે બીજાના એકાંતવાદની ભૂલો બતાવીએ, પણ રાગદ્વેષ ન કરીએ, માટે કોઈને ન નિંદીએ. [૫૦] આ વાત વધુ સ્પષ્ટ કહે છે - કોઈ શ્રમણ-બ્રાહ્મણના અંગની ખોડ કાઢીને, જાતિ-લિંગના દોષ ઉઘાડીને નિંદાની બુદ્ધિથી કશું કહેતા નથી. માત્ર અમારું દર્શન પ્રગટ કરીએ છીએ. જેમકે - બ્રહ્માનું માથું કપાયું, હરિ અક્ષિરોગી થયો, મહાદેવનું લિંગ કપાયુ, " X ચંદ્રમાં કલંક છે, ઇન્દ્ર પણ નિંદનીય શરીર કરાયો વગેરે. સન્માર્ગના ખલનથી મોટા પુરુષો પણ પીડા પામ્યા. આવું તેઓ પોતાના શાસ્ત્રોમાં કહે છે, અમે તો ફક્ત શ્રોતા છીએ. - આદ્રકુમાર હવે સ્વપક્ષ સિદ્ધ કરવા અડધા શ્લોકમાં કહે છે. સમ્યગ્દર્શનાદિ માર્ગ આયોંએ વર્ણવ્યો છે. આર્ય એટલે અધર્મને દૂરથી છોડનારા સર્વજ્ઞ. તેનાથી બીજો કોઈ શ્રેષ્ઠ માર્ગ નથી. પૂવપિર ખલના ન પામી યથાવસ્થિત જીવાદિ પદાર્થનું સ્વરૂપ બતાવ્યું છે. આ આયોં સપુરુષો છે, ૩૪-અતિશયયુકત છે. સર્વ પદાર્થ આવિર્ભાવક દિવ્યજ્ઞાની છે. તે માર્ગ પણ નિર્દોષ હોવાથી પ્રગટ છે, ઋજુ છે કેમકે Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨/૬-/9૪૮ થી ૩૫૧ ૨૬૫ એકાંત કુટિલમાર્ગનો ત્યાગ કર્યો છે. | [૫૧] ફરી સદ્ધર્મ બતાવતા કહે છે - પ્રજ્ઞાપક અપેક્ષાએ ઉદર્વ-અધો-તીર્થો દિશામાં અથવા ભાવદિશાની અપેક્ષાએ જે કોઈ કસ-સ્થાવર જીવો છે, * * * * * તેનો નિર્ણય કરીને પ્રાણાતિપાતાદિને નિંદતો, ગહેતો અથવા જીવો મવાની આશંકાથી સર્વ સાવધ અનુષ્ઠાનોને નિંદતો બીજા કોઈને સંયમી સાધુ નિંદતો નથી. એ રીતે રગદ્વેષરહિત થઈ વસ્ત સ્વરૂપ દેખાડતા કોઈની ગહ થતી નથી. માત્ર અગ્નિ-ઉષ્ણ, જળ-ઠંડુ એ પ્રમાણે વસ્તુ સ્વરૂપ કહે છે. આ પ્રમાણે ગોશાલક મતનું સમાધાન કર્યું, હવે બીજી રીતે કહે છે– • સૂત્ર-કપર થી પ૫ : ગોશાલકે કહ્યું - તમારા શ્રમણ ડરપોક છે, તેથી પથિગૃહ, આરામગૃહમાં વસતા નથી, ત્યાં ઘણાં મનુષ્યો ચુનાધિક વાચાળ કે મૌની હોય છે...કોઈ મેઘાવી, શિક્ષિત, બુદ્ધિમાન, સૂત્ર-અર્થ વડે નિશ્ચયજ્ઞ હોય છે, તેઓ મને કંઈ પૂછશે એવી શંકાથી ત્યાં જતા નથી... [અદ્ધકમુનિએ કહ્યું તેઓ કામકારી નથી અને ભાલકાર્યકારી નથી, તેમને રાજાભિયોગ નથી, તો ભય શેનો ? તેઓ પનના ઉત્તર આપે છે અને નથી પણ આપતા, તેઓ આર્યો માટે સકામકારી છે...તેઓ ત્યાં જઈને કે ન જઈને સમભાવથી ધર્મોપદેશ કરે છે, અનાર્યો દર્શનભ્રષ્ટ હોવાથી તેમની પાસે જતા નથી. • વિવેચન-૭૫૨ થી ૫૫ - [૫૨] તે હારેલો આદ્રકમુનિને કહે છે - તમારા જે તીર્થકર છે, તે રાગદ્વેષભય યુક્ત છે. તેથી મુસાફરખાનું, ધર્મશાળાદિમાં તમારા તીર્થકર ડરેલા હોવાથી, અપમાન ભયે જતાં નથી. ત્યાં સ્થાન, શયનાદિ ક્રિયા કરતા નથી. તેઓ કેમ ડરે છે, તે કહે છે - ત્યાં નિપુણ, શાસ્ત્ર વિશારદ ઘણાં મનુષ્યો હોય છે. તેનાથી ડરીને તમારા તીર્થકર ત્યાં રહેતા નથી. તે મનુષ્યો જાત્યાદિથી હીન છે, તેમનાથી પરાજય પામે તો મોટો અપયશ થાય. તે મનુષ્યો વાયાળ, ડાંડી પીટાવીને અનેક તર્ક દ્વારા બીજાને હરાવનારા છે તથા મૌનવ્રતી પણ છે અથવા ગુટિકાદિયુક્ત છે. જેનાથી યોગ્ય વિષયની વાયા પણ ન નીકળે, તેથી તેમના ભયથી તમારા તીર્થકર ધર્મશાળાદિમાં રહેતા નથી. [૫૩] ગોશાલક કહે છે - ગ્રહણ-ધારણ સમર્થ મેધાવી, આચાયદિ પાસે શિક્ષા લીધેલાં, ઔત્પાતિકી આદિ ચારે બુદ્ધિવાળા, સૂત્ર અને અર્ચના વિષયમાં નિશયજ્ઞ-યથાવસ્થિત સૂત્રાર્થ જ્ઞાતા છે. તેવા કોઈ અણગાર મને સૂત્રાર્થ વિષયમાં પ્રશ્ન પૂછશે તો ? એવી બીકથી, તેમની વચ્ચે જતાં નથી. તેથી માર્ગી નથી પણ ડરપોક છે. વળી મ્લેચ્છ દેશોમાં જઈને ધમદિશના કરતા નથી, આર્યદિશોમાં પણ ક્યાંક જ જાય છે. તેઓ વિષમદષ્ટિ હોવાથી રાગ-દ્વેષ વાળા છે - આવા ગોશાળાના મતનું ખંડન કરતા આદ્રકમુનિ કહે છે– [૫૪] તે ભગવત વિચારપૂર્વક કામકૃત્ય કરતા નથી - X - અનિચ્છાકારી છે. તેમ જાણવું, જે વિચારીને નથી વર્તતા, તે સ્વ-પર આત્માનું નિરર્થક કૃત્ય પણ ૨૧૬ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર કરે, ભગવંત સર્વજ્ઞ, સર્વદર્શી, પરહિતમાં રત હોવાથી તે બીજાનું કે પોતાનું બગડે તેવા કૃત્યો ન કરે. - x • તેઓ બાળકની જેમ વિચાર્યા વિના બોલનારા નથી. બીજાના આગ્રહથી કે માન મેળવવા ધમદિશના આપતા નથી, પણ કોઈ ભયજીવના ઉપકારને માટે બોલ છે અન્યથા નથી બોલતા. રાજાભિયોગથી ધર્મોપદેશ કરતા નથી, તો પછી તેમને શેનો ભય હોય? કોઈ વખતે કોઈ પ્રશ્ન પૂછે તો તેના હિતમાં ઉત્તર આપે છે, અહિતકારી હોય તો ઉત્તર આપતા નથી અથવા અનુdવાસી દેવો કે મન:પર્યાય જ્ઞાનીને દ્રવ્ય મનથી જ ઉત્તર આપે છે પણ બોલતા નથી. તે વીતરાગ છે છતાં તીર્થકર નામ કમ ખપાવવા સ્વેચ્છાથી ધર્મોપદેશ કરે. તેઓ અગ્લાનપણે આ જગતમાં અથવા આઈફોનમાં ઉપકાર ચોગ્યને-આર્યોને ઘમદશના આપે છે. | [૫૫] પરહિતમાં કરત એવા તે ભગવંત શિય-વિનયીની પાસે જઈને કે. ન જઈને પણ ભવ્ય જીવને જેમ ઉપકાર થાય તેમ અન્ત ભગવંત ધમદિશના આપે છે. ઉપકાર થતો હોય તો જઈને પણ આપે, ન થતો હોય તો જ્યાં હોય ત્યાં પણ ન આપે. તેમનામાં રાગ-દ્વેષ સંભવતો નથી. સર્વજ્ઞ સમદષ્ટિથી ચક્રવર્તી કે ગરીબને પૂછે કે ન પૂછે તો પણ ધર્મ કહે. • x - અનાર્યો ક્ષેત્ર-ભાષા-કર્મ વડે દર્શની ભ્રષ્ટ છે તેથી ત્યાં જતા નથી, કેમકે તેઓને શ્રદ્ધા પણ થવી દુર્લભ છે. અથવા તેઓ વર્તમાનને જોનારા શક, યવનાદિ દીર્ધદર્શ હોતા નથી. તેઓ માત્ર તકાળ સુખ માટે જ પ્રવર્તે છે, પરલોક સુખાર્થે નહીં તેઓ સદ્ધર્મથી વિમુખ છે, માટે ભગવંત જતા નથી, નહીં કે તેમના પ્રત્યે દ્વેષ છે માટે. વળી તમે કહ્યું કે બીજા અનેક શાસ્ત્રવિશારદ આદિના ભયથી તે સમાજમાં જતા નથી એ બધો બાળકનો બબડાટ છે. કેમકે સર્વજ્ઞ ભગવંત સામે બધાં વાદી ભેગા થાય તો પણ તેમનો તાપ ન જીવી શકે, તો વાદ કે પરાજય ક્યાં થવાનો ? - x - ગોશાલક ફરી કહે છે • સત્ર-૭૫૬ થી ૩૬૨ - [ગોશાલક કરે ત્યારે તે મને લાગે છે કે, જેમ કોઈ વણિક લાભની ઇચ્છાથી સંગ રે તેમ તમામ જ્ઞાતપુત્ર પણ તેવા જ છે...[અદ્ધકમૂનિઓ કd ભગવત નવા કર્મ બાંધતા નથી, જૂનાનો ક્ષય કરે છે, પાણિ કુમતિ છોડીને જ મોક્ષ પામે છે, પ્રમાણે મોક્ષનું વ્રત કર્યું છે, ભગવંત આવા મોક્ષના ઇચ્છુક છે - તેમ હું કહું છું....વણિકો તો જીવોનો આરંભ કરે છે, પરિગ્રહનું મમત્વ કરે છે, સ્વજનોનો સંગ છોડ્યા વિના, લાભ નિમિત્તે બીજાનો સંગ કરે છે...વણિકો. ધનના અનવેષી, મયુનાસકત ભોજનાર્થે ભટકે છે, અમે તેમને કામાસકd, પ્રેમરસમાં મૃદ્ધ અનાર્યો કહીએ છીએ...વણિકો આરંભ-પરિગ્રહને ન છોડતા, તેમાં બદ્ધ રહીને આત્માને દંડે છે, તમે જેને તેમનો ઉદય કહો છો, તે ચાતુગતિ અનંત દુ:ખને માટે થાય છે...તે વણિકોનો લાભ એકાંત કે આત્યંતિક નથી, તેમાં કોઈ પણ નથી, ભગવંતને પ્રાપ્ત ઉદય સાદિ અનંત છે, બીજાને તેના લાભ માટે ઉપદેશ દે છે...ભગવંત અહિંસક, સfપનુકંપી, ધર્મસ્થિત, કર્મીવિવેક હેતુ છે, તેમને આત્મદંડી વણિક જેવા કહેવા તે તમારા જ્ઞાનને અનુરૂપ છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨/૬/-[૭૫૬ થી ૭૬૨ ૨૧૭ • વિવેચન-૭૫૬ થી ૭૬૨: [૫૬] જેમ વણિક્ કોઈ લાભનો અર્થી વેપાર યોગ્ય માલ-કપૂર, અગરુ, કસ્તુરી, અંબરાદિ લઈને દેશાંતર જઈને વેચે છે તથા લાભને માટે મહાજનનો સંગ કરે છે, તેમ તમારો તીર્થંકર જ્ઞાતપુત્ર મહાવીર પણ તેવો જ છે, એવું મને લાગે છે. ગોશાલકે આમ કહેતા આર્દ્રક મુનિ કહે છે [૫૭] તમે જે દૃષ્ટાંત કહ્યું તે સર્વથી કહ્યું કે દેશથી ? જો દેશથી ઉપમા હોય તો અમને કોઈ વાંધો નથી. જેમકે વણિક્ લાભ દેખે ત્યાં વેપાર કરે. ગમે ત્યાં નહીં - આટલું સરખાપણું યોગ્ય છે, પણ જો સર્વથા સરખાપણું કહેતા હો-તો તે યોગ્ય નથી. કેમકે ભગવંત સર્વજ્ઞ હોવાથી સાવધ-અનુષ્ઠાનરહિત છે, તે નવા કર્મો ન બાંધે, જે ભવોપગ્રાહી કર્મ બાંધ્યા છે, તેને દૂર કરે તથા વિમતિ તજીને સર્વ જીવોનું રક્ષણ કરનારા છે. - ૪ - અથવા મોક્ષમાં જનારા છે. - ૪ - તે ભગવંતે જ કહ્યું છે - વિમતિ ત્યાગથી મોક્ષગમનશીલ થાય છે. આ સંદર્ભથી મોક્ષનું વ્રત બ્રહ્મવ્રત કહ્યું છે. તેમાં કહેલા અર્થમાં અનુષ્ઠાન કરતા તેના ઉદયનો-લાભનો અર્થી શ્રમણ છે, એમ હું કહું છું. વણિકો આવા નથી તે દર્શાવે છે— [૫૮] તે વણિકો ચૌદ પ્રકારના જીવ સમૂહના નાશની ક્રિયામાં પ્રવર્તે છે. ક્રય-વિક્રયાર્થે ગાડાં, પાલખી, વાહન, ઉંટ વગેરે રાખે છે, દ્વિપદ-ચતુષ્પદ, ધન ધાન્યાદિ પરિગ્રહ-મમત્વ કરે છે. તે વણિકો સ્વજનોનો સંયોગ તજ્યા વિના લાભ નિમિત્તે બીજા સાથે સંબંધ કરે છે જ્યારે ભગવાન તો છ કાય જીવની રક્ષા માટે પરિગ્રહ અને સ્વજનોને તજીને સર્વત્ર પ્રતિબંધ રહિત ધર્મ લાભને શોધતા વિહાર કરી ધર્મ કહે છે. તેથી વણિકની સાથે તેમની સર્વથા સમાનતા સિદ્ધ ન થાય. ફરી પણ વણિા દોષ બતાવે છે. [૫૯] વણિકો ધનને શોધનારા વિત્તેચ્છુ છે. તથા સ્ત્રી સંગના રાગી છે. તથા આહાર માટે તેઓ અહીં-તહીં ભટકે છે કે બોલે છે. અમે તે વણિક્ માટે કહીએ છીએ કે - તેઓ કામાસક્ત, અનાર્ય કર્મ કરનારા અનાર્યો છે, સાતા ગૌરવાદિમાં મૂર્છિત છે, પણ અરિહંત ભગવંત તેવા નથી તેઓમાં સામ્ય નથી. [૭૬૦] વળી સાવધઅનુષ્ઠાન તથા પરિગ્રહને તજ્યા વિના તે જ ક્રય-વિક્રય, પચન-પાયનાદિ આરંભમાં તથા ધન, ધાન્ય, હિરણ્ય, સુવર્ણ, દ્વિપદ, ચતુષ્પદાદિ પરિગ્રહમાં વણિકો બંધારોલા છે, આત્માને આ કાર્ય વડે દંડે છે, અસદાચાર પ્રવૃત્તિથી આત્મદંડવાળા છે. આરંભી-પરિગ્રહી વણિકોને આવા ભાવથી અનંત ભવભ્રમણરૂપ ચતુર્ગતિક સંસારનો લાભ થાય છે - ૪ - તથા અંતે દુઃખી થાય છે. એકાંતે તે પ્રવૃત્તિથી મોક્ષ ન પામે.— [૭૬૧] એ જ બતાવવા કહે છે - એકાંતથી તેને વેપારમાં લાભ જ થાય તેવું નથી, તેથી વિપરીત પણ થાય. તે લાભ આત્યંતિક અને સર્વકાલીન નથી, તેનો ક્ષય પણ થાય છે. તેનો લાભ અનૈકાંતિક, અનાસ્યંતિક છે તેમ વિદ્વાનો કહે છે. તે બંને ભાવ પણ વિગત ગુણોદય થાય છે. સારાંશ એ કે - જે અનૈકાંતિક, અનાત્યંતિક સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અને અનર્થને માટે છે તેવા લાભથી શું ફાયદો ? ભગવંતને તો દિવ્યજ્ઞાનની પ્રાપ્તિનો લાભ થયો છે અથવા ધર્મદેશનાથી નિર્જરારૂપ લાભ છે, તે આદિ અનંત છે. આવો લાભ પ્રાપ્ત કરેલ ભગવંત બીજાને પણ તેવો લાભ કહે છે કે બતાવે છે - ભગવંત કેવા છે ? - X - ભગવંત મોક્ષ પ્રતિ ગમનશીલ છે અથવા ત્રાયી-નિકટભવી ભવ્યોને રક્ષણરૂપ છે તથા જ્ઞાતક્ષત્રિયો કે જ્ઞાત-વસ્તુ જાણનારા સમસ્ત વસ્તુના જ્ઞાતા છે. આવા ભગવંતની તે વણિક્ સાથે તુલના કેમ થાય? [૬૨] હવે દેવકૃત સમોસરણ, કમલશ્રેણિ, દેવછંદક, સિંહાસનાદિ ઉપભોગ કરવા છતાં આધાકર્મી વસતિ ભોગવવાથી સાધુને દોષ લાગે તો તેની અનુમતિથી ભગવંત કર્મથી કેમ ન લેપાય? તેવી ગોશાલકની શંકાને દૂર કરવા કહે છે. ભગવંત સમવસરણાદિ ઉપભોગ કરવા છતાં અહિંસક રહીને ઉપભોગ કરે છે. સારાંશ એ કે ૨૧૮ - તે ભગવંતને તેમાં થોડી પણ આશંસા કે પ્રતિબંધ નથી. તેઓ તૃણ કે મણિ, ઢેકું કે સુવર્ણમાં સમદૃષ્ટિ પણ સમવસરણાદિના ઉપભોગમાં પ્રવૃત્ત છે. દેવો પણ પ્રવચન શ્રવણાર્થે આવેલ ભવ્યોની ધર્માભિમુખ પ્રવૃત્તિ સુખેથી થાય તે માટે અને આત્મલાભાર્થે સમોસરણાદિ રચે છે, તેથી ભગવંત અહિંસક છે. તથા બધાં જીવોની અનુકંપાથી, તેમને સંસાભ્રમણથી મુકાવવા ભગવંત ઉપદેશ આપે છે. આવા ભગવંતને વણિક્ સાથે સરખાવતાં બે ભવમાં અહિત થાય તેવું આત્માને દંડરૂપ આચરણ તમે કરો છો. તે અજ્ઞાનરૂપ છે. એક તો જાતે કુમાર્ગમાં પ્રવર્તવું, બીજું જગધ, સર્વાતિશય નિધાનરૂપ ભગવંતને વણિક્ સાથે સરખાવવા તે બંને અજ્ઞાન છે. - x - આર્દ્રકુમાર ભગવંત પાસે જતા હતાં ત્યાં માર્ગમાં શાક્યભિક્ષુએ આ કહ્યું • સૂત્ર-૭૬૩ થી ૭૬૫ : [શાક્યો કહે છે-] કોઈ પુરુષ ખોળના પિંડને “આ પુરુષ છે.” તેમ માની શૂળથી વિંધી પકાવે કે તુંબડાને કુમાર માની પકાવે તો અમારા મતે તે પાણિવધના પાપથી લેપાય છે...અથવા મ્લેચ્છને ખોળની બુદ્ધિ એ વિંધે કે કુમારને તુંબડુ માની મારે તો પ્રાણિવધનું પાપ ન લાગે...કોઈ પુરુષ મનુષ્ય કે બાળકને ખોળનો પિંડ માની શૂળથી વીંધે કે આગમાં પકાવે, તો [તે પવિત્ર છે] બુદ્ધોને પારણા માટે યોગ્ય છે. • વિવેરાન-૭૬૩ થી ૭૬૫ : [૬૩] શાક્યો કહે છે- આ વણિક્ દૃષ્ટાંત દૂષણ વડે તમે બાહ્ય અનુષ્ઠાન દૂષિત કર્યુ, તે સારું કર્યુ. કેમકે બાહ્ય અનુષ્ઠાન વ્યર્થ પ્રાય છે. અંતરનું અનુષ્ઠાન સંસારમોક્ષનું પ્રધાન અંગ છે. અમારા સિદ્ધાંતમાં તે જ તત્વ બતાવ્યું છે, હે આર્દ્રકુમાર રાજપુત્ર ! તું સ્થિર થઈને સાંભળ, સાંભળીને અવધાર. એમ કહીને તે ભિક્ષુઓ અંતર્ અનુષ્ઠાન સમર્થક સ્વસિદ્ધાંત બતાવવા આમ બોલ્યા-ખોળનો પિંડ જે અચેતન છે, તે લઈને કોઈ જતો હતો, ત્યાં મ્લેચ્છાદિના દેશમાં નાસતા તેણે ખોળ ઉપર કપડું ઢાંક્યુ, તેની પાછળ મ્લેચ્છ શોધવા આવ્યો. ખોળના પિંડને પુરુષ માનીને ઉંચક્યો, તેને શૂળમાં પરોવી અગ્નિમાં પકાવ્યો. તુંબડાને આ કુમાર છે, તેમ માની અગ્નિમાં Page #117 -------------------------------------------------------------------------- ________________ ૨/૬/-/૩૬૩ થી ૩૬૫ ૨૧૯ પકાવ્યો. અમારા મતે, તે ચિત્તની દુષ્ટતાથી પ્રાણિવધ જનિત પાપથી લેપાય છે. કેમકે શભાશુભ બંધનું મળ ચિત્ત છે. આ રીતે અકુશળ ચિતથી જીવહિંસા ન કરનારો પણ પ્રાણિઘાતના ફળથી લેપાય છે. [૬૪] આ જ દૃષ્ટાંત વિપરીતપણે કહે છે - કોઈ પુરુષને ખળો માનીને કોઈ પ્લેચ્છ શૂળમાં પરોવી, અગ્નિમાં પકાવે તથા કુમારને તુંબડુ માની અગ્નિમાં પકાવે, તેને પ્રાણિહત્યાનું પાપ ન લાગે. [૬૫] પુરુષ કે કુમારને શૂળમાં વિંધી પકાવે કે ખોળનો પિંડ માનીને અગ્નિમાં નાંખે, તે સારું છે. તે બુદ્ધોને ભોજન માટે કહ્યું છે, તો બીજા માટે શું કહેવું ? એમ સવવિસ્થામાં મન વડે સંકલ્પ ન કરેલ હોય તો કર્મ ન બંધાય, તે અમારો સિદ્ધાંતો છે. • X - X - શાક્યોને દાનનું ફળ કહે છે • સૂત્ર-૭૬૬ થી ૩૭૩ : જે પણ રોજ ૨ooo સ્નાતક ભિક્ષુને ભોજન કરાવે છે, તે મહાન પુત્યરાશિ ભેગો કરીને આરોપ્ય નામે મહાસની દેવ બને છે...[અદ્ધક મુનિએ તેમને કહ્યું આપનો મત સંયત માટે અયોગ્ય રૂપ છે, તે પાણીનો ઘાત કરીને પાપનો અભાવ બતાવે છે. જે આવું કહે કે સાંભળે છે તે અજ્ઞાનવકિ અને અકલ્યાણકર છે...ઉદ્ધ-અધો-તિછ દિશામાં ત્રસ સ્થાવરોનું ચિન્હ જાણીને જીવહિંસાની આશંકાથી તેની ધૃણા કરી વિચારીને બોલે કે કાર્ય કરે તો તેને પણ કેમ લાગે?..ખોળના પિંડમાં પુરની પ્રતીતિ કે પરણમાં ખોળની પ્રતીતિ કઈ રીતે સંભવે એવી પ્રતીતિ થવી તેમ કહેનાર અનાર્ય અને અસત્યવાદી છે...જે વચન બોલવાથી પાપ લાગે તેવું વચન બોલવું ન જોઈએ. આ વચનો ગુણોનું સ્થાન નથી, તેથી દીક્ષિત આવા નિસર વચન ન બોલે...અહો! તમે એ જ દાર્થો પ્રાપ્ત કર્યા છે, જીવોનું કર્મફળ સારી રીતે વિચાર્યું છે, પૂર્વથી પશ્ચિમ સુધી તમારો યશ છે, હથેલીમાં રાખેલ વસ્તુ જેમ તમે જગતને જોયું છે...જીવોની પીડા સારી રીતે વિચારી, વિધિથી શુદ્ધ હાર કરે કપટ જીવિકાચકત વચન ન બોલે. જૈનશાસનમાં સંયતનો આ જ ધર્મ છે...