Book Title: Jain Tattvagyan Chitravali Prakash
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004987/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દિગ્દર્શક यू. खा. રા 23 न्द्र सू रि H. सा. छैन तत्वज्ञान चित्रावतिण्डाश १४ १३ १२ ११ १० ९ ७ ६ ५ अनंत सिध्दभगवंत पांच अनुतर SE S र्ध्व लो क मा व नि लो अनंत क क अलोकाकाश 566K लोकाग्रभाग घनोदधि वलय घनवात वलय तनवात वलय १२ मध्यलोक तिच्छा लोक ८ वाणव्यंतर ८ व्यंतर १० भवनपति १५ परमाधामी १० तिर्यगु जृभक अलोक Jo 50 प्रमा शर्कराप्रमा वालुकाप्रमा पंकप्रमा धूमप्रभा तमः प्रभा तमस्तमः प्रभा सिध्दशिला घसनाडी नस्क B नव चैवेयक चर-अचर ज्योतिष चक मेरु पर्वत असंख्य दीप समुद्रो किल्बिषिक नरक २ नरक ३ नरक ४ अनंत 5 15 5 5 6 लो अलोक का का श नरक ५ नरक ६ ७ नरक પ્રકાશક ધોલકા દિવ્યદર્શન ટ્રસ્ટ 9. महावाह डुंभारपाण पी. शाह, 3G, Sसिडुंड सोसायटी, घोला : ३७८ ८१० વિવેચક पू. खा. r ય ર सू रि ท H. सा. w Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી દાન-પ્રેમસૂરિ-ગચ્છનભે સુજાણું ? વંદુ સદા સૂરિવરા ભુવનેકભાનુ, માંગુ કૃપા તુમતણી ગુરુદેવ આજે; ઘો ધર્મલાભ મુખથી શિવરાજ કાજે. જન્મ વિ.સં. 1967, ચૈત્ર વદ-૬ - અમદાવાદ દીક્ષા વિ.સં. 1991 પો.સુ. 12 - ચાણસ્મા પં.પદ વિ.સં. 2015 વૈ.સુ. 6 - સુરેન્દ્રનગર આચાર્ય પદ સં.૨૦૨૯ માગ.સુ.૨ - અમદાવાદ વધૂ.૧૦૦ ઓળી પૂર્ણ સં. 2026 - કલકત્તા વર્ધ.૧૦૮ ઓળી પૂર્ણ સં.૨૦૩૪ - મુંબઈ-લાલબાગ | કાળધર્મ સં.૨૦૪૯ ચૈ.વ.૧૩ - અમદાવાદ-પંકજ સોસાયટી પ.પૂ. સકલસંઘ હિતચિંતક કલામર્મજ્ઞ યુવાનોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને કોટી વંદના.... For Private & Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ || નમો જિણાવયણ || // પ.પૂ. સિદ્ધાંત મહોદધિ આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વર ગુરુભ્યો નમઃ // જૈન તત્વજ્ઞાન ચિત્રાવલી-પ્રકાશ ગુજરાતી : સંશોધક : પ.પૂ. ૧૦૮ વર્ધમાન તપોનિધિ ન્યાયનિપૂણ આચાર્ય ભગવંત શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ : દિગ્દર્શક-વિવેચક : પૂ.આ.શ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા. પૂ.આ.શ્રી જયસુંદરસૂરિજી મ.સા. : પ્રકાશક : દિવ્ય દર્શન ટ્રસ્ટ ધોળકા (અમદાવાદ), ગુજરાત કિંમત રૂા. ૫૦.૦૦ : પ્રાપ્તિસ્થાન : કુમારપાળ વી. શાહ ૩૯, કલિકુંડ સોસાયટી, ચાર રસ્તા પાસે, ધોળકા, (અમદાવાદ) પીન-૩૮૭ ૮૧૦ ફોન : (૦૨૭૧૪) ૨૨૫૯૮૧ અજય સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ૧લે માળે, ઝવેરી બજાર, મુંબઈ - ૪૦૦ ૦૦૨. ફોન : ૨૨૪૧ ૨૪૪પ ભરતકુમાર ચતુરદાસ શાહ દિવ્યદર્શન ભવન ૮૬૮, કાળુશીની પોળ, કાળુપુર, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. (10) | રત્નત્રયી ટ્રસ્ટ, કલ્પેશ વિ. શાહ | (10) ૧૪, ઇલોરા પાર્ક સોસાયટી, નારણપુરા ચાર રસ્તા પાસે, M. દેરાસર સામે, નારણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩ ફોન : ૨૭૬૮૦૭૪૬ (બપોરે ૧૨થી ૭) Email: rttamd@eth.net * શ્રુત ભક્તિ નિમિત્તે સૌજન્ય * માટુંગા મુંબઈ નિવાસી જેકુંવરબેન અમૃતલાલ રામજીભાઈ શાહ (કુતીયાણાવાળા) હસ્તે : શ્રીમતી કલ્પનાબેન નરેશભાઈ અમૃતલાલ શાહ Jain Education Internalloral For Pivale & Personal use only www.linkbrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર સ્વામિને નમઃ | શ્રી ગૌતમસ્વામિને નમઃ | | નમો જિણાવયણસ્મા || નમોનમઃ ગુરુશ્રી પ્રેમ-ભુવનભાનુસૂરયે . પ્રકાશકીય ઉછરતી નવી પેઢીને અને જિજ્ઞાસુ બધા જ બાલ-યુવાન વૃદ્ધોને જૈન તત્ત્વજ્ઞાનની સચિત્ર સમજુતી આપતા આ પુસ્તકની રંગીન આવૃત્તિ પ્રકાશિત કરતાં અમારા આનંદની અવધિ નથી. પ.પૂ. સિદ્ધાંત મહોદધિ કર્મશાસ્ત્રકુશળ વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની અસીમ કૃપાના બળે અમારી સંસ્થા એક પછી એક ઉપયોગી પ્રકાશનો શ્રીસંઘની સેવામાં પ્રસ્તુત કરવા કટિબદ્ધ બની છે. તેઓશ્રીના પટ્ટઘર ૫.પૂ. ન્યાયવિશારદ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ ચિત્રો અને લખાણનું અવલોકન કરી જરૂરી અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેઓશ્રીના અંતેવાસી ગીતાર્થ પ.પૂ. બહુશ્રુત આ. શ્રી જયઘોષસૂરિજી મ.શ્રી એ પણ ચિત્રો અને લખાણમાં કોઈ ત્રુટિ રહેવા ન પામે એ માટે સંપૂર્ણ બહુમૂલ્ય અને ઉદાર સહકાર આપ્યો છે. પ.પૂ.આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ.શ્રી એ ઘણી જહેમત ઉઠાવીને આ પુસ્તકના શાસ્ત્રાનુસારી ચિત્રો તૈયાર કરાવ્યા છે. અને તેનું વિવરણ પૂ. વિદ્ધવર્ય આચાર્ય શ્રી જયસુંદરસૂરિજી મ.શ્રી સાથે બેસીને સંકલન કર્યું છે. તેઓશ્રીની મહેનત અને પરિશ્રમથી આ પુસ્તક પ્રગટ કરી શકાયું છે. આ બધાં જ જૈન શાસનના સિતારા જેવા ગુરુ ભગવંતોના અમે અંતરથી ઋણી છીએ. તેઓના મંગલ આશિર્વાદથી ભાવિમાં વધુ ને વધુ આવા સુંદર સમ્યગૂજ્ઞાનનાં ઉપયોગી પ્રકાશનો તૈયાર કરવાનો અમને લાભ મળતો રહે એ અમારી શુભકામના છે. આ ચિત્રો અને તેના વિવરણના અભ્યાસથી પ્રેરણા પામીને ભવ્ય જીવો મુક્તિમંદિર તરફ પ્રગતિ કરે એ જ શુભેચ્છા. - સ્વ. પૂજ્યપાદ યુવા પ્રતિબોધક આ.ભ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ના જન્મ શતાબ્દિ વર્ષના ઉપક્રમે અનંત ઉપકારોના ઋણમાં રંગીન ચિત્રો સાથેની આ નવી આવૃત્તિ દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી કુમારપાળ વિ. શાહના સહકારથી પ્રકાશિત કરવામાં આવી છે. જૈન તત્ત્વજ્ઞાનનો વિષય શિબીરોમાં-વાચનામાં-પાઠશાળામાં ભણાવવામાં સચિત્ર-વિવેચન હોઈને બહુ ઉપયોગી ગ્રંથ પુનઃ પુનઃ પ્રકાશિત થઈ રહ્યો છે. સૌ તત્ત્વજિજ્ઞાસુઓને સારી રીતે અભ્યાસ કે દવા ભલામણ છે. - આ તત્ત્વજ્ઞાનના ઉપરથી વિવિધ રંગો સાથે ફૂલેક્ષમાં પ્લાસ્ટીક ઉપર ચિત્રપટ્ટો પ્રિન્ટીંગ થયા છે. ૧ મીટરની ફૂલસાઈઝ શિબીર માટે ૧૯ પટ્ટોનું મૂલ્ય : બે હજાર રૂા.) મધ્યમ સાઈઝના પાઠશાળા માટે ૧૯ પટ્ટોનું મૂલ્ય : ૧ હજાર રૂા.) છે. આ ગ્રંથનું હિન્દી પ્રકાશનની બીજી આવૃત્તિ દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થઈ છે. હિન્દી ક્ષેત્ર માટે ઉપયોગી થશે. દિવ્યદર્શન ટ્રસ્ટ વતી લિ. કુમારપાળ વિ. શાહ અનુક્રમણિકા ક્રમ પૃષ્ઠ વિષય ચૌદ રાજલોક જંબૂદ્વીપ-લવણ સમુદ્ર અઢી દ્વીપ નંદીશ્વર દ્વીપ મેરુ પર્વત અને ફરતું જ્યોતિષચક્ર સકલતીર્થ વંદુ કર જોડ કાળચક્ર-પુદ્ગલ પરાવર્ત જીવના ૫૬૩ ભેદો નવતત્ત્વ-હોડી તથા સરોવરનું દૃષ્ટાંત પૃષ્ઠ | ક્રમ વિષય ૧૦) નિગોદથી આત્માનો વિકાસ ક્રમ ૧૧) સમકિત પ્રાપ્તિ માટે ગ્રંથિ ભેદ ૧૨) ચૌદ ગુણ સ્થાનક ૧૩) જીવનું શુદ્ધ-અશુદ્ધ સ્વરૂપ, ૮ કર્મ ૮ કર્યાવરણના દૃષ્ટાંત-બંધ હેતુઓ ૧૪) ૬ વેશ્યા : જાંબૂ-ચોરનું દૃષ્ટાંત ૧૫) જીવને તામસી બનાવનારા ૨૨ અભક્ષ્યો પ૭ આજકાલના બનેલા અભક્ષ્યો ૩૩ | ૧૭) નરકના હેતુ અને ફલમાં મહાદુઃખ ૫૩ ૧૬) ૯) Page #5 -------------------------------------------------------------------------- ________________ चोविशमां तीर्थंकर देवाधिदेव श्रमण भगवान महावीर स्वामि श्री महावीरस्वामि सर्वज्ञाय नमः ॥ श्री महावीरस्वामि पारंगताय नमः ।। च्यवन अगाई-सुखinternational जन्म चैत्र सुद-१३ । दीक्षा कारतकवद-१० केवलज्ञान वैशाख सुद-१० आसो वद-३० Page #6 -------------------------------------------------------------------------- ________________ | अनंतलब्धिनिधान गणधर भगवंत श्री गौतमस्वामि Aavm ॐ ह्रीं श्री अरिहन्त उवज्झाय गौतमस्वामिने नमः ॥ helibrary.org Page #7 -------------------------------------------------------------------------- ________________ WWી g'દિ 6િ "+ 5 જ છ જ દિં . जव = 88 છે વિશ્વ શું છે ? | ૬ દ્રવ્યનો સમૂહ એ વિશ્વ છે. ૬ દ્રવ્યમાં આકાશ એક દ્રવ્ય છે. આકાશના અમુક ભાગમાં જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, પુદ્ગલ એમ પાંચ દ્રવ્યો રહે છે, એટલા जैन ભાગને લોક-લોકાકાશ અને બાકીના ભાગને અલોકदर्शज्ञानुसारे विश्वदर्शन-१४ राजलोक - अनंत અલોકાકાશ કહે છે. लोकाग्रभाग अनंत - अनंत सिदभावनाका सिध्दशिला આપણે લોકના મધ્યભાગમાં જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં 5 + અનુત્તર ઃ -नव ग्रैवेयक अ ભરત ક્ષેત્રમાં રહીએ છીએ. આ દ્વીપને ફરતો સમુદ્ર પછી દ્વીપ, | SW®--- ૨૨ માકિ વો પછી સમુદ્ર એમ દ્વીપો-સમુદ્રો ક્રમશઃ અસંખ્ય છે. વચ્ચે મેરુ પર્વત देवलोक છે, તેની આસપાસ સૂર્ય-ચંદ્ર ગ્રહ-નક્ષત્ર તારા ફરે છે. का | ઉપર મથાળે લોકાગ્રસ્થાને અનંતા સિદ્ધભગવંતો, પછી का નીચે ક્રમશ: સિદ્ધશિલા, ૫ અનુત્તર, ૯ રૈવેયક, ૧૨ વૈમાનિક, ૯ લોકાન્તિક, ૩ કિલ્હીષિક દેવોનાં સ્થાનો ચિત્રમાં દર્શાવ્યા મુજબ જાણવા. लोकासिक યોગશાસ્ત્રની વૃત્તિ કરતા લોકપ્રકાશ, બૃહત્ સંગ્રહણીમાં મધ્યલોકથી ઉપરના ૭ રાજમાં ક્રમશ: રહેલા વૈમાનિક, ૯ રૈવેયક વિમોનાના સ્થાનોમાં ચિત્ર કરતા તફાવત છે. જે આ अनत મુજબ જાણવો. અધોલોકથી ૧ થી ૭ રજ્જામાં સાત નરકો છે. अलोकाकाशे यर-अचरज्योतिष श वाणव्यंतर व्यंतर પછી ૮ મે રાજે ૧-૨ દેવલોક, ૯ રાજે ૩-૪-દેવલોક, ૧૦ રાજે -मेरु पर्वत चक्र मध्य १०अवलपति असल्य ट्रीप समुद्रो પ-૬ દેવલોક, ૧૧ રાજે ૭-૮ દેવલોક, ૧૨ રાજે ૯ થી ૧૨ - દેવલોક, ૧૩ રાજે ૯ ચૈવેયક, ૧૪ રાજે અનુત્તર ને સિદ્ધશિલા છે. આપણી નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર વાણવ્યંતરદેવોના जोदधिवलय गरा -नरकर। તથા વ્યંતરદેવોના નગરો છે. તેની નીચે ભવનપતિદેવોના तनवातवलय बालुकलरकश ભવનો છે. તેઓનાં આંતરે આંતરે પહેલી નારકીનાં સ્થાનો છે. તેની નીચે ક્રમશઃ ૨ થી ૭ નારકી જીવોના સ્થાનો છે. જે ચિત્રમાં नरक४ બતાવ્યા છે. દરેક વિભાગનું આગળ વિસ્તારથી વર્ણન આવશે. દ્રવ્ય એટલે શું ? :- જેમાં ગુણો રહે, પર્યાયો=અવસ્થાઓ બદલાતી રહે તે દ્રવ્ય કહેવાય. દા.ત. સોનામાં પીળાપણું, ચળકાટ, ભારેપણું વગેરે ગુણો છે. કંઠી-કડું-વીંટી વગેરે તેની અવસ્થાઓ બદલાયા કરે છે. તેથી સોનું દ્રવ્ય કહેવાય, અને તેની અવસ્થાઓ એ પર્યાય કહેવાય, ગુણ અને પર્યાયવાળું હોય તે દ્રવ્ય છે. - नरक अला लोक १५परमाधामी तिळ१० तिर्या भर £ ક8 GMલાdવનય RC 5 BE पंक प्रमा धूमधा नरकर तमा प्रभा अलोक सनाडी अलोक * શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષ ઘોર ત્યાગ-તપ-તિતિક્ષાની સાધનાથી વૈ.સુ. ૧૦ ના શુક્લ ધ્યાનથી કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. સમવસરણમાં પ્રભુજીએ બાર પર્ષદાને જીવાદિ નવ તત્ત્વોનો બોધ આપ્યો. તેનું સંક્ષેપથી સંકલન સ્વાધ્યાયાર્થે કરવામાં આવ્યું છે. For Private Personal use only www.winebry.org Page #8 -------------------------------------------------------------------------- ________________ जैन दर्शनानुसारे १४ १३ १२ ११ १० ७ ६ ५ ४ ३ अनंत १ अलोकाकाश २ १ अनंत सिध्दमगवंत पांच अनुतर ऊ - विश्वदर्शन - १४ राजलोक - अनंत अलोक लोकाग्रभाग WALL सिध्दशिला क वै घनोदधि वलय घो घनवात वलय लो नवातल १५ परमाधामी १० तिर्यगु जृभक मा व नि लो 'क क मध्यलोक तिच्र्च्छा लोक ८ वाणव्यंतर ८ व्यंतर १० भवनपति १२ अलोक दे ३ J रत्नप्रभा शर्कराप्रमा वालुकाप्रमा पंकामा धमप्रभा तमः प्रभा K तमस्तमः प्रमा नरक ? घसनाडी नव ग्रैवेयक - किल्बिषिक ५५ चर-अचर ज्योतिष चक मेरु पर्वत असंख्य द्वीप समुद्रो नरक २ नरक ३ नरक ४ अनंत 313 3 3 3 अ अलोक लो का का श नरक ५ नरक ६ १२ देव. ९ ग्रैवे., ५ अनु. के मिलाकर ८४९७०२३ विमान ६३ प्रतर (Layers) में रहे हुए है, जिसमें बीचमें इन्द्रकविमान, चारों दिशाओं में वर्तुलाकार, त्रिकोणाकार, चतुरस्त्राकार विमानों की पंक्तियों तथा ३ विदिशाओं में भिन्न भिन्न आकार के पुष्पावकीर्ण विमान है। For Private & Personal Lise Only नरक ७ पांचवें देवलोक में आई हुई कृष्णराजी के बिच में रहे हुए ९ लोकांतिक देवो के विमान. वायव्य AST उत्तर इशान ७ नरक के कुल नरकावास ८४ लाख है । ४९ प्रतर में देवलोक सदृश ही केन्द्र में इन्द्रक विमान और ८ दिशाओमें वर्तुल, त्रिकोण, चतुरखाकार नरकावास और इन पंक्तिबद्ध नरकावासों के बीच में पुष्पावकीर्ण नरकावास रहे है । www.jainvalibrary.org Page #9 -------------------------------------------------------------------------- ________________ I !