Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 223
________________ २०३ પાર્શ્વનાથ ભગવાને તથા મન્નિાથ ભગવાને અઠ્ઠમ કરીને તથા બાકીના તીર્થકરેએ છઠ્ઠની તપસ્યા કરીને જિનદીક્ષા ધારણ 3री ती. તે ગ્રેવીસ તીર્થકરને સૌથી પહેલાં ભિક્ષા દેનારાં જે વીસ ભિક્ષાદાતાઓ હતા. तभनानाम-श्रेयांस, ब्रह्मत्त, सुरेन्द्रहत्त, छन्द्रहत्त, ५५, सोमव, भान्द्र, सोमहत्त, पुष्य, पुनसु, पूनिन्, सुन ४, ०४य, विन्य, भसिंह, सुभित्र, सिंड, A५२ird, विश्वसेन, इत्त, १२४त्त, धन અને બહુલ. १० दीक्षा-नगर उसभो अविणीयाए, बारवईए अरिद्रुबरणेमी। अवसेसा तित्थयरा, निक्खंता जम्मभूमीसु॥ ११ देवदूष्य-वस्त्र सव्वे वि एगदृसेण, णिग्गया जिणवरा चउव्वीसं । १२ दीक्षा समय की वेश-भूषा ण य णाम अण्णलिंगे, ण य गिहिलिंगे कुलिंगे य॥ १३ दीक्षा-परिवार एक्को भगवं वीरो, पासो मल्ली य तिहि तिहि सएहिं । भगवं पि वासुपुज्जो, छहिं पुरिससरहिं निक्खंतो॥ उग्गाण भोगाणं, राइण्णाणं च खत्तियाणं च । चउहिं सहस्सेहि, उसभी सेसा उ ससस्सपरिवारा ॥ १४ दीक्षा-तप सुमइत्थ णिच्चभत्तेण, णिग्गओ वासुपुज्ज चोत्थेणं । पासो मल्ली य अट्टमेण, सेसा उ छट्टेणं ॥ एएसि णं चउव्वीसाए तित्थगराणं चउव्वीसं पढमभिक्खादा यारो होत्था, तंजहा गाहाओसिज्जंस बंभदत्ते, सुरिंददत्ते य इददत्ते य । पउमे य सोमदेवे, माहिदे तह सोमदत्ते य । पुस्से पुणव्वसू पुण्णणंद सुणंदे, जये य विजये य। ઉપર પ્રમાણે ક્રમશઃ ૨૪ પ્રથમ ભિક્ષાદાતાઓ હતા. તે વીસ ભિક્ષાદાતાઓએ પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઈને વિશુદ્ધ વેશ્યાથી યુક્ત થઈને બન્ને હાથ જોડીને તે કાળે અને સમયે જિનેન્દ્રો આહારદાન લીધું હતું. લોકના નાથ ભગવાન ઋષભદેવે એક વર્ષે પહેલી શિક્ષા પ્રાપ્ત કરી હતી. બાકીના તીર્થકરાએ બીજે દિવસે જ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી હતી. લોકનાથ ઋષભદેવને પ્રથમ ભિક્ષા ઈશ્નરસની મળી હતી. બાકીના ત્રેવીસ તીર્થકરને પ્રથમ ભિક્ષામાં અમૃતરસ જેવી ખીર મળી હતી. તીર્થ Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240