Book Title: Agam 40 Avashyaka Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 291
________________ ૧/ર નિ - ૧૦૧૬, ભા.૧૬૭ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ (PROOF-1) કરીને આયુના ક્ષયથી મરેલને અવિગ્રહગતિથી દેવોમાં ઉપજતાને વૈકિય સંઘાતથી જાણવો. શાટના વળી કાળથી સમય જ પૈક્રિયશરીર વિષય વિનિર્દિષ્ટ છે. હવે સંઘાત પરિશાટના કાળમાન જ કહે છે – • ભાષ્ય-૧૬૮-વિવેચન : સંઘાતન પરિશાટ જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી એક સમય ન્યૂન 33સાગરોપમ હોય છે. ભાવાર્થ આ પ્રમાણે છે – ઉભયમાં જઘન્ય એક સમય થાય છે. તે વળી બે સમય વૈકિય મરેલો હોય. પરમતર [ઉત્કૃષ્ટ] સંઘાત સમય હીન 13સાગરોપમ છે. હવે વૈકિયને આશ્રીને જ સંઘાતાદિ અનંતરને જણાવવા કહે છે. • ભાષ્ય-૧૬૯-વિવેચન : ઉભયનો સર્વગ્રહ અને શાટણ તથા વૈક્રિયના, તે અંતર એક સમય છે, શાટનો વિરહ અંતર્મુહૂર્ત છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ પ્રમાણ છે. અહીં સર્વગ્રહ એટલે સંધાત અને સંધાતપરિશાટ અને શાટણ. અંત-વિરહકાળ, વૈક્રિયશરીર સંબંધી સમય અને સંપાત ઉભયનો, શાટનું અંતમુહૂd, આ જઘન્ય ત્રણેમાંથી કઈ રીતે જાણવું ? તેથી કહે છે – ઉત્કૃષ્ટ વૃક્ષકાળ - અનંતથી નિવૃત્ત અથતુ વૃક્ષાકાલિક, ભાવાર્થ આ રીતે છે - - સંઘાત અક્ષર સમય, બે સમય વૈકિય, મૃતનો ત્રીજામાં, તે સ્વર્ગમાં સંઘાતયતનો ત્રીજા કે મૃતનો ત્રીજો. ઉભયનો ચિરવિકુર્વિત મૃતનો દેવમાં સવિગ્રહ જનારનો. શાટનનું અંતર્મુહૂર્ત, ગણેનું પણ ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ. વૈકિય શરીરાશ્રિત સંઘાતાદિ વક્તવતા કહી. હવે આહાકને આશ્રીને તેનું પ્રતિપાદન કરે છે – • ભાષ્ય-૧૩૦-વિવેચન : આહારક શરીરમાં સંઘાત અને પરિશાટન એક સમયના હોય છે. ઉભય - બંને જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત હોય છે. આહાર - આહારકશરીર, સંઘાત-પ્રાથમિક ગ્રહ, પરિશાટ - પર્યને અને મોક્ષા. કાળથી સમય તુલ્ય થાય છે. અર્થાત્ સંઘાત પણ ચોક સમય અને શાન પણ એક સમય છે. ઉભય - સંઘાત અને પરિશાદ બંને ગ્રહણ કરાય છે. તે જઘન્ય - ઉત્કૃષ્ટ બંને અંતમુહર્ત વર્તે છે. - x - પણ ઉત્કૃષ્ટથી જઘન્ય તમુહૂર્તન લઘુતર જાણવું. હવે આહારકને આશ્રીને સંધાતાદિ અંતર જણાવે છે – - ભાણુ-૧૧-વિવેચન : બંધન, શાટ અને ઉભયનું જઘન્ય અંતર અંતમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અંતર દેશોન અપાદ્ધ પગલપરાવર્ત છે. અહીં વધન - સંઘાત, ૩૫૫ • સંધાત અને શોટ, સર્વ સ્તોક અંતર્મુહર્ત વિરહકાળ અર્થાતુ એક વખત પરિત્યાગ પછી અંતર્મુહર્તો જ તેનો આરંભ થાય. ઉત્કૃષ્ટથી દેશોન અદ્ધ પુગલ પરાવર્ણ કાળ થાય. કેમકે સખ્યણું દૃષ્ટિકાળનો ઉત્કૃષ્ટનો પણ આટલો જ પરિણામ છે - આહારક શરીરને આશ્રીને સંધાતાદિ કથન કર્યું. હવે તૈજસ અને કાર્પણ શરીરને આશ્રીને કહે છે - • ભાષ્ય-૧૩૨-વિવેચન : તૈજસ અને કાર્પણ બંને શરીરને અનાદિ સંતાનના કારણથી સંઘાત