ારો સમય જતન કરો છે છે (૧) વિશ્વદર્શન : ૧૪ રાજલોક અને આલોક જ લુફ ધાતુ ઉપરથી લોક શબ્દ બન્યો છે. જેનો અર્થ જોવું રાજ કહેવાય છે. થાય છે. જેમાં જીવ-પુદ્ગલાદિ દ્રવ્યો જોવામાં આવે છે તે લોક તેમાં ઊર્ધ્વલોક ઊંચાઈમાં ૧૮૦૦ યોજન ન્યૂન ૭ રાજ અને તેનો પ્રતિપક્ષી જ્યાં જીવ-પુદગલાદિ દ્રવ્યો જોવા ન મળે પ્રમાણ ઊંચો છે. તિøલોક ૧૮૦૦યોજ પ્રમાણ ઊંચો છે, અને તેને અલોક કહેવાય. અધોલોક ૭ રાજપ્રમાણ ઊંચો છે. અલોક અનંતાનંત આકાશસ્તિકાય (પોલાણ) રૂપ છે. જેમ (૧) ઊર્વલોકમાં - લોકાગ્રસ્થાનેથી નીચે નીચે ક્રમશઃ કોઈ વિશાળ સ્થાનમાં વચ્ચે નિરાધાર માણસનું પુતળું લટકાવ્યું - સિદ્ધ પરમાત્મા, સિદ્ધશિલા, પાંચ અનુત્તર, નવ રૈવેયક, બાર હોય તેમ અલોકના મધ્યમાં લોક રહેલ છે. લોકના આકાર વિશે વૈમાનિક દેવલોક રહેલા છે. તે ઉપરાંત નવ લોકાન્તિક અને કહેવાય છે કે એક કોડીયું (પવાલું) ઊંધુ રાખીને એના ઉપર ત્રણ કિલ્બીષિક દેવોનાં સ્થાનો છે. બીજું સુલટું કોડીયું મુકાય અને તેના ઉપર ત્રીજું ઊલટું કોડિયું (૨) તિથ્યલોકમાં :- જ્યોતિષચક્ર, મેરુપર્વત, મુકવાથી જેવો આકાર બને તેવો, અથવા બે પગ પહોળા કરીને જંબૂઢીપાદિ અસંખ્ય દ્વીપ-સમુદ્રો તથા મેરુ પર્વત વૈતાઢ્ય પર્વત બે હાથ કોણીથી પહોળા રાખી કમરે લગાડી ઊભા રહેવાથી વગેરે ઉપર ૧૦ તિર્યગુ જાંબૂક દેવોનાં સ્થાનો છે. તથા માણસનો જે આકાર બને તેવો વિશાખ સંસ્થાન જેવો) આકાર વ્યંતરદેવોના સ્થાન છે. તે આ રીતે, રત્નપ્રભા પૃથ્વીની સપાટીથી લોકનો છે. નીચે ૧૦યોજન છોડી ૮૦યોજનમાં વાણવ્યંતર દેવો છે, પછી નીચેના તળ ભાગમાં શંકુ આકારે ૭ રજ્જુ પહોળો છે. નીચે ૧૦યોજન છોડી ૮00 યોજનમાં વ્યંતરદેવોનાં નગરો છે. ત્યાંથી ઉપર જે અનુક્રમે ઘટતા ૭ રજુ ઉપર આવે ત્યાં એક (૩) અધોલોકમાં -૧૦ભવનપતિ તથા ૧૫ પરમાધામી રજૂ યાવતુ પહોળો રહે છે. ત્યાર બાદ ઉપર પહોળો થતો, દેવોનાં સ્થાન છે. ભવનપતિ દેવોના ભવનોની વચ્ચે વચ્ચે ૧ કા રજુ ઉપર આવતાં ૫ રજુ પહોળો છે, પછી ઉપર ઘટતાં લી નરકના સ્થાનો છે. પછી ક્રમશઃ ૨ થી ૭ નરક સુધીનાં સ્થાનો ૩ રજુએ છેલ્લે ૧ રાજ પહોળો રહે છે. એમ સંપૂર્ણ લોક આવેલા છે. નીચેથી ઉપર સુધી સીધો ૧૪ રજુનો લાંબો અને ઘનાકારના તિચ્છલોકના કેન્દ્રમાં મેરુપર્વત એક લાખ યોજન ઊંચો માપથી ૩૪૩ ધન રજુ પ્રમાણ થાય છે. તે આ રીત :- સંપુર્ણ રત્નપ્રભા પૃથ્વીના મધ્ય ભાગમાં પ્રતિષ્ઠિત છે. તેની આજુબાજુ લોકના વિષમ સ્થાનને સમ કરવાથી ૭ રજ્જુ લાંબો, ૭ રજ્જ લોકના એક છેડાથી બીજા છેડા સુધીની એક રાજની પહોળાઈમાં પહોળો અને ૭ રજ્જુ ઊંચો થાય છે. એ પ્રમાણે તેનું ઘન કરતાં જંબૂદ્વીપથી લઈ ઉત્તરોત્તર દ્વિગુણ દ્વિગુણ માપથી એક સમુદ્ર પછી ૭ X ૭ X ૭=૩૪૩ રજુ થાય છે. એક દ્વીપ-એ રીતે અસંખ્ય દ્વીપ-સમુદ્રો વલયના આકારે જેમ ઘરના મધ્યભાગમાં થાંભલો ઊભો હોય તેમ આ વીંટળાયેલા છે. છેલ્લો સમુદ્ર સ્વયંભૂરમણ નામનો અસંખ્ય લોકના મધ્યભાગમાં ૧ રજુ પહોળો અને ૧૪ રજુ નીચેથી યોજનનો છે. કોઈપણ દ્વીપ કે સમુદ્રના વલયથી પહોળાઈ જાણવા ઉપર સુધી લાંબો સ્તંભ જેવો આકાશવિભાગ ત્રસનાડી કહેવાય માટે જંબૂદીપથી ગણતાં જેટલામો તે દ્વીપસમુદ્ર હોય તેમાંથી છે. આ ત્રસનાડીની અંદર ત્રસ અને સ્થાવર બંને પ્રકારના જીવો એક બાદ કરી શેષ જે સંખ્યા રહે તેટલી વાર ૨ ની સંખ્યાને છે. જ્યારે ત્રસનાડી બહારના લોકાકાશમાં માત્ર એકેન્દ્રિય સ્થાવર પરસ્પર ગુણવા. સૂત્ર (૨ " -૧) n = દ્વીપ સમુદ્રની સંખ્યા જીવો જ હોય છે. દા.ત. ચોથા સમુદ્ર કાલોદધિની પહોળાઈ ૨m -૧ = ૨૧ - ૧ અલોકની મધ્યમાં રહેલ આ લોકાકાશ ક્ષેત્ર અસંખ્યાતા n = ૨ X ૨ X ૨ = ૮ લાખ યોજન. કોટાકોટી યોજન પ્રમાણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં છે. ૧૪ રાજલોકમાં રહેલ ક દ્રવ્ય :- ૧) જીવદ્રવ્યો : એ સદા શાશ્વત છે. કોઈ આધારથી ટકેલ નથી, પણ પોતાની - લોકમાં અનંતા જીવો છે. એકેક જીવ અસંખ્યાત પ્રદેશના મેળે સ્થિર રહેલ છે. એમાં જીવો અને પુગલોનું પરિભ્રમણ સમુદાયરૂપ હોવાથી જીવાસ્તિકાય કહેલ છે. ૧૪ રાજલોકના અને પરિવર્તન થયા કરે છે. જેટલા આકાશ પ્રદેશો તેટલા એક જીવના આત્મપ્રદેશો હોય છે. લોકાકાશના મુખ્ય ત્રણ ભેદ છે. (૧) ઊર્વલોક (૨) (૧) દ્રવ્યથી જીવો અનંતા છે (૨) ક્ષેત્રથી પ્રત્યેક જીવ પોતાના તિષ્ણુલોક (મધ્યલોક) (૩) અધોલોક. શરીર જેટલા આકાશક્ષેત્રમાં વ્યાપીને રહેલો હોય છે. સર્વ જીવો અસંખ્યાતા કોટાકોટી યોજન પ્રમાણ આકાશક્ષેત્રને એક ૧૪ રાજલોકમાં રહેલા છે. લોકાકાશની બહાર જીવો નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ લોકાકાશના અસંખ્યાત પ્રદેશોમાં તે પ્રદેશોથી અનંતગુણા જીવો ભરેલા છે. દરેક જીવના પ્રદેશસમૂહનો સંકોચ-વિકાસ થવાનો સ્વભાવ હોવાથી અને આકાશ ક્ષેત્રનો અવગાહ આપવાનો સ્વભાવ હોવાથી એક જ આકાશખંડમાં ઘણાં જીવો સમાઈને રહે છે. (૩) કાળથી જીવ અનાદિ-અનંત છે. જીવને કોઈ બનાવતા નથી, તેમજ કોઈ એનો નાશ કરી શકતા નથી. જીવદ્રવ્ય નવા બને નહિ. છે એનો સર્વથા વિનાશ થાય નહિ, ત્રણે કાળમાં હતા, છે અને હોવાના. જીવના જન્મ-મરણનો વ્યવહાર તે તે ભવરૂપ અવસ્થાઓના પરિવર્તનથી ગણાય છે. ઈન્દ્રિયો-શરીરબલ-મનબળ-વચનબળ-શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દ્રવ્યપ્રાણો કહેવાય છે. તેના વડે જીવો જીવન જીવે છે. એ દ્રવ્યપ્રાણોથી જીવ વિખુટો પડે તેને મરણ કહેવાય છે. મરણ પછી નવા ઉત્પત્તિ સ્થાને જઈને પુનઃ પ્રાણને ધારણ કરે તે જન્મ કહેવાય છે. આમ જગતમાં સંસારી જીવોના જન્મ-મરણ થયા કરે છે. જ્યારે કર્મમુક્ત આત્મા જ્ઞાનાદિ ભાવ પ્રાણોથી જીવે છે, ભાવ પ્રાણો કદાપિ વિખુટા પડતા નથી માટે તે અજરામર બને છે, તેઓ સિદ્ધાત્મા કહેવાય છે. આત્મા મૂળભૂત શુદ્ધ સ્વભાવે અરૂપી-અવિકારીનિરંજન-શુદ્ધ સ્વરૂપી અને અનંત જ્ઞાનાદિમય-અનંતસુખમય છે. પરંતુ અનાદિકાળથી પુદ્ગલ કર્મના સંયોગથી રૂપી-વિકારીરાગી-દ્વેષી-ક્રોધી-કામી-માયી-લોભી-નાનો-મોટો, કાળો-ધોળો, દીન-અભિમાની, રાજા-રંક, દેવ માનવ-૫શુ-ન૨ક વગેરે દશાવાળો થાય છે, અને તે તે નામથી ઓળખાય છે. દ્રવ્યથી મૂળ સ્વરૂપે રહે છે, અને પર્યાયથી એની અવસ્થાઓ બદલાય છે. દ્રવ્ય-પર્યાય એક બીજા વિના રહી શકતા નથી. કોઈ કાળે દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહિ અને પર્યાય દ્રવ્ય વિના રહે નહિ. ગુણથી જીવો ઉપયોગ સ્વભાવવાળા છે. ઉપયોગ એટલે જ્ઞાનદર્શનનું સ્ફૂરણ. ઉપયોગ વિના જીવ હોય જ નહિ. ઉપયોગ જીવમાં જ હોય. બીજા કોઈ પદાર્થમાં ઉપયોગ ન હોય. ચૌદ રાજલોકમાં અનંતા જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે.જેને સૂક્ષ્મ નિગોદના ગોળા કહેવામાં આવે છે. તેવા એક ગોળામાં અસંખ્ય શરીર અને એકેક શરીરમાં અનંતા નિગોદના જીવો હોય છે. તદુપરાંત બીજા જીવો પણ અનેક પ્રકારના છે. (જીવોના વિશેષ પરિચય માટે જુઓ પાનું.....) (૨) ધર્માસ્તિકાય :- આ દ્રવ્ય ૧૪ રાજલોકમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. ધર્માસ્તિકાય (૧) દ્રવ્યથી એક અખંડ છે. (૨) ક્ષેત્રથી સર્વ લોકાકાશ વ્યાપી છે. (૩) કાળથી અનાદિ અનંત છે. (૪) ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શ રહિત અરૂપી અચેતન-જડ છે. (૫) ગુણથી ગતિ સહાયક છે. પોતાની મેળે ८ ગતિ કરતા જીવો અને પુદ્ગલોને ધર્માસ્તિકાયની સહાય છે. ધર્માસ્તિકાય અલોકમાં નહિ હોવાથી અલોકમાં જીવ કે પુદ્ગલ જઈ શકતા નથી. મહાઋદ્ધિવાળો અખૂટ શક્તિવાળો દેવ પણ લોકના છેડે જઈને પોતાના હાથ પગ કે શરીરના કોઈ પણ અવયવને અલોકમાં દાખલ કરી શકતો નથી, કારણ કે લોકના છેડા સુધી જ ધર્માસ્તિકાય છે, મત્સ્યો જેમ પાણીની સહાયથી ગતિ કરે છે તેમ જડ અને ચેતન દ્રવ્યો આ ધર્માસ્તિકાયની સહાયથી હલન-ચલન, ગમનાગમન કરી શકે છે. જે જીવ આ મનુષ્યલોકમાં કેવળજ્ઞાન પામી છેવટે યોગનિરોધ કરી શૈલીશીકરણ કરી, ભવોપગ્રાહી ચાર અઘાતિ કર્મ ખપાવીને સંપૂર્ણ શુદ્ધ થઈને આત્મા ઊર્ધ્વગમન સ્વભાવને લઈને અહીંથી એક સમયમાં ૭ રાજ ઊંચે લોકાગ્રસ્થાને પહોંચે છે, તે પણ અનંતી શક્તિ હોવા છતાં લોકના ઉપરના છેડે જઈને સ્થિર થાય છે. (અટકી જાય છે) કારણ કે ધર્માસ્તિકાયની સહાય વિના જીવ અથવા પુદ્ગલનું હલનચલન થઈ શકતું નથી. અલોકમાં પ્રવેશ થઈ શકતો નથી. લોકનો અંત છે, પણ લોકની ચારે બાજુ રહેલા અલોકનો અંત નથી. ધર્માસ્તિકાયની સહાય વિના જીવ જઈ શકતો હોય તો સિદ્ધ થયેલા આત્માઓ અલોકમાં હજુ પણ ફરતા હોય, એમનું સ્થાન કોઈ નિયત થઈ શકે નહિ, કારણ જીવનો સ્વભાવ ઊર્ધ્વગતિમાન છે. અલોકમાં ધર્માસ્તિકાયની સહાયના અભાવે જ તે ઊર્ધ્વલોકના છેડે સ્થિર થાય છે. ધર્માસ્તિકાય પોતે અક્રિય હોવાથી જીવ અને પુદ્ગલને ચાલવાની પ્રેરણા કરે નહિ, પણ જીવો-પુદ્ગલો પોતાની જાતે ચાલવાની તૈયારી કરે ત્યારે સહાયક થાય. જેમ પાણીમાં રહેલા માછલાં, આકાશમાં રહેલા પક્ષીઓ, જ્યારે ચાલવું હોય ત્યારે પાણી અને હવાની સહાય લે છે તેમ જીવો અને પુદ્ગલો ધર્માસ્તિકાયની સહાયથી ગતિ કરે છે. તે વિના નહીં. ચૌદરાજલોકવ્યાપી ધર્માસ્તિકાય તે અંધ કહેવાય છે. એનો નાનો મોટો વિભાગ તે દેશ કહેવાય છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ જેના બે વિભાગ કેવળજ્ઞાની ભગવંતોની ષ્ટિથી પણ ન થઈ શકે તે પ્રદેશ કહેવાય છે. ધર્માસ્તિકાયના આ દેશ અને પ્રદેશ હંમેશા સ્કંધમાં સાથે જ રહેલા હોય છે. આ રીતે દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવ-ગુણ-સ્કંધ-દેશ-પ્રદેશ આ આઠ ભેદ ધર્માસ્તિકાયના છે. (૩) અધર્માસ્તિકાય ઃ ૧૪ રાજલોકમાં ધર્માસ્તિકાયની જેમ વ્યાપ્ત અરૂપી દ્રવ્ય છે. તે (૧) દ્રવ્યથી એક, (૨) ક્ષેત્રથી લોકવ્યાપ્ત (૩) કાળથી અનાદિ અનંત, (૪) ભાવથી રૂપરસ-ગંધ-સ્પર્શ રહિત (૫) ગુણથી સ્થિતિમાં-સ્થિર રહેવામાં www.jalnelibrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ સહાયક છે. વાહનમાં બેક જેવું એનું કાર્ય છે. વૃદ્ધ વગેરે ભિન્ન ભિન્ન અવસ્થા. ક્રિયા પરિણામનું રૂપાંતર, જીવ પુગલો જેમ ચૌદ રાજલોકમાં ગતિ કરે છે તેમ અમુક પરત્વ=મોટાપણું, જુનાપણું, અપરત્વ=નાનાપણું, નવાપણું, અમુક સમય સુધી સ્થિર પણ રહે છે. જ્યારે જ્યારે એ સ્થિર સમય-આવલિકા વિગેરે કાળના વિભાગો છે. વ્યવહારનયથી થાય ત્યારે ત્યારે અધર્માસ્તિકાય દ્રવ્યની સહાય લે છે. (૬) સ્કંધ કાળ એ દ્રવ્યરૂપ છે. કાળદ્રવ્ય દ્રવ્યથી એક સમયરૂપ છે. ક્ષેત્રથી (૭) દેશ (૮) પ્રદેશ એમ અધર્માસ્તિકાયના પણ ૮ ભેદો મનુષ્યક્ષેત્રે વ્યાપી છે. કાળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણધર્માસ્તિકાયની જેમ જાણવા. ગંધ-રસ-સ્પર્શથી રહિત છે. ગુણથી નાનું મોટું, નવું જુનું વગેરે લોકાકાશના-ધમસ્તિકાયના-અધમસ્તિકાયના તથા બતાવનાર છે. એના સ્કંધ-પ્રદેશ વગેરે ભેદ થતાં નથી. એક પ્રત્યેક જીવના અસંખ્યાતા પ્રદેશો સંખ્યાથી સર્વના સમય ગયા પછી બીજો સમય આવે. કાળમાં સમયોનો સમુદાય સમાન=સરખા છે. નહિ હોવાથી અસ્તિકાય ન કહેવાય. આથી દ્રવ્ય-ક્ષેત્ર, કાળલોકાકાશમાં જીવો અનંતા છે. જીવના આત્મપ્રદેશ ભાવ, ગુણ અને સમય એમ ૬ ભેદો થાય છે. (વધુ પરિચય સમૂહનો સ્વભાવ સંકોચ અને વિકાસ પામવાનો હોવાથી એક માટે જુઓ પાનું-૨૫). જીવ ૧૦૦૦ યોજનના વિરાટ શરીરમાં પણ એટલા (૬) પુદ્ગલ દ્રવ્યઃ- તે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાનઆત્મપ્રદેશથી વ્યાપીને રહે છે અને અંગુલના અસંખ્યાતમાં (આકૃતિ) વાળું છે. (૧) દ્રવ્યથી પુદ્ગલ દ્રવ્યો અનંતા છે. (૨) ભાગવાળા લઘુ-નાના શરીરમાં પણ એ જ આત્મપ્રદેશસમૂહ ક્ષેત્રથી લોકવ્યાપી છે. (૩) કાળથી અનાદિ અનંત છે. (૪) સંકોચાઈને રહે છે. ભાવથી વર્ણાદિયુક્ત છે. (૫) ગુણથી પૂરણ-ગલન સ્વભાવવાળું સંસારી જીવોને કર્મવશ નાના-મોટા શરીર મળવાથી છે. પૂરણ એટલે એકઠા થવું અને ગલન એટલે છૂટા પડવુંઆત્મપ્રદેશોનો સંકોચ-વિકાસ થયા કરે છે, જ્યારે સિદ્ધ વિખરાઈ જવું. પુદ્ગલના સ્કંધ-દેશ-પ્રદેશ-પરમાણુ એમ ૪ ભેદો પરમાત્માને શૈલીશીકરણ કર્યા બાદ આત્મપ્રદેશો સંકોચ-વિકાસ છે. છુટ્ટો રહેલો અથવા છૂટો પડેલો પુદ્ગલનો અવિભાજ્ય અંશ પામતા નથી, નિષ્પકંપ-સ્થિર રહે છે. તે પરમાણુ છે. પ્રકાશ-પ્રભા-છાયા-અંધકાર-શબ્દ વિપુદ્ગલો (૪) આકાશાસ્તિકાય:- (૧) દ્રવ્યથી આકાશ એક છે. છે. પરસ્પર સંવેધથી ભેદ ગણતાં વર્ણના ૧૦૦, ગંધના ૪૬, એના લોકાકાશ અને અલોકાકાશ બે વિભાગ છે. જે આકાશના રસના ૧૦૦, સ્પર્શના ૧૮૪, સંસ્થાનનાં ૧OO એમ પુદ્ગલ જેટલાં વિભાગમાં જીવાદિ દ્રવ્યો રહેલ છે એ લોકાકાશ કહેવાય દ્રવ્યના પ૩૦ ભેદો થાય છે. છે. જે આકાશમાં જીવાદિ દ્રવ્યોનો અભાવ છે, કેવલ માત્ર ધર્મા) - અધર્મા) - આકાશ૦ - કાળ - પુદ્ગલ એમ આકાશ (ખાલી જગ્યા) છે તે અલોકાકાશ છે. (૨) ક્ષેત્રથી પાંચ અજીવદ્રવ્યોના ૮+૮+૮+૪+૫૩) = ૫૬૦ ભેદ છે. લોક-અલોક વ્યાપી છે. લોકાકાશના પ્રદેશ અસંખ્યાત, જીવના સંક્ષેપથી ૧૪, વિસ્તારથી ૫૬૩ ભેદો થાય છે. તે અલોકાકાશના અનંત પ્રદેશો છે. (૩) કાળથી અનાદિ અનંત નવતત્ત્વ-જીવવિચાર વગેરે ગ્રંથોમાંથી જાણવા. છે. સ્વયંસિદ્ધ શાશ્વત છે. (૪) ભાવથી તે રૂપ-રસ-ગંધ-સ્પર્શ ઉપસંહાર :- ઉપરોક્ત રીતે ૧૪ રાજલોકનું વર્ણન જાણ્યા રહિત છે. (૫) ગુણથી બીજા દ્રવ્યોને અવકાશ આપવાના બાદ તેના પ્રત્યેક