SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ त्तति उ बोहिलामं जह य परित्ता करेंति, नर-नरय-तिरिय सुर गमण-विपुल परियट्ट-अरति- भय विसाय -सोग मिच्छत्त. એક સંs, નાળ-સંબંધમાં નિષિદ્ધसुदत्तारं जर मरण-जोणि संखुभिय चक्कवालं सोलसकसाय सावयपयंडचंडं अणाइअं अणवदग्गं संसार सागरमिणं । जह य णिबंधति आउगं सुरगणेसु, जह य अणुभवंति सुरगणविमाणसोक्खाणि अणोवमाणि ततो य कालंतरे चुआणं, દેવ નાકમાયા. બાલ-વહુ પુIદવ-જ્ઞાતિ - -ન્મ-શાક-ગુદ્ધિ मेहाविसेसा मित्त-जण सयण-धणधण्ण-विभव-समिद्ध-सार समुदय-विसेसा बहुविहकाम-भोगुब्भवाण सोक्खाण सुहविवागोत्तमेसु अणुवरयपरंपराणु. बद्धा असुभाणं सुभाणं चेव कम्माणं भासिआ बहुविहा विवागा विवागमुयम्मि भगवया जिणवरेण संवेगकार. णत्था बहु अन्ने वि य एवमाइया चउविहा वित्थरेणं अत्थपरूवणया आघविजंति। विवाअसुअस्स णं परित्ता वायणा, संखेज्जा अणओगदारा जाव संखेज्जाओ સંપાદક. से णं अंगट्ठयाए एक्कारसमे अंगे, वीसं अज्झयणा, वीसं उद्देमणकाला. वीसं समुद्देसणकाला, संखेज्जाई पयसयसहस्साइं पयग्गेणं पण्णता। संखेज्जााणे अक्खराणि अणंता गमा. अणंता ઓગાળેલા ગરમ તાંબા અને સીસા અને ગરમાગરમ તેલને શરીર પર છંટારવ કરવાનું, કુંભોમાં રંધાવાનું, ઠંડીના વખતે શરીર પર બરફ જેવા ઠંડા પાણીનું સિંચન કરીને શરીરમાં ધુજારી ઉત્પન્ન કરાવવાનું, દોરડા અથવા સાંકળ વડે શરીરને દઢ રીતે જકડી દેવાનું, ભાલા આદિ અણીદાર શાથી શરીરને વીધવાનું પાપીના શરીર પરની ચામડી ઉતારવાનું, બીજાને ભય પમાડવાને માટે પાપી લેકેના હાથને વસ્ત્રોથી લપેટીને તેના પર તેલનું સિંચન કરીને તેને સળગાવવાનું, ઈત્યાદિ પ્રકારના અસા અને અનુપમ દારૂણ દુઃખનું વર્ણન આ સૂત્રમાં છે. ઘણા પ્રકારના દુખપરંપરાથી અનુબદ્ધ પાપી છે જ્યાં સુધી અશુભકમેનું, પૂરેપુરું ફળ ભેગવી લેતા નથી ત્યાં સુધી તેમાંથી છૂટી શકતા નથી, તેઓ કેવી રીતે છૂટી શકે છે, તે બતાવે છે. અહિંસક ચિત્તવૃત્તિરૂપ ધેયથી જેઓ તપસ્યામાં કટિબદ્ધ થયા છે તેવા છે તપસ્યા દ્વારા નિકાચિત કર્મ સિવાયના પાપકર્મોનું પણ શેધન કરી શકે છે. દુઃખવિપાકના અધ્યયને પછીના સુખવિપાક નામના બીજા શ્રુતસ્કંધમાં ચિત્તસમાધિ અથવા બ્રહ્મચર્ય, સાવધવિરતિરૂપ સત્તર પ્રકારના સંયમ, અભિગ્રહ વિશેષરૂપ નિયમ, મૂળગુણ અને ઉત્તરગુણ અને ઉગ્ર તપસ્યાનું આરાધન, એ ગુણેથી યુક્ત, તપ સંયમના આરાધક મુનિઓને દયાયુક્ત ચિત્તના પ્રગથી તથા ત્રિકાળ મતિથી એટલે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં સુપાત્ર આદિને દાન દેવાની ઈરછાથી વિશુદ્ધ આહાર પાણી, જે હિત, સુખ અને નિરોયસના પ્રકૃષ્ટ પરિણામવાળી મતિથી યુક્ત ભવ્યજનો, વિશુદ્ધ ભાવથી આપીને જે રીતે બેધિલાભને પ્રાપ્ત કરે છે. તે વિષ યનું કથન કરાયું છે. અને તેઓ કેવી રીતે સંસારને અલ્પ કરે છે. તેનું વર્ણન કર્યું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy