Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 233
________________ अतिपासं च सुपासं, देवेसरवंदियं च मरुदेव । निव्वाणगयं च घरं, खीणदुहं सामकोट्टं च ॥ जियरागमग्गि सेणं, वंदे खीणरायमग्गिउत्तं च । वोक्कसियपिज्जदोसं, वारिसे गयं सिद्धिं || २ जंबुद्दीवे णं दीवे आगमिस्साए उस्सपिणी भारहे वासे सत्त कुलगरा મવિસ્મૃતિ, સંગઠ્ઠા નાહ્વીં - मियवाहणे सुभूमे य, सुपभेय सुपभेय सयंप्रभे । दत्ते सुहुमे सुबंधू य, आगमिस्साण होक्खति || ३ जंबुद्दीवे णं दीवे आगमिस्साए उस्सपिणीय एखए वासे दस कुलगारा મવિસંતિ, તંન્દ્દા विवाह सीमंकरे सोमचरे खेमंकरे खेमंधरे । दढधणू दसधणू araणू पडिई सुमहत्ति | ४ जंबुद्दीवे णं दीवे भारहे वासे आगमि - स्साए उस्सप्पिणी चवीसं तित्थगरा भविस्संति, तंजा गाहाओ महापउमे सूरदेवे, पासेस सयं । Jain Educationa International ૨૧૩ જેટલા ખળદેવેશ થાય છે તેઆ નિદાન વિનાના હોય છે. એટલે કે નિયાણું કરતા નથી પણ જેટલા વાસુદેવા થાય છે તે અધા નિયાણું કરી થાય છે. બળદેવા ઉર્ધ્વગામી હોય છે પણ કેશવ—વાસુદેવા અધેાગામી નરકગામી હોય છે. આઠ બલદેવા તે માક્ષે ગયા છે. એક બલદેવ બ્રહ્મલાક કલ્પમાં ગયા છે તે બ્રહ્મલેાકમાં ગયેલ મલદેવ પણ મનુષ્ય પર્યાય પામીને મેક્ષે જશે. જમૂદ્રીપ નામના દ્વીપમાં આવેલા ઍરવત ક્ષેત્રમાં અવસર્પિણી કાળમાં ચાવીસ તીર્થંકરો થયા છે. તેમના નામચંદ્રાનન, સુચન્દ્ર, અગ્નિસેન, નદીસેન, ઋષિદત્ત, વ્રતધારી, સેામચંદ્ર તેમને હું નમસ્કાર કરું છું. તથા યુક્તિસેન, અજિતસેન, અને શિવસેનને હું વંદન કરું છું. બુદ્ધ દેવશર્મા અને નિક્ષિપ્ત શસ્ત્ર નામના જિનદેવને નમસ્કાર પણ કરું છું. અસ’જ્વલન અને જિનવૃષભ ને નમસ્કાર કરું છું અમિતજ્ઞાની અનંત નાને હું નમન કરું' છું. જેમણે કરજના નાશ કર્યાં છે એવા ઉપશાંત નામના જિનેશ્વરને હું નમન કરું છું. શુમિસેનને હું નમન કરુ છું. અતિપાશ્વ, સુપાર્શ્વ દેવેશ્વર વંતિ મરૂદેવ એ જિનદેવોને હું વંદન કરું છું. નિર્વાણુ પામેલા, દુ:ખના ક્ષય કરનારા અને શ્યામ કાઢવાળા ઘર નામના જિનદેવને હુ નમું છું. રાગને જિતનાર For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240