આકાશપ્રદેશમાં આપણો આત્મા અજ્ઞાનસ્વભાવવાળું છે. (૬) સ્કંધ સમગ્ર આકાશ એક સ્કંધરૂપ જાણવું. મિથ્યાત્વવશ અનંતાનંતવાર જન્મ-મરણના ફેરા કરી ચૂક્યો (૭) દેશ એટલે આકાશના અધોલોક વગેરે વિભાગો ગણી છે. એ હકીકત લોક સ્વભાવ ભાવનાના અભ્યાસથી દૃષ્ટિ સમક્ષ શકાય. (૮) પ્રદેશ તે સ્કંધ સાથે જોડાયેલો અવિભાજ્ય અંશ. લાવી સમ્યગ્દર્શન પ્રગટાવવા તત્ત્વજ્ઞાનનો જિજ્ઞાસાપૂર્વક આમ આકાશદ્રવ્યના પણ ૮ ભેદ જાણવા. ગુરુભગવંત પાસે અભ્યાસ કરવો જરૂરી છે. જેથી પર(૫) કાળઃ- નવાને જુનું કરે છે. વર્તના, પરિણામ ક્રિયા પરિણતિનો છેદ કરનારી નિર્મળ આત્મ-પરિણતિ પ્રાપ્ત થાય. અને પરાપરત્વ એ કાળનો ઉપકાર છે. વર્તના સર્વ પદાર્થોનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના દ્વારા સાધ્ય મોક્ષની પ્રાપ્તિ તે તે સમયે ઉત્પત્યાદિ રૂપે હોવું તે. પરિણામ બાળ-યુવાન- સુલભ બને તેમાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. * ધ્યાનના જિજ્ઞાસુઓએ પ.પૂ. ન્યાય વિશારદ આ.ભ. વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સાહેબ ધ્યાનશતક ગ્રંથ ઉપર લખેલ વિવેચન ગુજરાતી-હિન્દીમાં વાંચી જવા ભલામણ છે. ધ્યાન અને જીવન ભાગ ૧-૨ નો સ્વાધ્યાય ધ્યાનના અર્થીને ઉપયોગી છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ २ लाख योजन विस्तारवाला लवण समुद्र जिसमें चार दिशा में एक-एक महापाताल कलश है और प्रत्येक दिशामें लघुकलशो ९ पंक्ति में १९११ रहे हैं क्रमशः प्रथम पंक्ति में २२३ दूसरि में २२२..... नवमी में २१५ । यह कलशो में २ भाग वायु का और १ भाग पानी का है और जब उसका पानी वायु के दबाव से बहार आता है तब बाढ़ आती है और शांत होने पे ओट आती है। सूर्य दीपों चंद्र दीपो 14 अनुवेलंधर Cocon अंतर द्वीप शिखरी B 13 मीतीदा ५३२०३८ नदीयों का परिवार AB 13 E H B जंबूद्वीप और लवणसमुद्र लवण समुद्र ०००० खंड-१ - १०५२ योजन १२ कला स्कूमी ४२१० योजन -१० कला ८६००० नदीयों का परिवार निलवंत - १६८४२ योजन-२ कला E B E निषेध- १६८४२ योजन २ कला हरिकान्ता - ५६००० नदीयों का परिवार महाहिमवंत -४२१० योजन- १० कवा C B गंधमादन अयोध्या खंड-१ खड-6 - २८००० लघु हिमवंत ११५२ योजन- १२ कला विद्युत्प्रभ $ श्व खंड-२ उत्तर 15 उस अपराजित द्वार मागध-वरदाम-प्रभात उत्तरकुरु खडप्रपाता SWLINE विकटापाती जमक माल्यवंत शा ल्म ली वृक्ष चित्र पुंडरीक ब्रह खंड ४ महापुंडरीक ब्रह ऐरवतक्षेत्र कला केशरी द्रह मेरू •ge. तिमिच्छी ब्रह महापद्म ग्रह तमिया तमिस्रा TUTE V पद्म ग्रह समक देवकुरुक्षेत्र विचित्र गंधापाती शब्दापाती अपभकूट खजसपाला भरत -५२६ यो. ६ कला दक्षिण ध खडू-१ पातालकलश ( यु प प्रभास बरदाम-मागध अयोध्या खंड-१ उत्तर सोमनसगजदंतु हिरण्यवंत २१०५ योजन ५ कला खंड-३ रम्यक क्षेत्र ८४२१ योजन-१ कला For Private & Persorial Lise Only भरत हरिवर्ष क्षेत्र ८४२१ योजन -१ कला खंड-6 ०००० हिमवंतक्षेत्र २१०५ योजन -५ कला २००० नदी का प खंड-१ नीध ७ क्षेत्र वर्षधर पर्वत, ४ गजवंत पर्वत, १६. वहाँ १४ महानदी, मेरु पर्वत १६ कार पत ३२ वीला साक्य, गृह, शाश्वत से युक्त लाख योजन प्रमाण संवृद्रीप DD D D G सीता - ५३२०३० नदीयों का परिवार श्री B B 日 日 D अंतर द्वीप अनुवेलंधर 000000 रोहिता २८००० नदीयों का परिवार 10000 रवार ६००० नदीयों का परिवार OCTO अनुवेलंधर (C चंद्र दीपो वडवामुख १) ३०० योजन २) ४०० योजन ३) ५०० योजन ४) ६०० योजन ५) ७०० योजन ६) ८०० योजन ७) १०० योजन सूर्य दीपो एक दाढामें ७ द्विप दो दीपो के बिचका अंतर १) ३०० योजन २) ४०० योजन ३) ५०० योजन (४) ६०० योजन ५) ७०० योजन ६) ८०० योजन ७) १०० योजन Page #13 -------------------------------------------------------------------------- ________________ (૨) જંબૂદ્વીપ અને લવણ સમુદ્ર સમસ્ત મધ્યલોકનાં કેન્દ્રમાં આવેલા મેરુપર્વતની આજુબાજુ ૧ લાખ યોજનના વ્યાસ-પહોળાઈવાળો જંબુદ્વીપ આવેલો છે. તે સમસ્ત જંબૂદ્વીપ પૂર્વ-પશ્ચિમ લાંબા ૬ ફૂલગિરી-મહાપર્વતોથી ૭ મહાક્ષેત્રમાં વહેંચાઈ જાય છે, (ચિત્ર પાછળ આપેલું છે.) અને દક્ષિણ દિશામાં ચૂડી આકારે લવણ સમુદ્ર અને ઉત્તર દિશામાં લઘુ હિમવંત પર્વત આવેલ છે. સાત મહાક્ષેત્રોની સમજૂતી -- (૧) દક્ષિણ દિશામાં સૌથી નીચેના ક્ષેત્રને ભરતક્ષેત્ર કહે છે. જેની પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ હિમવંત પર્વતથી દક્ષિણમાં અને લવણ સમુદ્રથી ઉત્તરમાં પૂર્વ-પશ્ચિમ લાંબો વૈતાઢ્ય નામનો લઘુ પર્વત સમસ્ત ભરતક્ષેત્રને ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધ એમ બે ભાગમાં વહેંચી કાઢે છે. હિમવંત પર્વત ઉપર મધ્યમાં આવેલા-પદ્મદ્રહની પૂર્વ દિશામાં નીકળતી ગંગા નદી ઉત્તર ભરત, વૈતાઢ્ય અને દક્ષિણ ભરતને ભેદીને પૂર્વ લવણ સમુદ્રમાં ભળે છે. એ જ રીતે પદ્મદ્રહમાંથી પશ્ચિમ દિશામાં નીકળતી સિન્ધુ નામની મહાનદી વૈતાઢ્ય અને ઉત્તર દક્ષિણ ભરતને ભેદીને પશ્ચિમ લવણ સમુદ્રમાં ભળે છે. આ બંને મહાનદી દ્વારા ઉત્તરાર્ધ અને દક્ષિણાર્ધભરત ૩-૩ ખંડમાં વહેંચાઈ જતાં કુલ ૬ ખંડો ભરતક્ષેત્રના બને છે. (જુઓ ચિત્ર) (૨) ત્યાર પછી લઘુ હિમવંત પર્વતની ઉત્તરમાં હિમવંત નામનું ક્ષેત્ર આવેલું છે. જેનાં કેન્દ્રમાં શબ્દાપાતી નામનો ગોળાકાર પર્વત છે અને ઉત્તરદિશામાં પૂર્વ-પશ્ચિમ આયત=લાંબો મહાહિમવંત પર્વત આવેલો છે. લઘુહિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી ઉત્તર દિશા તરફ રોહિતાંશા નામની નદી નીકળે છે અને શબ્દાપાતી પર્વત પાસેથી પશ્ચિમ દિશામાં વળી જઈ સીધેસીધી પશ્ચિમ લવણ સમુદ્રમાં ભળે છે. એજ રીતે મહાહિમવંત ઉપર આવેલા મહા પદ્મદ્રહમાંથી દક્ષિણ દિશા તરફ રોહિતા નામની નદી નીકળે છે. અને શબ્દાપાતી પર્વત પાસેથી વળીને પૂર્વમાં લવણ સમુદ્રને મળે છે. પતિ-પત્ની યુગલરૂપે સાથે જ જન્મ અને મરે તેઓ યુગલિક મનુષ્ય કહેવાય. આ ક્ષેત્રમાં યુગલિક મનુષ્યો રહે છે. (૩) મહા હિમવંત પર્વતની ઉત્તર દિશામાં હરિવર્ષ નામનું ક્ષેત્ર આવેલું છે. જેના કેન્દ્રમાં ગોળાકાર ગંધાપાતી નામનો પર્વત છે. મહાહિમવંત પર્વતના મહાપદ્મદ્રહમાંથી ઉત્તર દિશામાં હરિકાન્તા નામની નદી નીકળી ને આ ગંધાપાતી પર્વત પાસેથી વળી જઈ પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને મળે છે. આ ક્ષેત્રમાં ૧૧ પણ યુગલિક મનુષ્યો હોય છે. (૪) હરિવર્ષ ક્ષેત્રની ઉત્તર દિશામાં પૂર્વ-પશ્ચિમ આયત લાંબો નિષધ નામનો પર્વત આવેલો છે. તેની ઉપર આવેલા તિગિચ્છી નામના દ્રહમાંથી દક્ષિણ દિશા તરફ નીકળીને હરિસલિલા નામની નદી ગંધાપાતી પર્વત પાસે વળી જઈ પૂર્વ દિશામાં લવણ સમુદ્રને મળે છે. આ ક્ષેત્રમાં પણ યુગલિકોનો નિવાસ હોય છે. નિષધ પર્વતની ઉત્તરમાં ગોળાકાર મેરુ પર્વત છે. મેરૂ પર્વતની પણ ઉત્ત૨માં નીલવંતનામનો પૂર્વ-પશ્ચિમ લાંબો પર્વત છે. નિષધ અને નિલવંત પર્વતની વચલાગાળામાં રહેલા ક્ષેત્રને મહાવિદેહ ક્ષેત્ર કહે છે. (મેરુ પર્વતનો પરિચય પાના....ઉપર છે.) તિગિચ્છી દ્રહમાંથી ઉત્તર દિશામાં નીકળતી સિતોદા નામની નદી મેરુપર્વત પાસે પહોંચીને પશ્ચિમ તરફ વળી જઈ લવણ સમુદ્રને મળે છે. એનાથી પશ્ચિમ મહાવિદેહ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એ જ રીતે નીલવંત પર્વત ઉપર આવેલા કેસરી નામના દ્રહમાંથી મેરુ પર્વતની દિશામાં નીકળતી સીતા નામની નદી મેરુ પર્વત પાસે આવી પૂર્વ તરફ વળીને લવણ સમુદ્રને ભેટે છે, આનાથી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના પણ બે વિભાગ થઈ જાય છે. દ્રહમાંથી નીકળીને મેરુ પર્વત તરફ જતી બંને નદીની આજુબાજુ ઉત્તરાર્ધ મહાવિદેહમાં ગંધમાદન અને માલ્યવંત નામના અને દક્ષિણાર્ધ મહાવિદેહમાં વિધુત્વભ અને સોમનસ નામના બે-બે એમ કુલ ૪ ગજદંત (હાથીના દંતશૂળના આકાર જેવા) પર્વતો આવેલા છે. વિદ્યુતપ્રભ અને સોમનસ આ બે ગજદંતોની વચમાં જે અર્ધ ગોળાકાર આકૃતિ બને છે. તે ક્ષેત્ર દેવકુરૂ નામનું છે. તે જ રીતે ગંધમાદન તથા માલ્યવંત પર્વતની વચમાનું ક્ષેત્ર ઉત્તરકુરૂ ક્ષેત્ર કહેવાય છે. (ચિત્ર સામે જુઓ) આ બંને ક્ષેત્રમાં યુગલિક સ્ત્રી-પુરુષોનો નિવાસ હોય છે. દિશામાં નિષધ પર્વત અને સીતા નદીને જોડતા ૪ પર્વત અને ૩ નદીઓ આંતરે આંતરે આવેલા છે. તેનાથી મંગલાવતી વિગેરે ૮ વિજય નામના ક્ષેત્રોના વિભાગો પડે છે. એ જ રીતે પૂર્વ મહાવિદેહના ઉત્તરાર્ધમાં ૮ વિજય અને એ જ રીતે પશ્ચિમાર્ચ મહાવિદેહમાં પણ ઉપર નીચે ૮-૮ વિજય મળીને કુલ ૩૨ વિજય નામનાં ક્ષેત્ર વિભાગો સમસ્ત મહાવિદેહ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. વપ્ર-સુવપ્ર વગેરે ૩૨ વિજયોના નામો છે. નિષધ પર્વત ઉપર આવેલા તિગિચ્છી દ્રહમાંથી સીતોદા નામની નદી નીકળે છે. તે દેવકુમાં ચિત્ર-વિચિત્ર નામનાં બે પર્વત વચ્ચેથી પસાર થઈને www.jalnelibrary.org Page #14 -------------------------------------------------------------------------- ________________ પાંચ સરોવરને ભેદીને મેરુ પર્વત તરફ આગળ વધે છે. એ જ વળાંક લઈને વૈતાઢ્ય પર્વતને ભેદીને લવણ સમુદ્રમાં જઈ ભળે રીતે નીલવંત પર્વત ઉપરના કેશરી દ્રહમાંથી નીકળતી સીતા છે. એ જ રીતે પુંડરીકદ્રહની પશ્ચિમ દિશામાંથી નીકળતી. નદી ઉત્તરકુરુમાં જમક-સમક બે પર્વતોની વચમાંથી થઈ પાંચ રક્તવતી નામની નદી આગળ વધતાં વૈતાઢ્ય પર્વતને ભેદી સરોવરને ભેદીને મેરુ પર્વત તરફ આગળ વધે છે. લવણસમુદ્રમાં જઈ ભળે છે. ૮-૮ વિજયની આજુબાજુ છેડે કિલ્લા જેવી વેદિકા આવેલી ભરત ક્ષેત્રની જેમ આ ક્ષેત્રમાં પણ આડો પર્વત અને ઉભી છે. (ચિત્રમાં જગતીને બદલે વેદિકા સમજવી.) આ બે વેદિકાની બે નદીઓથી ૬ ખંડ સર્જાયા છે, લઘુ હિમવંત અને વચમાં ૮ વિજય, ૪ પર્વત અને ૩ નદીનો સમાવેશ થાય છે. શિખરી પર્વતના બે બાજુના છેડા ઉપર લવણસમુદ્રમાં બે-બે ફાંટા (૫) નીલવંત પર્વતની ઉત્તરમાં રખ્યક નામનું ક્ષેત્ર છે. આવેલા છે, કુલ ૮ ફાંટા બને છે. દરેક ફાંટા ઉપર ૭-૭ તેના મધ્ય કેન્દ્રમાં માલ્યવંત નામનો ગોળાકાર પર્વત છે. નીલવંત અંતરદ્વીપ રહેલા છે. ૭X ૮ તેથી કુલ ૫૬ અંતરદ્વીપ લવણપર્વત ઉપર રહેલા કેશરી નામના દ્રહમાંથી નીકળતી ઉત્તર તરફ સમુદ્રમાં છે. જે યુગલિક મનુષ્યની વસ્તી ધરાવે છે. વહેતી નારીકાંતા નામની નદી માલ્યવંત પર્વત પાસે વળીને લઘુ હિમવંત-મહાહિમવંત-નિષધ તથા નીલવંત-રૂશ્મીપશ્ચિમ દિશામાં લવણસમુદ્રને મળે છે. રમ્યક ક્ષેત્રની ઉત્તરમાં શિખરી. આ છે મહાગિરિથી જંબુદ્વીપના (ભરત-હિમવંતરૂષ્મી નામનો પર્વત આવ્યો છે. તેના ઉપર આવેલા મહાપુંડરીક હરિવર્ષ-મહાવિદેહ-રમ્ય-હૈરણ્યવંત-ઐરવત) કુલ સાત ભાગ નામના દ્રહમાંથી દક્ષિણાભિમુખ નીકળતી નરકાંતા નામની નદી = ક્ષેત્ર થાય છે. માલ્યવંત પર્વત પાસે આવીને પૂર્વ દિશા તરફ વળી જઈ લવણસમુદ્ર - જંબૂદ્વીપને ફરતો વીંટળાઈને રહેલો ૨ લવણસમુદ્રને મળે છે. લાખ યોજન પહોળો અને ૧૦૦૦ યોજન ઊંડો સમદ્ર (૬) રૂકમી પર્વતની ઉત્તરમાં હરણ્યવંત નામનું ક્ષેત્ર છે. આવેલો છે. જેના મધ્ય કેન્દ્રમાં વિકટાપાતી નામનો ગોળાકાર પર્વત છે, લવણસમુદ્રમાં પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ મધ્ય કેન્દ્રમાં ૧મહાપુંડરીક દ્રહમાંથી ઉત્તરાભિમુખ નીકળતી રૂધ્યકુલા નામની ૧ કળશ આકારે મોટા ખાડા છે. જે પાતાલ કળશ કહેવાય છે. નદી વિકટાપાતી પર્વત પાસે વળીને પશ્ચિમમાં લવણસમુદ્રને આ કળશમાં દર ૧૪ મુહૂર્ત = ૧૧ કલાકે અંદર વાયુ પ્રકોપ મળે છે. હૈરાગ્યવંત ક્ષેત્રની ઉત્તરમાં શિખરી નામના પૂર્વ પશ્ચિમ થતો હોઈ સમુદ્રમાં ભરતી આવ્યા કરે છે. અન્ય સમુદ્રમાં આવા આયત પર્વત છે. એ પર્વત ઉપર પુંડરીક નામનો દ્રહ આવેલો કળશો ન હોઈ ભરતી-ઓટ પણ હોતા નથી. છે. તેમાંથી દક્ષિણ દિશાભિમુખ વહેતી સુવર્ણકુલા નામની નદી લવણ-સમુદ્રની ૪ વિદિશાના મધ્યકેન્દ્રમાં ૧-૧ પર્વત વિકટાપાતી પર્વત પાસે વળીને પૂર્વદિશામાં લવણ સમુદ્રને આવેલા છે. જેને અનવેલંધર પર્વત કહે છે. તે દરેક ઉપર શાશ્વત મળે છે. જિનચૈત્ય આવેલા છે. (૭) શિખરી પર્વતની ઉત્તરમાં ઐરવત નામનું ક્ષેત્ર છે. ચારેય પાતાલ કલશની ડાબી બાજુએ ૧-૧ વેલંધર નામનો જેની અન્ય ત્રણ દિશાઓને ફરતો લવણસમુદ્ર છે. આ ક્ષેત્રના પર્વત આવેલ છે, એની ઉપર ૧-૧ શાશ્વત જિનચૈત્ય મધ્યભાગમાં પૂર્વ-પશ્ચિમ આયત વૈતાદ્ય પર્વત આવેલો છે. જે આવેલા છે. ઐરાવત ક્ષેત્રને બે ભાગમાં વહેંચી દે છે. જંબૂઢીપ સબંધની સઘળી માહિતી પૃ. ૧૩-૧૪-૧૫ શિખરી પર્વત ઉપર આવેલા પુંડરીક દ્રહની પૂર્વ દિશામાંથી જાણશો : - રક્તા નામની નદી નીકળીને આગળ વધતાં ઉત્તરદિશા તરફ તત્ત્વચિંતનથી મનની પીડા દૂર કરો. ૧. ઈષ્ટ સંયોગ કરવામાં મારું પુણ્ય નથી, અંતરાય કર્મનો ઉદય છે. મને જરૂરી રોટલો ઓટલો મળી ગયો છે. લોભનો ત્યાગ કરી સંતોષી બન. વળી ઈસ્ટપદાર્થો વિનશ્વર છે. પાપબુદ્ધિ કરાવી દુર્ગતિમાં લઈ જનારા છે. આવા તત્ત્વચિંતનથી મનને શુભમાં જોડવું. ૨. અનિષ્ટ યોગમાં વિચારવું કે અશુભ કર્મના ઉદયે અનેકવિધ અણગમતી પ્રતિકૂળતાઓ આવી પડે છે. જેમાં ભૂતકાળના મારા બાંધેલા પાપકર્મો જવાબદાર છે. કર્મની સત્તા બળવાન છે. મેં બીજાને પ્રતિકૂળતા આપી તેનું આ પરિણામ છે. સમતાપૂર્વક સહન કરવાની વૃત્તિથી મનનું દુઃખ નહિં રહે, ૩. રોગ મુક્તિ:- અશાતા વેદનીયકર્મના ઉદયે કરોડો રોગો નરકમાં વેક્યા છે. નિગોદ અવસ્થામાં અનંતી વેદના ભોગવી છે. મારા પાપકર્મનું પરિણામ છે. આ રોગો પણ કાયમ રહેવાનો નથી. પાપ જ અશાતાના દુઃખ આપે છે, માટે સર્વપાપનો ત્યાગી બની જાઉં તો કેવું સારું? આ રીતે શુભમાં મન વાળવું. ૪. ઐશ્વર્યકામના :- બધી પદ્ગલિક ઋદ્ધિ નાશવંત છે. ચિંતાને કરાવનારી છે. નિયાણું કરીને મેળવનારા રાગ-મમત્વથી નરકગામી બન્યા...