નથી, કેમકે તેનું પ્રથમપણે ગ્રહણ નથી. કેમકે પૂર્વે જ સિદ્ધિના પ્રસંગ છે. કેટલાંક ભવ્યોને શાટણ હોય. ક્યારે ? શૈલેશીના ચરમ સમયમાં. તે એક સમયનું જ હોય છે. • ભાષ્ય-૧૩૩-વિવેચન : સંઘાત અને પરિશાદ ઉભય પ્રવાહને આશ્રીને સામાન્યથી અનાદિ અનંત છે. કેટલાંક ભવ્યોને શાંત હોય છે. બધાંને સાંત ન હોય. અનાદિ ભાવથી અને અત્યંત વિયોગથી બંને શરીરમાં અંતર સંભવતું નથી. અથવા આ અન્ય જીવ પ્રયોગ નિવૃત્ત ચાર ભેદે કરણ હોય છે. • ભાષ્ય-૧૩૪-વિવેચન : અથવા સંધાત, શાટન, ઉભય, ઉભયનિષેધ [આ ચાર કરણો છે.] પટ, શંખ, શકટ, એ જીવપયોગમાં અનુક્રમે ચાર દષ્ટાંતો છે. અથવા શબ્દ બીજો પ્રકાર દશવિ છે. સંપાત તે સંઘાત કરણ, સાતન તે સાતમાં કરણ, ઉભય તે સંઘાતશાતન કરણ, ઉભયનિષેધ તે સંઘાત સાતન શૂન્ય. આના જ ઉદાહરણો દર્શાવતા કહે છે - પટ આદિ. જીવ પ્રયોગ કરણાં તે કાયવ્યાપારને ઓશ્રીને અનુકમે આ ઉદાહરણો જાણવા. જેમકે પટતંતુ સંઘાત સ્વરૂપ હોવાથી તેમાં સંઘાતકરણ, શંખમાં એકાંત સાટકરણ હોવાથી શાટ કરણ, શકટગાડુ, છોલવામાં કલિકાદિ યોગથી ઉભય કરણ, હુંઠામાં વળી ઉર્વ તિર્યકકરણના યોગથી સંઘાટ-શા. વિરહથી ઉભય શૂન્ય. [શંકા] જે-જે નિર્જીવોને આશ્રીને પ્રયોગ થાય તે અજીવકરણ જ છે ઈત્યાદિ, તેથી અહીં અજીવ કરણતા જ યુક્તિયુક્ત છે. [સમાધાન] ના, તેમ નથી. અભિપાયના અપરિફાનથી તમે આવું કહો છો. -x - “જીવના પ્રયોગથી કરવું” આવી વ્યુત્પત્તિથી જીવ પ્રયોગકરણ” એમ પણ કહી શકાય. દ્રવ્ય કરણ કહ્યું. હવે ક્ષેત્ર કરણનો અવસર છે – • નિયુક્તિ-૧૦૧૩-વિવેચન : ક્ષેત્રનું કરણ નથી, કેમકે આકાશ ક્ષેત્ર તે અકૃત્રિમ ભાવ છે. છતાં પણ વ્યંજન પપિન્ન તેનું પણ કરણ થાય છે. જેમકે - Uાકરણાદિ. નમ-કાશ ક્ષેત્રનું નિવૃત્તિ કારણથી મુખ્ય વૃત્તિઓ કરણ વિદ્યમાન નથી. કેમકે આકાશ ફોમ એ અકૃતક પદાર્થ છે. તે નિત્ય હોવાથી તેના કારણથી ઉપપત્તિ નથી. તેમ છતાં નિયુક્તિકારે જે નિફોપગાથા મૂકી, તેનું કારણ એ છે કે - વ્યંજન પર્યાય પામીને પણ ઈશ્નકરણાદિ હોય જ છે. અહીં વ્યંજન શબ્દથી ક્ષેત્રના અભિવ્યજનકત્વથી પુદગલો ગ્રહણ થાય છે. તેના સંબંધથી પયય કુથયિતુ પૂવવિસ્થા છોડીને બીજી અવસ્થા પામે છે. • x •x - તેથી પર્યાય દ્વારથી ક્ષેત્રકરણ છે. ઉપચાર માત્રથી ઈકુકરણાદિ કહ્યા. જેમકે - ઈક્ષક્ષેત્ર કરણ, શાલિહોત્ર કરણ ઈત્યાદિ. ફોગ કરણ કહ્યું. હવે કાલકરણ કહે છે, તેની ગાથા – • નિયુક્તિ-૧૦૧૮-વિવેચન : કાળમાં પણ કરણ નથી, તો પણ વ્યંજનના પ્રમાણથી - બેવ, બાલવ આદિ કરણોથી અનેક પ્રકારે વ્યવહાર થાય છે. • • • કલન, કલાસમૂહ તે કાળ. તે કાળમાં પણ કરણ નથી. કેમકે તેનું વર્તનાદિ રૂપ છે. સમયાદિ અપેક્ષામાં પર ઉપાદાનત્વથી આ ભાવના છે. છતાં નિર્યુક્તિમાં ઉપન્યાસ કર્યો કેમકે તે પણ બંજન પ્રમાણથી થાય છે. અહીં વ્યંજન શબ્દથી વર્તના આદિ અભિવ્યંજકત્વથી દ્રવ્યો ગ્રહણ કરાય છે. તેના E:Maharajsaheb\Adhayan-33\Book33AL

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512