જે પરષ રooo નાતકને નિત્ય ભોજન કરાવે છે, તે અસંયમી તરંજિત હાથવાળો છે, તે લોકમાં નિંદાપાત્ર થાય છે. • વિવેચન-૩૬૬ થી ૩૩૩ : [૬૬] સ્નાતક-બોધિસત્વો, પંચશિક્ષાપદિકાદિ ભણેલા ૨૦oo ભિક્ષુઓને જમાડે, તે શાપુઝીય ધર્મમાં સ્થિત કોઈ ઉપાસક રાંધી કે ઘાવી તેમાં માંસ, ગોળ, દાડમથી ઇષ્ટ ભોજનથી જમાડે, તે પુરુષો, મહાસવી, શ્રદ્ધાળુઓ મહાપુન્યસ્કંધથી આરોપ્ય નામક દેવ થઈને આકાશની ઉપમાવાળી સર્વોત્તમ દેવગતિને પામે છે. (] એ રીતે બુદ્ધ દાનમૂલ, શીલમૂલ ધર્મ બતાવ્યો છે માટે આવો અને તમે બૌદ્ધ સિદ્ધાંત સ્વીકારો. એ પ્રમાણે ભિક્ષુઓએ કહેતા આદ્રકે અનાકુલ દૃષ્ટિથી તેઓને આમ કહ્યું - તમારા શાક્યમતે જે ભિક્ષુ સ્વરૂપ બતાવ્યું, તે તદ્દન અયોગ્ય છે. અહિંસા ધર્મ માટે ઉત્થિત ત્રણ ગુપ્તિથી ગુપ્ત, પાંચ સમિતિથી સમિત, દીક્ષિતને ૨૨૦ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ સમ્યગૃજ્ઞાન પૂર્વકની ક્રિયા કરતા ભાવશુદ્ધિ ફળવાળી થાય છે, તેથી ઉલટું જ્ઞાનાવરીત મતિવાળા, મહામોહથી આકુળ થયેલ અંતરાત્મવાળાને ખોળ-પુરપનો વિવેક નથી તેવાને ભાવશુદ્ધિ ક્યાંથી હોય? - x - જે ખોળની બુદ્ધિએ પુરૂષને શૂળમાં પરોવીપકાવી ખાવું અને બુદ્ધને ખવડાવવું તેમાં તેમની અનુમતિ છે. આ જ વાત દશવિ છે - પ્રાણોનો નાશ કરીને નિશે પાપ કરીને સસાતાગૌસ્વાદિમાં ગૃદ્ધ બનીને તેનો અભાવ વર્ણવે છે. આ તેમનું પાપના ભાવનું વર્ણન તે બંનેને અબોધિના લાભ માટે થાય છે. તેથી આ અસાધુ છે - તે બંને કોણ ? જેઓ પિનાક બુદ્ધિએ પુરુષને રાંધતા પાપનો અભાવ છે, તેમ બોલે છે અને જે તેમને સાંભળે છે, તે બંને અસાધુ છે. અજ્ઞાની-મઢને ભાવશુદ્ધિથી શદ્ધિ ન થાય. જો થતી હોય તો સંસાપોષકને તેથી કર્મવિમોક્ષ થાય. તેથી એકલી ભાવશુદ્ધિ માનનારા તમને માથુ-દાઢીનું મુંડન, ભિક્ષાચય, ચૈત્યકમદિ અનુષ્ઠાન નિરર્થક થશે. તેથી આવી ભાવશુદ્ધિથી શુદ્ધિ ન થાય, તે સિદ્ધ થયું. [૬૮] એ રીતે પરપક્ષના દોષ બતાવી આદ્રક મુનિ સ્વપક્ષને બતાવે છે - પ્રજ્ઞાપક અપેક્ષાએ ઉદર્વ-અધો-તિર્થી એ સર્વે દિશામાં ત્રણ-સ્થાવર પ્રાણીનું જે જીવલિંગચલન, સ્પંદન, અંકુરોદ્ભવ, છેદતા મ્યાનવ જાણીને, તેમાં જીવ હિંસાદિ થશે, એવી બુદ્ધિથી તેવા બધાં અનુષ્ઠાન કરતા કે કહેતા અમારા પક્ષમાં તમે કહેલ દોષ કેમ સંભવે? [૬૯] હવે ખોળમાં પુરપ બુદ્ધિનો અસંભવ જ બતાવે છે - ખોળના પિંડમાં આ પુરષ છે, તેવી મતિ અત્યંત જડને પણ ન થાય. તેથી આવું બોલનાર કે અનુમતિ આપનાર અનાર્ય જ છે, જે પુરુષને પણ આ ખોળ છે, એમ માનીને હણતા દોષ નથી એવું કહે છે, ખોળના પિંડમાં પરપની બુદ્ધિ સંભવે જ કઈ રીતે? આ વાણી જ જીવની ઘાતક હોવાથી અસત્ય છે. તેથી નિઃશંક બની, વિચાર્યા વિના પ્રહાર કરનારો નિર્વિકપણે પાપથી બંધાય છે. તેથી ખોળ-કાષ્ઠાદિમાં પણ વર્તતા જીવો ન હણાય તે માટે પાપભીરુઓએ તેમાં જયણાથી વર્તવું. [999] વળી વાણી વડે થતાં અભિયોગથી પણ પાપકર્મ થાય છે, માટે વિવેકીભાષા ગુણ-દોષજ્ઞ તેવી ભાષા ન બોલે - x- યથાવસ્થિત અર્થ અભિઘાયી પ્રવજિત આવી પરિશૂલ, નિસ્સાર, નિરુપતિક વચન ન બોલે. જેમકે - ખોળપિંડ તે પુરષ, પુરુષ તે ખોળપિંડ તથા તુંબડુ તે બાળક અને બાળક તે તુંબડુ છે-હવે આર્દક મુનિ આ રીતે તે ભિક્ષને યુક્તિથી પરાજિત કરીને વધુ સમજાવવા કહે છે [39] અહો ! આપે ખૂબ સારો અર્થ અને યથાવસ્થિત તત્વજ્ઞાન મેળવેલ છે ! જીવોને કર્મનો વિપાક-પીડા પણ તમે સારી રીતે વિચારીને જાણી છે ! આવા વિજ્ઞાનથી તમારો યશ સમુદ્રના પૂર્વથી પશ્ચિમ છેડા સુધી વિસ્તર્યો છે ! તથા આપે આવા વિજ્ઞાન-અવલોકન વડે હથેળીમાં [ફળ માફક લોકને જોયો છે! અહો, શું તમારો જ્ઞાનાતિશય છે, જેનાથી તમે ખોળ અને પુરપમાં તથા તુંબડા અને બાળકમાં કંઈ ભેદ ન જણાયાથી પાપકર્મનો આવો ભાવ-અભાવ પૂર્વે કોલો છે ! Page #118 -------------------------------------------------------------------------- ________________ ૨/૬/૧/૭૬૬ થી ૭૭૩ [૩૨] આ રીતે પરપક્ષના દોષો બતાવી સ્વપક્ષ સ્થાપવાને કહે છે—જૈનશાસન માનનારા, સર્વજ્ઞોક્ત માર્ગાનુસારી જીવોની અવસ્થા વિશેષ કે તેનો પીડવાથી થતાં દુઃખો સારી રીતે વિચારતા, અન્નવિધિમાં શુદ્ધિ સ્વીકારતા ૪૨-દોષરહિત શુદ્ધ આહાર વડે આહાર કરનારા છે, પણ તમારી માફક માંસ પાત્રમાં પડેલ હોય, તો પણ દોષ ન લાગે તેમ માનનારા નથી. તથા માયા વડે ન જીવવું - ૪ - એવો અનુધર્મ તીર્થંકરે કહ્યો, આચર્યો - ૪ - અને બતાવ્યુ કે આ રીતે તેમની પછીના સાધુએ કે, જૈનશાસનમાં રહેનારાઓએ આચવો. પણ તમારા ભિક્ષુ જેવો નહીં. વળી તમે ઓદન આદિને પ્રાણીઓના અંગ સમાન ગણી માંસાદિ સાથે ૨૨૧ સરખાવો છો, તે લોકમાં અન્ય મતોનો જાણ્યા વિના બોલો છો. જેમકે - ગાયનું દૂધ અને લોહીમાં ભટ્ઠાભઢ્ય વ્યવસ્થા છે. વળી સમાન સ્ત્રીત્વ છતાં પત્ની અને બહેનમાં ગમ્યાગમ્યની વ્યવસ્થા છે. તેમ શુષ્કતર્ક દૃષ્ટિથી પ્રાણીનું અંગ હોવાથી માંસ ખવાય કેમકે ચોખા પણ એકેન્દ્રિયનું અંગ છે, છતાં ખવાય છે. આ સિદ્ધાંત અઐકાંતિક, અસિદ્ધ, વિરુદ્ધ દોષ દુષ્ટ હોવાથી સાંભળવા યોગ્ય નથી. - તે કહે છે– વસ્તુના નિરંશપણાથી “તે જ માંસ તે જ પ્રાણીનું અંગ’' આવી પ્રતિજ્ઞા એક દેશ હોવાથી અસિદ્ધ છે. જેમ નિત્ય શબ્દ નિત્યપણાથી છે, તેમ ભિન્ન પ્રાણિ-અંગ વ્યધિકરણપણાથી અસિદ્ધ જ છે - x - x - ૪ - ઇત્યાદિ - ૪ - x - [વૃત્તિથી જાણવું] આ પ્રમાણે બુદ્ધને માટે પણ તે ખાવા યોગ્ય છે, તે કથન અસત્ય છે. હવે તે ભિક્ષુકોના બીજા કથન પણ ખોટા છે, તેના દોષો આર્ક્ટક મુનિ બતાવે છે [૩૭૩] સ્નાતકો-બોધિસત્વી ભિક્ષુઓને જે ૨૦૦૦ની સંખ્યામાં નિત્ય જમાડે એવું જે પૂર્વે કહ્યું તેનો દોષ બતાવે છે - અસંયત થઈને લોહીવાળા હાથ કરેલ અનાર્ય માફક આ લોકમાં સાધુજનની નિંદા યોગ્ય પદવીને નિશ્ચયથી પામે છે, પરલોકે પણ અનાર્ય યોગ્ય ગતિમાં જાય છે. આ પ્રમાણે સાવધ અનુષ્ઠાનોને આદરનાર અપાત્રોને જે દાન દેવું તે કર્મબંધને માટે છે, તેમ કહ્યું. - વળી - • સૂત્ર-૭૭૪ થી ૭૭૯ : [ગુદ્ધ મતાનુયાયી] પુરુષ મોટા સ્થૂળ ઘેટાને મારીને બૌદ્ધ ભિક્ષુઓના ભોજનના ઉદ્દેશ્યથી વિચારીને તેને મીઠું અને તેલ સાથે પકાવે, પછી પીપળ આદિ મસાલાથી વધારે છે...ના, અજ્ઞાની, સમૃદ્ધ બૌદ્ધભિક્ષુ ઘણું માંસ ખાવા છતાં કહે છે કે અમે પાપકર્મથી લેપાતા નથી...જેઓ આ રીતે માંસનું સેવન કરે છે. તેઓ અજ્ઞાનપણાથી પાપને સેવે છે. જે કુશલ પુરુષ છે. તે આવું માંસ ખાવાની ઇચ્છા કરતા નથી, વચનથી પણ માંસભક્ષણને મિથ્યા કહે છે...સર્વે જીવોની દયાને માટે, સાવધદોષને તજનારા, સાવધ શંકી, જ્ઞાતપુત્રીય ઋષિગણ ઉદ્દિષ્ટ ભક્તનો ત્યાગ કરે છે...પાણી હત્યાની આસંકાથી સાવધ કાર્યની દુર્ગંછા કરનારા શ્રમણ સર્વે પ્રાણીઓને દંડ દેવાનું છોડીને આવો આહાર ખાતા નથી. અમારા દર્શનમાં સંયતોનો આ જ ધર્મ છે...આ નિર્ઝાન્ય ધર્મમાં સ્થિત જ્ઞાની અને શીલસંપન્ન મુનિ પૂર્વોક્ત સમાધિમાં સ્થિર રહીને માયારહિત બની સંયમ ૨૨૨ અનુષ્ઠાન કરતાં અત્યંત પ્રશંસા પામે છે. • વિવેચન-૭૭૪ થી ૭૭૯ : સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ભરેલ [૩૪] આર્દ્રક મુનિ તેમના મતના દોષો બતાવે છે - સ્થૂલ માંસ લોહીથી પુષ્ટ ઘેટાને શાક્ય ભિક્ષુ સંઘને જમાડવાને બહાને મારીને તથા ઉદ્દિષ્ટભક્ત માટે તે ઘેટાના ટુકડા કરી, તેના માંસને મીઠું અને તેલ વડે રાંધી, તેમાં પીપર આદિ મસાલો નાંખી સ્વાદિષ્ટ ખાવા યોગ્ય માંસને તૈયાર કરે છે. [૭૫] સંસ્કારેલા માંસનું શું કરે તે કહે છે - તે વીર્ય, લોહીથી ભરેલા માંસને ખાતા ઘણાં પાપકર્મથી અમે લેપાતા નથી - એવું ધૃષ્ટતાથી બોલે છે. જેમનો અનાર્ય જેવો સ્વભાવ છે તેઓ તથા અનાર્ય કર્મ કરવાથી અનાર્ય અને વિવેકરહિત એવા બાલ, તે માંસાદિ રસમાં આસક્ત રહે છે. [૩૬] તેમનું આ કૃત્ય મહા અનર્થને માટે થાય છે, તે બતાવે છે - તે રસ ગૌરવમાં વૃદ્ધ શાક્યના ઉપદેશવર્તી તેવા પ્રકારના ઘેટાનું ઘી અને મીઠાથી વધારેલ માંસ ખાય છે. તે અનાર્યો પાપને ન જાણનારા, અવિવેકી છે. કહ્યું છે કે - હિંસાનુ મૂલ, રોદ્રધ્યાનને પ્રાપ્ત કરાવનાર, બીભત્સ, લોહીથી વ્યાપ્ત, કૃમિગૃહ, દુર્ગંધી પરુ-વીર્ય-લોહીથી થયેલ નિતાંત મલિન માંસને સદા નિંધ કહ્યું છે, આત્મદ્રોહ કરી, રાક્ષસ જેવો બની, નસ્ક માટે તેને કોણ ખાય ? વળી કહ્યું છે - જે મને આ ભવમાં ખાય છે, તેનું માંસ હું પરલોકમાં ખાઉં છું. - x - જે માણસ બીજા પ્રાણીનું માંસ ખાય છે, તેને ક્ષણિક તૃપ્તિ થાય, પણ બીજો તો પ્રાણ ગુમાવે છે. આ રીતે માંસાહારથી થતાં દોષો માનીને શું કરવું? તે કહે છે - માંસાહારના દોષ, તેના કટુ ફલ અને ન ખાવાથી થતાં ગુણો જાણીને નિપુણ પુરુષો માંસાહારની અભિલાષા પણ ન કરે. વચનથી ૫ણ ન બોલે કે તેની અનુમોદના પણ ન કરે. તેનાથી નિવૃત્ત થનારની અનુપમ પ્રશંસા થાય છે અને પરલોકમાં પણ સ્વર્ગ-મોક્ષને પામે છે. દીર્ધાયુ, નિરોગીપણું પામે છે વગેરે. માત્ર માંસ જ નહીં, મુમુક્ષુઓ બીજું શું છોડવું તે કહે છે— [૭૩] સર્વે જીવો પ્રાણના અર્થી છે. અહીં ફક્ત પંચેન્દ્રિયોનું જ ગ્રહણ ન કરવું પણ સર્વ જીવોનું ગ્રહણ કરવું. દયા નિમિત્તે સાવધારંભના મહા દોષ જાણીને સાધુ તેને છોડે. આરંભ પોતાને લાગે તેવી શંકાથી મહામુનિઓ, ભગવંત મહાવીરના શિષ્યો સાધુને ઉદ્દેશીને બનેલ આહાર-પાન પણ તજે. [૩૮] વળી જીવોની પીડાની આશંકાથી સાવધ અનુષ્ઠાનનો ત્યાગ કરતા, બધાં પ્રાણીને દંડ દેવારૂપ ઉપતાપને તજીને સમ્યક્ ચાસ્ત્રિ પાળતા સાધુઓ તેવા દોષિત આહારને ન ખાય, એવો સંયતોનો ધર્મ અમારા સિદ્ધાંતમાં છે. અનુ એટલે તીર્થંકર આયરે પછી સાધુ તે રીતે આચરે અથવા થોડો પણ અતિચાર લાગતાં તેમનું હૃદય ડંખે [માટે જરા પણ દોષ ન લગાડે.] [૩૩૯] અમારા જૈન ધર્મ મુજબ - જેને બાહ્ય-અત્યંતર પરિગ્રહ નથી તે નિર્પ્રન્ગ છે. તેવો આ નિર્ણત્વ ધર્મ શ્રુત-ચારિત્રરૂપ કે ક્ષાંત્યાદિ રૂપ છે, જે સર્વજ્ઞોએ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨/૬-/99૪ થી ૦૭૯ ૨૨૩ ૨૨૪ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કહેલ છે. આવા ધર્મમાં રહેલો સમાધિ પામીને, આ અશુદ્ધ આહાર પરિહારરૂપ સમાધિમાં અતિશય સ્થિર થઈને માયારહિત થઈ અથવા પરીષહોચી ન કંટાળતો અથવા સ્નેહબંધન રહિત થઈને સંયમાનુષ્ઠાન કરે. તથા તવને જાણતા મુનિ, ત્રણ કાળને જાણીને ક્રોધાદિ ઉપશમરૂપ શીલ તથા મૂલ-ઉત્તરગુણ યુક્ત થયેલો એવો ગુણવાનું સર્વગુણોથી ચડે તેવા સર્વે રાગ-દ્વેષના વંદ્વથી રહિત સંતોષ રૂપ પ્રશંસા લોક-લોકોત્તરમાં પામે. કહ્યું છે - સંતોષી પુરપ રાજાને તણખલાં સમાન માને છે, શક્ર પર તેને આદર નથી, ધન ઉપાર્જન કે રક્ષણ માટે તે વેદના પામતો નથી. સંસારમાં દેહધારી છતાં મુક્ત માફક નિર્ભય છે, સુરેન્દ્રપૂજિત તે જલ્દી મોક્ષ પામે. આ રીતે આદ્રક મુનિએ ગોશાલકના આજીવક અને બૌદ્ધમતની સમીક્ષા કરી, હવે બ્રાહ્મણો બોલ્યા કે - હે આદ્રકુમાર ! તમે સારુ કર્યું કે આ વેદબાહ્ય બંને મતોનું નિરસન કર્યું. આ અરિહંત દર્શન પણ વેદબાહ્ય છે, તમારા જેવાએ તેનો પણ આશ્રય કરવો યોગ્ય નથી. તમે ક્ષત્રિયોમાં ઉત્તમ છો, ક્ષત્રિયોએ સર્વ વર્ણમાં ઉત્તમ બ્રાહ્મણોની જ ઉપાસના કરવી-શુદ્રોની નહીં. તેથી યાગાદિ વિધિ વડે બ્રાહ્મણોને સેવવી. હવે તે બતાવે છે • સૂત્ર-૩૮૦ થી ૩૮૩ : વેિદવાદી કહે છે- જે હંમેશાં રહoo સ્નાતક બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે પુન્યનો સમૂહ એકઠો કરીને દેવ થાય છે, એમ વેદનું કથન છે...[અદ્ધકે ક-1 ભોજન માટે ક્ષશિયાદિ ફુલોમાં ભટકતા ૨ooo સ્નાતકોને નિત્ય ભોજન કરાવનાર માંયલોલુપી પ્રાણીથી વ્યાપ્ત નક્કમાં જઈને ત્યાં તીવ પરિતાપ પામે છે...દયાપઘાન ધર્મની નિંદા અને હિંસામય ધર્મની પ્રશંસા કરનાર રાજ, એક પણ કુશીલ બ્રાહ્મણને જમાડે, તો અંધકારમય નરકમાં જાય છે પછી દેવોમાં જવાની તો વાત જ ક્યાં રહી .[એકદંડી કહેવા લાગ્યા તમે અને અમે બંને ધમમાં સમ્યક રીતે ઉસ્થિત છીએ. ત્રણે કાળ ધર્મમાં સ્થિત છીએ. આચારશીલ પુરુષને જ્ઞાની કહીએ છીએ, બંનેના મનમાં કોઈ ભેદ નથી. • વિવેચન-૩૮૦ થી ૩૮૩ : [૩૮૦] છ કર્મમાં રત વેદ અધ્યાપકો, શૌચાચારની દૃઢતાથી નિત્ય નાના કરનારા બ્રહાયારી સ્નાતકો છે, તેમાંના ૨૦૦૦ને જે નિત્ય ઇચ્છિત ભોજન કરાવે છે, તે પુણ્યસમૂહનું ઉપાર્જન કરીને સ્વર્ગે જાય છે, તેમ વેદવાદ છે. - હવે આકમુનિ તેના દૂષણો બતાવે છે– (a૮૧] નિત્ય ૨૦૦૦ સ્નાતકોને જે જમાડે - કેવા સ્નાતક ? કુલાટ-જેઓ માંસના અર્થી બનીને કુળોમાં ભટકે છે. બીલાડાની જેમ ભમતાં બ્રાહ્મણો અથવા ક્ષત્રિયાદિના ઘરોમાં નિત્ય ભોજન શોધતા, પાસ્કાનો આશ્રય શોધતા કુલાલયો છે, તેવા નિંધ-જીવિકાવાળા એવા ૨૦૦૦ સ્નાતકોને જમાડવા, તે અસતુ પાત્રમાં આપેલા દાનથી બહુ વેદનાવાળી ગતિમાં જાય છે. માંસાસક્તિથી સ-સાતાગારવયુક્ત અને જિલૅન્દ્રિય વશકથી વ્યાપ્ત અથવા માંસાહક જીવોથી વ્યાપ્ત એવી નરકમાં જાય છે. આ નરકાભિસેવી દાતા ત્યાં જઈને અસહ્ય અભિતાપ-કરવતથી વેરાવું, કુંભીમાં પકાવું, ગરમ સીસાનું સપાન, શાભલીનું આલિંગન આદિરૂપ • x • એવી વેદનાથી દુ:ખો ભોગવતાં ત્યાં 33-સાગરોપમ સુધી અપ્રતિષ્ઠાન નકાવાસમાં રહે છે. [a૮૨] પ્રાણી માત્ર પર દયા રાખનારો શ્રેષ્ઠ ધર્મ, તે ધર્મને નિંદતા તથા પ્રાણી વધને ચાહે તેવા ધર્મને પ્રશંસતા, એક પણ વ્રત ન પાળતા, તેવા દુરાચારીને છકાય જીવને પીડા કરીને જે જમાડે. તે જમાડનાર રાજા હોય કે કોઈ મૂઢ મતિ પોતાને ધાર્મિક માનનારો હોય, તે બીયારો રાત્રિ જેવા અંધકારમય નકભૂમિમાં જાય છે. તેવાને અધમ દેવપણાની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? તથા કર્મન વશ જીવોને વિચિત્ર જાતિગમનથી, અશાશ્વત એવી આ જાતિનો મદ ન કરવો જોઈએ. જેમકે કોઈ કહે છે . બ્રાહ્મણો બ્રહ્માના મુખમાંથી નીકળેલા છે - x - ઇત્યાદિ. માટે બ્રાહ્મણો શ્રેષ્ઠ છે. આ વચન પ્રમાણ હોવાની નિરર્થક છે. કદાચ સ્વીકારોતો પણ તેટલા માત્રથી કંઈ વિશેષ વર્ણવાળા થઈ ન જાય કેમકે જેમ એક વૃક્ષમાંથી જન્મેલ થડ, શાખા, પ્રશાખા આદિના અગ્રભૂત ફણસ ઉર્દુબરાદિ કુળમાં કંઈ વિશેષતા હોતી નથી. બ્રહ્માના મુખાદિ અવયવોમાંથી ચાર વર્ષની પ્રાપ્તિ થઈ [તો તેના પગમાંથી શુદ્રો ઉત્પન્ન થતા શુદ્રવતુ પગવાળા થયા ઇત્યાદિ તમને પણ ઈટ નહીં હોય. વળી જો બ્રાહ્મણો બ્રહ્માના મુખમાંથી નીકળ્યા હોય તો હવે કેમ જન્મતા નથી ? જો એમ કહેશો કે યુગની આદિમાં એવું હતું, તો દેટહાનિ - અદટ કલાના થશે. વળી - * * * * * * જાતિનું અનિત્યવ તો તમારા સિદ્ધાંતમાં જ સ્વીકારેલ છે. જેમકે વિટા સહિત બળે તે મરીને શીયાળ થાય.” વળી તમે કહો છો - જે બ્રાહ્મણ દૂધ વિકેતા છે, તે ત્રણ દિનમાં શુદ્રપણું પ્રાપ્ત કરે છે, પણ જો લાખ, લુણ કે માંસ વેચે તો તુર્ત પતિત થાય છે. આ રીતે પરલોકમાં અવશ્ય જાતિ બદલાય છે, તે જ કહ્યું છે - જે માણસ કાયાથી કુકર્મ કરે, તે મરીને સ્થાવર થાય છે, વચનના દોપો લગાડે તો પક્ષી કે મૃગપણું પામે છે, પણ જે મનના દોષ લગાડે છે, તે મરીને અંત્યજ થાય છે. વળી આવા ગુણોથી પણ બ્રાહ્મણત્વ ન શોભે - જેમકે - અશ્વમેધ યજ્ઞની વિધિ મુજબ વચલા દિવસે પ૯૩ પશુ હોમવા ઇત્યાદિ. કદાચ તમે એમ કહો કે વેદોક્ત હોવાથી તેમાં દોષ ન લાગે, તો શંકા થશે કે તમે જ કહો છો કે - “કોઈ પ્રાણીને ન મારો.” તેનાથી પૂર્વાપર વિરોધ આવશે. વળી તમે કહો છો કે - હત્યારો વેદાંતનો પારગામી હોય, તો પણ રણ સંગ્રામમાં તે ઘા કરે, તો તેને હણતાં તે કૃત્ય વડે બ્રહ્મહત્યા ન લાગે. વળી કહો છો કે શુદ્રને મારીને પ્રાણાયમ કરવો - x - અસ્થિહિત જંતુને ગાડું ભરીને મારીને પણ બ્રાહ્મણને જમાડવા. આવા મંતવ્યો વિદ્વાનોના મનનું રંજન ન કરી શકે. તેથી જ તમારું મંતવ્ય અયોગ્ય લાગે છે. આ પ્રમાણે આદ્રકુમારે બ્રાહ્મણોના વિવાદનું નિરાકરણ કર્યું. પછી તેમને ભગવંત પાસે જતાં જોઈને એકદંડી Page #120 -------------------------------------------------------------------------- ________________ 26/-/80 થી 083 26 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ સાધુ બોચા ઓ આદ્રકુમાર ! તમે સારુ કર્યું કે - આ સવરિભ પ્રવૃત ગૃહસ્થો, શબ્દાદિ વિષય પરાયણ - માંસભક્ષી બ્રાહ્મણોને બોલતા બંધ કર્યા. હવે તમે અમારો સિદ્ધાંત સાંભળો અને અવધારો. સવ, જસુ, તમસ એ ત્રણે સામ્યવસ્થામાં પ્રકૃત્તિથી મહાનું થાય - ચાવતુ તેમાંથી ચૈતન્ય થાય. પુરુષનું આ સ્વરૂપ આહંતુ મતને પણ માન્ય છે. - X - આથી અમારો સિદ્ધાંત જ શ્રેષ્ઠ છે, બીજો નહીં. તમારો જૈન સિદ્ધાંત અમારાથી જુદો નથી તે કહે છે [38]] જે અમારો ધર્મ અને તમારો જૈન ધર્મ, તે ઉભયરૂપે કંઈક સમાન છે. જેમકે-તમારામાં પણ જીવોનું અસ્તિત્વ હોવાથી પુચ-પાપ-બંધ-મોક્ષનો સદ્ભાવ છે, જે નાસ્તિકો - x * તથા બૌદ્ધો - x * નથી માનતા. અમારાંમાં પણ અહિંસાદિ પાંચ યમો છે, તે તમારામાં પાંચ મહાવ્રત રૂપે છે તથા ઇન્દ્રિય અને મનને વશ રાખવું, તે પણ બંનેમાં તુલ્ય છે. એમ આપણા બંનેના ધર્મમાં ઘણી સમાનતા છે. તમે અને અમે ધર્મમાં સારી રીતે સ્થિત છીએ. પૂર્વે-હાલકે ભાવિમાં આપણે લીધેલી પ્રતિજ્ઞા પાળનારા છીએ. બીજા તેવા નથી - x * x * વળી જ્ઞાન મોક્ષનું અંગ છે, તેમ કહ્યું છે, તે શ્રુતજ્ઞાન, કેવલજ્ઞાન જેવું છે, તેવું આપણા બંનેના મંતવ્યોમાં કહ્યું છે. સ્વકર્મ વડે પ્રાણી જેમાં ભમે છે, તે સંસાર પણ આપણા બંનેમાં સરખો છે. * x * અનેકાંતવ * x* બંનેમાં છે. દ્રવ્યપણે નિત્યત્વ તમે પણ સ્વીકાર્યું છે. ઉત્પાદ અને વિનાશ તમને પણ માનનીય છે - x - ફરી પણ એકદંડી તુલના કરતા કહે છે * સૂત્ર-૩૮૪,૩૮૫ - આ પરષ-જીવાત્મા અવ્યકતરૂપ છે, સનાતન, ય, અવ્યય છે. ચંદ્રના તારાઓ સાથેના સંપૂર્ણ સંબંધ માફક જીવાત્મા સર્વભૂતોમાં સંપૂર્ણરૂપે રહે છે...