________________
भवक्कतिया छविहसंघयणा, संमुच्छिम मणुस्सा छेवट्टसंघयणा, गब्भवक्कंतियामणुस्सा छब्बिहे संघयणा
૧૫ના |
जहा अणुरकुमरा तहा वाणमंतर - जोइसिय मणिया ।
१०४१ प्र० कहविहे णं भंते ! संठाणे पण्णत्ते? उ० गोयमा ! छव्विहे संठाणे पण्णत्ते, तंजा - समचउरस्से १ निग्गोहपरिमण्डले २ साइए ३ वामणे ४ खुज्जे ५ हुंडे ६ ।
१०४२ प्र० णेरड्या णं भंते! किं संठाणा पण्णत्ता ?
૩૦ ગોયમા ! ટુંકમંઢાળા વત્તા | १०४३ प्र० असुरकुमरा णं भंते ! किं संठाणा पण्णत्ता ?
उ० गोयमा ! समचउरंससं ठाण्णसंठिया
પત્તા |
एवं जाब-थणियकुमरा,
पुढवी मसूरसंठाणा पण्णत्ता,
आऊ थियठाणा पण्णता, नेऊ सूइकलावसंठाण पण्णता, चाऊ पडागासंठाणा पण्णत्ता,
Jain Educationa International
૧૯૭
એજ પ્રમાણે સ`સૂચ્છિત્ર જન્મવાળા પંચેન્દ્રિય તિથચ યાનિના જીવાને પણ સેવાત્તા હોય છે. અર્થાત્ એકેન્દ્રિયથી લઇને “મૂરિઈમ પચેન્દ્રિય સુધીના ખ તિર્થાય જીવે સેવા સહુનનવાલા હોય
સ
છે.
ગ જન્મવાળા જીવીને એટલે કે ગજ તિય ચ જીવાને છ એ સંહનન હોય છે. સંમૂરિત્ર જન્મવાળા મનુષ્યને સેવાત્ત સંહનન હોય છે. ગ જન્મવાળા મનુષ્ય પણ છ એ સંહનનાથી યુક્ત હોય છે. જે પ્રમાણે અસુરકુમારેશ દેવા સંહનન વિનાના હોય છે, એ જ પ્રમાણે વ્યંતરદેવા, જ્યાતિષિક દેવા અને વૈમાનિકદેવા પણ સંહનન વિનાના હોય છે.
૧૦૪૧ પ્રશ્ન-હે ભદ્દન્ત! સસ્થાનના કેટલા પ્રકાર કહ્યા છે?
ઉત્તર-હે ગૌતમ સંસ્થાનના છ પ્રકાર કહ્યા છે—સમચતુરસ્ત સસ્થાન, ન્યગ્રોધ પરિમ`ડલ સ`સ્થાન, સાદિક સંસ્થાન, વામનસ સ્થાન, કુબ્જડ સસ્થાન, અને હુંડકસ સ્થાન.
૧૦૪૨ પ્રશ્ન-હે ભદન્ત! કયાં પ્રકારનું સંસ્થાન હોય છે?
ઉત્તર-હે ગૌતમ! અસુરકુમાર દેવેને હુંડક સંસ્થાન હોય છે.
૧૭૪૩ પ્રશ્ન હૈ ભદન્ત ! અસુરકુમાર દેવાને કયું સ`સ્થાન હોય છે?
ઉત્તર-હે ગૌતમ! અસુરકુમાર દેવાને સમચતુરસ્ત્ર સ`સ્થાન હોય છે. એજ પ્રમાણે સ્તનિતકુમાર સુધીના નવ ભવનપતિના દેવા પણ સમચતુસ્ત્ર સસ્થાન વાળા હોય છે. પૃથ્વીકાયિકાના મસૂરના જેવા સ્થાન હોય છે. અસૂકાથિકા પાણીના પરપેચ જેવા સસ્થાનથી યુક્ત હોય છે. તૈજસ્કાયિકાના સસ્થાન સૂચિકલાપ (ભાશ ) જેવા હોય
For Personal and Private Use Only
www.jainelibrary.org