________________ Jભૂમિકા 231 232 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કહે છે * પયપ્તિ ભાવ-સામર્થ્ય, તેમાં મનં શબ્દ વપરાય છે. માત્ર એટલે સમર્થ. લોકોતરમાં પણ નાનં તે તૈ4 - X - HTTU તે તને શરણ આપવા સમર્થ નથી. તેમ કહ્યું. અન્યો પણ કહે છે મૂળ દ્રવ્યને સમજવું, એ જ રથ પર ચઢેલો, વસ્તુમાં થતા ફેરફાર રૂપ પયરયો સમજવા. યુક્તિઓ સમજવી. તેવો વાદી બીજા કુવાદીઓને જીતવા સમર્થ થાય છે. આ મ« શબ્દનો પહેલો અર્થ કહ્યો. મને નો બીજો અર્થ અલંકાર-આભૂષણ થાય છે. - X - X - ત્રીજો અર્થ-૩૪ન્ને શબ્દ ‘પ્રતિષેધ' અર્થમાં જાણવો. જેમકે - અન્ન છે દવાન હવે મારે ઘરમાં રહેવું નથી - x * વગેરે. વળી કહ્યું છે– કુતીર્થોની સેવના નથી કરવી, માટે તેનું પ્રયોજન નથી. કામગુણોનું સેવન કરવું નથી. અહીં મૂળ શ્લોકમાં ત્રણ વખત અ« શબ્દ છે. આ અધ્યયનમાં આ ત્રીજા પ્રતિષેધ વાસી ‘મન’ શબ્દનો અધિકાર છે, તે કહે છે - અન્ને શબ્દના ત્રણ અર્થ છતાં -કારને આધીન મ« શબ્દ હોવાથી પ્રતિષેધ અર્થ જ લેવાનો છે. તેના નિરુક્ત વિધાનથી આ અર્થ છે. થયાત * જ્યાં માંગેલું આપવામાં નિષેધ નથી તે - “નાલંદા”. નાલંદા શબ્દથી “બહારનો ભાગ” તે જાણીતું છે. તે સદા આલોક, પરલોકના સુખહેતુ હોવાથી સુખપદ છે. રાજગૃહી નગરની બાહિસ્કિા ધન-કનકના સમૃદ્ધત્વથી અને સારા સાધુના સમાગમથી સર્વ કામપ્રદ છે. હવે પ્રત્યયનો અર્થ બતાવવા કહે છે. નાલંદાની નજીક મનોરથ નામક ઉધાનમાં ઇન્દ્રભૂતિ ગણઘરે ઉદક નામના નિર્મળે પૂછેલ તેિના ઉત્તરો આપ્યા તેથી જ આ અધ્યયન છે. તે નાલંદામાં કહ્યું માટે નાલંદીય છે. જેમ આ અધ્યયન નાલંદામાં થયું તેમ આગળ પાસાવંત્રન ઇત્યાદિ સૂત્ર સ્પેશિક ગાથા બતાવશે. હવે સૂકાતુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહે છે * સૂત્ર-૩૯૩,૭૯૪ અપૂર્ણ— તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું, તે ઋદ્ધ-સ્વિમિન્સમૃદ્ધચાવ-પ્રતિરૂપ હતું. તે રાજગૃહ નગરની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામની બાહિક્કિા-ઉપનગરી હતી. તે અનેકશત ભવનોથી ચાયેલી યાવતુ પ્રતિરૂપ હતી. તે નાલંદા બાહિરિકામાં લેપ નામે ગાથાપતિ હતો. તે ધનીક, દિપ્ત, પ્રસિદ્ધ હતો. વિસ્તીર્ણ વિપુલ ભવન-શયન-આસન-ધ્યાન-વાહનથી પરિપૂર્ણ હતો. તેની પાસે ઘણાં ધન-સોનું-ચાંદી હતા. તે ધનના અર્જનના ઉપાયોનો જ્ઞાતા અને અનેક પ્રયોગોમાં કુશળ હતો. તેને ત્યાં લોકોને ઘણાં H-પાણી અપાતા હતા. તે ઘણાં દાસ-દાસી-ગાય-ભેંસ-ઘેટાનો સ્વામી હતો. ઘણાં લોકોથી પરાભવ પામતો ન હતો. * વિવેચન-૭૯૩,૭૯૪-અપૂર્ણ [963] આ સૂત્રનો અનંતર-પરંપર સૂત્ર સાથે સંબંધ કહેવો. ગત અધ્યયનનું છેલ્લું સૂત્ર આ હતું - આદાનવાનું ધર્મ કહે છે. ધર્મના બે ભેદ - સાધુનો, શ્રાવકનો. પૂર્વોકત બંને અંગ સૂત્રોમાં