Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti
View full book text
________________
૨૧૫
તે વીસ તીર્થંકરના પૂર્વ ભવના જે નામ હતા. તે આ પ્રમાણે હતા - શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, અણગાર પદિલ, દઢાયુ, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, દેવકી, કૃષ્ણ, સાત્યકિ બલદેવ, રોહિણ, સુલસા, રેવતી, શતાલિ, ભયાલિ, કૃષ્ણદ્વૈપાયન. નારદ, અંબડ, દારૂમૃત, અને સ્વાતિ બુદ્ધ.
रोहिणी सुलसा चेव, तत्तो खलु रेवय चेव ॥ ततो हवइ सयाली, बोद्धव्वे खलु तहा भयाली य। दीवायणे य कण्हे, तत्तो खलु नारए चेव ॥ अंबड़ दारुमड़े य, साइबुद्धे य होइ बोद्धव्वे। भावीतित्थगराणं.
णामाई पुटबभवियाई ।। एएसि णं चउव्वीसाए तित्थगराणंचउव्वीसं पियरो भविस्संति। चउव्वीसं मायरो भविस्संति। चउव्वीसं पढमसीसा भविस्संति । चउव्वीसं पढमसिस्सणीओ भविस्संति। चउव्वीसं पढमभिक्खादायगा भविસંતા चउव्वीसं चेइयरुक्खा भविस्संति।
તે વીસ તીર્થકરોના ૨૪ પિતા અને ૨૪ માતા થશે વૃષભસેન આદિની જેમ
વીસ શિષ્ય થશે. બ્રાહ્મી આદિની જેમ ૨૪ પ્રથમ શિષ્યાઓ થશે. શ્રેયાંસ આદિની જેમ ૨૪ પ્રથમ ભિક્ષાદાતાઓ થશે. તે તીર્થંકરનાં વીસ ચૈત્યવૃક્ષો હશે. જેની નીચે તીર્થકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. એવાં બાંધેલી વેદિકાવાળાં વૃક્ષને ચૈત્યવૃક્ષ કહે છે.
७ जंबुद्दीवे णं दीवे भारहे वासे आगमि
स्साए उस्सप्पिणाए बारस चक्कवट्टिणो भविस्संति, तंजहा गाहाओभरहे य दीहदंते, गूढदंते य सुद्धदंते य । सिरिउत्ते सिरिभूई, सिरिसोमे य सत्तमे ॥ पउमे य महापउमे, विमलवाहणे विपुलवाहणे चेव ।
જંબુદ્વિપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણી કાળમાં બાર ચક્રવતીઓ થશે. તેમના નામ–ભરત, દીર્ઘદન્ત, ગૂઢદન્ત, શુદ્ધદંત શ્રી પુત્ર, શ્રીભૂતિ, શ્રીમ, પદ્મ, મહાપ, વિમલવાહન, વિપુલવાહન, અને વરિષ્ઠ તેઓ આગામી કાળમાં ભરતક્ષેત્રનાં અધિપતિ થશે.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240