Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 240
________________ જ્ઞાની ભગવંતો કહે છે કે સાધક આત્મા તું રામવાચંગ સૂત્ર દ્વારા જીવ અછવના સ્વરૂપે જાણી, રાગ દ્વેષનો ત્યાગ કરી. તું. શીવ્રતાએ વીતરાગતાને વરીજા. આ છે, શાનીઓના કુપાના. અમીમય શીતળ કિરણો ! સાધનાને જોશમાં લાવનારો. મંત્રાક્ષરી પ્રયોગ, સાધકને. જીવન જીવવાની આ જડીબુટ્ટી.. કર્મ સામે સંગ્રામ ખેલી. આધ્યાત્મ રિપૂને હરાવી. આત્મ વિજચ વરી જીવનને ધન્ય બનાવી લે, આ છે સાધકને માટે સોનેરી શિક્ષ...

Loading...

Page Navigation
1 ... 238 239 240