દ્ધિક કહ્યું-1 આ પ્રમાણે માનવાણી સંગતિ થતી નથી અને જીવનું સંસરણ પણ સિદ્ધ થતું નથી. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-પેધ્યરૂપ ભેદ સિદ્ધ થતાં નથી. કીડા-પક્ષીસરીસૃપ યોનિ કે દેવલોક સિદ્ધ થતો નથી. વિવેચન-૩૮૪,૩૮૫ - શરીરમાં રહે તે પુરુષ-જીવ. તે જેમ તેમ માનો છો, તેમ અમે માનીએ છીએ. તે વિશેષથી કહે છે - અમૂર્ત હોવાથી અવ્યક્તરૂપ છે. હાથ-પગ-મસ્તક-ડોક આદિ અવયવોથી પોતે અનવસ્થાન છે, તથા લોકવ્યાપી, શાશ્વત દ્રવ્યાર્થથી નિત્ય છે. વિવિધ ગતિનો સંભવ છતાં ચૈતન્ય લક્ષણ જે આત્માનું મૂળરૂપ છે, તેને મૂકતો નથી. તે અણાય છે તેનો કોઈપણ દેશનો જુદો ભાગ કરવો અશક્ય છે. તે અવ્યય છે - અનંતકાળે પણ તેનો એકે પ્રદેશ ઓછો થતો નથી. કાયાકાર પરિણમેલા બધાં ભૂતોમાં દરેક શરીરમાં પૂર્ણ રૂપે નિવશંસપણે તે આત્મા સંભવે છે કોની માફક? ચંદ્ર જેમ અશ્વિની આદિ નક્ષત્રો વડે સંબંધ ધરાવે છે, તેમ આત્મા પ્રત્યેક શરીર સાથે સંપૂર્ણ સંબંધ ધરાવે છે. આ પ્રમાણે એકદંડી પોતાનું મંતવ્ય જૈન મત સાથે મેળવીને પોતાના દર્શનમાં તેને મેળવવા આદ્રકને સૂચવ્યું કે તમે અમારાં કહેલા [4/15 ધર્મસંસાના ઉપયોગી તત્વો જેમાં છે, તે તમારા જેવા વિદ્વાને સ્વીકારવો જોઈએ. તમારા આહત તવમાં કેટલુંક મળતાપણું છતાં આવા ઉપયોગી તેવો અમારે ત્યાં જ છે. તેથી તમારે અમારે દર્શન સ્વીકારવું જોઈએ. આદ્રકુમાર તેનો ઉત્તર આપે છે | [85] ** એક જ અવ્યકત પુરુષ આત્મા મોટો, આકાશની પેઠે સર્વવ્યાપી, સનાતન, અનંત, અક્ષય, અવ્યય સર્વે ચેતન-અયેતન ભૂતોમાં સર્વ આત્મરૂપે રહેલો છે - આ પ્રમાણે માનનારા છે. જેમ બધાં તારામાં એક ચંદ્ર રહેલો છે, તેમ એક આત્મા સર્વેમાં સંબંધ ધરાવે છે. - આ બધાંનો ઉત્તર આપવા માટે કહે છે જો તમારા દર્શનમાં તમારા કહેવા પ્રમાણે એકાંતથી નિત્ય અવિકારી આત્મા સ્વીકારો તો સર્વે પદાર્થો નિત્ય થશે, પછી બંધ-મોક્ષનો સદ્ભાવ ક્યાંથી થશે? બંધના અભાવે નાકાદિ ચતુર્ગતિક સંસાર થશે નહીં, તથા મોક્ષના અભાવે તમારું વ્રતગ્રહણ નિરર્થક થશે. પાંચ રાત્રિનો બતાવેલ યમ-નિયમાદિનો સ્વીકાર શા માટે? તમે આપણા બંનેનો ધર્મ તુલ્ય કહો છો, તે ખોટું છે. તથા સંસારના પદાર્થોમાં સામ્ય નથી. તમારા જેવા દ્રવ્યમાં એકવ માનનારાને બધું પ્રધાનથી અભિન્ન હોવાથી તે જ પ્રધાન કારણ મુખ્ય છે. કાર્ય-કારણથી અભિન્ન હોવાથી ત્યાં સર્વ આત્મા વડે છે. અમારામાં તો દ્રવ્ય અને પર્યાય બંને માનનારાને કારણમાં કાર્ય દ્રવ્યરૂપે છે, પર્યાયરૂપે નહીં. અમારે તો ઉત્પાદ, વય, ઘુવ યુક્ત તે જ સત્ છે. તમારામાં તો ઘુવ યુકત જ સત્ છે - x * x * તમારે અમારે આલોક-પરલોક સંબંધી તત્વ વિચારતા કંઈ સામ્ય નથી. | સર્વવ્યાપીપણું માનતાં, આભામાં અવિકારીપણું માનતાં, આત્માનું અદ્વૈતપણું સ્વીકારતા નારકાદિ ભેદે, બાલ-કુમાર-સુભગ-દુર્ભગાદિ ભેદે ઓળખાવવું ન જોઈએ. સ્વકમથી વિવિધ ગતિમાં જતા નહીં મનાય. કેમકે આત્મા સર્વવ્યાપી કે એક છે. તે પ્રમાણે બ્રાહમણાદિ કોઈ નહીં કહેવાય. કીડા-પક્ષી આદિ ભેદ નહીં થાય, માણસો કે દેવલોક ભેદો નહીં બોલાય. આ બધું પ્રત્યક્ષ હોવાથી આત્મા સર્વવ્યાપી નથી. આત્માનો અદ્વૈતવાદ સારો નથી કેમકે પ્રત્યેક જીવને સુખ-દુ:ખ પ્રત્યક્ષ અનુભવાય છે, શરીર-ત્વચા પર્યન્ત માત્ર આત્મા છે. ત્યાં જ તેના ગુણ વિજ્ઞાનની પ્રાપ્તિ છે, એમ નક્કી થયું. તેથી તમારા આગમ યથાર્થ કહેનારું નથી. કેમકે તે અસર્વજ્ઞ પ્રણિત છે. તેનું અસર્વજ્ઞત્વ તો તમે એકાંત પક્ષ સ્વીકારવાથી પ્રત્યક્ષ છે. અસર્વજ્ઞમાર્ગના દોષો કહે છે– * સૂત્ર-૩૮૬,૭૮૭ : આ લોકને કેવલજ્ઞાન દ્વારા ન જાણીને જે અનભિજ્ઞ પુરષ ધર્મનું કથન કરે છે. તે આ અનાદિ-અપર ઘોર સંસારમાં સ્વયં નાશ પામે છે અને બીજાનો પણ નાશ કરે છે...પણ જે સમાધિયુક્ત છે, કેવળજ્ઞાન દ્વારા પૂર્ણ લોકને જાણે છે. તે સમસ્ત ધમને કહે છે, પોતે તરે છે અને બીજાને પણ તરે છે. * વિવેચન-૩૮૬,૭૮૩ - [386] ચૌદ રાજ પ્રમાણ કે ચરાચર એવો જે લોક છે તેને દિવ્ય જ્ઞાનના Page #121 -------------------------------------------------------------------------- ________________ 2/6/-/86 થી 28 223 228 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવભાસ વડે જે જાણતા નથી, આ જગતમાં તેવા અન્યતીથિંકો - અવિદ્વાનો દુર્ગતિગમન માર્ગની અર્ગલારૂપ ધર્મને કહે છે. તેઓ પોતે નાશ પામે છે અને બીજનો પણ નાશ કરે છે . ક્યાં ? ભયાનક સંસાર સાગર જે અનાદિ અનંત છે. તેવા સંસારમાં આત્માને ફેંકે છે. [8] હવે સમ્યગ્રજ્ઞાની ઉપદેશકના ગુણો પ્રગટ કરવા કહે છે - ચૌદરાજ પ્રમાણ લોકમાં કેવળજ્ઞાન વડે કેવલી આ જગતમાં અનેક પ્રકારે જાણે છે, પ્રકર્ષથી જાણે છે અથવા પુન્યના હેતુરૂપ હોવાથી પુણ્ય છે, તેવા સારા જ્ઞાન અને સમાધિ વડે યક્ત પ્રપો સમસ્ત ભૂત-ગારિરૂપ ધર્મને, પારકાના હિત ઇરછતાં કહે છે. તે મહાપુરષો સ્વયં સંસારસાગર તર્યા છે અને સદુપદેશ દાનથી બીજાને પણ તારે છે. કેવલજ્ઞાન વડે લોકોને જાણે છે એમ કહ્યા પછી ફરી “જ્ઞાન વડે” એમ કહ્યું તે બૌદ્ધ મતનો ઉચ્છેદ કસ્વા અને જ્ઞાનના આધારરૂપ આત્મા છે, તે જણાવવા કહ્યું છે. સારાંશ એ કે સમ્યક્ માર્ગજ્ઞ ઉપદેશદાતા આત્માને અને બીજાને - જે તે ઉપદેશમાં વર્તે તેને મહા અરણ્યથી વિવક્ષિત દેશમાં પહોંચાડે તેમ કેવલી પણ આત્માને સંસાકાંતારમાંથી નિખાર કરે છે. ફરી આદ્રકુમાર કહે છે * સૂત્ર-૩૮૮,૩૮૯ : હે આયુષ્યમાન ! જે નિદિત સ્થાનોનું સેવન કરે છે અને જે આ લોકમાં ચારિત્રયુકત છે, તેને જે વમતિથી સમાન ગણે છે, તે વિપરીત પ્રરૂપણ કરે છે...[હસ્તિતાપસો કહે છે-1 અમે બધાં જીવોની દયા માટે વર્ષમાં એક વખત મોટા હાથીને બાણ વડે મારીને વર્ષભર અમારી આજીવિકા ચલાવીએ છીએ. * વિવેચન-૩૮૮,૩૮૯ :| [388] અસર્વજ્ઞની પ્રરૂપણા આવી હોય છે. જેમકે - જે કોઈ સંસારમાં અશુભ કર્મવાળા તેના વિપાકથી નિંદિત-જુગુણિત-નિર્વિવેકી જનાચરિત સ્થાનને કમનુષ્ઠાન રૂપે આ જગતમાં જીવિકા હેતુ માટે આચરે છે તથા જે સદુપદેશવર્તી આ જગતમાં વિરતિ પરિણામ વડે યુક્ત છે, તે બંનેના અનુષ્ઠાનોમાં શોભન-અશોભનપણું છે, તેને અસર્વજ્ઞોએ તુલ્ય કહ્યું છે. તે તેમનો પોતાનો અભિપ્રાય છે, યથાવસ્થિત પદાર્થનું નિરૂપણ નથી. અથવા હે આયુષ્યમાન્ ! એકદંડી! તે વિપરીત જ કહ્યું છે. સર્વજ્ઞ છે તે વિષયાભાસ કહેશે, સર્વજ્ઞ યથાવસ્થિત જ કહેશે. અથવા વિપસ એ મદોન્મતના પ્રલાપ જેવું છે. આ રીતે એકદંડીને નિરુત્તર કર્યો. [89] આદ્રકુમાર ભગવંત પાસે જતા હતા, ત્યાં માર્ગમાં હસ્તિતાપસો મળ્યા, તેઓ તેમને વીંટળાઈને એમ બોલ્યા, હાથીને મારીને આજીવિકા ચલાવે તે હસ્તિતાપસમાંથી કોઈ બોલ્યું કે હે આદ્રકુમાર ! તમારે સારી રીતે સાંભળીને પાપનું અલા-બહત્વ વિચારવું જોઈએ. આ જે તાપસો કંદ-મૂલ-ફળને ખાનારા ઘણાં સ્થાવર જીવો તથા ઉદંબાદિમાં ત્રસ જીવોના ઉપઘાતને માટે વર્તે છે, જે ભિક્ષા વડે આજીવિકા કરે છે, તે આશંસાદોષથી દૂષિત છે. વળી અહીં-તહીં ભટકતા તેઓ કીડી આદિ જંતુનો ઘાત કરે છે. અમે વર્ષે કે છ માસે એક-એક મહાકાય હાથીને બાણ વડે મારીને, બાકીના જીવોની દયા પાળતા આજીવિકા કરવા તેના માંસ વડે ચલાવીએ છીએ. આ રીતે અમે થોડા જીવના ઘાત વડે ઘણાં જીવોની રક્ષા કરીએ છીએ. * સૂત્ર-૭૦ થી 32 : જે વર્ષમાં એક વખત જ પ્રાણીને મારે, તે પણ દોષોથી નિવૃત્ત નથી. કેમકે બાકીના જીવોના વધમાં પ્રવૃત્ત ન હોય તેવા ગૃહસ્થને પણ દોષરહિત કેમ ન માનવા ?..જે પુરષ શ્રમણuતી થઈ વર્ષમાં એક-એક જ પ્રાણીને મારે છે, તે પુરષ અનાર્ય કહેવાય છે, તેમને કેવલજ્ઞાન થતું નથી...જ્ઞાની પ્રભુની આજ્ઞાથી આ સમાધિયુકત ધર્મ સ્વીકારી, સ્થિર થઈ, ત્રણ કરણથી વિરત મહાન સંસાર સમુદ્ર તરી જાય, તે માટે આદાન ધર્મ કહેવો * તેમ હું કહું છું. * વિવેચન-૩૦ થી 32 - [9] વર્ષે એકૈક પ્રાણીને હણતો પણ પ્રાણાતિપાતાદિ દોષથી છુટતો નથી, તમને પંચેન્દ્રિય મહાકાય સવ વધ પરાયણતાના અતિ દુષ્ટ દોષની આશંસા રહે છે. સાધુએ સૂર્યના કિરણોથી પ્રકાશિત માર્ગમાં યુગમગ દૈષ્ટિથી જતાં ઇ સિમિતિ વડે સમિત રહીને, ૪-દોષરહિત આહાર શોધતાં અને લાભાલાભમાં સમવૃત્તિથી આશંસાદોષ કેમ લાગે? અથવા કીડી વગેરેનો ઘાત ક્યાંથી થાય? હવે તમે થોડા જીવોના ઉપઘાતથી દોષનો અભાવ માનો છો. તો ગૃહસ્થો પણ પોતાના ક્ષેત્રમાં જ આરંભ કરીને પ્રાણીને હણે છે, બાકીના ફોન-કાળમાં રહેલા પ્રાણીને તમારા મતે હણતાં નથી, તો તેને પણ તમારી માફક અપ જીવ ઘાતથી દોષરહિત ગણવા જોઈએ. [391] ધે આદ્રકુમાર હસ્તિતાપસોના ઉપદેટાના દોષો બતાવે છે . જેઓ શ્રમણોના વ્રતમાં રહેલા છે, તેઓ વર્ષે એક-એક જીવને હણવાનો ઉપદેશ આપે છે તે અનાર્ય છે, કેમકે અસત્કર્મ આચરે છે. તેઓ પોતાનું અને પરનું અહિત કરનારા છે. તેવાઓ કેવલજ્ઞાની થઈ ન શકે. તેથી કહે છે - એક પ્રાણીનો વર્ષે એકવખત ઘાત કરનારા, તેના માંસના આશ્રયે રહેલા કે તે માંસને રાંધતા ત્રણ સ્થાવર બધાં જીવોનો નાશ કરે છે. તેને તમારા ઉપદેશક જોતા નથી. તેઓ નિરવધ ઉપાયથી માધુકરી વૃતિવાળા છે તેમને પણ જાણતા નથી. તેથી તેઓ માત્ર અકેવલી જ નહીં પણ વિશિષ્ટ વિવેકથી પણ રહિત છે.. આ રીતે હસ્તિતાપસોને સમજાવીને ભગવંત પાસે જઈ રહેલા આન્દ્રકુમારને મોટા કોલાહલથી લોકોએ સ્વવ્યા. તે સાંભળીને નવો પકડેલો સર્વ લક્ષણ સંપન્ન વન્ય હાથી, વિવેક ઉત્પન્ન થવાથી વિચારવા લાગ્યો કે - જેમ આ આર્વકકુમારે અન્યતીર્થિકોને સમજાવી, વિનરહિત થઈ સર્વજ્ઞ પ્રભુના ચરણમાં વંદનાર્થે જાય છે, તેમ હું પણ સંપૂર્ણ બંધનરહિત ચાઉં. આ મહાપુરુષ આદ્રકુમારે પ્રતિબોધેલા પno ચોર તથા અનેક વાદિ ગણ સહિત પરમ ભક્તિથી તેમની પાસે જઈને વંદન કરું. આ પ્રમાણે વિચારતાં જ તે હાથીના બધાં બંધનો તુટી ગયા. તે આદ્રકુમાર સન્મુખ કાનને હલાવતો અને સ્ટને ઉંચી કરીને દોડ્યો. તેથી લોકોમાં હાહાકાર થઈ ગયો કે ધિક્કાર છે આ હાથીને કે જે આવા મહર્ષિ મહાપુરને હણવા દોડે છે. તેમ બરાડતા લોકો અહીં-તહીં નાસવા Page #122 -------------------------------------------------------------------------- ________________ 26-/90 થી 12 26 લાગ્યા. આ વનતિ આદ્રકુમાર પાસે આવ્યો. ભક્તિથી મસ્તક નમાવ્યું, અડધો નમ્યો, કાન સ્થિર કર્યા, ત્રણ પ્રદક્ષિણા કરી, જમીન પર દાંતના અગ્રભાગ નમાવી, મુનિના ચરણમાં નમન કરી સારી રીતે સ્થિર થઈને વન તરફ ગયો. - આ રીતે આર્તકુમાર તપના પ્રભાવથી બંધનમુક્ત મહારાજનું વૃત્તાંત નગરજન પાસેથી જાણીને શ્રેણિકરાજા આદ્રકુમાર મહર્ષિના તપસ્વભાવને અભિનંદી, અભિનંદીને બોલ્યા-ભગવદ્ આ આશ્ચર્ય છે કે આ વનહસ્તી આવી સાંકળોના બંધનને આપના પ્રભાવથી તોડીને મુક્ત થયો, આ ખરેખર દુકર કાર્ય થયું. ત્યારે આર્વકે કહ્યું - અરે ! શ્રેણિક મહારાજા આ વનહતિ જે બંધનથી મુક્ત થયો તે દુકર નથી, પણ જે તેહના બંધનથી મુક્ત થવું તે દુષ્કર છે. માણસે બાંધેલા બંધનથી મત હાથીને છોડાવવો દુકર નથી, સજા ! પણ કાચા સુતરના તાંતણા મેં તોડ્યા તે દુષ્કર હતું. આ પ્રમાણે રાજાને બોધ પમાડી તીર્થંકર પાસે જઈને, વંદીને, ભકિતભારથી પ્રભુ પાસે જઈને બેઠા, ભગવંતે પણ તેના પ્રતિબોધેલ 500 ચોરોને દીક્ષા આપી. તેના શિષ્ય બનાવ્યા. ધે ઉપસંહાર કરે છે [92] તવને જાણનાર સર્વજ્ઞ વીર વર્ધમાન સ્વામી, તેમના આગમ વડે આ સદ્ધર્મ પારૂિ૫ સમાધિ પામીને જીવો આ સમાધિમાં મન-વચct-કાયાથી સારી રીતે સ્થિર થઈને, સારી રીતે ઇન્દ્રિયોને વશ કરીને મિથ્યાર્દષ્ટિને ન સ્વીકારે, કેવલ તેના આવરણની મન-વચન-કાયાથી નિંદા કરે. આવો આમા સ્વ અને પરનો રાક બને અથવા મોક્ષ પ્રતિ ગમનશીલ બને. સમુદ્ર તરવા જેવું દુસ્તર મહાભવસમુદ્રને તરીને સાધુ-સમ્યક્ દર્શન-જ્ઞાન-ગારિરૂપ મોક્ષનું આદાન-સ્વીકાર કરે. આ સમ્યગ્દર્શન વડે પdીયિકના તપસમૃદ્ધિ આદિ દર્શનથી જિનેશ્વરદર્શનથી ઐવિત ન થાય. સખ્યણું જ્ઞાન વડે યથાવસ્થિત પ્રરૂપણાથી બધાં વાદીનું નિરાકરણ કરીને બીજાને પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે, સમ્યક ચા િવડે બધાં જીવોના હિતસ્વી બનીને, આશ્રવદ્વાનો નિરોધ કરીને, તપ વિશેષથી અનેક ભવ ઉપાર્જિત કર્મની નિર્ભર કરે છે. બીજાને પણ આવો ધર્મ કહે છે : બતાવે છે આ પ્રમાણે કહું છું.- x * x . શ્રુતસ્કંધ-ર અધ્યયન-૬ “આતંકીય”નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર @ શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૭ “નાલંદય” છે. -x -x -x -x -x -X - X -- * ભૂમિકા : છઠું અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ છે * પૂર્વે કહેલ સંપૂર્ણ સૂત્રકૃતાંગ વડે સ્વ-પર સિદ્ધાંત પ્રરૂપણા દ્વાર વડે પ્રાયઃ સાધુના આચારો કહ્યા. આ અધ્યયનમાં શ્રાવકોની વિધિ કહે છે યવા ગત અધ્યયનમાં પર-વાદનું નિરાકરણ કર્યું અને સાધુ આચારના ઉપદેશક ઉદાહરણ વડે દશવ્યિા. અહીં શ્રાવકામના ઉપદેશકતનિ ઉદાહરણ વડે જ કહે છે, અથવા ગત અધ્યયનમાં પસ્તીચિક સાથે વાદ બતાવ્યો. અહીં જૈન સાધુ સાથેની ચર્ચા છે. આ સંબંધ વડે આવેલા આ અધ્યયનના ઉપકમાદિ ચાર અનુયોગદ્વારો કહેવા જોઈએ. તેમાં નામ નિપજ્ઞ નિફોપમાં આ અધ્યયનનું “નાલંદીય'' નામ છે. તે આ પ્રમાણે થયું છે— પ્રતિષેધ કરનાર 7-કાર શબ્દ સાથે અને શબ્દ મળતા ના ધાતુનો અર્થ દાન કરતા નાર્ના શબ્દ બન્યો. સારાંશ એ કે - પ્રતિષેધનો પ્રતિષેધ કરવા વડે ધાતુના અર્ચથી * x * સદા અર્થીઓને અભિલાષા મુજબ આપે છે, તે રાજગૃહ નગરની બહારનો વિભાગ તે “નાલંદા', ત્યાં થયેલ તે “નાલંદીય' એવું આ અધ્યયન. આ કહેવાથી બધો ઉપોદ્ભાત-ઉપકમ કહેલો જાણવો. તેનું સ્વરૂપ અંતે નિયુકિતકાર પોતે પાવજો આદિ ગાથાથી કહેશે. હવે બન્ને શબ્દનો ઈનો નાલંદામાંથી જ અને 2 છોડીને કહે છે– [નિ.૨૦૧ થી 04-] સંયુકd બતાવે છે વ્યાકરણમાં , , ના, ના શબ્દો પ્રતિષેધ વાચક છે. જેમકે * અપટ અહીં ૐ કાર દ્રવ્યનો નિષેધ બતાવે છે. એટલે મને વાન સાથે એ પ્રયોગનો અભાવ છે. ‘માશબ્દ ભવિષ્યની ક્રિયાનો નિષેધ કરશે. જેમકે ના મrif કરશો માં-ઇત્યાદિ નિષેધ થયો. નો કાર દેશ કે સર્વ નિષેધમાં વર્તે છે જેમકે ને પટ * ઘડાનો એક ભાગ નથી. નૌHTય - કપાય મોનીયના એકદેશરૂપ છે. - કાર-સમસ્ત દ્રવ્યક્રિયા પ્રતિષેધવાયી છે. જેમકે - 1 , 1 વગેરે.* * * * * * આ બધામાં ન-કાર પ્રતિષેધ વિધાયક છે. 