દુઃખની પરંપરા કરી આપનારી ઐશ્વર્યકામનાથી શર્યું? અવિનશ્વર આત્માની અનંતી જ્ઞાનઋદ્ધિ મેળવવા જેવી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ જંબુદ્રીપની ૧૦ દ્વારોથી વિચારણા કરી છે. ૧) ખંડ, (૨) યોજન, ૩) વાસક્ષેત્ર (૪) પર્વત (૫) ફૂટ (શિખો) (૬) તીર્થ (૭) શ્રેણી (૮) વિજય ૯) સરોવ૨ ૧૦) નદી. ૧ લાખ યોજનનો વર્તુળાકાર જંબુદ્રીપ ૭ ક્ષેત્ર અને ૬ પર્વતમાં વહેંચાયેલો છે. તેનાં દક્ષિણથી ઉત્તર તરફ જતાં ક્રમશઃ નામ આ પ્રમાણે છે. ૧) ભરતક્ષેત્ર ૨) લઘુહિમવંત પર્વત ૩) હિમવંત ક્ષેત્ર ૪) મહાહિમવંત પર્વત ૫) હરિવર્ષ ક્ષેત્ર ૬) નિષધ પર્વત ૭) મહાવિદેહ ક્ષેત્ર ૮) નિલવંત પર્વત, ૯) રમ્યક્ ક્ષેત્ર ૧૦) મિ પર્વત ૧૧) હિરણ્યવંત ક્ષેત્ર ૧૨) શિખરી પર્વત ૧૩) ઐરવત ક્ષેત્ર. ૫. . જંબુદ્રીપના ખંડ તથા ભરતક્ષેત્રદિનો વિસ્તાર ક્ષેત્ર-પર્વત ખંડ ૩. ૧ ભરતક્ષેત્ર ૨ લઘુહિમંતક્ષેત્ર ૩ હિમવંતક્ષેત્ર ૪ મહાહિમવંત પર્વત ૫ હરિવર્ષે ક્ષેત્ર ૬ નિષધ પર્વત ૭ મહાવિદેહ ક્ષેત્ર ૮ નીલવંત પર્વત te રમ્યક ક્ષેત્ર ૧૦ રૂક્મી પર્વત ૧૧ હિરણ્યવંત ક્ષેત્ર ૧૨ શિખી પર્વત ૧૩ ઐરવત ક્ષેત્ર ૧ ૯ કળા=૧૫શે. ૨૦૦ ૧૬ ૩૪ (કુલ ૧ લાખ) ૧ ર r ૐ કુલ ૨૬૯ પર્વતો ૧૬ ૩૨ ૬૪ ૩૨ ૧૬ . ૧ કુલ ૧૯૦ ૪ ર • જંબુદ્દીપના પર્વતો 1. ૬ લઘુહિમવત્તાદિ ૬ વર્ષધર પર્વતો ૨. ૧ 3. ૪ ૪. ૐ ર મેરુપર્વત ગજદંત પર્વતો ચિત્ર-વિચિત્ર યમ-સમક કંચનગિરિ વક્ષસ્કાર પર્વતો દીર્ઘ વૈતાઢ્ય પર્વતો વૃત્ત વૈતાઢ્ય પર્વતો (યોજન વિસ્તાર ૫૨૬ ૧,૦૫૨ ૨,૧૦૫ ૪,૨૧૦ ૮, ૪૨૧ ૧૬,૮૪૨૩૩,૬૮૪૧૬, ૮૪૨ ૮,૪૨૧ ૪,૨૧૦ ૨,૧૦૫ ૧,૦૫૨ ૫૨૬ ૯૯,૯૯૬ + ૧,૦૦,૦૦૦ નમો નમઃ શ્રી ગુરુપ્રેમસૂરયે “જંબુદ્દીપની ટૂંકમાં સમ” • કળા) ૬ ૧૨ પ્ ૧૦ ૧ રે 1 ૧૦ ૫ ૧૨ ૬ ૨ ૭૬ યોજન 1000 $1 ચિત્ર નં.૧- કુલ ૧૯૦ ખંડ, કુલ વિસ્તાર ૧ લાખ યોજન (૯૯,૯૯૬-૭૬ કળા) ૧૯ કળા=૧ યોજનની વર્તુળાકાર લંબાઈ પહોળાઈ છે. ૦૦૦ જંબુદીપની પરિધિ=વર્તુળાકાર ઘેરાવો (જંબુદ્વીપને પ્રદક્ષીણા દેતાં જે માપ આવે તે ૩,૧૬,૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ધનુષ્ય ૦ હાથ ૧૩) અંગુલથી અધિક થાય. અને જંબુદ્વીપનું ક્ષેત્રફળ (પાથ૨વાની જાજમનું માપ) ૭૯૦ અબજ ૫૬ ક્રોડ અને ૯૪ લાખ ૧૫૦ યોજન ૧ ગાઉ, ૧૫૧૫ ધનુષ્ય ૬૦ અંગુલ જેટલું થાય. ચિત્ર નં.-૨ ૧. ચિત્રકુટ પર્વત ૨. વિચિત્રકુટ પર્વત 3. ક્ષમક ♦ -૫. ચિત્ર નં.-૩ કહો : પૂર્વ-પશ્ચિમ ૫૦૦ યો., ઉત્તર-દક્ષિણ ૧૦૦૦ યો. Ppnt]]]]Page #16 -------------------------------------------------------------------------- ________________ O ૫ મુંડા ૧. પૂર્વ-ઉત્તર મહાવિદેહ | ૩ | પશ્ચિમ-ઉત્તર મહાવિદેહ ચિત્રને. ૭ ૨, પૂર્વ-દક્ષિણ મહાવિદેહ૪ | પશ્ચિમ દક્ષિણ મહાવિદેહ | મહાવિદેહોત્રની એક વિજય આ દરેક વિભાગમાં આઠ-આઠ વિજય ચાર-ચાર વક્ષસ્કાર પર્વત તથા ત્રણ-ત્રણ મહાનદીઓ હોય છે, તેનો ક્રમ આ નિષધ - નીલવંત પર્વત પ્રમાણે છે:- પ્રથમ એક વિજય પછી વક્ષસ્કાર પર્વત, પછી વિજય પછી નદી, પછી વિજય પછી વક્ષસ્કાર પર્વત, પછી વિજય પછી નદી-આમ વિજય પછી એક વખત વક્ષસ્કાર પર્વત આવે, બીજી વખત નદી આવે, વળી વિજય પછી રૂભટ્ટ વક્ષસ્કાર પર્વત આવે. એમ કુલ આઠ વિજય વચ્ચે ચાર વખત પર્વત અને ત્રણ વખત નદી આવે. છેલ્લી વિજય પછી વનખંડ આવે અને મહાવિદેહ ક્ષેત્ર પૂર્ણ થાય. જંબુદ્વિપનો નકશો જુઓ પેજ નં. ૭ પર ૩ખંડ 0 ચિત્રન. છે તેમાં મધ્યમાં દીર્ષ વૈતાઢય છે. બત્રીશે વિજયમાં આ રીતે દાઈ વૈતાદ્યો છે, તેમજ ભરત, ઐરાવત ક્ષેત્રની બરાબર મધ્યમાં પણ એકએક વૈતાઢ્ય પર્વત છે. (જંબુદ્વિપના પેજ નં. ૭ના ચિત્રમાં બતાવેલ છે.) આ ઉપરાંત દરેક વિજયમાં ચ) ઋષભ કૂટો તથા માંગધ, વ૨દામ અને પ્રભાસ નામના તીર્થોનું સ્થાન પણ બતાવેલ છે. પર્વત • ચિત્રનં. ૮ આ દરેક વિજયની મધ્યમાં વિજયને બે ભાગમાં વહેંચતો પૂર્વ-પશ્ચિમ લાંબો (વિજયની પહોળાઈ જેટલો) તથા ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન પોળો, ૨૫ યોજન ઉચો વૈતાઢ્ય પર્વત આવેલો છે. વૈતાઢ્ય પર્વતની ૨૫ યોજન ઊંચાઈ ૬ ખંડ સીધી નથી પરંતુ ભૂમિતલ પરથી માંડીને ૫૦ યોજન પહોળાઈ ૧૦ યોજન સુધી એકસરખી રહે છે, પછી બે બાજુ દશ દશ પોજનના ખાંચા પડે છે અને વચ્ચે ત્રીશ પોજન પહોળાઈવાળો સમાને પહોળાઈથી દશ યોજન ઊંચાઈવાળો પર્વત બને છે. ત્યાર પછી વળી દશ દશ પોજનના બે બાજુ ખાંચા પડે છે. અને દશ યોજન ઉંચાઇ, ત્રણ વિભાગમાં વહેંચાઈ ગઈ. જે બે વખત બે બાજુ ખાંચા પડ્યા દશ દશ યોજનના પહોળા, અને પર્વતની લંબાઈ જેટલા લાંબા-તેને મેખલા કહેવાય ભૂમિથી પ્રથમ મેખલામાં બે બાજુ વિઘાધર મનુષ્યોના નગરો છે, ઉપરની બીજી મેખલામાં લોકપાલ દેવોના આભિયોગિક દેવાના ભવનોની શ્રેણી આવેલી છે. D D D – તીર્થો માવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયમાં કુલ ૩૨ વૈતાદ્ય પર્વતો થયા. આ જ રીતે ભરત-ઐરવતમાં તેના બે વિભાગ કરતાં મહાનદી પ્રભાસ વરદાન માગધ વૈતા પર્વતો બંનેમાં એક એક છે. આમ કુલ જંબૂઢીપમાં ૩૪ વૈતાઢય પર્વતો થયો. • મેરુપર્વતના વર્ણનનું ચિત્ર આગળ આવી ગયું છે. પેજ નં. ૧૪ ઉપર. • દર પાંચમું - ફૂટ=શિખરો. પર્વત પરના શિખરોને કૂટ કહેવાય છે, કેટલાક ભૂમિ પ૨ પણ શિખરો હોય છે, તેને ભૂમિકૂટ કહેવાય છે. વર્ષધર પર્વત ઉપર | ૫૬ ફૂટ (લઘુહિમવંત શિખરી ઉપર ૧૧-૧૧, અને મહા-હિમવંત અને રુમિ ઉપર ૮-૮, નિષધ અને નીલવંત ઉપ૨૯-૯). ૩૪ વૈતાઢ્ય પર્વતો ઉપર ૩૦૬ ફૂટ)(૩૪ X ૯ મહાવિદેહની ૩૨ વિ.