________________ 26-/90 થી 12 26 લાગ્યા. આ વનતિ આદ્રકુમાર પાસે આવ્યો. ભક્તિથી મસ્તક નમાવ્યું, અડધો નમ્યો, કાન સ્થિર કર્યા, ત્રણ પ્રદક્ષિણા કરી, જમીન પર દાંતના અગ્રભાગ નમાવી, મુનિના ચરણમાં નમન કરી સારી રીતે સ્થિર થઈને વન તરફ ગયો. - આ રીતે આર્તકુમાર તપના પ્રભાવથી બંધનમુક્ત મહારાજનું વૃત્તાંત નગરજન પાસેથી જાણીને શ્રેણિકરાજા આદ્રકુમાર મહર્ષિના તપસ્વભાવને અભિનંદી, અભિનંદીને બોલ્યા-ભગવદ્ આ આશ્ચર્ય છે કે આ વનહસ્તી આવી સાંકળોના બંધનને આપના પ્રભાવથી તોડીને મુક્ત થયો, આ ખરેખર દુકર કાર્ય થયું. ત્યારે આર્વકે કહ્યું - અરે ! શ્રેણિક મહારાજા આ વનહતિ જે બંધનથી મુક્ત થયો તે દુકર નથી, પણ જે તેહના બંધનથી મુક્ત થવું તે દુષ્કર છે. માણસે બાંધેલા બંધનથી મત હાથીને છોડાવવો દુકર નથી, સજા ! પણ કાચા સુતરના તાંતણા મેં તોડ્યા તે દુષ્કર હતું. આ પ્રમાણે રાજાને બોધ પમાડી તીર્થંકર પાસે જઈને, વંદીને, ભકિતભારથી પ્રભુ પાસે જઈને બેઠા, ભગવંતે પણ તેના પ્રતિબોધેલ 500 ચોરોને દીક્ષા આપી. તેના શિષ્ય બનાવ્યા. ધે ઉપસંહાર કરે છે [92] તવને જાણનાર સર્વજ્ઞ વીર વર્ધમાન સ્વામી, તેમના આગમ વડે આ સદ્ધર્મ પારૂિ૫ સમાધિ પામીને જીવો આ સમાધિમાં મન-વચct-કાયાથી સારી રીતે સ્થિર થઈને, સારી રીતે ઇન્દ્રિયોને વશ કરીને મિથ્યાર્દષ્ટિને ન સ્વીકારે, કેવલ તેના આવરણની મન-વચન-કાયાથી નિંદા કરે. આવો આમા સ્વ અને પરનો રાક બને અથવા મોક્ષ પ્રતિ ગમનશીલ બને. સમુદ્ર તરવા જેવું દુસ્તર મહાભવસમુદ્રને તરીને સાધુ-સમ્યક્ દર્શન-જ્ઞાન-ગારિરૂપ મોક્ષનું આદાન-સ્વીકાર કરે. આ સમ્યગ્દર્શન વડે પdીયિકના તપસમૃદ્ધિ આદિ દર્શનથી જિનેશ્વરદર્શનથી ઐવિત ન થાય. સખ્યણું જ્ઞાન વડે યથાવસ્થિત પ્રરૂપણાથી બધાં વાદીનું નિરાકરણ કરીને બીજાને પણ મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવે છે, સમ્યક ચા િવડે બધાં જીવોના હિતસ્વી બનીને, આશ્રવદ્વાનો નિરોધ કરીને, તપ વિશેષથી અનેક ભવ ઉપાર્જિત કર્મની નિર્ભર કરે છે. બીજાને પણ આવો ધર્મ કહે છે : બતાવે છે આ પ્રમાણે કહું છું.