'મન' શબ્દ પણ છે કે પતિ , વારણ, ભૂષણ ગણ અર્થોમાં છે. પણ અહીં તો મને નો અર્થ પ્રતિષેધ વાચક ન ના સાહચર્યથી પ્રતિષેધા જ ગ્રહણ થયો. તેમાં અને શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર બે ગાય. તેમાં નામઅઉં, કોઈ ચેતન કે અચેતનનું ' અને ' નામ કરાય. સ્થાપના-અલં-જેમકે કોઈ ચિત્ર કે પુસ્તકાદિમાં પાપનો નિષેધ કરતો સાધુ સ્વાપીએ. દ્રવ્ય નિષેધમાં નોઆગમચી જ્ઞશરીર, ભવ્યસરીતે છોડીને વળતિરિક્ત દ્રવ્યના-ચોટ આદિએ લાવેલ આ લોકના અપાયભયથી જે વિષેધ કરાય તે દ્રવ્ય નિષેધ છે. આ પ્રમાણે * દ્રવ્ય વડે, દ્રવ્યથી કે દ્રવ્યમાં નિષેધ કરીએ તે બધા દ્રવ્ય-અલં છે. ભાવનિષેધ માટે નિયુક્તિકાર પોતે અન્ને શબ્દના સંભવિત અર્થો દશવિવા Page #123 -------------------------------------------------------------------------- ________________ Jભૂમિકા 231 232 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કહે છે * પયપ્તિ ભાવ-સામર્થ્ય, તેમાં મનં શબ્દ વપરાય છે. માત્ર એટલે સમર્થ. લોકોતરમાં પણ નાનં તે તૈ4 - X - HTTU તે તને શરણ આપવા સમર્થ નથી. તેમ કહ્યું. અન્યો પણ કહે છે મૂળ દ્રવ્યને સમજવું, એ જ રથ પર ચઢેલો, વસ્તુમાં થતા ફેરફાર રૂપ પયરયો સમજવા. યુક્તિઓ સમજવી. તેવો વાદી બીજા કુવાદીઓને જીતવા સમર્થ થાય છે. આ મ« શબ્દનો પહેલો અર્થ કહ્યો. મને નો બીજો અર્થ અલંકાર-આભૂષણ થાય છે. - X - X - ત્રીજો અર્થ-૩૪ન્ને શબ્દ ‘પ્રતિષેધ' અર્થમાં જાણવો. જેમકે - અન્ન છે દવાન હવે મારે ઘરમાં રહેવું નથી - x * વગેરે. વળી કહ્યું છે– કુતીર્થોની સેવના નથી કરવી, માટે તેનું પ્રયોજન નથી. કામગુણોનું સેવન કરવું નથી. અહીં મૂળ શ્લોકમાં ત્રણ વખત અ« શબ્દ છે. આ અધ્યયનમાં આ ત્રીજા પ્રતિષેધ વાસી ‘મન’ શબ્દનો અધિકાર છે, તે કહે છે - અન્ને શબ્દના ત્રણ અર્થ છતાં -કારને આધીન મ« શબ્દ હોવાથી પ્રતિષેધ અર્થ જ લેવાનો છે. તેના નિરુક્ત વિધાનથી આ અર્થ છે. થયાત * જ્યાં માંગેલું આપવામાં નિષેધ નથી તે - “નાલંદા”. નાલંદા શબ્દથી “બહારનો ભાગ” તે જાણીતું છે. તે સદા આલોક, પરલોકના સુખહેતુ હોવાથી સુખપદ છે. રાજગૃહી નગરની બાહિસ્કિા ધન-કનકના સમૃદ્ધત્વથી અને સારા સાધુના સમાગમથી સર્વ કામપ્રદ છે. હવે પ્રત્યયનો અર્થ બતાવવા કહે છે. નાલંદાની નજીક મનોરથ નામક ઉધાનમાં ઇન્દ્રભૂતિ ગણઘરે ઉદક નામના નિર્મળે પૂછેલ તેિના ઉત્તરો આપ્યા તેથી જ આ અધ્યયન છે. તે નાલંદામાં કહ્યું માટે નાલંદીય છે. જેમ આ અધ્યયન નાલંદામાં થયું તેમ આગળ પાસાવંત્રન ઇત્યાદિ સૂત્ર સ્પેશિક ગાથા બતાવશે. હવે સૂકાતુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે * સૂત્ર-૩૯૩,૭૯૪ અપૂર્ણ— તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું, તે ઋદ્ધ-સ્વિમિન્સમૃદ્ધચાવ-પ્રતિરૂપ હતું. તે રાજગૃહ નગરની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામની બાહિક્કિા-ઉપનગરી હતી. તે અનેકશત ભવનોથી ચાયેલી યાવતુ પ્રતિરૂપ હતી. તે નાલંદા બાહિરિકામાં લેપ નામે ગાથાપતિ હતો. તે ધનીક, દિપ્ત, પ્રસિદ્ધ હતો. વિસ્તીર્ણ વિપુલ ભવન-શયન-આસન-ધ્યાન-વાહનથી પરિપૂર્ણ હતો. તેની પાસે ઘણાં ધન-સોનું-ચાંદી હતા. તે ધનના અર્જનના ઉપાયોનો જ્ઞાતા અને અનેક પ્રયોગોમાં કુશળ હતો. તેને ત્યાં લોકોને ઘણાં H-પાણી અપાતા હતા. તે ઘણાં દાસ-દાસી-ગાય-ભેંસ-ઘેટાનો સ્વામી હતો. ઘણાં લોકોથી પરાભવ પામતો ન હતો. * વિવેચન-૭૯૩,૭૯૪-અપૂર્ણ [963] આ સૂત્રનો અનંતર-પરંપર સૂત્ર સાથે સંબંધ કહેવો. ગત અધ્યયનનું છેલ્લું સૂત્ર આ હતું - આદાનવાનું ધર્મ કહે છે. ધર્મના બે ભેદ - સાધુનો, શ્રાવકનો. પૂર્વોકત બંને અંગ સૂત્રોમાં પ્રાયઃ સાધુનો આચાર કહ્યો. અહીં શ્રાવકાચાર કહે છે. પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે- બોધ પામે. શું બોધ પામે ? તે અહીં કહે છે. હવે સૂત્રાર્થ જે કાળે જે અવસરે રાજગૃહ નગર ચોક્ત વિશેષણ વિશિષ્ટ હતું, તે કાળ * તે સમયે આ કહે છે. રાજગૃહ નગરીમાં મોટા પ્રાસાદો હતા. તે પ્રાસાદિત કે આભોગવાળું હતું. તેથી દૃષ્ટિ સુખના હેતુરૂપ દર્શન યોગ્ય હતું. તેનું રૂપ આંખ ખેંચે તેવું * અભિરૂપ હતું. અનન્ય સર્દેશ-પ્રતિરૂપ હતું. અથવા સ્વર્ગના પ્રતિબિંબ જેવું હતું. આવું રાજગૃહ નગર હતું. તે રાજગૃહની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામે બાહિકિા હતી. તે અનેક શત ભવન વડે સન્નિવિષ્ણ-સંકીર્ણ હતી. [૯૪-અપૂણ] તે નાલંદામાં લેપ નામનો કૌટુંબિક હતો. તે હદ્ધિવાળો, તેજસ્વી, સર્વજન વિખ્યાત, વિસ્તીર્ણ વિપુલ શયન આસનાદિ વડે યુક્ત, ધન કમાવવા માટે સાનપરા, ઉંટમંડળી આદિ તથા પ્રયોજન-પ્રયોગ-આયોગ-પ્રયોગ વડે યુકત તથા અહીં-તહીં વિક્ષિપ્ત પ્રયુર ભોજન-પાન અને ઘમાં દાસ-દાસીથી પરિવરેલ હતો. ઘણાં લોકોમાં માનનીય હતો. આ રીતે તેની આ લોકમાં અનેક ગુણયુક્ત દ્રવ્ય સંપદા બતાવી. હવે પરલોકના ગુણો બતાવીને ભાવસંપદા કહે છે * સૂત્ર-૭૯૪ [શેષ ભાગી તે લેપ નામક ગાથાપતિ શ્રમણોપાસક પણ હતો. તે જીવ-જીવાદિનો જ્ઞાતા થઈ ચાવ4 વિચરતો હતો. તે નિર્ગસ્થ પ્રવચનમાં નિ:શંકિત નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ, લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પુચ્છિતાર્થ, વિનિશ્ચિત-આર્થ, અભિગૃહિતાર્થ, અસ્થિ-મજાવતું ધમનુિરાગરd હતો. [કોઈ પૂછે તો કહેતો હે આયુષ્યમાન ! આ નિર્ગસ્થ પ્રવચન જ સત્ય છે, પરમાર્થ છે, બાકી બધું અનર્થ છે. ફટિકમય યશવાળું છે તેના દ્વાર સદા ખુલા રહેતા, તપુર પ્રવેશ તેને માટે ખુલ્લો હતો. તે ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં પતિપૂર્ણ પૌષધનું સમ્યક અનુપાલન કરતો હતો. શ્રમણ- નિને તથાવિધ એષણીય અરાન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે પ્રતિલાભિત કરતો, ઘણાં શીલ-qત-ગુણ-વિરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. * વિવેચન-૭૯૪ [શેષ ભાગ. તે લેપ નામક ગૃહસ્થ સાધુને નિત્ય સેવતો શ્રમણોપાસક હતો. આ વિશેષણથી તેની જીવાદિ પદાર્થ આવિર્ભાવક શ્રુતસંપદા જણાવી છે, તે જ દશવેિ છે - જીવ અજીવાદિને જાણતો હતો. દેવ-અસુરાદિ દેવગણ વડે હારે નહીં અને ધર્મથી ટ્યુત ન થાય તેવો હતો. આ વિશેષણસમૂહ વડે તેનું સમ્યજ્ઞાાન બતાવ્યું. હવે તેનું વિશિષ્ટ સમ્યગદર્શનિત્વ બતાવવા કહે છે - આરંતુ પ્રવચનમાં તે દેશી કે સર્વથી શંકારહિત એવો નિઃશંક હતો. જે જિને કહ્યું તે નિઃશંક સત્ય છે, તેમ માનતો. તથા અન્યાન્ય દર્શન ગ્રહણરૂપ કાંક્ષાથી રહિત-નિરાકાંક્ષ હતો, યિતમાં વિહુતિ કે વિદ્વાનની ગુપ્સાથી હિત નિર્વિચિકિસ હતો. તેથી પરમાપ અને Page #124 -------------------------------------------------------------------------- ________________ 2/el-jae4 233 પ્રાપ્ત-dવ જાણનાર હતો, મોક્ષમાર્ગરૂપ અર્થને સ્વીકાર્યો હતો, વિશેષથી અનેિ પૂછેલ-પૃષ્ટાર્થ, તેનાથી વિનિશ્ચિતાર્થ હતો. અર્થ સમજીને પ્રતીતિ કરવાથી અભિગતાર્થ હતો. તથા તેના હાડ-માંસ મળે ધર્મનો રાગ હતો - અત્યંત સમ્યકત્વ વાસિત અંત:કરણવાળો હતો. - આ વિષય વિસ્તારથી કહે છે - તેનો કોઈ ધર્મ વિશે પૂછે તો કહેતો તે આ પ્રમાણે - હે આયુષ્યમાન ! આ નિર્ગુન્થ-જૈનપ્રવચન સાયી પ્રરૂપણા વડે સભૂત અર્થસત્ય છે. આ જ પરમાર્થ છે. કેમકે કષ-તાપ-છંદની કસોટીથી શુદ્ધ છે, બાકીનું બધું લૌકિક તીર્થિકોએ પરિકલ્પિત નર્ય છે. આ રીતે તેણે વિશેષથી સમ્યકત્વગુણ આવિકૃત કરેલો. હવે તે સમ્યગદર્શન-જ્ઞાન વડે શું ગુણ થયો તે બતાવે છે - પ્રખ્યાત * ફિટક જેવો નિર્મલ યશ જેનો છે તેવો તથા જેના ઘરના દ્વાર ખુલ્લા છે તેવો - આંતુ તેના ઘેર આવીને પરતીર્થિક પણ જે ધર્મ કહે. તે કહેવાથી તેના પરિજનો પણ સમ્યકત્વથી ચલિત ન થઈ શકે તથા રાજાને વલ્લભ એવા અંતઃપુર દ્વારોમાં તેનો પ્રવેશ ખુલ્લો રહેતો એટલે કે જ્યાં અન્ય લોકોનો પ્રવેશ નિષેધ હતો, તેવા સ્થાનો-ખજાનાગૃહ કે સણીવાસ આદિમાં પણ આ પ્રખ્યાત શ્રાવકને તેના ગુણોને કારણે તેનો પ્રવેશ અખલિત-મુક્ત હતો. તથા તે ચૌદશ-આઠમ આદિ તિથિઓમાં, તથા તીર્થકરોના કલ્યાણક સંબંધી પુણ્યતિથિરૂપે ખ્યાત દિનોમાં તથા પૂર્ણિમા અને ત્રણે ચોમાસી તિથિ (ચૌદશો માં, આવા ધર્મ દિવસોમાં અતિશયથી પ્રતિપૂર્ણ જે પૌષધ-વ્રત અભિગ્રહ વિશેષને પ્રતિપૂર્ણઆહાર, શરીર-સત્કાર, બ્રહ્મચર્ય, અવ્યાપારરૂપ પૌષધને પાળતો સંપૂર્ણ શ્રાવકધમનિ આચરતો હતો. આ વિશેષ ગુણથી વિશિષ્ટ દેશચારિત્ર કહ્યું. હવે તેના ઉત્તરગુણ કહીને દાન ધર્મને આશ્રીને કહે છે - શ્રમણોને પ્રતિલાભિત કરતો ઇત્યાદિ સુગમ છે. હવે તેના શીલ-તપ-ભાવનાત્મક ધમને બતાવે છે - ઘણાં શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધ-ઉપવાસ ગ્રહણ કરીને તપોકમ વડે આત્માને ભાવિત કરતો હતો. આ રીતે ધર્મનું આચરતો રહેતો હતો. * સૂઝ-૭૯૫,૩૯૬ - તે લેપ ગાથપતિને નાલંદા બાહિસ્કિાના ઇશાનખૂણામાં શેષદ્વવ્યા નામક ઉદકશાળા હતી. તે અનેક શત સ્તંભો પર રહેલી હતીપ્રાસાદીય યાવતું પ્રતિરૂપ, હતી. તે શેષદ્ધભા ઉદક શાળાના ઇશાન ખૂણામાં હસ્તિયામ નામે એક વનખંડ હતું. તે વનખંડ કૃષ્ણવણય હતું. " તે વનખંડના ગૃહપ્રવેશમાં ભગવંત ગૌતમ વિચારતા હતા. તેઓ ત્યાં નીચે બગીચામાં હતા. તે સમયે ભગવંત પાશવપિચીય ઉદક પેઢાલપુત્ર નિગથિ જે મેતાર્થ ગોનીય હતા, તે ભગવન ગૌતમ પાસે આવ્યા. આવીને ભગવનું ગૌતમને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ગૌતમ! મારે આપને કેટલાંક પ્રશ્નો પૂછવા છે. હે આયુષ્યમાન ! આપે જેવું સાંભળેલ, જોયેલ હોય તેવું જ મને 234 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ વિશેષ વાદપૂર્વક કહો. ભગવંત ગૌતમે ઉદક પેટાલપુને આમ કહ્યું કે - હે આયુષ્યમાન ! આપનો પ્રશ્ન સાંભળી, વિચારીને હું જે જાણતો હોઈશ તેમ વાદ સહિત કહીશ. ઉદક પેઢાલ ગૌતમને આમ કહ્યું * વિવેચન-૩૯૫,૩૯૬ : [95] તે એવા લેપ ઉપાસક ગૃહસ્પતિની નાલંદાના ઇશાન ખૂણામાં શેષદ્રવ્ય નામક-ઘર ઉપયોગી શેષદ્રવ્યથી બનાવેલ હોવાથી શેષદ્રવ્યા-ઉદકશાલા હતી. તે અનેકશત સ્તંભ પર ચાયેલી, પ્રાસાદીયા, દર્શનીયા, અભિરૂપા, પ્રતિરૂપા હતી. તેના ઇશાનખૂણામાં હસ્તિયામ નામે વનખંડ હતું, તે કૃણ જેવા આભાસ ઈત્યાદિ વર્ષનું હતું. [B96] તે વનખંડ ગૃહપ્રદેશમાં ભગવંત વર્ધમાન સ્વામીના ગણધર ગૌતમસ્વામી વિચરતા હતા. પછી ભગવદ્ ગૌતમસ્વામી તેના બગીચામાં સાધુઓ સાથે રહેલા હતા. ત્યાં ભગવંત પાર્થ સ્વામીના શિયના શિષ્ય નિર્ણવ્ય ઉદક પેઢાલપુત્ર કે જે મેદાય ગોત્રીય હતા, તેઓ જે દિશામાં કે જે પ્રદેશમાં ભગવનું ગૌતમ સ્વામી હતા તે દિશા કે તે પ્રદેશમાં આવ્યા અને હવે કહેવાશે તેમ બોલ્યા. નિયુકિતકાર તેનું તાત્પર્ય કહે છે [નિ.૨૦૫-] પાર્શ્વનાથના ઉદક નામના પ્રશિષ્યએ આર્ય ગૌતમને પૂછયું શું ? શ્રાવક વિષય પ્રશ્ન. તે આ પ્રમાણે - હે ઇન્દ્રભૂતિ! સાધુ શ્રાવકને અણુવ્રત ઉચ્ચરાવે ત્યારે સ્થૂલ પ્રાણાતિપાતાદિ વિષયમાં બીજા સૂક્ષ્મબાદર પાણીનો ઉપઘાત થતાં આરંભજનિત કર્મમાં તેમની અનુમતિજનિત કર્મબંધ કેમ ન થાય? તથા શૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતીને તે જ પર્યાયમાં રહેલ જીવોને મારતા, નાગરિક બંધ નિવૃતને તે જ નગરની બહાર હોય તો હશે તેમ તે વ્રતભંગ જનિત કર્મબંધ કેમ ન થાય? -x-x* તે પ્રશ્નના ગૌતમ સ્વામીનો ઉત્તર સાંભળીને સંદેહ નિવૃત ઉદક સાધુ સંતુષ્ટ થયા. હવે સૂત્રની વૃત્તિ કહે છે ઉદકે ગૌતમ સ્વામી પાસે આવીને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ગૌતમ ! મારે કેટલાંક સંદેહો-પ્રશ્નો પૂછવાના છે. તેના યથાશ્રુત, ચયા ભગવંતે કહ્યું છે, તે રીતે મને કહો અથવા વાદ સહિત કે વાચા સહિત - શોભન વાણીથી પ્રશ્ન પૂછ્યો. ઉદક પેઢાલપુત્રને આમ કહ્યું - હે આયુષ્યમનું ઉદક ! આપના પ્રશ્ન સાંભળી, સમજીને, ગુણ-દોષ વિચારી હું સભ્ય પ્રકારે જાણતો હોઈશ, તે કહીશ. સ્વાભિપાયથી નહીં. ત્યારે * x * ઉદક પેઢાલપુને ભગવદ્ ગૌતમને આ પ્રમાણે કહ્યું * સૂત્ર-૭૯૭ થી 9 : [9] હે આયુષ્યમાન ગૌતમ ! કુમારપુત્ર નામે શ્રમણ નિર્થીિ છે, જે પ્રવચનની પ્રરૂપણા કરે છે. તેઓ કોઈ ગૃહસ્થ શ્રમણોપાસક આવે તો આ પ્રમાણે પચ્ચકખાણ કરાવે છે - અભિયોગ સિવાય ગાથપતિ ચોર-ગ્રહણ વિમોક્ષણ ન્યાયે બસ પાણીની હિંસાનો ત્યાગ છે. આ રીતે પચ્ચકખાણ દુwત્યાખ્યાન શય છે. આવું પચ્ચક્ખાણ કરાવવું તે હુપત્યાખ્યાન કરાવ્યું કહેવાય, આ રીતે પચ્ચખાણ કરાવતા પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન Page #125 -------------------------------------------------------------------------- ________________ 236 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ 2| -697 થી 399 235 કરે છે. તેનું શું કારણ છે? બધાં પ્રાણી સંસરણશીલ છે. સ્થાવર પ્રાણી ત્રસરૂપે ઉક્ત થાય છે, ઝસ પણ સ્થાવર ઉત્પન્ન થાય છે. જ્યારે સ્થાવરકાયિક વ્યવીને સકાયપણે ઉતાક્ય થાય અને ત્રસકાયિક મરીને સ્થાવફાયમાં ઉત્પન્ન થાય છે. તેઓ સ્થાવરકાયને હતાં [ઝસકાયમાં ઉત્પન્ન થનાર હોવાથી તેમને હણે છે. [9] જે આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરે તે સુપ્રત્યાખ્યાન થાય છે. આ રીતે પચ્ચકખાણ કરાવે સુપત્યાખ્યાન કરાવે છે. આ રીતે તે બીજાને પચ્ચક્ખાણ કરાવતા વ પ્રતિજ્ઞા ઉલ્લંઘતા નથી. તેિ પ્રમાણે- કોઈ અભિયોગ વિના ગૃહપતિ ચોર ગ્રહણ-વિમોક્ષણ જાયે-ત્રસભૂત પ્રાણીઓની હિંસા કરવાનો ત્યાગ કરે. આવા ભાષા પરાક્રમની વિધમાનતા થકી જેઓ ક્રોધ કે લોભ વશ ભીજાને ફખાણ કરાવે કિસ આગળ ભૂત શબ્દ ન જોડી તેઓ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે છે અને ન્યાયયુકત પણ નથી. હે ગૌતમ ! તમને પણ ટુએ છે? [] ભગવંત ગૌતમે સ-વાદ ઉદય પેઢાલપુમને પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ઉદક! મને આ વાત ન ચી. જે શ્રમણ કે માહણ આમ કહે છે યાવત પરૂપે છે, તે શ્રમણ નિગ્રન્થ યથાર્થ બોલતા નથી, તેઓ અનુતાપિની ભાષા બોલે છે, તેઓ શ્રમણો અને શ્રમણોપાસકો પર મિસ્યા દોષારોપણ કરે છે. જે લોકો અન્ય જીવ, પ્રાણ, ભૂત, સત્વોના વિષયમાં સંયમ કરે - કરાવે છે, તેના પર પણ તેઓ વ્યર્થ દોષારોપણ કરે છે. તેનું શું કારણ? મસ્ત પ્રાણી પરિવર્તનશીલ છે. ઝસ પણી સ્થાવર ઉપજે છે, સ્થાવો પણ કસપણે ઉપજે છે. ત્રસકાયિક મરીને સ્થાવર કાયમ ઉપજે છે, સ્થાવકાયિક ચ્યવીને ત્રસકાયમાં ઉપજે છે. તેઓ ત્રસકાયમ ઉપજે ત્યારે પ્રત્યાખ્યાનકત માટે હનન યોગ્ય નથી. * વિવેચન-૩૯૭ થી 39 : [9] હે આયુષ્યમાન્ ગૌતમ ! કુમારપુત્રો નામક નિર્ગુન્હો આપનું પ્રવચન બોલે છે. તે આ પ્રમાણે - ગૃહસ્પતિ શ્રમણોપાસક નિયમ લેવાને માટે તત્પર થઈને આવ્યો. તેને પચ્ચખાણ કરાવ્યું. તે આ રીતે - સ્થૂલ પ્રાણી જેનાથી દંડાય તે દંડ - પ્રાણીને પીડવા, તેને તજીને પ્રાણાતિપાતની નિવૃત્તિ કરે છે. તેમાં પણ આ અપવાદ છે . પોતાની બુદ્ધિથી ન માગું, રાજાદિના અભિયોગથી જે જીવહિંસા થાય તેનાથી નિવૃત થતો નથી. તેમાં સ્કૂલ પ્રાણી વિશેષણથી તેમને અનુમતિ પ્રત્યય દોષ લાગે, એવી આશંકા થકી કહે છે - તેનો અર્થ આગળ બતાવીશું. [8] જે અભિપ્રાયથી ઉદકને સમજાવ્યા તેને હવે જણાવે છે— આ રીતે બસપાણી વિશેષણવવી અને ત્રણભૂત વિશેષણ રહિતપણે પ્રત્યાખ્યાન ગ્રહણ કરતાં શ્રાવકોને દુષપ્રત્યાખ્યાન થાય છે. પ્રત્યાખ્યાન ભંગ થવા સંભવ છે. આ રીતે પ્રત્યાખ્યાન કરાવતા સાધુને દષ્ટ પ્રત્યાખ્યાન દાન [નો દોષ લાગે છે - કેમ?. તે કહે છે - આ રીતે તે શ્રાવકોને પ્રત્યાખ્યાન કરતા અને સાધુઓને કરાવતા પોતાની પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. તે પ્રતિજ્ઞા ભંગનું કારણ કહે છે– પાણી-તેઉ-વાયુ-વનસ્પતિ છે, તેઓ તવાવિધ કર્મોદયથી બેઇન્દ્રિયાદિ કસભાવે ઉપજે છે. તથા ત્રસ પણ સ્થાવર થાય છે. એ રીતે પરસ્પર ગમન હોવાથી અવશ્ય પ્રતિજ્ઞા ભંગ થાય છે. જેમ કોઈ નગરમાં રહેનારો મારે ન હણવો તેવી પ્રતિજ્ઞા કરે, આવી પ્રતિજ્ઞા કરનાર બહાર બગીચા આદિમાં રહેલ નગરજનને મારે, તો તેને પ્રતિજ્ઞા ભંગનો દોષ લાગે કે નહીં? તેમ અહીં પણ જેણે બસ વધ નિવૃત્તિ કરી છે, તે જો તે જ બસ પ્રાણીને સ્થાવરકાયમાં ગયેલો હોય અને મારે તો તેને પ્રતિજ્ઞા ભંગ કેમ ન થાય? અત્ થાય જ. આ પ્રમાણે બસસ્થાવર કાયમાં ઉત્પન્ન ત્રસ જીવોનું જે અસાધારણ ચિન્હ હોય તો તે ત્રસ જીવોને સ્થાવપણે ઉત્પન્ન થાય તો બચાવવા શક્ય છે, પણ તેવું ચિન્હ નથી, તે દર્શાવવા કહે છે - સ્થાવરકાયથી અનેક પ્રકારે સ્થાવરકાયના આયુષ્ય વડે, તેને યોગ્ય બીજા કર્મો વડે ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. તથા ત્રસકાયમાંથી પણ તેવા કર્મ વડે સ્થાવકાસમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થયેલાને તેવા વ્યસભૂત લિંગના અભાવથી પ્રતિજ્ઞા લોપ થાય, તે આ સૂત્ર વડે દશવિ છે– તે બસ જીવો સ્થાવરકાયમાં ઉત્પન્ન થતાં, જેમણે ત્રસકાયને ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને પણ આરંભમાં પ્રવર્તતા એ સ્થાવર જીવો હણવાં પડે, કારણ કે સ્થાવર હત્યાથી અનિવૃત છે. આમ વ્યવસ્થાથી નાગરિકના દૃષ્ટાંતથી ત્રસ જીવ જ સ્થાવરત્વ પામતાં તેની હત્યાથી પ્રતિજ્ઞાનો અવશ્ય ભંગ થયો. તેથી મારી યુક્તિ મુજબ પ્રત્યાખ્યાન કરતાં સુપ્રત્યાખ્યાત થાય છે. કરાવનાર પણ સુપ્રત્યાખ્યાપિત થાય છે. એ રીતે તે પ્રતિજ્ઞા ભંગ કરતો નથી, તે દશવિ છે તે ગૃહપતિ આ રીતે પ્રત્યાખ્યાન કરે - વર્તમાનકાળે બસપણે ઉત્પન્ન તે પાણી હિંસાને હં તજીશ એમ પ્રત્યાખ્યાન કરે. એ રીતે “બસ" સાથે તાવ વિશેષણથી સ્થાવર પર્યાયપામેલાનો વઘ થતાં પ્રતિજ્ઞાનો ભંગ નહીં થાય. તથા રાજાદિ અભિયોગ સિવાય આ પ્રત્યાખ્યાન કરે. વળી “ગૃહપતિ ચોર વિમોક્ષણ” ન્યાય આપે સારો કહ્યો. તેમાં પણ સભૂતત્વ એવું પૂત વિશેષણ લગાવવું. આમ સ્વીકારવાથી જેમ દૂધ વિગઈના પ્રત્યાખ્યાનીને દહીંભાણમાં પ્રતિજ્ઞા ભંગ ન થાય, તેમ સભૂત જીવોને ન હણવાના પ્રતિજ્ઞાવંતને સ્થાવર હિંસાથી અતિચાર ન લાગે. આવી પ્રત્યાખ્યાન ભાષામાં ભૂત વિશેષણથી દોષ પરિહાર સામર્થ્ય છે. આ રીતે પૂર્વોકત નીતિથી દોષ પરિહારણ ઉપાયથી જે કોઈ ક્રોધ કે લોભથી શ્રાવકાદિને વિશેષ ભાંગા વિના જેમ તેમ વ્રત ઉચ્ચરાવે છે, તેને પ્રત્યાખ્યાન આપતાં મૃષાવાદ લાગે છે અને લેનારને પણ અવશ્ય વ્રતભંગ થાય છે. પણ અમારા ઉપદેશને સ્વીકારતા-મૂતવ વિશેષણ વિશિષ્ટ પક્ષ આપને ન્યાયયુક્ત લાગે છે કે નહીં? અર્થાત્ ભૂતત્વ વિશેષણથી જ બસોને સ્થાવરમાં ઉત્પન્ન થયા પછી હશે તો પ્રતિજ્ઞાઅતિયાર ન લાગે. હે આયુષ્યમાન્ ! તમને પણ રૂચે છે કે નહીં ? [399] ઉદકની વાત સાંભળી ગૌતમે સ-વાદ, સ-વાય તે ઉદકને આમ કહ્યું Page #126 -------------------------------------------------------------------------- ________________ ર/ગ-Ja૯૭ થી 099 233 હે આયુષ્યમાન ઉદક ! તમે જે કહ્યું તે મને રૂચેલ નથી. એવું કહે છે કે - આ ત્રસકાયવિરતિમાં ભૂત વિશેષણ કરવું તે નિરર્થક છે, તેથી અમને ચતું નથી. એ રીતે ઓ ઉદક! જે તે શ્રમણ-બ્રાહ્મણો આ રીતે ભૂતશબ્દ વિશેષણવથી પ્રત્યાખ્યાન કહે છે, બીજા પૂછે ત્યારે તે રીતે જ પ્રત્યાખ્યાન કહે. પોતે કરે અને કરાવે ત્યારે ભૂતત્વ વિશેષણ વાપરવાથી નિશ્ચયથી તે શ્રમણ-નિર્ગુન્હો યથાર્થ ભાષા વાપરતા નથી, પણ તે તાપ કરનારી અનુતાપિકા ભાષાને બોલે છે. કેમકે કોઈ અજાણ્યો વિપરીત બોલે તો તેને સાંભળીને પણ સાચું જાણનારાને અનુતાપ થાય. વળી તે ભૂતત્વ વિશેષણપૂર્વક જે પચ્ચકખાણ આપે છે, તેના દોષો બતાવે છે . જેઓ આ પ્રમાણે પચ્ચખાણ આપે છે, તેવા સાધુઓને તથા તેનું પચ્ચખાણ લેનારા શ્રાવકોને અભૂત દોષોભાવથી અભ્યાખ્યાન આપે છે . વળી - જેઓ બીજા પ્રાણી-ભૂત-જીવ-સવના વિષયોમાં વિશેષતા બતાવી જે સંયમ કરે છે. જેમકે મારે બ્રાહ્મણને ન હણવો. આવું કહેતા તે જ્યારે વર્ણાનમાં કે તિર્યંચમાં જાય ત્યારે તેના વધમાં બ્રાહ્મણ વધ થાય. એ રીતે તે વિશેષવતોમાં - “મારે ડુક્કર ન હણવા” તેમાં ભૂત શબ્દ ઉમેરતાં પચ્ચખાણ દૂષિત કરે છે - શા માટે ? * કયા હેતુથી તેમાં દૂષણ લાગે છે ? જે કારણે સંસારી પ્રાણીઓ પરસ્પર જાતિ સંક્રમણવાળા છે, કેમકે ત્રણ સ્થાવર થાય છે અને સ્થાવરો રાસ થાય છે. ત્રસકાયથી સર્વથા ત્રણાયુને તજીને સ્થાવકાસમાં તેને યોગ્ય કર્મોપદાનથી ઉપજે છે તથા સ્થાવર કાયથી તેના આયુષ્યાદિ કર્મોથી મુક્ત થઈને ત્રસકાયમાં ઉપજે છે. તેના ત્રસકાયમાં ઉત્પન્ન થવાથી ત્રસકાય સ્થાન ઘાત યોગ્ય થાય. તે શ્રાવકે બસને ઉદ્દેશીને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ કરેલ છે. કેમકે તેને તીવ અધ્યવસાય ઉત્પન્ન થયા છે અને લોકમાં તે ગર્ણિત છે. તેથી તે સ્થલપ્રાણાતિપાતચી નિવૃત થયો. તે નિવૃત્તિથી તેને બસ સ્થાન ઘાટ્ય થયું. પણ સ્થાવકાયથી અનિવૃત હોવાથી તે સ્થાન ઘાત્ય છે. હવે તમારાકહેવા પ્રમાણે વિશિષ્ટ સવના ઉદ્દેશથી પણ પ્રાણાતિપાત નિવૃત કરતાં અપર પર્યાયમાં જતા પાણીને મારતાં વ્રત ભંગ થાય છે, તેથી કોઈને સખ્યણ વ્રત પાલન ન થાય, તેને આપ અસદભૂત દોષ માનો છો. જો કે આપ વર્તમાનકાળ વિશેષણત્વથી આ ભૂત શબ્દ કહો છો. તે કેવળ વ્યામોહને માટે થાય છે. કેમકે ભૂત શબ્દ ઉપમાનમાં પણ વર્તે છે જેમકે - આ નગર દેવલોકભૂત છે. દેવલોક નહીં. તો અહીં નસભૂત-સસર્દેશ જીવોની પ્રાણાતિપાત નિવૃત્તિ થશે. બસોની નહીં. વળી જો કહેશો ભૂત શબ્દ તે જ અર્થે છે. જેમકે શીતીભત પાણી એટલે શીત થાય, તેમ ત્રસમ્ભત તે બસવ પ્રાપ્ત. તો બસ શબ્દથી અર્થ સરતો હોવાથી પુનરુક્તિ દોષ લાગે. તેથી ભૂત શબ્દથી અતિ પ્રસંગ આવે. જેમકે - ક્ષીરભૂત વિગઈતું હું પ્રત્યાખ્યાન કરું છું. મને ધૃતભૂત આપો ઇત્યાદિ બોલવું પડે. આ રીતે ભૂત શબ્દ ખંડન થતા ઉદક કહે છે– * સૂત્ર-૮eo ઉદક પેઢાલપુરાએ વાદ સહિત ભગવદ્ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું 238 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ - હે આયુષ્યમાન ગૌતમાં તે પ્રાણી કયા છે જેને તમે કસ કહો છો ? તમે કસ પ્રાણીને જ કસ કહો છો કે બીજાને? ભગવન ગૌતમે પણ વાદસહિત ઉદક પેઢાલપુને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ઉદક! જે પ્રાણીને તમે નસભુત બસ કહો છો તેને જ અમે ત્રસ પાણી કહીએ છીએ. જેને અમે મસાણી કહીએ છીએ તેને તમે કસબૂત પાણી કહો છો. બંને સ્થાનો તુલ્ય અને એકાક છે. હે આયુષ્યમાન ! કયા કારણથી તમે “ઝસભૂત” બસ કહેવાનું યુનિયુકત માનો છો અને અમે બસપાણીને ત્રસ કહ્યું યુકિતયુક્ત માનતા નથી ? હે આયુષ્યમાન ! તમે એકની નિંદા કરો છો અને એકનું અભિનંદન કરો છો ? તમારો પૂર્વોક્ત ભેદ ન્યાય સંગત નથી. વળી ગૌતમસ્વામી કહે છે - હે ઉદકા જગતમાં એવા પણ મનુષ્યો હોય છે, જે સાધુ પાસે આવીને પહેલા કહે છે - અમે મુંડિત થઇને, ઘર છોડીને અણગાર થવા માટે સમર્થ નથી. શ્રાવક થઈને અમે અનુક્રમે સાધુત્વ અંગીકાર કરીશું. તેઓ આ પ્રમાણે મનમાં નિશ્ચય કરે છે, આવો જ વિચાર રજૂ કરે છે. પછી રાજાદિ અભિયોગનો આગાર રાખીને ગૃહપતિ ચોર ગ્રહણ વિમોક્ષણ ન્યાયે બસ પાણીની હિંસાનો ત્યાગ કરે છે. આટલો ભાગ પણ તેમને માટે કલ્યાણકારી થાય છે. - વિવેચન-૮૦૦ : ગૌતમ સ્વામીને સદ્વાદ અને સદ્ઘાણી પૂર્વક ઉદક પેઢાલપુએ કહ્યું - હે આયુષ્યમાનું ગૌતમ! કેટલા પ્રાણીઓને તમે બસ કહો છો, જે બસ પ્રાણીઓ છે, તેમને જ કે બીજાને પણ ? એવું પૂછતાં ભગવાન્ ગૌતમે તે ઉદકને સદ્ઘાણીથી આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ઉદક! તે પ્રાણીઓને તમે નસભૂત કહો છો, બસપણે પ્રગટ દેખાય છે તે, ભૂત-ભાવિના નહીં પરંતુ વર્તમાનકાળમાં બસરૂપે હોય તેને જ અમે બસ કહીએ છીએ, બસપણું પામેલા, તે કાળમાં ગસપણે વર્તતા હોય તેને. હવે તે જ વ્યત્ય વડે કહે છે. જેને અમે બસ જીવો દેખીએ છીએ તે રસ છે તેને તમે કસભત કહો છો. આ રીતે હોવાથી આ અનંતરોકત બંને સ્થાનો એકાર્યક - તુલ્ય છે. તેમાં અર્થ ભેદ નથી. બીજે કંઈક શબ્દ ભેદ હોઈ શકે છે. આવું હોવા છતાં, હે આયુષ્યમાન્ ! - તમને આ પક્ષ યુક્તિયુક્ત લાગે છે કે - નસભૂત પ્રાણી એ જ બસ ભૂત છે? અને આ પક્ષ યુક્તિયુક્ત લાગતો નથી કે - ત્રસ પ્રાણી એ જ બસ છે. આ પ્રમાણે એકાત્વિ હોવા છતાં તમને આ કયો વ્યામોહ છે? જેથી શબ્દ ભેદ માને આશ્રીને તમે એક પક્ષનો આક્રોશ કરો છો અને બીજાની પ્રશંસા કરો છો. તે રીતે આ પ્રમાણે તુચ અર્થ હોવા છતાં એક પક્ષને નિંદવો અને બીજા સવિશેષણ પક્ષને પ્રશંસવું. આવા દોષનો સ્વીકાર તમને ન્યાયયુક્ત નથી. કેમકે બંને પક્ષ સમાન છે. ફક્ત તમારા પક્ષમાં ભૂત શબ્દ વિશેષણરૂપ લેવાથી મોત થાય છે કે * તમારો પક્ષ સારો છે તેથી જ તમે અમારા પક્ષમાં દોષ બતાવ્યો કે ત્રસ જીવોના વધની નિવૃત્તિમાં સાધુને બીજા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨/ગ-I૮૦૦ 239 જીવોના વધની અનુમતિ છે. તથા ભૂત શબ્દ ન વધારવાથી જે ત્રસ જીવ સ્થાવર પર્યાય પામે પછી મારતાં તેને વ્રતભંગનો દોષ લાગે. તેને દૂર કરવા ગૌતમ કહે છે– કેટલાંક લઘુકર્મી મનુષ્યો દીક્ષા લેવા અસમર્થ છે. તેઓ બીજા ધર્મને સ્વીકારવા ઇચ્છે છે. તેવા અધ્યવસાયવાળાને સાધુ ધમપદેશ આપે, ત્યારે ગૃહસ્થો પહેલાથી જ કહી દે છે કે - ઓ સાધુઓ ! અમે મુંડિત થઈ - દીક્ષા લઈ, ઘર છોડી સાધુ ભાવ સ્વીકારવા અસમર્થ છીએ. અમે તો અનુક્રમે તે સાધુપણું અને સાધુભાવને આત્મા વડે ભેટીશું. અર્થાત્ પૂર્વે દેશવિરતિરૂપ શ્રાવક ધર્મ-ગૃહસ્થને યોગ્ય ધર્મ નિર્મળ રીતે પાળીશું. ત્યાર પછી અનુક્રમે શ્રમણધર્મ પાળશું. આવી વ્યવસ્થા પ્રત્યાખ્યાન કરતાં બોલે, પોતે આખાર રાખે કે રાજા-ગણ-બલદેવના અભિયોગ કે ગુરુનો નિગ્રહ ઇત્યાદિ અભિયોગથી ત્રસ જીવોની હિંસા થાય તો વ્રતભંગ નથી. સૂત્રમાં “ગૃહપતિ ચોર વિમોક્ષણ” ન્યાય આવે છે, તેનો અર્થ આ છે * કોઈ ગૃહસ્થને છ બો હતા. તેમને ક્રમે કરીને દાદા-પિતાનું ઘણું ધન આવ્યું. પણ શુભકર્મના ઉદયથી રાજાના ભંડારમાંથી ચોરી કરી. ભવિતવ્યતાના યોગે રાજપુણ્યોએ પકડ્યા. એવું એક આચાર્ય કહે છે, બીજા આ દષ્ટાંત બીજી રીતે કહે છે રત્નાપુરે રનશેખર રાજા હતો. તેણે ખુશ થઈને રનમાલા પટ્ટરાણી આદિ અંતઃપુરનો કૌમુદી મહોત્સવ સ્વીકાર્યો. તે જાણીને નગરજનોએ પણ રાજાની અનુમતિથી પોતાના સ્ત્રી વર્ગને તે રીતે ક્રીડા માટે અનુમતિ આપી. રાજાએ નગરમાં ડાંડી પીટાવી કે - સંધ્યાકાળ પછી કૌમુદી મહોત્સવમાં જો કોઈ પુરુષ નગરમાં દેખાશે, તેને મારી નંખાશે. આવી વ્યવસ્થા પછી એક વણિકના છ પુત્રો ક્રય-વિક્રયમાં વ્યગ્ર હોવાથી કૌમુદી દિને સૂર્યાસ્ત થયો ત્યાં સુધી ત્યાં રહ્યા. પછી નગરના દ્વારો બંધ થયા. તેથી પેલા છ પગો બહાર નીકળી ન શક્યા. તેથી તેઓ ભયથી કંપતા નગરમદયે જ પોતાને છુપાવીને રહ્યા. ત્યારે રાજાએ કૈમુદી મહોત્સવ શરૂ થતાં રાજરક્ષકોને બોલાવીને આજ્ઞા કરી કે - તમે બરોબર તપાસ કરો કે કૌમુદીચારમાં કયો માણસ શહેરમાંથી બહાર નથી નીકળ્યો? તે રાજરક્ષકોએ બરોબર તપાસ કરતાં છ વણિક પુત્રો મળ્યા. તેનો વૃત્તાંત યથાવસ્થિત જ રાજાને કહ્યો. રાજાએ આજ્ઞાભંગથી કોપાયમાન થઈને તે છે એના વાનો આદેશ આપ્યો. ત્યારે તેમના પિતા પોતાના છ પુણોના વઘના આદેશ સાંભળીને શોક વિહ્વળ થઈને એકાંડે આવી પડેલ કુળક્ષયના દુ:ખથી ભયભ્રાંત લોયનવાળો બની હવે શું કર્યું ? એમ મૂઢ થઈ ગણતરીમાં લાભ કે ખોટનો વિચાર કર્યા વિના રાજા પાસે આવીને ઉભો અને ગદ્ગદ્ વાણીથી કહેવા લાગ્યો કે અમારા કુળનો ક્ષય ન કરો. તમે અમારા કુળક્રમથી આવેલ અને સ્વબળથી ઉપાર્જિત પ્રભૂત દ્રવ્ય છે, તે લઈ લો, પણ અમારા આ છ પુત્રોને છોડી દો. આ વચન સાંભળીને રાજાએ ફરીથી છએને મારવાનો હુકમ કર્યો. ત્યારે વણીકે છ ના મવાના ભયથી ડરીને કહ્યું કે આપ છ ને ન બચાવો તો કૃપા કરીને પાંચને મુકત કરો. તો પણ સજા સંમત ન થયો ત્યારે ચાર પુત્રોને છોડવા વિનંતી 240 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કરી, તો પણ રાજાએ તેનો અનાદર કર્યો અને કોપથી મુખ ફેરવીને ઉભો રહ્યો. ત્યારે ત્રણ પુત્રોને મુક્ત કરવા તેના પિતાએ આદર પૂર્વક વિનંતી કરી. રાજા-તેને મુક્ત કરવા પણ તૈયાર ન થયો ત્યારે બેને બચાવવા પ્રાર્થના કરી. ત્યારે પણ રાજાને અવજ્ઞાપ્રધાન જાણીને, મોટા નગરવાસીને લઈને રાજાને વિનંતી કરી કે - હે દેવી! અકાંડ જ અમારા કુળનો ક્ષય આવ્યો છે. હવે આપ જ ત્રાણરૂપ છો. હવે એક પુત્રને મુક્ત કરવાની આપ કૃપા કરો એમ કહીને નગરજનો સહિત રાજાને પગે પડ્યો. સજાએ પણ અનુકંપાવી તેના મોટા મને મુક્ત કર્યો. આ દૃષ્ટાંતનો બોધ આ રીતે લેવો - તે આ પ્રમાણે - સાધુ કોઈને સમ્યકત્વ પામેલો જાણીને શ્રાવકને સર્વ પ્રાણાતિપાત વિરતિ ગ્રહણ કરવા પ્રેરણા કરે, પણ તે સર્વ પ્રાણાતિપાત વિરતિ સ્વીકાસ્વા અસમર્થ હોય તો, જેમ આ વણિકે રાજાને પ્રાર્થના કરવા છતાં છ પુત્રોને મુક્ત કર્યા નહીં, પાંચ-ચાર-ત્રણ કે બે પુત્રોને પણ ન છોડ્યા. ત્યારે એકને છોડાવીને પોતાને કૃતાર્થ માનતો રહ્યો. આ પ્રમાણે સાધુએ પણ શ્રાવકને યથાશક્તિ વ્રત ગ્રહણ કરતાં તેને અનુરૂપ વ્રત ઉચ્ચરાવવું તે યોગ્ય છે. જેમ તે વણિકે બાકીના પુત્રોના વધ માટે લેશમાત્ર અનુમતિ આપેલ ન હતી, તેમ સાધુને પણ બાકીના પાણીના વધની અનુમતિ નિમિતે કર્મબંધ થતો નથી. - શા માટે ? જે રીતે વ્રત ગ્રહણ કરીને જે બાદર જીવોના સંકલાજનિત પ્રાણી વધ નિવૃતિ કરી, ગૃહસ્થોને તે દેશવિરતિ કુશલાનુબંધી જ છે, તેમ સૂત્ર વડે જે દશવિ ચે - ત્રાસ પામે તે ત્રસ - બેઇન્દ્રિયાદિ છે. તે ધ્યાનમાં રાખીને - તે છોડીને દંડ દેવો અર્થાત ત્રસજીવોને બચાવવાની વિરતિ લેવી. ગૃહસ્થોને તે દેશવિરતિ કુશળ હેતુ હોવાથી લાભદાયી જ છે. હવે બસજીવ સ્થાવસ્પણું પામતા, બહાર રહેલા નગરજનને મારતાં અવશ્ય વ્રતભંગ થાય તેવાં દૃષ્ટાંતનો પરિહાર કરતાં કહે છે * સૂત્ર-૮૦૧ : - બસ જીવ પણ ત્રસ સંભારવૃત કર્મને કારણે ત્રસ કહેવાય છે, તેઓ કસનામ કમીને કારણે ત્રણનામ ધારણ કરે છે. તેમનું બસ આયુ ક્ષીણ થાય તથા ત્રસકાય સ્થિતિક કર્મ પણ ક્ષીણ થાય ત્યારે તે આયુષ્યને છોડી દે છે. તેઓ કસાય છોડીને સ્થાવરપણે ઉત્પન્ન થાય છે. સ્થાવરો પણ સ્થાવર કમીને કારણે સ્થાવર કહેવાય છે અને સ્થાવરનામકર્મ ધારણ કરે છે. સ્થાવર આ ક્ષીણ થાય છે તથા સ્થાવસ્કાય સ્થિતિક પૂર્ણ થતાં સ્થાવર આયુને છોડે છે. તે આયુ છોડીને પુનઃ પ્રભાવને પામે છે. તે જીવ પાણી પણ કહેવાય છે અને ત્રસ પણ કહેવાય છે. તે મહાકાય-ચિરસ્થિતક હોય છે. * વિવેચન-૮૦૧ - બેઇન્દ્રિયાદિ જીવો પણ ત્રસ જ કહેવાય છે. તેઓ બસપણાનો કર્મસમૂહ એકઠો કરવાથી ઉત્પન્ન થા છે. સંભારનામ અવશ્ય કર્મનો વિપાક વેદવો પડે. તે અહીં બસ, પ્રત્યેક વગેરે નામ કર્મની પ્રકૃતિ સ્વીકારેલી છે. બસપણે જે આયુ બાંધ્યું તેનો ઉદય થાય છે. ત્યારે ત્રસકર્મના સમૂહર્શી ત્રસ તરીકે બોલાય છે, તે વખતે તેનો કોઈ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨/ગ-૮૦૧ 241 242 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અંશે સ્થાવર કહેતા નથી. પણ જ્યારે તેમનું આયુ સંપૂર્ણ ક્ષય થાય છે, બસમાયિક સ્થિતિનું કર્મ ક્ષીણ થાય છે તે જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટથી 2000 સાગરોપમચી થોડું વધારે છે. તે ત્રસકાય સ્થિતિના અભાવે તે આયુનો ત્યાગ કરે છે. તેની સાથે રહેનારા બીજા કર્મોને પણ છોડે છે અને સ્થાવરપણું પામે છે. સ્થાવરજીવો પણ સ્થાવર કર્મના સમૂહથી