________________ ૨/ગ-૮૦૪ 251 રક્ષર તે દેશાવકાશ, તેમાં થાય તે દેશાવકાસિક અતુિ પૂર્વગૃહીત દિગૃવંતના 100 યોજનાદિકને જે પ્રતિદિન સોપીને યોજન-ગાવ-પાટણ-ગૃહ મર્યાદાદિ પરિણામ કરવું તે, દેશાવકાશિક કહેવાય. તે જ દશવિ છે - રોજ સવારે પ્રત્યાખ્યાન અવસરે દિશાને આશ્રીને આવા પ્રકારે પ્રત્યાખ્યાન કરે કે - પૂર્વાભિમુખ, પૂર્વ દિશામાં મારે આટલું જવું તથા પશ્ચિમ દિશામાં આટલું જવું ઇત્યાદિ ચારે દિશાનો નિયમ કરે. જેમકે આજે માત્ર પાંચયોજન જવું કે એક ગાઉ જવું એવો નિયત રોજ કરે. આવા દેશવકાસિકથી તે શ્રાવકને સર્વ પ્રાણીના ગૃહીત પરિમાણથી બહાર હિંસાનો ત્યાગ થાય છે. તેથી આ શ્રાવક સર્વ પ્રાણી-ભૂત-જીવ-સર્વેમાં હું ક્ષેમંકર છું એ પ્રમાણે અધ્યવસાયી થાય છે. તેવા ગૃહિત પરિમાણમાં -x - ત્રસ, પ્રાણના વિષયમાં શ્રાવક વ્રતના ગ્રહણથી આમીને મરણપર્યન્ત હિંસાનો ત્યાગ કરનાર થાય છે. તે બસો અને પ્રાણીઓ પોતાનું આયુ તજીને ત્યાં જ ગૃહીત પરિમાણ દેશમાં જ યોજનાદિ દેશમાં બસ કે પ્રાણો છે તેમાં ઉત્પન્ન થાય છે. અર્થાત ગૃહીત પરિમાણ દેશમાં કસાણ તજીને બસમાં જ ઉત્પન્ન થાય છે. તેથી તે શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન થાય છે. કેમકે બંનેમાં ત્રસવનો સદ્ભાવ છે. બાકી સુગમ છે. ચાવતુ ન્યાયયુક્ત નથી. * સૂત્ર-૮૦૫ - સમીપ ક્ષેત્રમાં જે ત્રણ પ્રાણી છે, તેમની હિંસા કરવાનો શ્રાવકે વ્રત ગ્રહણના સમયથી મરણપર્યન્ત ત્યાગ કરેલો છે. તે ત્યાં આયુનો ક્ષય કરે છે, ક્ષય કરીને સમીપ ભૂમિમાં ચાવત્ સ્થાવર પાણીરૂપે ઉત્પન્ન થાય છે. જેમની નિશ્વયોજન હિંસાનો ત્યાગ કર્યો છે, પણ સહયોજન હિંસાનો ત્યાગ નથી, તેમાં વત દેશમાં ઉત્પન્ન થાય છે. તે શ્રાવકોને અદિંડની હિંસાનો ત્યાગ નથી, અનર્થદંડ હિંસાનો ત્યાગ કરે છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે અને ત્રસ પણ. તે ચિરસ્થિતિક ચાવતુ ન્યાયયુક્ત નથી. ત્યાં જે સમીપ દેશમાં રહેલા અસ પ્રાણી છે, જેને શ્રાવકે વ્રતગ્રહણથી આમરણાંત હિંસાનો ત્યાગ કર્યો છે. ત્યાંથી આયુ પૂર્ણ કરીને ત્યાંથી દૂર જે ત્રણ સ્થાવર પ્રાણી છે જેનો શ્રાવકે પ્રતગ્રહણથી આજીવન હિંસાનો ત્યાગ કયો તેમા ઉત્પન્ન થાય છે. તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તે પાણી પણ કહેવાય છે યાવતુ ન્યાયયુક્ત નથી. ત્યાં સમીપ ક્ષેત્રમાં જે સ્થાવર પ્રાણી છે. જેઓને શ્રાવકને દંડ દેવાનો ત્યાગ નથી, અનદિંડ દેવાનો ત્યાગ છે, તે ત્યાં આયુનો ત્યાગ કરે છે, કરીને ત્યાં સમીપમાં જે ત્રસધાણી છે જેનો શ્રાવકને વ્રત ગ્રહણથી આજીવન ભાગ છે, તેમાં ઉપજે છે. તે શ્રાવકોને સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પાણી પણ છે ચાવતું તમારું કથન ન્યાયી નથી. ત્યાં સમીપમાં જે સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે દંડનો ત્યાગ કર્યો નથી, અનડિનો ત્યાગ કર્યો છે. તે ત્યાં આયુ પૂર્ણ કરીને જે સ્થાવર પ્રાણી જેનો શ્રાવકે અદિડને વસ્યો છે. અનદિંડને નહીં તેમાં ઉત્પન્ન થાય છે. તે સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર શ્રાવકને અણથિી કે અનથિી તે પાણીને પણ * ચાવ4 - આ રીતે તમારું કથન ન્યાયયુક્ત નથી. ત્યાં સમીપમાં જે સ્થાવર પ્રાણી છે, જેનો શ્રાવકે અદિંડના ત્યાગ નથી કર્યો અનર્થદંડનો ત્યાગ કર્યો છે ત્યાં આય પૂર્ણ કરીને ત્યાંથી દૂરવર્તી જે બસસ્થાવર પ્રાણી જેનો શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે, તેથી તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તે પાણી પણ છે યાવતુ આ રીતે તે ન્યાયસંગત નથી. ત્યાં જે દૂરવત માં પ્રયાવર પક્ષી છેજેનો શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે. તે ત્યાં આયુ પૂર્ણ કરીને ત્યાં સમીપ ક્ષેત્રમાં ત્રસ પાણી છે, જેનો શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે, તેમાં ઉત્પન્ન થાય છે. તે શ્રાવકનું સુપ્રત્યાખ્યાન થાય છે. તેઓ પાણી પણ છે ચાવતું તમારું કથન ન્યાયયુક્તનથી. ત્યાં જે દરવત ક્ષેત્રમાં ત્રસ સ્થાવર પ્રાણી છે, જેનું શ્રાવકે વ્રત ગ્રહણથી આજીવન પ્રત્યાખ્યાન કરેલ છે, તે ત્યાં આયુ પૂર્ણ કરે છે. પૂર્ણ કરીને ત્યાં સમીપવત ક્ષેત્રમાં જે સ્થાવર પ્રાણી છે જેનો શ્રાવકે અર્થ દંડનો ત્યાગ નથી કર્યો, પણ અનદિંડનો ત્યાગ કર્યો છે. તેમાં ઉત્પન્ન થાય છે. જેનો શ્રાવકે અર્થ દંડનો ત્યાગ કર્યો છે, અનર્થદંડનો ત્યાગ નથી કર્યો યાવત્ તે પાણી પણ છે ચાવતું તે ન્યાયી નથી. ત્યાં દુરવત ક્ષેત્રમાં જે ત્રસથાવર પ્રાણી છે, જેનો શ્રાવકે વ્રત ગ્રહણથી આજીવન ત્યાગ કર્યો છે. તે ત્યાં આયુ પૂર્ણ કરે છે, પૂર્ણ કરીને તે ત્યાં દૂરવર્તી એવા ત્રાસ્થાવર પ્રાણી, જેના શ્રાવકે વ્રતગ્રહણથી આજીવન પ્રત્યાખ્યાન કચર છે, તેમાં ઉત્પન્ન થાય છે. તેથી શ્રાવકનું સુપત્યાખ્યાન થાય છે. તેઓ પ્રાણી પણ છે યાવતુ તે ન્યાયી નથી. ભગવાન ગૌતમે કહ્યું - એવું કદાપિ થયું નથી, થતું નથી કે થશે પણ નહીં કે જે આ સર્વે સપાણીનો ઉચ્છેદ થઈ જાય અને બધાં પ્રાણી સ્થાવર થઈ જશે. અથવા બધાં સ્થાવર પ્રાણી વિચ્છેદ પામશે કે ત્રસ પાણી થઈ જશે. ત્રણ અને સ્થાવર પાણીનો સર્વથા ઉચ્છેદ થતો નથી, તેથી જે તમે કે બીજ એમ કહો છો કે * એવો કોઈ પચયિ નથી કે જેને લઈને શ્રાવકનું સુપાખ્યાન શાય ચાવતું તે ન્યાય યુક્ત નથી. વિવેચન-૮૦૫ - આ રીતે અન્ય પણ આઠ સૂત્રો બતાવ્યા છે - તેમાં પહેલા સૂત્રમાં જે વ્યાખ્યાત છે, તે આ પ્રમાણે છે, જેમકે - ગૃહીત પરિણામવાળા ક્ષેત્રમાં જે વસો છે તે ગૃહીત પરિમાણ દેશમાં રહીને તે જ બસમાં ઉપજે છે. બીજા સૂત્રમાં સમીપવર્તી ક્ષેત્રમાં રહેલ ત્રસ સમીપવર્તી સ્થાવરમાં ઉત્પન્ન થાય છે -0- છઠા સૂરમાં બીજા ક્ષેત્રવર્તી જે સ્થાવરો છે, તે ગૃહીત પરિમાણ [પરદેશવર્તી]