Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 188
________________ ૧૬૮ त्तति उ बोहिलामं जह य परित्ता करेंति, नर-नरय-तिरिय सुर गमण-विपुल परियट्ट-अरति- भय विसाय -सोग मिच्छत्त. એક સંs, નાળ-સંબંધમાં નિષિદ્ધसुदत्तारं जर मरण-जोणि संखुभिय चक्कवालं सोलसकसाय सावयपयंडचंडं अणाइअं अणवदग्गं संसार सागरमिणं । जह य णिबंधति आउगं सुरगणेसु, जह य अणुभवंति सुरगणविमाणसोक्खाणि अणोवमाणि ततो य कालंतरे चुआणं, દેવ નાકમાયા. બાલ-વહુ પુIદવ-જ્ઞાતિ - -ન્મ-શાક-ગુદ્ધિ मेहाविसेसा मित्त-जण सयण-धणधण्ण-विभव-समिद्ध-सार समुदय-विसेसा बहुविहकाम-भोगुब्भवाण सोक्खाण सुहविवागोत्तमेसु अणुवरयपरंपराणु. बद्धा असुभाणं सुभाणं चेव कम्माणं भासिआ बहुविहा विवागा विवागमुयम्मि भगवया जिणवरेण संवेगकार. णत्था बहु अन्ने वि य एवमाइया चउविहा वित्थरेणं अत्थपरूवणया आघविजंति। विवाअसुअस्स णं परित्ता वायणा, संखेज्जा अणओगदारा जाव संखेज्जाओ સંપાદક. से णं अंगट्ठयाए एक्कारसमे अंगे, वीसं अज्झयणा, वीसं उद्देमणकाला. वीसं समुद्देसणकाला, संखेज्जाई पयसयसहस्साइं पयग्गेणं पण्णता। संखेज्जााणे अक्खराणि अणंता गमा. अणंता ઓગાળેલા ગરમ તાંબા અને સીસા અને ગરમાગરમ તેલને શરીર પર છંટારવ કરવાનું, કુંભોમાં રંધાવાનું, ઠંડીના વખતે શરીર પર બરફ જેવા ઠંડા પાણીનું સિંચન કરીને શરીરમાં ધુજારી ઉત્પન્ન કરાવવાનું, દોરડા અથવા સાંકળ વડે શરીરને દઢ રીતે જકડી દેવાનું, ભાલા આદિ અણીદાર શાથી શરીરને વીધવાનું પાપીના શરીર પરની ચામડી ઉતારવાનું, બીજાને ભય પમાડવાને માટે પાપી લેકેના હાથને વસ્ત્રોથી લપેટીને તેના પર તેલનું સિંચન કરીને તેને સળગાવવાનું, ઈત્યાદિ પ્રકારના અસા અને અનુપમ દારૂણ દુઃખનું વર્ણન આ સૂત્રમાં છે. ઘણા પ્રકારના દુખપરંપરાથી અનુબદ્ધ પાપી છે જ્યાં સુધી અશુભકમેનું, પૂરેપુરું ફળ ભેગવી લેતા નથી ત્યાં સુધી તેમાંથી છૂટી શકતા નથી, તેઓ કેવી રીતે છૂટી શકે છે, તે બતાવે છે. અહિંસક ચિત્તવૃત્તિરૂપ ધેયથી જેઓ તપસ્યામાં કટિબદ્ધ થયા છે તેવા છે તપસ્યા દ્વારા નિકાચિત કર્મ સિવાયના પાપકર્મોનું પણ શેધન કરી શકે છે. દુઃખવિપાકના અધ્યયને પછીના સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધમાં ચિત્તસમાધિ અથવા બ્રહ્મચર્ય, સાવધવિરતિરૂપ સત્તર પ્રકારના સંયમ, અભિગ્રહ વિશેષરૂપ નિયમ, મૂળગુણ અને ઉત્તરગુણ અને ઉગ્ર તપસ્યાનું આરાધન, એ ગુણેથી યુક્ત, તપ સંયમના આરાધક મુનિઓને દયાયુક્ત ચિત્તના પ્રગથી તથા ત્રિકાળ મતિથી એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં સુપાત્ર આદિને દાન દેવાની ઈરછાથી વિશુદ્ધ આહાર પાણી, જે હિત, સુખ અને નિરોયસના પ્રકૃષ્ટ પરિણામવાળી મતિથી યુક્ત ભવ્યજનો, વિશુદ્ધ ભાવથી આપીને જે રીતે બેધિલાભને પ્રાપ્ત કરે છે. તે વિષ યનું કથન કરાયું છે. અને તેઓ કેવી રીતે સંસારને અલ્પ કરે છે. તેનું વર્ણન કર્યું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240