ત્યાં ઉપજે છે, સ્થાવર આદિ નામ કર્મો પણ સ્વીકારે છે, બીજી પણ તેની સાથે રહેનારી કમપ્રકૃતિ છોડીને બસપણું બદલીને સ્થાવરપણે ઉદયમાં આવે છે. આવું હોવાથી સ્થાવસ્કાયની હિંસા કરતા, ત્રસકાયને ન મારવાની પ્રતિજ્ઞા લીધી છે, તે શ્રાવકને વ્રતભંગ કેવી રીતે થાય? વળી જ્યારે તેનું સ્થાવર આયુ ક્ષીણ થાય છે, સ્થાવરકાય સ્થિતિ ક્ષીણ થાય છે કે જે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, અસંખ્યાત પુદ્ગલ પરાવર્તે છે. તે કાયસ્થિતિ અભાવે તે આયુનો ત્યાગ કરીને ફરી પણ પારલૌકિક પણે સ્થાવરકાય સ્થિતિના અભાવે કસપણે સામર્થ્યને પામે છે. હવે તે કસ થયેલાના એક અર્થવાળા નામો કહે છે, તે પ્રાણી પણ કહેવાય છે. તે ત્રસકાયના સંભારરૂપ કર્મથી ઉત્પન્ન થયેલાની સામાન્ય સંજ્ઞા પ્રાણી પણ છે. તથા વિશેષથી જે ભય પામે કે ચાલે ત્રસ જીવો છે. તથા જેમની કાયા મોટી છે, તે મહાકાય-લાખ યોજન પ્રમાણ શરીર વિક્ર્વવા થકી છે તથા ચિરસ્થિતિક પણ કહેવાય છે, ભવસ્થિતિ અપેક્ષાએ 33-સાગરોપમનું આયું છે. તે બસ પર્યાયમાં રહેલા જીવોનું પચ્ચખાણ કરેલ છે. સ્થાવરકાયપણે રહેલા જીવોનું નહીં. તમે જે નગરજનનું દષ્ટાંત આપેલ તે દટાંત અને તેના બોધમાં પણ મળતાપણું નથી. તમે ગુરુકુળ વાસીપણું સેવ્યું નથી, તે પ્રગટ થાય છે - તે સાંભળો - નગર ધર્મથી યુક્ત તે નાગરિક. તે મારે ન હણવો, આવી પ્રતિજ્ઞા કરીને જો તે બહાર રહેલાને મારે, તો તેને વ્રત ભંગ થાય, એ તમારો પક્ષ છે, તે પણ ઘટતો નથી, કારણ કે નગરધર્મથી યુક્ત તે બહાર રહેલો હોય તો પણ તે નાગરિક છે, તેથી તેને બહાર રહેલ એવું વિશેષણ લાગું ન પડે. જો તે સમસ્તપણે નગરધર્મને છોડીને વર્તે તો તેને આ વિશેષણ લાગું પડે. એ રીતે ત્રસ સર્વ રીતે પ્રસવ છોડીને જે સ્થાવરમાં ઉપજે છે તો પૂર્વ પર્યાયના પરિત્યાગથી, બીજો પર્યાય પામીને તે બસ જ રહેતો નથી. જેમ નાગરિક પલ્લીમાં જાય અને ચોરીનો ધંધો શીખે ત્યારે જ તે નાગરિક કહેવાતો નથી. - ફરી ઉદક બીજી રીતે પૂર્વ પક્ષ કહે છે * સૂત્ર-૮૦૨ - ઉદક પેઢાલપુએ વાદ સહિત ભગતનું ગૌતમને આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ગૌતમ! આવો એક પણ પયય નથી કે જેને ન મારીને શ્રાવક એક જીવની પણ હિંસા વિરતિ રાખી શકે. તેનું શું કારણ છે ? પ્રાણીઓ સંસરણ-શીલ છે. સ્થાવર પ્રાણી કસપણે ઉપજે છે, ત્રસ પાણી પણ સ્થાવરપણે ઉપજે છે. સ્થાવકાસ છોડીને બધાં ત્રસકાયમાં ઉપજે છે, ત્રસકાયપણું છોડીને બધાં સ્થાવકાસમાં ઉપજે છે ત્યારે સ્થાવરકાયમાં ઉry wવ શ્રાવકો માટે [416. વાતને યોગ્ય બને છે. ભગવન ગૌતમે ઉદક પેઢાલપુત્રને વાદ સહિત આ પ્રમાણે કહ્યું - હે આયુષ્યમાન ! અમાસ વકતવ્ય પ્રમાણે તો તમારું કથન સિદ્ધ થતું નથી, પણ તમારા મતે તે પ્રશ્ન ઉઠે છે. તમારા સિદ્ધાંત મુજબ તે પચયિનો અવશ્ય સંભવ છે. જેમાં શ્રમણોપાસક સર્વ પ્રાણો-ભૂતો-જીવો-સત્વોના ઘાતનો ત્યાગ કરી શકે છે - તેનું શું કારણ? - સાંભળો. પ્રાણી માત્ર પરિવર્તનશીલ છે. બસ પાણી પણ સ્થાવરપણે ઉપજે છે, સ્થાવો પણ કસપણે ઉપજે છે. ત્રસકાયને છોડીને બધાં સ્થાવરકાયમાં ઉપજે છે. સ્થાવકાસ છોડીને બધાં ત્રસકાયાં ઉપજે છે. ત્યારે તે સ્થાન શ્રાવકો માટે અઘત્યિ હોય છે. તે પ્રાણી પણ કહેવાય અને ત્રસ પણ કહેવાય. તેઓ મહાકાય, ચિરસ્થિતિક પણ હોય, તેવા ઘણાં પાણી છે, જેમાં શ્રાવકને પચ્ચકખાણ સુપચ્ચકખાણ હોય છે. તેવાં જીવો અલાતર હોય છે જેમાં શ્રાવકનું પ્રમાણ અપાયફખાણ હોય છે. તેવાં જીવો અાતર હોય છે જેમાં શ્રાવકનું પચ્ચક્ખાણ અપચ્ચકખાણ થાય છે. આ પ્રમાણે શ્રાવક મહાન ત્રસકાયની હિંસાથી ઉપશાંત, ઉપસ્થિત અને પ્રતિવિરત થાય છે. તેથી તમે અને બીજા જે એમ કહે છે એવો કોઈ પચયિ નથી જેમાં શ્રાવક એક પણ પ્રાણીની હિંસા થકી વિરd ન થઈ શકે. આપનું કથન ન્યાયયુક્ત નથી. * વિવેચન-૮૦૨ - સવાય કે સવાદ ઉદક પેઢાલપુત્રને ભગવંત ગૌતમને કહ્યું - હે આયુષ્યમાનું ગૌતમ! એવો કોઈ પર્યાયિ નથી, જેમાં એક પ્રાણાતિપાણ વિરમણમાં પણ શ્રાવકને વિશિષ્ટ વિષયની પ્રાણાતિપાતની વિરતિ કરતાં પ્રાણીની હિંસાનો ત્યાગ જે પૂર્વે કર્યો છે, તે ન થાય. સારાંશ એ કે - શ્રાવકે બસ પર્યાયને આશ્રીને પ્રાણાતિપાત વિરતિ વ્રત લીધું. સંસારી જીવોનું પરસ્પર ગમન સંભવે છે, તેથી સર્વે બસો સ્થાવરપણું પામે, તેથી ત્રસોના અભાવે તેમનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે. આ જ વાત પ્રશ્નપૂર્વક દશવિ છે– તેમાં કયો હેતુ છે? સંસારી પ્રાણી પરસ્પર સંસરણશીલ છે, તેથી સામાન્યથી સ્થાવરો બસપણે ઉપજે છે, બસો પણ સ્થાવરપણે ઉપજે છે. આ રીતે સંસારીઓનું પસ્પર ગમન દર્શાવીને હવે બીજું શું કહે છે તે બતાવે છે - સ્થાવરકાયથી પોતાનું આયુષ્ય તેની સાથે વર્તતા કર્મો સાથે છોડીને નિરવશેષ ત્રસકાયમાં ઉત્પન્ન થાય છે. ત્રસકાયો પણ તેમનું આયુ ક્ષય થતાં બધાં સ્થાવસ્કાયમાં ઉપજે છે. તે બધાં બસો સ્થાવરકાયમાં ઉપજતાં તે સ્થાનઘાત કરવા યોગ્ય બનશે. કેમકે શ્રાવક સ્થાવકાસના વધથી અનિવૃત થયેલ નથી. તેથી બધાં ત્રસકાયનો સ્થાવકાર્યમાં ઉત્પત્તિમાં સામાન્યથી તે શ્રાવકને ગણવધની નિવૃતિષ્પ પ્રત્યાખ્યાન થાય છે. જેમકે કોઈએ વ્રત લીધું કે મારે નગરવાસીને ન હણવો, તે નગર ઉજડી ગયું, તેથી તેને તે પ્રત્યાખ્યાન નિર્વિષયનકામું થયું. તેમ અહીં પણ બધાં ત્રસજીવોના અભાવે તે પ્રત્યાખ્યાન વિવિષય થયું. આ પ્રમાણે ઉદકે કહ્યું ત્યારે ગૌતમ સ્વામી તેના મનમાં દૂષણ બતાવે છે - Page #129 -------------------------------------------------------------------------- ________________ ૨/ગ- 2 343 સવાદ કે સવાય તે ઉદક પેઢાલપુત્રને ગૌતમસ્વામીએ કહ્યું કે - હે આયુષ્યમાનું ઉદક! અમારા સંબંધી તમે જે કહ્યું તે અશોભન છે. - શા માટે ? તમારા કહેવા વડે તે અશોભન છે. અહીં એવું કહે છે કે - અમાસ કહેવાથી આ પ્રેરણા ઉદભવતી નથી. કેમકે - એવું કોઈ દિવસ બન્યું નથી, બનતું નથી કે બનશે નહીં કે બધાં સ્થાવરો નિર્લેપ થઈ ત્રસવને પામે, કેમકે સ્થાવરોની સંખ્યા અનંત છે, બસોની સંખ્યા અસંખ્ય છે. તેથી એકમેકના આધારની પ્રાપ્તિ ન થાય તે અભિપ્રાય છે. તથા બસો પણ બધાં સ્થાવરવને પામ્યા નથી, પામતા નથી અને પામશે નહીં. સારાંશ એ કે વિવક્ષિત કાળવર્તી કેટલાંક બસ જીવો કાલપર્યાય વડે સ્થાવરકાયપણે જશે. તો પણ બીજા નવા બસજીવોની ઉત્પત્તિ થવાથી બસજીવોનો ઉચ્છેદ નહીં થાય, સંસાર કદાપી ત્રસકાયશૂન્ય થતો નથી. આ રીતે તમારો મત અમને લાગ્યું ન પડે. તમારો પક્ષ તમારા મતે સ્વીકારી લેવાથી તમારું જ ખંડન થશે - તે પર અભિપાયથી પરિહરે છે - આ પર્યાય આ પ્રમાણે છે - તમારા અભિપ્રાય મુજબ બધાં સ્થાવરો ત્રસવ પામે છે, જે પયયિમાં શ્રાવકને બસ પ્રાણાતિપાતની નિવૃત્તિ કરી હોવાથી તમારા મતે ત્રસવમાં સર્વ પ્રાણીની ઉત્પત્તિ થતા, તે બધાં પ્રાણી ત્રસપણે થતાં તે જીવો સંબંધી હ ત્યાગેલ છે - તેનો સાર એ છે કે જો બધાં સ્થાવરો બસપણે ઉપજે છે, ત્યારે સર્વ પ્રાણિ વિષયક પ્રત્યાખ્યાન શ્રાવકને ન થાય. આ જ વાત પ્રશ્નપૂર્વક કહે છે - કયો હેતુ છે ? ઇત્યાદિ સુગમ છે. યાવત્ ત્રસકાયમાં ઉત્પન્ન થતાં આ સ્થાન અઘાત્ય છે. કેમકે તેની વિરતિનો સદ્ભાવ હોવાથી આ અભિપ્રાય છે. તે વસો નરક, તિર્યચ, મનુષ્ય, દેવ ગતિવાળા સામાન્યસંજ્ઞાથી પ્રાણી કહેવાય છે. તથા વિશેષસંજ્ઞાથી ભય-ચલનયુક્ત હોવાથી ત્રસ કહેવાય છે. તથા મહાનું કાયાવાળા - વૈક્રિયશરીરનું લાખ યોજન પ્રમાણ હોવાથી-છે તથા 33-સાગરોપમ પરિમાણ ભવસ્થિતિથી ચિરસ્થિતિક છે. વળી તે જીવો બસપણે સૌથી વધ થઈ જવાથી. જે જીવો વડે અહિંસાપ વિરતિ થવાથી તે શ્રાવકનું વ્રત સુપત્યાખ્યાન થયું. કેમકે તેણે ત્રસ જીવોનું પ્રત્યાખ્યાન કર્યું છે. તમારું કહેવું માની સર્વે સ્થાવર જીવો કસપણે ઉત્પન્ન થતાં બાકી સ્થાવર જીવો અતિ અા રહ્યા, કે જેનું પચ્ચખાણ લીધું નથી. તેનો સાર એ કે - અલા શબ્દનો અર્થ અભાવવાચી છે, તેથી તેનો અર્થ એ છે કે જેનું પ્રત્યાખ્યાન નથી, તે જીવો રહ્યા નથી. એથી પૂર્વે કહેલી નીતિ વડે તે શ્રાવકને મહાકાયવાળા ત્રસ જીવોની નિવૃત્તિ છે, તેથી સુપત્યાખ્યાન થયું. જે તમે કહો છો કે * તેને હિંસા થવાથી દોષ લાગશે, તે વચનન્યાયી નથી. ધે ત્રસજીવો જે સ્થાવરપણું પામ્યા છે, તેમને મારવાથી પણ વ્રત ભંગ નથી, તે સમજાવવા ત્રણ દષ્ટાંત આપે છે– * સૂત્ર-૮૦૩ - ભગવન ગૌતમ કહે છે કે મારે નિગ્રન્થોને પૂછવું છે કે - હે આયુષ્યમાન નિભ્યો ! આ જગતમાં એવા કેટલાંક મનુષ્યો છે, જેઓ આવી પ્રતિજ્ઞા કરે છે 244 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ કે . જેઓ આ મુંડ થઈને, ઘર છોડી અનગારિક પ્રવજ્યા લે છે, તેમને આમરણ દંડ દેવાનો હું ત્યાગ કરું છું. જે આ ગૃહવાસે રહ્યા છે, તેમને આમરણ દંડ દેવાનો હું ત્યાગ કરતો નથી. હું પૂછું છું કે - આ શ્રમણોમાંથી કોઈ ચા-પાંચછે કે દશ વર્ષો [દાયકા સુધી થોડા કે વધુ દેશોમાં વિચારીને ફરી ગૃહવાસમાં જાય ખરા? [ નિક્શોએ કહ્યું કે હા, જાય. (ગૌતમ તેમને તે ગૃહસ્થની હત્યાથી તે પચ્ચકખાણ ભાંગે ? [ નિન્થ ના, આ વાત બરોબર નથી. (ગૌતમ) આ જ રીતે શ્રાવકે ઝસ પાણીની હત્યાનો ત્યાગ કર્યો છે, સ્થાવર પ્રાણીની હત્યાનો નહીં તે રીતે તે સ્થાવસ્કાયના વધથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. તે નિગ્રન્થો ! આ રીતે જ સમજે. ભગવન ગૌતમે ફરી નિગ્રન્થોને પૂછયું કે - હે આયુષ્યમાન નિળ્યિો ! આ રીતે ગૃહપતિ કે ગૃહપતિ પુત્ર તેવા પ્રકારના ઉત્તમ કુળોમાં જન્મીને ધમઝવણ માટે સાધુ પાસે આવી શકે? નિર્ગસ્થોએ કહ્યું - હા, આવી શકે. શું તેઓને તેવા પ્રકારનો ધર્મ કહેવો ? નિભ્યોએ કહ્યું - હા, કહેવો. શું છે તેવા ધમને સાંભળી-સમજીને એવું કહી શકે કે - આ નિન્જ પ્રવચન સત્ય, અનુત્તર, કૈવલિક, પતિપૂર્ણ, સંશુદ્ધ, નૈયાયિક, શલ્યકર્તક, સિદ્ધિ-મુક્તિ-નિયણ કે નિવણિનો માર્ગ, અવિતથ, સંદેહરહિત કે સર્વદુ:ખના ક્ષયનો માર્ગ છે. તેમાં સ્થિત જીવો સિદ્ધ-બુદ્ધ કે મુકત થઈને પરિનિવણિ પામી બધાં દુઃખોનો અંત કરે છે. અમે હવે ધર્મની આજ્ઞા મુજબ ચાલશે, રહીશું, બેસીશું, સુઈશું, ખાઈશું અને ઉઠીશું તથા ઉઠીને પાણ-ભૂત-જીવન્સત્વોની રક્ષા માટે સંયમ ધારણ કરીશું ? નિગ્રન્થોએ કહ્યું - હા, તેઓ એમ કરી શકે છે - શું તેમને સ્વજિત કરવા કહ્યું છે? - હા, કહ્યું છે. - શું તેમને મુંડિત કરવા કહ્યું? * હા, કહ્યું * શું તેમને શિક્ષા દેવી કહ્યું? હા, કહ્યું - શું તેમને ઉપસ્થાપિત કરવા કહ્યું? - હા, કહ્યું. - તેઓએ તે પ્રકારે સfunણો યાવત્ સર્વ-સત્નોનો દંડ છોડ્યો છે? - છોડ્યો છે. તે આવા ઉત્તમ સંયમને પાળતા સાધુ યાવતુ ચાર, પાંચ, છ, દશ વર્ષ સુધી થોડો કે ઘણો કાળ વીત્યા પછી તેમાંથી કોઈ ફ્રી ગૃહસ્થ થાય ખરો? - હા, થાય પણ ખરા. ગૃહસ્થ થયા પછી પૂર્વની માફક તે સર્વે પ્રાણો ચાવતું સર્વે સવોની હિંસા છોડે ખરા? - ના તે વાત બરોબર નથી. તે જ તે જીવ છે કે જેણે પૂર્વે સર્વે પાણી પાવત સર્વે સત્વોની હિંસા છોડી નહોતી ત્યારે તે અસંમત હતો, પછી તેણે સર્વે હિંસા છોડી ત્યારે તે સંયત હતો વળી તેણે હાલ હિંસા ન છોડી [આરંભી] કેમકે હાલ ફરી તે અસંગત છે. * આ રીતે જેમ અસંયતને સર્વ પ્રાણી યાવતુ સર્વે સત્વોની હિંસા ન છૂટે. તેમ અહીં પણ જાણો કે કસની હિંસા છોડનારને વરને હણતાં વ્રત ભંગ ન થાય ? : હે નિકળ્યો ! એ પ્રમાણે જ જાણો અને એમ જ જાણવું જોઈએ. વળી ગૌતમસ્વામી નિભ્યોને ફરી પૂછે છે કે - હે આયુષ્યમાન નિગળ્યો ! Page #130 -------------------------------------------------------------------------- ________________ એI-I૮૦૩ 45 અહીં કોઈ પરિવ્રાજક કે પરિતાજિકાઓ, અથવા તેમાંથી કોઈ બીજ મતવાળામાંથી આવીને ધર્મ શ્રવણ માટે ઉપસ્થિત થાય ખરો? : હા, ઉપસ્થિત થાય. * શું તેમને આવા પ્રકારનો ધર્મ કહેવો? હા, કહેવો. * શું તેઓને ઉપસ્થાપિત કરવા યાવતું કરે ? : હા, કલો. - શું તેઓ આનો ઉત્તમ સંયમ પાળવા છતાં યાવતું ફરી વૈર જય ખરા? હા, ફરી ગૃહસ્થ થાય પણ ખરા. * તેવા સાથે પછી ગીયરી કરવી કો? : ના, તે વાત બરોબર નથી. આ રીતે નક્કી થયું કે - સાધુ થયા પહેલાં તેમની સાથે ગૌચરી ન થાય, સાધુ થયા પછી કો અને સાધુપણું મૂક્યા પછી સાથે ગૌચરી ન કશે. એ પ્રમાણે ત્રસજીવો સ્થાવર થાય પછી તેને વ્રત ભંગ ન થાય. તે નિભ્યો ! આ પ્રમાણે જ જાણો. * વિવેચન-૮૦૩ : ફરી પણ ભણવાનુ ગૌતમ સ્વામીએ કહ્યું. આપના વાતના પરિહાર માટે અને બીજા પણ સ્થવીરોની સાક્ષી કરવા માટે કહે છે - તમારા સ્થવીરોને પૂછવું જોઈએ, જેમકે - હે આયુષ્યમાનું નિર્મન્થો ! તમારે પણ આ વાત સ્વીકારવા યોગ્ય છે કે નહીં, તે સાંભળીને-અવધારીને જવાબ આપો. કારણ કે જે હું બોલું છું તે તમને અનુકૂળ છે. ઉપશમ, તેનાથી પ્રધાન કેટલાક મનુષ્યો છે, તેમાં નાચ્છી-તિર્યંચ-દેવો ન લેવા. ફિક્ત મનુષ્યો જ તેને યોગ્ય છે.] તે મનુષ્યોમાં પણ કર્મભૂમિમાં જન્મેલા ન લેવા. પ્લેચ્છ કે અનાર્યો પણ ન લેવા. તેમાં આદિશમાં ઉત્પન્ન થયેલા અને ઉપશમાધાન છે તેમને આશ્રીને કહ્યું છે. તેઓમાં જ આવા વ્રતગ્રહણનો વિષય છે. જેમકે - આ આવા મુંડિત થઈને ઘરથી નીકળીને અનણારત્વ સ્વીકારે - દીક્ષા લે. તેવા સાધુને આમરણાંત મારે દંડ ન આપવો (હણવા નહીં એવું કહેવા માંગે છે કે - કોઈ તેવા પ્રકારના મનુષ્ય સાધુને આશ્રીને વ્રત ગ્રહણ કરે કે - મારે માવજીવ સાધુઓને ન હણવા. તથા જે આ ઘરમાં વસે છે . ગૃહસ્થ છે. તેમની હિંસાનો બાધ નથી. આ રીતે કોઈ વ્રત ગ્રહણ વિશેષ લઈને હવે કહે છે કે - તેમાં કેટલાંક શ્રમણો દીક્ષામાં રહ્યા. કેટલોક કાળ પ્રવજ્યા પર્યાય પાળ્યો. તે કાળ વિશેષ દશવિ ચે - ચાર, પાંચ, છ કે દશ વર્ષ અહીં ઉપલક્ષણથી અન્ય પણ કાલ વિશેષ જાણવો. તે જ કહે છે - થોડો કાળ કે વધુ કાળ સાધુવેશમાં વિચર્યા. કોઈ તેવા કર્મોદયથી તથાવિધ પરિણત સાધુ ફરી ગૃહવાસમાં આવે ગૃહસ્થ થઈ જાય. તો આવું બને કે નહીં? આ પ્રમાણે નિર્ણન્યોને પૂછ્યું. " હા, ગૃહવાસે વસે પણ ખરા. હવે જેણે સાઘને ન હણવાનો નિયમ લીધો છે, તેવો ગૃહસ્થ જો તેમને હશે તો તેને વ્રત ભંગ થાય કે ન થાય? - ન થાય. બસ, એ જ રીતે શ્રાવકને બસની હિંસા ન કરવી તેમ પચ્ચખાણ છે, સ્થાવરોનું નહીં. તેથી ત્રસ જ્યારે સ્થાવર પર્યાય પામે ત્યારે તેને હણતાં પ્રત્યાખ્યાન ભંગ થતો નથી. ફરી પણ પર્યાય બદલેલાને બતાવવા બીજું દષ્ટાંત પ્રત્યાખ્યાન આપનારને આશ્રીને દર્શાવવા કહે છે-ભગવંત ગૌતમસ્વામીએ કહ્યું-ગૃહસ્થો સાધુની પાસે આવીને 46 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ ધર્મ સાંભળીને સમ્યકત્વ પામીને પછીના કાળે વૈરાગ્ય ઉત્પન્ન થતાં પ્રવજ્યા ગ્રહણ કરીને ફરી તેવા કર્મોનો ઉદય થતા દીક્ષાનો ત્યાગ કરે છે. તેઓ પૂર્વે ગૃહસ્થો હતા, સર્વ આરંભમાં પ્રવૃત્ત હતા, તે છોડીને દીક્ષા લઈને જીવહિંસાનો ત્યાગ કર્યો. ફરી દીક્ષા છોડીને હિંસાનો ત્યાગ ન કર્યો. એવા તે પ્રત્યાખ્યાન કરનારને જેમ ત્રણે અવસ્થામાં જુદા-જુદાપણું છે, તેમ બસ-સ્થાવરોમાં પણ જાણવું. આ રીતે ભગવદ્ ગૌતમે કહ્યું ત્યાંથી આરંભીને અંત સુધી - “આ પ્રમાણે સમજો' કહ્યું ત્યાં સુધીનું તાત્પર્ય જાણવું. સ્વબુદ્ધિથી સમજવું. એ પ્રમાણે બીજું દૃષ્ટાંત બતાવીને હવે ત્રીજું દટાંત પરતીર્થિકને આશ્રીને બતાવતા કહે છે - ભગવદ્ ગૌતમે કહ્યું ઇત્યાદિ - ચાવત - “તે આ પ્રમાણે જ સમજો" ત્યાં સુધી જાણવું. તાત્પર્ય આ છે - પૂર્વે પવ્રિાજક આદિ સાધુને અસંભોગ્ય હતા. પછી શ્રામાણ્ય ગ્રહણ કરીને સાધુને માટે તેઓ સંભોગ્ય બન્યા. ફરી બ્રામણવ છોડતાં તેઓ અસંભોગ્ય થયા. આ રીતે પર્યાય બદલાતાં બસ-સ્થાવરોમાં પણ જાણવું. આ રીતે ત્રણ દૃષ્ટાંતમાં