Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 207
________________ ૧૮૭ સુખદાયક લાગે છે. તેનું રૂપ ભાયમાન હોય છે. તે વિમાનાવાસ પ્રાસાદિક દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. ૧૦–વાણા સંત ! માળવાના પ્રશ્ન–હે ભદન્ત ! વૈમાનિક દેવના આવાસ કેટલા છે? पण्णत्ता ? ૩૦-ગોયમા ! દુ િળ થUqમા પુર્વ ઉત્તર-હે ગૌતમ! આ રત્નપ્રભા પથ્વીના બહુ बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डूं સમરમણીય ભૂમિ ભાગથી ઉપરના ભાગમાં જે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્રો અને તારા चंदिममूरियगहगणनक्खत्तताराख्वाणं છે તેમને ઓળંગીને ઘણું સેંકડે એજન, वीइवइत्ता बहूणि जोयणाणि, बहुणि ઘણું હજાર એજન, અનેક લાખ એજન, અનેક કરોડ જન, અનેક કેડા કેડી जोयणसयाणि, बहूणि जोयणसहस्साणि, યોજન, તથા અસંખ્યાત કેડા કેડી જન बहूणि जोयणसयसहस्साणि, बहुईओ દૂર ઉચે જતા વૈમાનિક દેના સૌધર્મ ઈશાન, સનસ્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક. जोयणकोडीओ बहुईओ जोयणकोडा લાંતક, મહાશુક, સહસ્ત્રાર. આણત कोडीओ असंखेज्जाओ जोयणकोडा- પ્રાણુત, આરણું અને અચુત એ બાર દેવલોકમાં તથા નવ રૈવેયકમાં તથા પાંચ कोडीओ उट्टे दूरं वीइवइत्ता एत्थ णं અનુત્તર વિમાનમાં ચોર્યાસી લાખ સત્તાણુ वेमाणियाणं देवाणं सोहम्मीसाणसणं- હજાર ત્રેવીસ વૈમાનિક દેવાના વિમાન છે. એવું ભગવાને ભાખેલ છે. कुमारमाहिंदबंभलंतगसुक्कसहस्सार તે વિમાન સૂર્યસમાન પ્રભાવાળા છે. તે બાયપાળા-ગાર-gu, નેવેઝ- વિમાનની કાન્તિ પ્રકાશ રાશીવાળા સૂર્યના मणुत्तरेसु य चउरासीइं विमाणावास વર્ણ જેવી છે. તે સ્વાભાવિક રજ વિનાના છે, ઉડીને આવનારી ઘળથી પણ રહિત છે. सयसहस्सा सत्ताणउइं च सहस्सा तेवीसं કૃત્રિમ અંધકારથી રહિત છે. સ્વાભાવિક च विमाणा भवंतातिमक्खाया। અંધકારથી રહિત છે. કકેતન આદિ ते ण विमाणा आञ्चमालिप्पभा भास રત્નમય છે. આકાશ અને સ્ફટિક સમાન નિર્મળ છે. મુલાયમ છે. સરાણના પત્થર शासवण्णाभा अरया नीरया णिम्मला પર ઘસ્યા હોય તેવાં ચળકતાં છે. ઘણું विसुद्धा सारयणामया अच्छा सण्हा કોમળ અને સુંવાળાં છે. કીચડ રહિત છે. તેમની કાંતિ કેઈપણ પ્રકારના આચ્છાદન घट्टा मट्ठा गिप्पंका णिक्कंकडच्छाया કે ઉપઘાતથી રહિત છે. તેઓ પ્રભાયુક્ત सप्पभा समरीया सउज्जोया पासाईया છે. કિરણોથી યુક્ત છે. પ્રકાશિત છે. પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને दरिसणिज्जा अभिरूवा पडिरूबा। પ્રતિરૂપ છે. v૦ સેન્નેિ ઈ મતિ ! લાવવા વિમાન- પ્રશ્નહે ભદન્ત ! સૌધર્મ ક૯૫માં કેટલા वाससयसहस्सा पण्णता? વિમાનાવાસે છે? Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240