Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra
Author(s): Sumanbai Mahasati, Shobhachad Bharilla
Publisher: Jinagam Prakashan Samiti

View full book text
Previous | Next

Page 203
________________ ૧૮૩ सत्तमीए पुढवीए पुच्छा। गोयमा ! સાતમી પૃથ્વીને વિષે ગૌતમે જે પ્રશ્ન सत्तमीए पुढवीए अट्टत्तर जोयणसय પૂછો. તેના જવાબમાં મહાવીર સ્વામી કહે છે કે-હે ગૌતમ! સાતમી પૃથ્વીને सहस्साइं बाहल्लाए उवरिं अद्धतेवन्नं વિસ્તાર જે એક લાખ આઠ હજાર યાજजोयणसहस्साई ओगाहेत्ता हेट्ठा वि નને કહ્યો છે તેમાં ઉપરના સાડા બાવન अद्धतेवन्नं जोयणसहस्साइं वज्जित्ता (પરા) હજારજનને છોડીને તથા નીચેના मज्झे तिसु जोयणसहस्सेसु एत्थ णं સાડાબાવન હજાર જન છેડીને વચ્ચેના બાકીના ત્રણ હજાર જન પ્રમાણ ક્ષેત્રમાં सत्तमाए पुढवीए नेरइयाणं अणुत्तरा આ સાતમી પૃથ્વીમાં નારકીઓના પાંચ महइमहालया महानिरया पण्णत्ता, અનુત્તર-ઉત્કૃષ્ટ–અતિ વિશાળ મહાનારકાतजहा-काले महाकाले रोरुए महारोरुए વાસે છે. તેમના નામ-કાલ, મહાકાલ, अप्पइट्ठाणे नामं पंचमे। ते णं निरया રૌરવ, મહારૌરવ અને પાંચમો અપ્રતિષ્ઠાન તે બધા નારકાવાસ વચ્ચેથી ગોળ છે. છેડે वट्टा य तंसा य अहेखुरप्पसंठाणसंठिया ત્રિકોણાકાર છે. અને તેમના તળિયાનો जाव असुभा नरगा असुभाओ नेरइएम ભાગ વજના છરાઓ જે છે. યાવત્ આ વેચળકા બધા નરકે અશુભ છે. તે નરકમાં અશુભ વેદનાઓ ભેગવવી પડે છે. બન્ન-વસ્થા જ મંતે ! મુરjમારવામાં પ્રશ્ન-હે ભદન્ત! અસુરકુમારના આવા કેટલા પuત્તા? ઉત્તર-! મને it gTMમg gg ઉત્તર-હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીની જે असीउत्तरजोयणसयसहस्सवाहल्लाए એક લાખ એંસી હજાર એજનની ઉંચાઈ કહેલ છે. તેની ઉપરને એક હજાર જન उवरि एगं जोयणसहस्सं ओगाहेत्ता ભાગ છેડીને, અને નીચેને એક હજાર हेडा चेगं जोयणसहस्सं वज्जित्ता मज्झे જન પ્રમાણ ભાગ છેડીને વચ્ચેને જે अट्ठहत्तरिजोयणसयसहस्से एत्थ णं એક લાખ અડ્યોતેર હજાર જન પ્રમાણ બાકી રહે છે. તેટલા આ રત્નપ્રભા પૃથ્વીના रयणप्पभाए पुढवाए चउसद्धिं असुर ભાગમાં ચોસઠ લાખ અસુરકુમારને कुमारावाससयसहस्सा पण्णत्ता । ते णं આવાસો છે. તે ભાવને બહારથી ગળાકાર भवणा बाहिं वट्टा अंतो चउरंसा अहे છે. અને અંદરથી ચતુષ્કણ છે. તેમને पोक्खरकण्णियासंठाणसंठिया उक्किण्णं નીચેનો ભાગ કમળની કણિકાના આકારના જેવો હોય છે. જમીનને ખેદીને તેમના तरावेउलगंभारखायफलिहा अट्टालय ફરતી જે ખાઈ ખાદવામાં આવી છે. તેને चरियदारगोउरकवाडतोरणपडिदुवारदे વિસ્તાર વિપુલ અને ગંભીર છે. તેમની सभागा जंतमुसलमुसंढिसयग्धिपरि પાસેના ભાગમાં અટારી હોય છે. તથા वारिया अउज्झा अडयालकोटगरइया આઠ હાથ પહો માર્ગ હોય છે, તથા પુરદ્વાર, કપાટ, તોરણ, બહિર અને अडयालकयवणमाला लाउल्लोइयमहिया પ્રતિદ્વાર અવન્તર દ્વાર હોય છે. તે બધા Jain Educationa international For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240