પ્રાયઃ સાધુનો આચાર કહ્યો. અહીં શ્રાવકાચાર કહે છે. પરંપર સૂત્ર સંબંધ આ પ્રમાણે- બોધ પામે. શું બોધ પામે ? તે અહીં કહે છે. હવે સૂત્રાર્થ જે કાળે જે અવસરે રાજગૃહ નગર ચોક્ત વિશેષણ વિશિષ્ટ હતું, તે કાળ * તે સમયે આ કહે છે. રાજગૃહ નગરીમાં મોટા પ્રાસાદો હતા. તે પ્રાસાદિત કે આભોગવાળું હતું. તેથી દૃષ્ટિ સુખના હેતુરૂપ દર્શન યોગ્ય હતું. તેનું રૂપ આંખ ખેંચે તેવું * અભિરૂપ હતું. અનન્ય સર્દેશ-પ્રતિરૂપ હતું. અથવા સ્વર્ગના પ્રતિબિંબ જેવું હતું. આવું રાજગૃહ નગર હતું. તે રાજગૃહની બહાર ઇશાન ખૂણામાં નાલંદા નામે બાહિકિા હતી. તે અનેક શત ભવન વડે સન્નિવિષ્ણ-સંકીર્ણ હતી. [૯૪-અપૂણ] તે નાલંદામાં લેપ નામનો કૌટુંબિક હતો. તે હદ્ધિવાળો, તેજસ્વી, સર્વજન વિખ્યાત, વિસ્તીર્ણ વિપુલ શયન આસનાદિ વડે યુક્ત, ધન કમાવવા માટે સાનપરા, ઉંટમંડળી આદિ તથા પ્રયોજન-પ્રયોગ-આયોગ-પ્રયોગ વડે યુકત તથા અહીં-તહીં વિક્ષિપ્ત પ્રયુર ભોજન-પાન અને ઘમાં દાસ-દાસીથી પરિવરેલ હતો. ઘણાં લોકોમાં માનનીય હતો. આ રીતે તેની આ લોકમાં અનેક ગુણયુક્ત દ્રવ્ય સંપદા બતાવી. હવે પરલોકના ગુણો બતાવીને ભાવસંપદા કહે છે * સૂત્ર-૭૯૪ [શેષ ભાગી તે લેપ નામક ગાથાપતિ શ્રમણોપાસક પણ હતો. તે જીવ-જીવાદિનો જ્ઞાતા થઈ ચાવ4 વિચરતો હતો. તે નિર્ગસ્થ પ્રવચનમાં નિ:શંકિત નિકાંક્ષિત, નિર્વિચિકિત્સ, લબ્ધાર્થ, ગૃહિતાર્થ, પુચ્છિતાર્થ, વિનિશ્ચિત-આર્થ, અભિગૃહિતાર્થ, અસ્થિ-મજાવતું ધમનુિરાગરd હતો. [કોઈ પૂછે તો કહેતો હે આયુષ્યમાન ! આ નિર્ગસ્થ પ્રવચન જ સત્ય છે, પરમાર્થ છે, બાકી બધું અનર્થ છે. ફટિકમય યશવાળું છે તેના દ્વાર સદા ખુલા રહેતા, તપુર પ્રવેશ તેને માટે ખુલ્લો હતો. તે ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં પતિપૂર્ણ પૌષધનું સમ્યક અનુપાલન કરતો હતો. શ્રમણ- નિને તથાવિધ એષણીય અરાન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે પ્રતિલાભિત કરતો, ઘણાં શીલ-qત-ગુણ-વિરમણ-પ્રત્યાખ્યાન-પૌષધોપવાસ વડે પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. * વિવેચન-૭૯૪ [શેષ ભાગ. તે લેપ નામક ગૃહસ્થ સાધુને નિત્ય સેવતો શ્રમણોપાસક હતો. આ વિશેષણથી તેની જીવાદિ પદાર્થ આવિર્ભાવક શ્રુતસંપદા જણાવી છે, તે જ દશવેિ છે - જીવ અજીવાદિને જાણતો હતો. દેવ-અસુરાદિ દેવગણ વડે હારે નહીં અને ધર્મથી ટ્યુત ન થાય તેવો હતો. આ વિશેષણસમૂહ વડે તેનું સમ્યજ્ઞાાન બતાવ્યું. હવે તેનું વિશિષ્ટ સમ્યગદર્શનિત્વ બતાવવા કહે છે - આરંતુ પ્રવચનમાં તે દેશી કે સર્વથી શંકારહિત એવો નિઃશંક હતો. જે જિને કહ્યું તે નિઃશંક સત્ય છે, તેમ માનતો. તથા અન્યાન્ય દર્શન ગ્રહણરૂપ કાંક્ષાથી રહિત-નિરાકાંક્ષ હતો, યિતમાં વિહુતિ કે વિદ્વાનની ગુપ્સાથી હિત નિર્વિચિકિસ હતો. તેથી પરમાપ અને