પ્રથમ દેહાંત-હંતવ્ય વિષયભૂત અતિ-ગૃહસ્થભાવથી પર્યાય ભેદ બતાવ્યો. બીજા દેહાંતમાં પ્રત્યાખ્યાતા વિષયગત ગૃહસ્થ-સાધુ-ફરી ગૃહસ્થભેદથી પર્યાય ભેદ દર્શાવ્યો. ત્રીજા ટાંતમાં પરતીર્થિક-સાધુભાવ-ફરી પાછા જવું ના ભેદથી સંભોગ-અસંભોગદ્વારથી પર્યાયભેદ બતાવ્યો. આ રીતે દટાંત પ્રચુરતાથી નિર્દોષ દેશવિરતિ સિદ્ધ કરીને ફરી શ્રાવકના વ્રતમાં રહેલા વિચારો પ્રગટ કરતાં કહે છે– * સૂત્ર-૮૦૪ : ભગવન ગૌતમસ્વામી કહે છે - કેટલાંક એવા શ્રાવકો હોય છે કે - જેઓ પૂર્વે એવું કહે છે કે - અમે મુંડ થઈને, ઘર છોડીને અણગાસ્કિપણે પ્રવજિત થવા અસમર્થ છીએ. અમે ચૌદશ, આઠમ, પૂર્ણિમા, અમાસના દિને પ્રતિપૂર્ણ પૌષધને સમ્યફ પ્રકારે અનુપાલન કરતા વિચરીશું. તથા અમે પૂલ પ્રાણાતિપાત, ભૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને પૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કરીશું. ઇચ્છાનું પરિમાણ કરીશું. અમે આ પ્રત્યાખ્યાન બે કરણ અને મણ સોગથી કરીશું. માસ માટે કંઈ કરવું કે કરાવવું નહીં તેવા પણ પ્રત્યાખ્યાન કરીશું. પૌષધ સ્થિત તે શ્રાવકો ખાધા કે પીધા વિના, નાન ન કરીને, સંરતારક ઉપર સ્થિત થઈને તે જ અવસ્થામાં કાળ કરે તો તેના વિશે શું કહેવું ? તેમને સમ્યફ કાલગત કહેવા જોઈએ ? હા, કહેવા જોઈએ. તેઓ ત્રસ પણ કહેવાય અને પાણી પણ કહેવાય. તેઓ મહાકાય અને ચિરસ્થિતક છે. તેવા પ્રાણી સંખ્યામાં ઘણાં છે, જેના વિષયમાં શ્રાવકને સુપ્રત્યાખ્યાન થાય છે. તેવા પ્રાણી ઘણાં આભ છે, જેના વિષયમાં શ્રાવકોને અપત્યાખ્યાન થાય છે. આ રીતે તે મહાતુ ત્રસકાય-હિંસાથી નિવૃત્ત છે. તો પણ તમે એવું કહો છો કે તેનું પ્રત્યાખ્યાન નિર્વિષય છે. ચાવત તમારું શનિ ગૈાયિક નથી. ફરી ભગવનું ગૌતમ કહે છે . એવા કેટલાંક શ્રાવકો હોય છે. જેઓ પૂર્વે Page #131 -------------------------------------------------------------------------- ________________ 248 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ 22 -804 243 એવું કહે છે કે - અમે મુંડ થઈને ચાવત દીક્ષા લેવા સમર્થ નથી. તથા ચૌદશ, આઠમ, પૂનમ, અમાસમાં યાવતુ પૌષધ દ્રતાને પાળતા વિચરા પણ સમર્થ નથી. અમે અપશ્ચિમ મરણાંતિક લેખનાનું સેવન કરીને ભોજન-પાનનો ત્યાગ કરીને ચાવતું કાળની અપેક્ષા રાખ્યા વિના વિચારીશું. અમે ત્રણે કરણ અને ત્રણે યોગથી સવથિા પ્રાણાતિપાત યાવતું સવા પરિગ્રહનો ત્યાગ કરીશું. મારા માટે કંઈપણ કરવું-કરાવવું નહીં યાવત સંથારામાં રહીને તેઓ જે કાળ કરે તો તમે તેને સમ્યક કાળગત કહેશો? હા તેમ કહેવાય. તેઓ પાણી પણ કહેવાય - વાવ - શ્રાવકના વ્રતને નિર્વિષય બતાવવાનો તમારો મત ન્યાય સંગત નથી. ભગવત ગૌતમે ફરી કહ્યું - કેટલાંક એવા મનુષ્યો હોય છે . જેવા કે - મહાન ઇચ્છાવાળા મહારંભી, મહાપરિગ્રહી, અધાર્મિકા યાવતુ દુuત્યાનંદા યાવતુ નવજીવ સર્વથા પરિગ્રહથી આપતીવિરત. શ્રાવકના વ્રત ગ્રહણથી મૃત્યુપર્યા તેમની હિંસાનો ત્યાગ હોય છે. તે અધાર્મિક પુરુષ આયુષ્ય છોડીને, પોતાના પાપકર્મ સાથે દુગતિમાં જાય છે. તે પાણી પણ કહેવાય અને બસ પણ કહેવાય છે. તે મહાકાય, ચિરસ્થિતિક હોય છે, તેઓ સંખ્યામાં ઘણાં હોય છે, શ્રાવકને વ્રતગ્રહણથી મરણપર્યન્ત તેમને ન હણવાનો નિયમ છે, તેથી શ્રાવક મહાન પાણીદંડથી વિરત થયેલા છે. માટે તેના વ્રતને નિર્વિષય કહેવું ન્યાયી નથી. ભગવંત ગૌતમ કહે છે . કેટલાંક મનુષ્યો હોય છે. જેમકે - આરંભ અને પરિગ્રહથી રહિત, ધાર્મિક, ધમનુજ્ઞ યાવતુ જાવજીવ સવા પરિગ્રહથી પ્રતિવિરત હોય છે. જેમની હિંસાનો શ્રાવકોને બતાહણથી મરણપર્યન્ત ભાગ હોય છે તેવા ધાર્મિક પરય કાળ અવસરે કાળ કરીને પુણચકર્મ સહિત સ્વર્ગે જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. યાવત તમરું તેના પ્રતાના વિષયમાં કથન તૈયાચિક નથી. ભગવન ગૌતમ કહે છે કે એવા કેટલાંક મનુષ્યો હોય છે, જેમકે અલ્પ ઇચ્છાવાળા, અલારંભી, અRI પરિગ્રહી, ધાર્મિક, ધમનુજ્ઞ વાવતુ તેઓ પ્રાણાતિતથી પરિગ્રહપર્ચત દેશથી વિરત હોય છે. જેમને શ્રાવક વ્રતગ્રહણથી મરણપર્યન્ત દંડ દેવાનો ભાગ છે. તે ત્યાંનું આવું છોડીને વીમાન આયુ ભોગવીને, પુચકર્મ સાથે શુભગતિમાં જાય છે. તેઓ પાણી પણ કહેવાય છે * ચાવતુ - તમારો મત ન્યાયસંગત નથી. ભગવદ્ ગૌતમ કહે છે - કેટલાંક મનુષ્યો એવા હોય છે - વનવાસી, ગ્રામબાહવાસી, ગામનિકટવાસી, ગુપ્ત રાહચિક. શ્રાવકે તેમને દંડ દેવાનો ત્યાગ કરેલ છે. તેઓ બહુ સંયત નથી કે પ્રાણી, ભૂત, જીવ, સત્વોની હિંસાથી બહુ વિરતું નથી. પોતાની મેળે સાચું-જૂહું કહે છે. જેમકે મને ન હણો, બીજાને હણો : યાવત : કાળ માસે કાળ કરીને અન્યતર આસુરિક કિબિષિકપણે રાવત ઉત્પન્ન થાય છે. ત્યાંથી સતીને વારંવાર જન્મમૂક કે જન્માંધરૂપે ઉત્પન્ન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે યાવતું તમારું કથન ન્યાયયુકત નથી. ભગવંત ગૌતમ કહે છે - કેટલાંક પ્રાણી દીધયુિક હોય છે. જેમના વિષયમાં શ્રાવકને વ્રતગ્રહણથી જીવનપર્યન્ત રાવત દંડ ન દેવાનું પચ્ચખાણ હોય છે. તેઓ પૂર્વે જ કાળ કરીને પરલોકમાં જાય છે. તેવા જીવો પાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે તે મહાકાય, ચિરસ્થિતિક, દીધયુિષ્કા છે. આવા પ્રાણીની સંખ્યા ઘણી છે. તેમના વિષયમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન શોભન હોય છે યાવતુ તમે ન્યાયી નથી. ભગવન ગૌતમ કહે છે . કેટલાંક પ્રાણી સમાયુક હોય છે. જેમના વિષયમાં શ્રાવકને જીવનપર્યન્ત ચાવ4 હિંસા ન કરવાનો નિયમ છે. તેઓ આપમેળે કાળ કરીને પરલોકે જાય છે. તેઓ પ્રાણી કહેવાય છે અને ત્રણ પણ કહેવાય છે. તે મહાકાયા, સમાયુકા ઘણી સંખ્યામાં છે, જેના વિષયમાં શ્રાવકને સુપ્રત્યાખ્યાન હોય છે. ચાવતું આપનું કથન ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમે કહ્યું - કેટલાંક પ્રાણી ઘાયુ હોય છે. જેમને શ્રાવકો જીવનપર્યન્ત દંડ દેતા નથી. તે પૂર્વે જ કાળ કરીને પરલોકમાં જાય છે. તે પાણી પણ કહેવાય * કસ પણ કહેવાય છે. તે મહાકાય, અાય પ્રાણી ઘણી સંખ્યામાં છે, જેમના વિષયમાં શ્રાવકોનું સુપત્યાખ્યાન થાય છે ચાવ4 આપનું કથન નૈયાયિક નથી. ભગવન ગૌતમ કહે છે - એવા કેટલાંક શ્રાવકો હોય છે, તેઓએ પૂર્વે એવું કહ્યું છે કે - અમે મુંડ થઈને ચાવત દીક્ષા લેવા સમર્થ નથી. અમે ચૌદશઆઠમ-પૂનમ-અમાસમાં પતિપૂર્ણ પૌષધ પાળવાને પણ સમર્થ નથી. અમે અપશ્ચિમ મારણાંતિક સંલેખના કરવા પણ સમર્થ નથી. અમે તો સામાયિક, દેશાવકાસિક ગ્રહણ કરીને રોજ પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ દિશામાં જવા-આવવાની મર્યાદિત કરીને યાવતું સર્વ પ્રાણોથી સર્વ સવોના દંડનો ત્યાગ કરીશું. સર્વ પ્રાણ-ભૂતજીવ-ન્સવોને ક્ષેમંકર થઈશું. વ્રત ગ્રહણના સમયથી જે મસ પાણીને દંડ આપવાનું શ્રાવકે જીવનપર્યા છોડી દીધેલ છે. તેઓ આ પૂર્ણ કરીને મર્યાદિત ભૂમિની બહાર ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. યાવતુ તેમના વિષયમાં પણ શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તેઓ પાણી પણ કહેવાય છે. યાવતું શ્રાવકોના વતને નિર્વિષણ બતાવવું તે ન્યાયયુક્ત નથી. વિવેચન-૮૦૪ - ફરી ગૌતમ સ્વામી ઉદકને કહે છે - ઘણાં પ્રકારે બસજીવોનો સદ્ભાવ સંભવે છે. સંસાર તેના વિનાનો ખાલી નથી. તે ખાલી ન હોવાથી શ્રાવકને ગસ-વધ નિવૃત્તિરૂપ પ્રત્યાખ્યાન નિર્વિષય નથી. હવે ઘણાં પ્રકારે બસના સંભવ વડે સંસારની અશૂન્યતા દર્શાવે છે. ગૌતમસ્વામીએ કહ્યું - કેટલાંક શ્રાવકો શાંતિપ્રધાન હોય છે. તેઓ આવું કહે તે સંભવે છે - શ્રાવકોને આવા વચનનો સંભવ છે - અમે દીક્ષા લેવા સમર્થ નથી, પણ અમે ચૌદશઆઠમ-પૂનમ-અમાસમાં સંપૂર્ણ પૌષધ - આહારત્યાગ, શરીર સકાર ત્યાગ, હાચર્ય, Page #132 -------------------------------------------------------------------------- ________________ 2 -804 249 રષo સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવ્યાપારરૂપ પૌષધ સમ્યક્ રીતે પાલન કરતાં વિચરીશું. તથા સ્થૂલ પ્રાણાતિપાતમૃષાવાદ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહનું પ્રત્યાખ્યાન કરીશું. તે કરવું-કરાવવું બે પ્રકારે છે, કેમકે શ્રાવકને અનુમતિનો પ્રતિષેધ છે. તથા મન-વચન-કાયા વડે તેનું પાલન કરીશું. ‘મા' શબ્દ નિષેધ અર્થમાં છે. અમે પૌષધમાં હોઈએ ત્યારે અમારા માટે રાંધવું-રંધાવવું આદિ કંઈ કરશો નહીં, બીજા પાસે કરાવશો નહીં. તેમાં અનુમતિ સર્વથા જે અસંભવ છે, તેથી બે પ્રકારે પચ્ચકખાણ કરીશું. તેઓ આવી પ્રતિજ્ઞા કરીને શ્રાવકો ખાવા-પીવા-નહાવાનો ત્યાગ કરીને પૌષધયુક્ત થઈ પલંગ, પીઠિકાથી ઉતરીને સમ્યક પૌષધ ગ્રહણ કરીને કાળ કરે, તે રીતે કાળ કરતા, તથા પ્રકારે કાળ કરેલા શું સમ્યક્ કાળ કરેલા કહેવાય કે નહીં ? કઈ રીતે વકતવ્ય થાય? આવું પૂછતાં નિર્મભ્યોએ કહ્યું. અવશ્ય સમ્યમ્ કાળ કરેલો કહેવાય. આ રીતે કાળ કરીને તેઓ અવશ્ય દેવલોકે ઉત્પન્ન થતાં બસ જ છે. તેથી શ્રાવકનું પ્રત્યાખ્યાન નિવિષય કેમ થાય ? ફરી બીજી રીતે શ્રાવકને ઉદ્દેશીને જ પ્રત્યાખ્યાન વિષય બતાવે છે - જેમકે - કેટલાંક શ્રમણોપાસકો છે. તેઓ પૂર્વે આવું કહે છે. જેમકે - અમે દીક્ષા લેવા સમર્થ નથી. ચૌદશ આદિમાં સભ્ય પૌષધ કરવા સમર્થ નથી. અમે અપશ્ચિમ સંલેખનક્ષપણાથી અથવા ક્ષપિતકરવા સંલેખના જોષણાને સેવતા ઉત્તમાર્ચગુણોથી આવો થઈને ભોજનપાન પચ્ચખાણ કરીને દીર્ધકાલ કાંક્ષા રાખ્યા વિના વિચારીશું. અર્થાત્ અમે દીર્ધકાળ પૌષધાદિ વ્રતને પાળવાને સમર્થ નથી. પરંતુ અમે સર્વથા પ્રાણાતિપાતાદિનું પચ્ચખાણ કરીને સંલેખના વડે કાયાને સંલેખીને ચાર આહારનો ત્યાગ કરીને જીવીતિ પરિત્યજીશું - આ વાત સૂઝ વડે દશવિ છે સર્વ પ્રાણાતિપાત આદિ સુગમ છે. યાવતુ તેઓ કાળ કરે છે. તેઓ સમ્યક સંલેખના વડે જો કાળ કરે તો અવશ્ય કોઈ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાં ઉત્પન્ન થયેલાને જો કે હણવા શક્ય નથી, તો પણ બસપણે હોવાથી ત્રસવા નિવૃતનો વિષય બનશે. ફરી પણ બીજી રીતે પ્રત્યાખ્યાનનો વિષય બતાવતા કહે છે - કેટલાંક મનુષ્યો આવા પ્રકારના છે - જેમકે મહાઇચ્છાવાળા, મહાપરિગ્રહી, મહારંભી ઇત્યાદિ સુગમ છે. જ્યાં સુધી - જેથી - કે જેમાં શ્રાવક આવે તે આદાન : પહેલાં વ્રતનું ગ્રહણ. ત્યાંથી આરંભીને આમરણાંત દંડ [હિંસાનો ત્યાગ છે. તેઓ તેઓ તેવા પ્રકારે - તે ભવથી કાળ વીતતા પોતાનું આયુ પૂર્ણ કરે છે. ત્રસજીવિત તજીને તેઓ પુનઃસ્વકર્મથી ડિબિષિકપણું પામીને દગતિગામી થાય છે. અર્થાત મહારંભ-પરિગ્રહવથી તેઓ મરીને કોઈ પૃથ્વીમાં નાકકસપણે ઉપજે છે. તે સામાન્ય સંજ્ઞાથી પ્રાણી અને વિશેષ સંજ્ઞાથી ત્રણ મહાકાય, ચિરસ્થિતિક ઇત્યાદિ પૂર્વવતુ. ફરી તેઓ અન્ય પ્રકારે પ્રત્યાખ્યાન વિષય દર્શાવતા કહે છે - ગૌતમ સ્વામીએ કહ્યું - જેમકે - પૂર્વોક્ત મહાભ પરિગ્રહી આદિથી વિપર્યસ્ત સુશીલ, સુવતી, સુપત્યાનંદી સાધુ ઇત્યાદિ સુગમ છે ચાવત્ તમારું વચન ન્યાયયુક્ત નથી. આવા સામાન્ય શ્રાવકો છે. તેઓ પણ રસપણે કોઈ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. તેથી પણ પ્રત્યાખ્યાન નિર્વિષય થતું નથી. વળી ગૌતમસ્વામી કહે છે. ઇત્યાદિ સુગમ છે ચાવતું ન્યાયયુક્ત નથી. આ અભેચ્છાદિ વિશેષણ વિશિષ્ટ અવશ્ય પ્રકૃતિભદ્રકતાથી સદ્ગતિગામી વથી ત્રસકાયમાં ઉપજે છે, તેમ જાણવું. વળી ગૌતમસ્વામી પ્રત્યાખ્યાનના વિષયને દર્શાવવા કહે છે - કેટલાંક મનુષ્યો એવા હોય છે - જેમકે અરણ્યમાં રહે તે આરણ્યક-ચાન્યતીથિંક વિશેષ તથા આવસયિક-અન્યતીથિંક વિશેષ તથા ગ્રામનિમંત્રિક તથા કોઈ કાર્યમાં રહસ્યવાળા. આ બધાં અન્યતીર્ચિક વિશેષ છે. તેઓ હાથ-પગ આદિ ક્રિયામાં બહુસંયત હોતા નથી. તથા જ્ઞાનાવરણીયથી આવતા હોવાથી બહવિરત હોતા નથી. - સર્વપ્રાણભૂત જીવ સત્વથી તેમના સ્વરૂપના પરિજ્ઞાનના અભાવે તેમના વધથી અવિરત હોય છે. તે અન્યતીર્થિકો ઘણાં અસંયત સ્વતઃ અવિરત, પોતાની મેળે સત્યામૃષા વાકયો હવે કહેવાતાર રીતે યોજે છે ક્યાંક બીજો પાઠ છે તેનો આ અર્થ છે - આવી રીતે બીજાને જણાવે છે. તે આવા પ્રકારના વાક્યો કહે છે. જેમકે - મને ન હણો, બીજાને હણો. મને આજ્ઞા ન કરો, બીજાને આજ્ઞાપિત કરો. ઇત્યાદિ ઉપદેશ વાક્યો કહે છે. તે આવો ઉપદેશ દેનારા સ્ત્રી અને કામમાં મૂર્ણિત-ગૃદ્ધ-અધ્યપપન્ન. તેઓ ચાર-પાંચ કે છ-દશ વર્ષો [દાયકાઓ] અલાતર કે પ્રભૂતતર કાળ ભોગવીને ઉત્કટ ભોગો ભોગવતા તે તથાભૂત કિંચિત અજ્ઞાનતપકારી કાળમાસે કાળ કરીને કોઈ આસુરીક સ્થાનમાં કિબિષમાં અસુરદેવમાં અધમ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. અથવા પ્રાણીના ઉપઘાતનો ઉપદેશ આપીને ભોગાભિલાષુકો નિત્ય અંધકારવાળા કિબિષપ્રધાન નરક સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તે દેવ કે નાક ત્રણત્વને છોડતા નથી. તેઓમાં જો કે દ્રવ્યથી પ્રાણાતિપાત સંભવતો નથી, તો પણ તે ભાવથી જે પ્રાણાતિપાતની વિરતિના વિષય સ્વીકારે છે. પછી પણ તે દેવલોકથી ચ્યવીને કે નરકથી નીકળીને ક્લિષ્ટ તિર્યંચ પંચેન્દ્રિયમાં કે તથાવિધ મનુષ્યોમાં બકરા જેવો મક થઈને કે અંધ-બધિપણે તે ઉત્પન્ન થાય છે. ઉભય અવસ્થામાં તે પ્રસવને છોડતા નથી. તેથી તેમનું પ્રત્યાખ્યાન નિર્વિષણ નથી. તેમને દ્રવ્યથી પ્રાણાતિપાત સંભવે છે. હવે પ્રત્યક્ષસિદ્ધ એવા વિરતિના વિષયને દર્શાવતા કહે છે - ગૌતમ સ્વામીએ કહ્યું - જેનું પ્રત્યાખ્યાન ગ્રહણ કરેલ છે, તેમાં દીઘયુિકા પ્રાણી પણ હોય, તેઓ નારક, મનુષ્ય, દેવ, બે-ત્રણ-ચાર-પંચેન્દ્રિય જીવો પણ સંભવે છે. પછી તે પ્રત્યાખ્યાન નિર્વિષય કઈ રીતે થાય? બાકી સુગમ છે - ચાવત્ - આપનું કથન ન્યાયી નથી. આ પ્રમાણે આગળ તુચ-આયુ વિષયને સમાન યોગ ક્ષેમવથી કહેવા. તથા અપાયુવાળું x પણ અતિ સ્પષ્ટ હોવાથી સિદ્ધ જ છે. એટલું વિશેષ છે કે જ્યાં સુધી મરતો નથી. ત્યાં સુધી પ્રત્યાખ્યાત વિષય બસોમાં ઉત્પન્ન થયેલો વિષયને સ્વીકારે છે. હવે શ્રાવકોના દિવ્રત આશ્રયી પ્રત્યાખ્યાનનો વિષય દશવિ છે - ભગવનું ગૌતમ આદિ સુગમ છે. ચાવત્ સામાયિક, દેશાવકાશિક ગ્રહણ કરશે. દેશથી અવકાશ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૨/ગ-૮૦૪ 251 રક્ષર તે દેશાવકાશ, તેમાં થાય તે દેશાવકાસિક અતુિ પૂર્વગૃહીત દિગૃવંતના 100 યોજનાદિકને જે પ્રતિદિન સોપીને યોજન-ગાવ-પાટણ-ગૃહ મર્યાદાદિ પરિણામ કરવું તે, દેશાવકાશિક કહેવાય. તે જ દશવિ છે - રોજ સવારે પ્રત્યાખ્યાન અવસરે દિશાને આશ્રીને આવા પ્રકારે પ્રત્યાખ્યાન કરે કે - પૂર્વાભિમુખ, પૂર્વ દિશામાં મારે આટલું જવું તથા પશ્ચિમ દિશામાં આટલું જવું ઇત્યાદિ ચારે દિશાનો નિયમ કરે. જેમકે આજે માત્ર પાંચયોજન જવું કે એક ગાઉ જવું એવો નિયત રોજ કરે. આવા દેશવકાસિકથી તે શ્રાવકને સર્વ પ્રાણીના ગૃહીત પરિમાણથી બહાર હિંસાનો ત્યાગ થાય છે. તેથી આ શ્રાવક સર્વ પ્રાણી-ભૂત-જીવ-સર્વેમાં હું ક્ષેમંકર છું એ પ્રમાણે અધ્યવસાયી થાય છે. તેવા ગૃહિત પરિમાણમાં -x - ત્રસ, પ્રાણના વિષયમાં શ્રાવક વ્રતના ગ્રહણથી આમીને મરણપર્યન્ત હિંસાનો ત્યાગ કરનાર થાય છે. તે બસો અને પ્રાણીઓ પોતાનું આયુ તજીને ત્યાં જ ગૃહીત પરિમાણ દેશમાં જ યોજનાદિ દેશમાં બસ કે પ્રાણો છે તેમાં ઉત્પન્ન થાય છે. અર્થાત ગૃહીત પરિમાણ દેશમાં કસાણ તજીને બસમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. કેમકે બંનેમાં ત્રસવનો સદ્ભાવ છે. બાકી સુગમ છે. ચાવતુ ન્યાયયુક્ત નથી. * સૂત્ર-૮૦૫ - સમીપ ક્ષેત્રમાં જે ત્રણ પ્રાણી છે, તેમની હિંસા કરવાનો શ્રાવકે વ્રત ગ્રહણના સમયથી મરણપર્યન્ત ત્યાગ કરેલો છે. તે ત્યાં આયુનો ક્ષય કરે છે, ક્ષય