- x * x . શ્રુતસ્કંધ-ર અધ્યયન-૬ “આતંકીય”નો મુનિ દીપરત્નસાગરે કરેલો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/ર @ શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૭ “નાલંદય” છે. -x -x -x -x -x -X - X -- * ભૂમિકા : છઠું અધ્યયન કહ્યું, હવે સાતમું કહે છે. તેનો સંબંધ આ છે * પૂર્વે કહેલ સંપૂર્ણ સૂત્રકૃતાંગ વડે સ્વ-પર સિદ્ધાંત પ્રરૂપણા દ્વાર વડે પ્રાયઃ સાધુના આચારો કહ્યા. આ અધ્યયનમાં શ્રાવકોની વિધિ કહે છે યવા ગત અધ્યયનમાં પર-વાદનું નિરાકરણ કર્યું અને સાધુ આચારના ઉપદેશક ઉદાહરણ વડે દશવ્યિા. અહીં શ્રાવકામના ઉપદેશકતનિ ઉદાહરણ વડે જ કહે છે, અથવા ગત અધ્યયનમાં પસ્તીચિક સાથે વાદ બતાવ્યો. અહીં જૈન સાધુ સાથેની ચર્ચા છે. આ સંબંધ વડે આવેલા આ અધ્યયનના ઉપકમાદિ ચાર અનુયોગદ્વારો કહેવા જોઈએ. તેમાં નામ નિપજ્ઞ નિફોપમાં આ અધ્યયનનું “નાલંદીય'' નામ છે. તે આ પ્રમાણે થયું છે— પ્રતિષેધ કરનાર 7-કાર શબ્દ સાથે અને શબ્દ મળતા ના ધાતુનો અર્થ દાન કરતા નાર્ના શબ્દ બન્યો. સારાંશ એ કે - પ્રતિષેધનો પ્રતિષેધ કરવા વડે ધાતુના અર્ચથી * x * સદા અર્થીઓને અભિલાષા મુજબ આપે છે, તે રાજગૃહ નગરની બહારનો વિભાગ તે “નાલંદા', ત્યાં થયેલ તે “નાલંદીય' એવું આ અધ્યયન. આ કહેવાથી બધો ઉપોદ્ભાત-ઉપકમ કહેલો જાણવો. તેનું સ્વરૂપ અંતે નિયુકિતકાર પોતે પાવજો આદિ ગાથાથી કહેશે. હવે બન્ને શબ્દનો ઈનો નાલંદામાંથી જ અને 2 છોડીને કહે છે– [નિ.૨૦૧ થી 04-] સંયુકd બતાવે છે વ્યાકરણમાં , , ના, ના શબ્દો પ્રતિષેધ વાચક છે. જેમકે * અપટ અહીં ૐ કાર દ્રવ્યનો નિષેધ બતાવે છે. એટલે મને વાન સાથે એ પ્રયોગનો અભાવ છે. ‘માશબ્દ ભવિષ્યની ક્રિયાનો નિષેધ કરશે. જેમકે ના મrif કરશો માં-ઇત્યાદિ નિષેધ થયો. નો કાર દેશ કે સર્વ નિષેધમાં વર્તે છે જેમકે ને પટ * ઘડાનો એક ભાગ નથી. નૌHTય - કપાય મોનીયના એકદેશરૂપ છે. - કાર-સમસ્ત દ્રવ્યક્રિયા પ્રતિષેધવાયી છે. જેમકે - 1 , 1 વગેરે.* * * * * * આ બધામાં ન-કાર પ્રતિષેધ વિધાયક છે. 'મન' શબ્દ પણ છે કે પતિ , વારણ, ભૂષણ ગણ અર્થોમાં છે. પણ અહીં તો મને નો અર્થ પ્રતિષેધ વાચક ન ના સાહચર્યથી પ્રતિષેધા જ ગ્રહણ થયો. તેમાં અને શબ્દના નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી ચાર બે ગાય. તેમાં નામઅઉં, કોઈ ચેતન કે અચેતનનું ' અને ' નામ કરાય. સ્થાપના-અલં-જેમકે કોઈ ચિત્ર કે પુસ્તકાદિમાં પાપનો નિષેધ કરતો સાધુ સ્વાપીએ. દ્રવ્ય નિષેધમાં નોઆગમચી જ્ઞશરીર, ભવ્યસરીતે છોડીને વળતિરિક્ત દ્રવ્યના-ચોટ આદિએ લાવેલ આ લોકના અપાયભયથી જે વિષેધ કરાય તે દ્રવ્ય નિષેધ છે. આ પ્રમાણે * દ્રવ્ય વડે, દ્રવ્યથી કે દ્રવ્યમાં નિષેધ કરીએ તે બધા દ્રવ્ય-અલં છે. ભાવનિષેધ માટે નિયુક્તિકાર પોતે અન્ને શબ્દના સંભવિત અર્થો દશવિવા