Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 176
________________ ૧૫૬ १००४ प्र०-से किं तं णायाधम्मकहाओ ? - ૩૦–ાયાથી પ નવા પI રા, ૩જ્ઞાનારું, વિયા, વા-વંતાरायाणो अम्मा पियरो समोसरणाई धम्मायरिया धम्मकहाओ इहलोइयइड्डीविसेसा भोगपरिच्चाया पव्वज्जाओ सुयपरिग्गहा तवोवहाणाई परिया या संलेहणाओ भत्तपच्चक्खापाइं पाओवगमणाई, देवलोगगमणाई, मुकुलप च्चायायाई, पुणबोहिलाभा, अंतकिरियाओ य आविज्जंति-जाव-नाया-धम्मकहासु णं पव्वइयाणं विणय करण जिणसामिसासणवरे संजम-पइण्ण-पालण धिइ-मइ-बवसाय-गुब्बलाणं, तव-नियमतबोवहाण रण दुद्धर-भर-भग्गय-णिस्सहय-णिसिट्ठाणं घोरपरीसह-पराजियसह पारद्ध-रुद्ध सिद्धालय मग्गनिग्गयाणं, આ વિસય કુતુચ્છ ગાતાવ-મુછે યા, વિદિય-પિત્ત નાબ-વંસી - गुण विविहप्पयार निस्सार-सुन्नयाणं संसार अपारदुक्ख दुग्गइ भवविविहपरंपरापवंचा। धीराण य जिय परिसह कसाय-सेण्ण-धिय धणिय संजम उच्छाह निच्छियाणं, आराहिय नाण दंसणचरित्त-जोग सुक्खाइं अणोवमाई निस्सल्ल सुद्ध-सिद्धालय मग्गमभिमुहाणं, सुर-भवण विमाण भुत्तण चिरंच भोगभोगाणि ताणि दिव्याणि महरिहाणि ततो य कालक्कमचुयागं जह य पुणोलद्धसिद्धिमग्णाणं अंतकिरिया । ૧૦૦૪ પ્રશ્ન-હે ભદન્ત! જ્ઞાતધર્મકથાનું કેવું સ્વરૂપ છે? ઉત્તર-આ જ્ઞાતધર્મકથા નામના અંગમાં જ્ઞાતેના (મેધકુમાર આદિના) નગરીનું ઉદ્યાનોનું, ચૈત્યેનું વનખંડેનું, રાજાએનું, માતાપિતાનું સમેસરણનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આ લેક અને પરલેક સંબંધી ઋદ્ધિનું, ભેગોના પરિત્યાગનું, પ્રવ્રજ્યાનું મૃતપરિગ્રહનું ઉગ્રતપસ્યાનું, પર્યાનું, સંલેખનાનું ભક્તપ્રત્યાખ્યાનનું, પાદપિપગમનનું, દેવલેક ગમન, ઉત્તમકુળમાં જન્મ પ્રામ કરવાનું, પુનઃ સમ્યકત્વપ્રાપ્તિનું, અન્તક્રિયા કરી મેક્ષની પ્રાપ્તિનું વર્ણન થાવત્ ઉપદર્શન કરાયું છે. જ્ઞાતાધર્મકથામાં વર્ધમાન પ્રભુના વિનયમૂલક શ્રેષ્ઠ શાસનમાં પ્રવ્રજિત થયેલાં સત્તર પ્રકારના સાવદ્ય વિરતિરૂપ સંયમના પાલન અર્થે ચિત્તસમાધિરૂપ પૈયેથી, સારા-નરસાની વિવેકપ બુદ્ધિથી અને ધારણ કરેલા વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાના ઉત્સાહપ વ્યવસાયથી દુર્બલ બનેલા સાધુઓનું, અનશનાદિ બાર પ્રકારના તપ, વિશિષ્ટ અભિગ્રહ રુપ નિયમ, ઉગ્ર પ્રકારના તપ, આ ત્રણે રુપ રણસંગ્રામ તથા એ ત્રણે રુપ મહામુશ્કેલીઓ વહન કરી શકાય તેવા ભાર-એ બન્ને હારી જઈને શક્તિથી રહિત, સંયમ પાલનમાં અસમર્થ એવા સાધુઓનું તથા ઘેર પરિષહાથી પરાજિત થયેલા હોવાથી તથા સામર્થ્યહીન થવાને કારણે તપસંયમની આરાધના કરતા અટકી ગયેલા અને તેને કારણે મોક્ષમાર્ગથી વિમુખ થયેલા સાધુઓનું, તેમજ વિષયસુખની તુચ૭ આશાને તાબે થવાથી ઉત્પન્ન થયેલા દેથી મૂચ્છિત થયેલાઓનું Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240