કરીને સમીપ ભૂમિમાં ચાવત્ સ્થાવર પાણીરૂપે ઉત્પન્ન થાય છે. જેમની નિશ્વયોજન હિંસાનો ત્યાગ કર્યો છે, પણ સહયોજન હિંસાનો ત્યાગ નથી, તેમાં વત દેશમાં ઉત્પન્ન થાય છે. તે શ્રાવકોને અદિંડની હિંસાનો ત્યાગ નથી, અનર્થદંડ હિંસાનો ત્યાગ કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ. તે ચિરસ્થિતિક ચાવતુ ન્યાયયુક્ત નથી. ત્યાં જે સમીપ દેશમાં રહેલા અસ પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણથી આમરણાંત હિંસાનો ત્યાગ કર્યો છે. ત્યાંથી આયુ પૂર્ણ કરીને ત્યાંથી દૂર જે ત્રણ સ્થાવર પ્રાણી છે જેનો શ્રાવકે પ્રતગ્રહણથી આજીવન હિંસાનો ત્યાગ કયો તેમા ઉત્પન્ન થાય છે. તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તે પાણી પણ કહેવાય છે યાવતુ ન્યાયયુક્ત નથી. ત્યાં સમીપ ક્ષેત્રમાં જે સ્થાવર પ્રાણી છે. જેઓને શ્રાવકને દંડ દેવાનો ત્યાગ નથી, અનદિંડ દેવાનો ત્યાગ છે, તે ત્યાં આયુનો ત્યાગ કરે છે, કરીને ત્યાં સમીપમાં જે ત્રસધાણી છે જેનો શ્રાવકને વ્રત ગ્રહણથી આજીવન ભાગ છે, તેમાં ઉપજે છે. તે શ્રાવકોને સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પાણી પણ છે ચાવતું તમારું કથન ન્યાયી નથી. ત્યાં સમીપમાં જે સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે દંડનો ત્યાગ કર્યો નથી, અનડિનો ત્યાગ કર્યો છે. તે ત્યાં આયુ પૂર્ણ કરીને જે સ્થાવર પ્રાણી જેનો શ્રાવકે અદિડને વસ્યો છે. અનદિંડને નહીં તેમાં ઉત્પન્ન થાય છે. તે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર શ્રાવકને અણથિી કે અનથિી તે પાણીને પણ * ચાવ4 - આ રીતે તમારું કથન ન્યાયયુક્ત નથી. ત્યાં સમીપમાં જે સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે અદિંડના ત્યાગ નથી કર્યો અનર્થદંડનો ત્યાગ કર્યો છે ત્યાં આય પૂર્ણ કરીને ત્યાંથી દૂરવર્તી જે બસસ્થાવર પ્રાણી જેનો શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે, તેથી તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તે પાણી પણ છે યાવતુ આ રીતે તે ન્યાયસંગત નથી. ત્યાં જે દૂરવત માં પ્રયાવર પક્ષી છેજેનો શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે. તે ત્યાં આયુ પૂર્ણ કરીને ત્યાં સમીપ ક્ષેત્રમાં ત્રસ પાણી છે, જેનો શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પાણી પણ છે ચાવતું તમારું કથન ન્યાયયુક્તનથી. ત્યાં જે દરવત ક્ષેત્રમાં ત્રસ સ્થાવર પ્રાણી છે, જેનું શ્રાવકે વ્રત ગ્રહણથી આજીવન પ્રત્યાખ્યાન કરેલ છે, તે ત્યાં આયુ પૂર્ણ કરે છે. પૂર્ણ કરીને ત્યાં સમીપવત ક્ષેત્રમાં જે સ્થાવર પ્રાણી છે જેનો શ્રાવકે અર્થ દંડનો ત્યાગ નથી કર્યો, પણ અનદિંડનો ત્યાગ કર્યો છે. તેમાં ઉત્પન્ન થાય છે. જેનો શ્રાવકે અર્થ દંડનો ત્યાગ કર્યો છે, અનર્થદંડનો ત્યાગ નથી કર્યો યાવત્ તે પાણી પણ છે ચાવતું તે ન્યાયી નથી. ત્યાં દુરવત ક્ષેત્રમાં જે ત્રસથાવર પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રત ગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે. તે ત્યાં આયુ પૂર્ણ કરે છે, પૂર્ણ કરીને તે ત્યાં દૂરવર્તી એવા ત્રાસ્થાવર પ્રાણી, જેના શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન પ્રત્યાખ્યાન કચર છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેથી શ્રાવકનું સુપત્યાખ્યાન થાય છે. તેઓ પ્રાણી પણ છે યાવતુ તે ન્યાયી નથી. ભગવાન ગૌતમે કહ્યું - એવું કદાપિ થયું નથી, થતું નથી કે થશે પણ નહીં કે જે આ સર્વે સપાણીનો ઉચ્છેદ થઈ જાય અને બધાં પ્રાણી સ્થાવર થઈ જશે. અથવા બધાં સ્થાવર પ્રાણી વિચ્છેદ પામશે કે ત્રસ પાણી થઈ જશે. ત્રણ અને સ્થાવર પાણીનો સર્વથા ઉચ્છેદ થતો નથી, તેથી જે તમે કે બીજ એમ કહો છો કે * એવો કોઈ પચયિ નથી કે જેને લઈને શ્રાવકનું સુપાખ્યાન શાય ચાવતું તે ન્યાય યુક્ત નથી. વિવેચન-૮૦૫ - આ રીતે અન્ય પણ આઠ સૂત્રો બતાવ્યા છે - તેમાં પહેલા સૂત્રમાં જે વ્યાખ્યાત છે, તે આ પ્રમાણે છે, જેમકે - ગૃહીત પરિણામવાળા ક્ષેત્રમાં જે વસો છે તે ગૃહીત પરિમાણ દેશમાં રહીને તે જ બસમાં ઉપજે છે. બીજા સૂત્રમાં સમીપવર્તી ક્ષેત્રમાં રહેલ ત્રસ સમીપવર્તી સ્થાવરમાં ઉત્પન્ન થાય છે -0- છઠા સૂરમાં બીજા ક્ષેત્રવર્તી જે સ્થાવરો છે, તે ગૃહીત પરિમાણ [પરદેશવર્તી] Page #134 -------------------------------------------------------------------------- ________________ 2 -805 53 ક્ષેત્રમાં બસસ્થાવરમાં ઉપજે છે -0- સાતમાં સૂત્રમાં - પર-દેશવર્તી જે બસ-સ્થાવર છે, તે સમીપવર્તી ક્ષેત્રમાં બસમાં ઉપજે છે -0- આઠમાં સૂત્રમાં પર-દેશવર્તી જે બસ સ્થાવર છે તે સમીપવર્તી ક્ષેત્રમાં સ્થાવરમાં ઉત્પન્ન થાય છે -0- નવમાં સૂત્રમાં તે પરદેશીવર્તી જે બસ-સ્થાવર છે તે પર-દેશવર્તી ગસ સ્થાવરમાં ઉપજે છે. આ પ્રક્રિયા વડે નવે ગો કહેવા - વિચારવા. તેમાં જ્યાં જ્યાં “ગસ’ કહ્યાં ત્યાં વ્રતગ્રહણની આદિથી લઈને શ્રાવકને આમરણાંત હિંસાનો ત્યાગ કર્યો છે, એ પ્રમાણે યોજવું. જ્યાં ‘સ્થાવર' કહ્યા ત્યાં અર્થદંડનો ત્યાગ નથી કર્યો, અનર્થદંડનો ત્યાગ કર્યો છે. બાકીની અક્ષરઘટના સ્વબુદ્ધિથી જાણવી. આ પ્રમાણે ઘણાં દટાંતોથી શ્રાવક પ્રત્યાખ્યાનની સવિષયતા સાધીને હવે પ્રેરકની અત્યંત અસંબદ્ધતા સુત્ર વડે કહે છે ભગવાન ગૌતમસ્વામીએ ઉદકને કહ્યું કે - આવું અનાદિ કાળમાં પૂર્વે થયું નથી, વર્તમાનકાળે ચતું નથી, આગામી અનંતકાળે પણ બનશે નહીં કે જે આ બસપાણી સર્વથા સ્વજાતિનો ઉચ્છેદ પામશે કે સ્થાવર થઈ જશે. તથા સ્થાવર પ્રાણી ત્રણ કાળમાં પણ સમુચ્છેદ નહીં પામે, કે ત્રસ બની જાય. જો કે તેઓમાં પરસ્પર સંક્રમથી ગમન થાય છે. તો પણ સર્વથા એક-મેકમાં તેમનો સદ્ભાવ છે. તેથી કહે છે કે આવા પ્રકારનો કોઈ સંભવ નથી કે માત્ર એક પ્રત્યાખ્યાનકતનિ છોડીને બીજા બધાં નાટકો, બેઇન્દ્રિયાદિ તિર્યંચો, મનુષ્ય અને દેવોનો સર્વથા પણ અભાવ થાય અને ત્રસવિષય પ્રત્યાખ્યાન નિર્વિષય થાય અને તે પ્રત્યાખ્યાનીના જીવતા બધાં જ નાક આદિ વસો સમુચ્છેદ પામે. આવો કોઈ સંભવ જ નથી તે ન્યાય કહ્યો છે. સ્થાવરોના અનંતપણાથી અસંખ્ય ત્રસમાં ઉત્પાદ થઈ જ ન શકે, તે સુપતીત છે. આ પ્રમાણે ત્રસ અને સ્થાવરનો છેદ થવાનું આપનું કે અન્યનું કથન અયોગ્ય છે અને એવો કોઈ પર્યાય નથી કે જેમાં શ્રાવકને એક પણ બસ વિષયના દંડનો ત્યાગ ન થાય તેમ કહ્યું, તે ઉક્ત નીતિથી બધું જ અશોભન છે. હવે ઉપસંહાર કરતા કહે છે * સૂત્ર-૮૦૬ ભગવતુ ગૌતમે કહf * હે આયુષ્યમાન ઉદકજે શ્રમણ કે માહણની નિંદા કરે છે તે સાધુ સાથે ભલે મૈત્રી રાખતો હોય, તે જ્ઞાન-દનિ-ચાઅિને પામીને પાપકર્મ ન કરવાને માટે પ્રવૃત્ત હોય, પણ તે પરલોકનો વિઘાત કરતો રહે છે. જે શ્રમણ કે માહણની નિંદા નથી કરતા પણ મૈત્રી સાથે છે તથા જ્ઞાનદર્શનચા»િને પામીને કર્મોના વિનાશ માટે પ્રવૃત્ત થયેલા છે, તે મનુષ્ય નિશ્ચયથી પરલોકની વિશદ્ધિ માટે સ્થિત છે. ત્યારે તે ઉદક પેઢાલપુત્ર ગૌતમ સ્વામીનો આદર કરતાં જે દિશાથી આવ્યા હતા, તે દિશામાં જવા માટે તત્પર થયા. ત્યારે ભગવાન ગૌતમે કહ્યું - હે આયુષ્યમાન ઉંદકી જે પુરુષ તથાભૂત શ્રમણ કે માહણ પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળી - સમજીને પોતાની સૂક્ષ્મ બુદ્ધિથી વિચારે છે કે તેણે મને અનુત્તર કલ્યાણપદને પ્રાપ્ત કરાવ્યું છે, તેનો આદર કરે છે, ઉપકારી માને 254 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે, તેમને વંદન-નમસ્કાર કરે છે, સકાર-સન્માન કરે છે. યાવત કલ્યાણમંગલ-દેવક-ચૈત્યક માનીને તેની પÚપાસના કરે છે. ત્યારે ઉદય પેઢાલપુર ગૌતમ સ્વામીને કહ્યું હે ભદતા પદો પૂર્વે મેં જાણેલ નહીં સાંભળેલ નહીં સમજેલ નહીં હદયંગમ ન કર્યો, તેથી તે પદો મારા માટે અદૈષ્ટ-આશુત-અમુક-વિજ્ઞાતઅનુપધારિત-અનિગૂઢ-અવિચ્છિન્ન-નિકૃષ્ટ-અનિવૃઢ-અનિવહિત હતા. તેથી આ અની શ્રદ્ધાન કરી, પતિ ન કરી, રુચિ ન કરી. હે પૂજ્યા આ પદો હવે મેં જાણ્યા-સાંભળ્યાસમજ્યા યાવત તેનો નિશ્ચય કર્યો છે. આ આઈની હવે શ્રદ્ધા કરું છું. પ્રીતિ કરું છું, રુચિ કરું છું. તે એમ જ છે જે પ્રમાણે તમે કહા છે. ત્યારે ગૌતમસ્વામીએ તેને કહ્યું આયુષ્યમાન ઉંદકી હે આર્ય! જે પ્રમાણે અમે કઇ છે, તે પ્રમાણે તેની શ્રદ્ધા કરો, પીતિ કરો, રુચિ કરો. ત્યારે તે ઉદક પેઢાલપુને ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું : હે ભદતા હું તમારી પાસે ચતુયમિ ધર્મને છોડીને પંચમહત્તતિક સપ્રતિક્રમણ ધર્મ સ્વીકારીને વિચારવા ઇચ્છું છું. ત્યારે તે ભગવાન ગૌતમે ઉદક પેઢાલપુત્રને લઈને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા ત્યાં ગયા, જઈને તે ઉદક પેઢાલપુ. શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી, ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યો, વંદન-નમસ્કાર કરીને કહ્યું હે ભગવન! આપની પાસે હું ચયમિ ધર્મ છોડીને પંચમહાવતવાળો સપતિકમણ ધર્મ અંગીકાર કરીને વિચારવા ઇચ્છું છું. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર ઉદકને આ પ્રમાણે કહ્યું - જેમ સુખ ઉપજે તેમ કરો પણ પ્રતિબંધ ન કરો. ત્યારે તે ઉદક પેઢાલપુગે શ્રમણ ભગવંત મહાવીર પાસે ચતુમ ધમને બદલે પંચ મહdવાળો સપતિક્રમણ ધમનિ અંગીકાર કરી વિચરવા લાગ્યા - તેમ હું કહું છું. * વિવેચન-૮૦૬ : ગૌતમ સ્વામી બોલ્યા - હે આયુષ્યમાનુ ઉદકા જે આ શ્રમણ કે યયોતકારી મહાણ-હાચર્યયુક્તને મૈત્રી માનતા હોવા છતાં નિંદે છે તથા સમ્યગૃજ્ઞાન-દર્શન-વ્યાત્રિ પામીને, પાપને ન કરવા માટે ઉધત થાય છે. તે લઘુપકૃતિ, પોતાને પંડિત માનતા, સુમતિ લક્ષણ પશ્લોક અથવા તેના કારણરૂપ સત્સયમનો વિઘાત કરતા રહે છે. પરંતુ જે મહાસતત્વવાળા, સમુદ્ર જેવા ગંભીર છે, શ્રમણોને નિંદતા નથી, તેઓ સાથે પમ મૈત્રી માને છે. સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિ પામીને પાપકર્મોના ન કરવા માટે ઉસ્થિત થયા છે, તે પરલોકની વિશુદ્ધિ માટે સ્થિત થાય છે. આ પનિંદા વર્જન દ્વારા યથાવસ્થિત અર્થ-સ્વરૂપ દર્શનથી ગૌતમસ્વામીએ પોતાનું ઉદ્ધતપણું છોડેલ છે. એ રીતે યથા-અવસ્થિત અને ગૌતમસ્વામીએ આપવા છતાં ઉદક પેઢાલમ જ્યારે ભગવનું ગૌતમનો આદર કર્યા વિના જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં જવાને માટે વિચાર કરવા લાગ્યા, ઉદકનો આવો અભિપ્રાય જાણીને ભગવન ગૌતમ સ્વામીએ કહ્યું Page #135 -------------------------------------------------------------------------- ________________ 255 હે આયુષ્યમાન ઉદક! જે તથાભૂત શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ યોગોમને માટે પદ સાંભળે, જે આર્ય અનુષ્ઠાનના હેતુત્વથી આર્ય છે, તથા ઘાર્મિક, સુવચન, સદ્ગતિના હેતુરૂપ, આવા પદને સાંભળીને-સમજીને સૂમ-કુશલ બુદ્ધિથી વિચારે કે - આમણે મને અનુત્તર વચન કહેલું છે, તે પ્રાપ્ત કરીને, તે બોધ આપનારનો આદર લૌકિકમાં પણ કરે છે તથા કલ્યાણ, મંગલ, દેવતા માફક સ્તુતિ કરે છે, પર્યાપાસના કરે છે જો કે પૂજનીય કંઈ પણ ન ઇચ્છે, તો પણ તેમને તેના પરમાર્થથી ઉપકારી માની યથાશક્તિ બહુમાન કરે. આ પ્રમાણે ગૌતમસ્વામીએ કહેતા, તે ઉદકે કહ્યું - આ પદો પૂર્વે મેં અજ્ઞાનતાથી સાંભળેલ- સમજેલ ન હતા. ચૈત્યાદિ વિશેષણ સમૂહ વડે તેની શ્રદ્ધા ન કરેલી. હવે આપની પાસે જાણીને આ અર્ચની હું શ્રદ્ધા કરું છું. આ સાંભળીને ગૌતમસ્વામીએ ઉદકને કહ્યું સર્વજ્ઞ અન્યથા નથી કહ્યું, તેમ આ અર્થમાં શ્રદ્ધા કરો. ફરી પણ ઉદકે આ પ્રમાણે કહ્યું - મને તે ઇષ્ટ છે. પણ હવે હું ચતુમિ ધર્મને બદલે પંચયામિક ધર્મ, પ્રતિક્રમણ સહિત સ્વીકારી વિહરવા ઇચ્છું છું ત્યારે ગૌતમ સ્વામી તેને તીર્થંકર પાસે લાવ્યા. ઉદકે પણ ભગવંતને વંદન કરીને પંચયામિક ધર્મગ્રહણ કરવા તત્પરતા બતાવી. ભગવંતે પણ તેને સપ્રતિકમણ પંચયામ ધર્મની અનુજ્ઞા કરી. તે તથાભૂત ધર્મ અંગીકાર કરી વિચારવા લાગ્યા. fસ - પરિસમાપ્તિ અર્થે છે. બ્રવીકિ - પૂર્વવતુ. સુધમસ્વિામીએ સ્વશિષ્યોને આ કહ્યું. જેમકે . મેં ભગવંત પાસે જે સાંભળેલ તે હું તમને કહું છું - અનુગમ પુરો થયો શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૭ “નાલંદીય”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ * હવે નયો કહે છે - નયો સાત છે - નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુમૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત. તેમાં તૈગમાદિ ચાર નયો અર્થનય છે. અર્થ જ પ્રધાન હોવાથી શબ્દનું ઉપસર્જન ઇચ્છે છે. શબ્દાદિ ત્રણે શબ્દનયો છે તે શબ્દની પ્રધાનતાથી અને ઇચ્છે છે. તેમાં તૈગમનું સ્વક્ષ આ છે - જેમકે સામાન્ય વિશેષાભક વસ્તુનો એક પ્રકારે બોધ ન માને તે નિગમ. તેમાં થવાથી તૈગમ. અથવા જેમાં એક ગમ નથી તે નૈગમ. મહા સામાન્ય મળે જે સામાન્ય-વિશેષના પરિચ્છેદક છે, તેમાં મહાસામાન્ય સર્વ પદાર્થ અનુયાયિની સત્તા છે. તેમાં અપાંતરાલ સામાન્ય તે દ્રવ્યવ-જીવવાદિ છે. વિશેષ છે પરમાણુ આદિમાં શુક્લાદય ગુણો છે. આ ત્રણેને તૈગમનય માને છે. - X - X - આ તૈગમ - સામાન્ય વિશેષાત્મક વસ્તુને માને છે, તો પણ તે સમ્યગુદૃષ્ટિ નથી. કેમકે તે માત્ર ભેદ રૂપે જ સામાન્ય-વિશેષને માને છે. સંગ્રહનયનું સ્વરૂપ આવે છે - સમ્યક્ પદાર્થોનું સામાન્ય આકાપણે ગ્રહણ તે સંગ્રહ. સામાન્ય-વિશેષાત્મક વસ્તુના સામાન્ય અંશનો જ આશ્રય કરવાથી તે 256 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મિથ્યાદૃષ્ટિ છે. * x - વ્યવહારનય - જેમ લોક માને તે પ્રમાણે વસ્તુ છે. પણ શુક તાર્કિકોએ સ્વ અભિપ્રાયકૃત લક્ષણોએ વસ્તુ માની હોય છતાં તે તેવી ન હોય. કેમકે અર્થોનો આત્મભેદ દરેક લક્ષણમાં જુદો હોતો નથી. * * * * * બાજુસૂગનયનને વિનટ અનુત્પન્ન વકપણું છોડીને વર્તમાનકાળે વર્તતા ક્ષણમાત્રના પદાર્થને માને છે. - X - X - X - X - શબ્દનય - શબ્દ વડે જ તેણે આ અર્થની પ્રતીતિ સ્વીકારવાથી લિંગ, વચન, સાધન, ઉપગ્રહ, કાલ અને ભેદથી અભિહિત વસ્તુને ભિન્ન જ ઇચ્છે છે. * * * * * X - X - X - X - X - સમભિરૂઢ નય - જુદા જુદા પર્યાયોના જુદા જુદા અર્થથી તે પ્રમાણે માને છે સમભિરૂઢ નય છે. આ ઘટ વગેરનના પર્યાયોને એક અર્થમાં લેતો નથી. જેમકે - ઘડવાથી ઘડો, કુટવાથી કુટ - X - X - X - 4 - એવંભૂતનય - જ્યારે શબ્દ પ્રવૃત્તિ નિમિત્ત ચેષ્ટા વગેરે. તે ઘટ વગેરે વસ્તુમાં હોય, ત્યારે જ આ વસ્તુ માને. જેમકે પાણી ભરનારીના માથા ઉપર પાણીથી ભરેલો ઘડો ઘટઘટ અવાજ કરનારો હોય ત્યારે તે ઘડો માને છે. પણ ક્રિયા ન કરે ત્યાં સુધી ન માને - X - X - X - X - ઉપસંહાર - આ બધા નયોને જ્ઞાન-ક્રિયા વડે મોક્ષમાં સહાયક માની સાતે નયને તેમાં પોતાની બુદ્ધિ વડે ઉતારવા.- x * x * x * તેમાં પણ જ્ઞાન વડે કિયા કે ક્રિયા વડે જ્ઞાનને ઉડાડવું નહીં. પરમાર્થથી તો જ્ઞાન અને ક્રિયા - x * બંને વડે જ ઇચ્છિત ફળ-મોક્ષની સિદ્ધિ માટે સમર્થ છે. આ બંને માનનારો સાધુ અભિપ્રેત ફળને સાધે છે. કહ્યું છે કે - બધાં નયોનું ઘણી જાતનું કહેવું સાંભળી, વિચારી, બધાં નયોમાં વિશુદ્ધ તવ જ્ઞાન અને વિશુદ્ધ ચાસ્ત્રિ સ્વીકારે. - - X - X - X - X - આ ટીકા વાહરી ગણિ સહાયથી શીલાચાર્યે મેં] પુરી કરી છે. | શ્રુતસ્કંધ-૨ ટીકાસહિત અનુવાદ પૂર્ણ ક * X - X - X - સૂયગડાંગ સૂત્ર - ચિરંગસૂત્ર-૨ આગમ-૨] નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ભાગ-ચોથો પુરો થયો Page #136 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.