________________
૧૭૮
પવિîતિ, યંમિન્નતિ, નિયંમિન્નતિ, उवदंसिज्जति । एवं णाया, एवं विष्णाया, एवं चरण-करण-परूवणया आघविज्जति से तं दिट्टिवाए । से त्तं दुबालसंगे નાવિકને । સૂત્ર ૪૭ |
ગણિપિટકની दुवालसंगं गणिपेिडग अतीतकाले अता जीवा आणा विराहित्ता चाउरंत संसार- कंतारं अणुपरियहिंसु । इच्चेइयं दुबालसंग गणिuिsi stood काले परित्ता जीवा आणाए विराहित्ता चाउरंत संसारकंतारं अणुपरियट्टिस्संति । इच्चेइयं दुवाल संगं
१०२१ इच्चेइयं
Jain Educationa International
નિકાચિત છે. આ બધા જિનપ્રજ્ઞપ્ત ભાવાનુ આ અંગમાં સામાન્ય અને વિશેષ રૂપે કથન કરાયુ છે, તેમની પ્રરૂપણા કરી છે, તે પ્રરૂપિત થયા છે, દર્શિત કરાયા છે, નિદર્શિત કરાયા છે. ઉપદર્શિત કરાયા છે. જે જીવ આ દૃષ્ટિવાદ અગનુ` ભાવપૂર્વક અધ્યયન કરે છેતે તેમાં દર્શાવેલ ક્રિયાઓનુ સમ્યક્ અનુષ્ઠાન કરવાથી આત્મસ્વરૂપ બની જાય છે. અને તેના અભ્યાસ કરી સમસ્ત પદાર્થાને જાણકાર અને છે, તેનુ સારી રીતે અધ્યયન કરનાર વિવિધ વિષયના જાણકાર બને છે.
આ પ્રમાણે આ સૂત્રમાં ચરણ-વ્રત શ્રમણ ધર્મ સંયમ આદિની કરણ પિંડવિશુદ્ધિ. સમિતિ આદિની પ્રરૂપણા સામાન્ય તથા વિશેષરૂપથી કરવામાં આવી છે. વચન પર્યાયથી અથવા નામાદિના ભેદથી કરવામાં આવી છે, સ્વરૂપ પ્રદશન પૂર્ણાંક કરવામાં આવી છે, ઉપમાન–ઉપમેય ભાવ આદિથી કરવામાં આવી છે. અન્ય જીવાની દયાને માટે તથા ભવ્ય જીવેાના કલ્યાણને માટે વારવાર કરવામાં આવી છે. શિષ્યાના બુદ્ધિમાં સ્થાપિત કરવામાં આવી છે.
આ પ્રમાણે આચારાંગથી લઇને દૃષ્ટિવાદ સુધીના ગણપેટકરૂપ ખાર અંગથી યુક્ત આ પ્રવચન પુરૂષ છે. એમ સમજવું.
વિરાધના-આરાધનાનુ ફળ
૧૦૨૧ આ દ્વાદશાંગ રૂપ ગણિપિટકની આજ્ઞ ની વિરાધના કરવાથી ભૂતકાળના અનંત જીવાએ ચાર ગતિવાળી સંસાર રૂપી-અટવીમાં પરિભ્રમણ કર્યું છે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને વમાન કાળમાં સંખ્યાત જીવા ચારગતિરૂપ સ’સારરૂપી અટવીમાં પરિભ્રમણ કરે છે. આ દ્વાદશાંગરૂપ ગણિટિકની આજ્ઞાની વિરાધના કરીને ભવિષ્ય કાળમાં
For Personal and Private Use Only
www.jainelibrary.org