ન. ૩૨ વૈ., ભરત ઐરાવત વચ્ચે ૧-૧ વૈતાઢ્ય) ૪ | ગજ દંત પર્વતો ઉપ૨ | ૩૨ ફૂટ (સોમનસ, ગંધમાદન ઉપર ૭-૭, વિદ્યુતપ્રભ, માલ્યવંતપર્વત ઉપર ૯,૯) વક્ષસ્કાર પર્વત ઉપર ૬૪ કુટ|(૧૬X૪) (માવિદેહની વિજયની વચ્ચે ૧ | મેરુ પર્વત ઉપર | ૯ કૂટનિંદનવનમાં પહોળાઈ ૨૨૨૭ | ૮ પોજન વિજયની લંબાઈ ૧૬૫૯૨૨ / ૫૯ યોજન વિજય માનદી સિંધુ Tets 1311k hab ફૂટની ઉંચાઈ તથા વિસ્તાર :- વતાચના દરેક કૂટો ૬ ધો. ઊંચા છે. વિધુતપ્રભ-માલ્યવંત (બે ગજ દંત ગિરિ) તથા મેરુપર્વત ઉપર ૧-૧- કૂટ-૧૦૦૦ થો. ઉંચા બાકીના બધાજ કૂટ ૫૦૦ યો, ઊંચા છે. દરેક ફૂટ ઊંચાઈ જેટલા જ મૂળમાં પહોળા છે અને ઉપરનો વિસ્તાર તેથી અડધો હોય છે, કૂટો વગેરેની વિશેષ માહિતિ-ચિત્રો માટે-લઘુ સંગ્રહણી (મહેસાણા) કે પદાર્થ પ્રકાશ ભાગ-૨જો કે છઠત સંગ્રહણી વગેરે જોવા. • સિદ્ધફૂટઃ ઉપરના ૬૧ પર્વતોમાં દરેક પર છેલ્લું કૂટ સિદ્ધકૂટ કહેવાય છે. દરેક સિદ્ધકૂટ પર ૧-૧ શાશ્વત જિનમંદિર હોય છે. જેમાં મધ્યભાગે ૧૦૮ પ્રતિમા અને પશ્ચિમમાં તાર હોતું નથી) ત્રણે દ્વારે ચાર ચાર પ્રતિમા થઈ કુલ ૧૨૦ શાશ્વત જિનપ્રતિમાઓ - દરેક ૫૦૦ ધનુષ્ય ઊંચી છે. તેના દરેક અવયવો (હાથ-અંગુલીઓ વગેરે) જુદા જુદા રતોના બનેલા છે. કુલ ૬૧૧૨૦=૭,૩૨૦ શાશ્વત જિનબિંબોને મારી ભાવભરી વંદના છે, |વૈતાલ પર્વત પરનાં સિદ્ધાયતનો (જિનમંદિરો) | ૧ ગાઉ લાંબા, | વા પહોળા, ૧૪૪૦ ધનુષ્ય ઊંચા બાકીના કૂટ પરના સિદ્ધાયતનો (જિનમંદિરો) | ૫૦ યોજન લાંબા | ૨૫ યોજન પહોળા | ૩૬ યોજન ઊંચા • ભૂમિટો:- ૩૪ વૃષભકૂટોઃ- મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાં તથા ભરત-એરવતના વર્ષધર પર્વતની તળેટીમાં મધ્યખંડમાં આ કૂટો આવેલા છે, છ ખંડ જીત્યા પછી ચક્રવર્તિઓ અત્રે આવી પૂર્વના કોઈ ચક્રવર્તિનું નામ બંસીને પોતાનું નામ લખે છે. મેરુ પર્વતની તળેટીમાં ભદ્રશાલવનમાં ૮ કરીકૂટ, ઉત્તરકુરું ક્ષેત્રમાં ૮ જંબુકૂટ, દેવ કૂરુ ક્ષેત્રમાં, ૮ શાલ્મલી કૂટ = કુલ ૫૮ ભૂમિકૂટ થયાં. દાર ૬ તીર્થો :- ગંગા નદી પૂર્વ સમુદ્રને મળે છે તે સ્થળે માગધ તીર્ષ. સિંધુ નદી પશ્ચિમ સમુદ્રને મળે છે તે સ્થળે પ્રભાસ તીર્થ. બંને વચ્ચે વરદામ તીર્થ આવેલ છે, ભરત એરવતમાં ત્રણ ત્રણ તીર્થો છે, તે રીતે મહાવિદેહની પ્રત્યેક વિજયમાં પણ ત્રણ ત્રણ તીર્થો આ જ નામવાળા આવેલ છે, જંબુદ્વીપમાં કુલ ૧૦૨ તીર્થો થયાં. જૂઓ ચિત્ર૭, ૩૨ વિજ્યના નામ ૨૪ પૂર્વ-ઉત્તર | પર્વ દક્ષિણ પશ્ચિમ-ક્ષિણ | પશ્ચિમ-ઉત્તર ૮મી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધર સ્વામી વસ સુક છે. સુવન્સ સુપમ સુવમ ૨૫મી વપ્ર વિજયમાં શ્રી યુગમંધર સ્વામી માં કહ્યું. મહાવઃ મહાપદ્મ માણાવદ્ર ૯મી વત્સ વિજયમાં શ્રી બાબુ સ્વામી કડછાવતી વિભાવતી પદ્માવતી વપ્રાવતી આવતું રમ્ય શંખ વર્લ્સ ૨૪મી | નલિનાવતી વિજય માં શ્રી સુબાહુ સ્વામી મંગલાવ રખ્ય નલિન સુંવષ્ણુ પુષ્કલ રમણીય ગંધિત તીર્થકરો વર્તમાન કાળે વિચરે છે. પુષ્કલાવતી મંગલાવતી નલિનાવતી | ગંધિલાવતી વર્તમાનમાં સદેહે વિચરતા ભાવ-તીર્થકરોને ભાવ ભરી વંદના.... પક્સ ૧૪ Page #17 -------------------------------------------------------------------------- ________________ દુર ૭ શ્રેણી: વૈતાઢ્ય પર્વતની પ્રથમ મેખલામાં બેય બાજુ બે બે વિઘાધરોની શ્રેણીઓ બતાવેલી છે. તેવી જ રીતે બીજી મેખલામાં પણ બેય બાજુ આભિયોગિક દેવોનાં ભવનોની શ્રેણી છે. દરેક વૈતાલ પર ચાર ચાર શ્રેણી થઈ કુલ ૩૪ x 1 = ૧૩૬ શ્રેણી થઈ, , ભરતક્ષેત્રમાં મેખલાઓ ઉત્તર તરફ મોર્ય અને શિક્ષણ તરફ થોડી નાની હોય છે. કેમકે ગોળાકારે જંબૂઢીપ હોઈ ઉત્તર તરફ જતાં પહોળાઈ વધે તેથી ઉત્તર તરફ ની વિદ્યાધરની શ્રેણીમાં ૬૦/૬૦ નગરીઓ અને દક્ષિણ તરફની શ્રેણીમાં ૫૦ નગરીઓ હોય છે. ઐરવતમાં પણ આથી વિપરીત જાણવું. ઉત્તર તરફ ૫૦ ને દક્ષિણ તરફ ૬૦ નગરીઓ. મહાવિદેહના વતામાં મેખલાઓ સરખી છે, તેથી બંને બાજુ ૫૫-૫૫ વિઘાધરની નગરીઓ હોય છે. જેબૂઢીપમાં કુલ વિદ્યાધરની નગરીઓ ૩૪ X ૧૧૦ = ૩,૭૪૦. (જૂઓ ચિત્ર નં. ૮.) • દુર ૮ વિજય :- મહાવિદેહની ૩૨ વિજપો પૂર્વે બતાવેલ છે. ભારત અને ઐરાવતને પણ વિજય તરીકે ગણાય એટલે કુલ જંબુદ્વીપમાં ૩૪ વિજય થઈ દરેક વિજયમાં છ ખંડ હોય છે. અને ચક્રવર્તી છયે ખંડને જીતી લે છે, ચાવર્તી એટલે આખી વિજયનો માલિક. ચક્રવર્તી તરીકે જીતવા યોગ્ય ક્ષેત્ર તે વિજય, (જુઓ ચિત્ર નં. ૭.) દાર ૯ - કહઃ દ્રહ = સરોવર-જંબૂદ્વીપમાં શાશ્વતા ૧૬ દુહો છે. છ વર્ષધર પર્વતો પર બરાબર મધ્યમાં એક એક સરોવર છે. ઉપરાંત ઉત્તરકુરુમાં પાંચ દ્રહ છે. તેમજ દેવકુરુમાં પાંચ દ્રહ છે, જેનું વર્ણન આગળ કરેલ છે. (જુઓ ચિત્ર નં. ૫ અને ૯.) દ્રહનું નામ વર્ષધર પર્વત | લંબાઈ | પહોળાઈ | દેવીનો વાસ આભીયોગિક દેવોની શ્રેણીઓ પદ્મદ્રહ | લઘુહિમવંત પર્વત ૧,૦૦૦ યોજના ૫૦૦ યોજન શ્રી ચિત્ર નં. ૮ વિદ્યાધરોની નગરીની શ્રેણીઓ પુંડરીક | શિખરી ૧,૦૦૦ યોજન ૫૦૦ યોજન લક્ષ્મી મહાપદ્મ | મહાહિમવંત પર્વત ૨,૦૦૦ યોજન|૧,૦૦૦ યોજના ફ્રી મહાપુંડરીક રૂક્ષ્મી પર્વત ૨.૦૦૦ યોજન|૧,૦૦૦ યોજના બુદ્ધિ તિગિચ્છી | નિષધ ,૦૦૦ યોજન|૨,૦૦૦ યોજન ઘી કેસરી | નીલવંત ૧૪,૦૦૦ યોજના૨,૦૦૦ યોજન| કીર્તિ ૧૦ ચો. ૫ યો, — છે. પ૦ ચો. આ છ દેવીઓ ૧ પલ્યોપમના આયુષ્યવાળી છે. દેવકુરુ, ઉત્તરકુનાં દશ સરોવર પદ્મદ્રહ જેવા છે, દરેક સરોવરો ૧૦ પોજન ઊંડા યો.યોજન નીકાંતા નારીકાની • Eાર ૧૦ નદીઓ- પેજ નં. ૭-જંબુદ્વીપ અને લવણ સમુદ્રનું વિવેચન જુઓ. ૫હોળાઈ ૨૨૧૨ [૮ યોજન વિજયની ચિત્ર નં. ૯ ની સમજણ-જંબૂઢીપના સાત ક્ષેત્રમાં વહેતી ચૌદ મહાનદીઓ આ ચિત્રમાં બતાવેલ છે. લઘુહિમવંત અને શિખરી પર્વત પરના બે દ્રહોમાંથી ત્રણ ત્રણ નદી નીકળે છે. બાકીના ચારે પર્વત પરના ચાર દ્રોમાંથી બે બે નદીઓ નીકળે છે. દરેક મહાવિદેહની વિજયની વચ્ચેના વૈતાઢ્ય પર્વતો ઘન ક્ષેત્રમાં બે-બે નદીઓ વહે છે. પર્વત પરથી નદીઓ જ્યાં પડે છે. ત્યાં કુંડ પણ બતાવેલ લંબચોરસ ઉપર ઉપર રાખેલા પાટીયા જેવા છે. છે. ભરત-ઐરવત સિવાયના ક્ષેત્રોમાં મધ્યમાં વૃત્ત વૈતાઢ્ય પર્વતો પરથી નદીઓ પૂર્વ ચિત્ર નં. ૯ પશ્ચિમ તરફ વળી જાય છે અને ક્ષેત્રમાં આગળ વહી લવણ સમુદ્રને મળે છે. બૂદિપની ૧૪ મહાનદીઓ, સરોવરો, કુંડો ભરત એરવત ક્ષેત્રની નદીઓ વૈતાઢ્ય પર્વતની નીચેથી ની કળી દક્ષિણ ભાગમાં રક્તવતી રક્તા લવણ સમૂદ્રને મળે છે. દરેક નદીઓને વચ્ચે હજારો નાની નદીઓ મળે છે જે બધી હકીકત નદી દ્વારના વિવેચનમાં લખી છે. શિખરી હિરણ્યવંત | ક્ષેત્રનું નામ નદી પરિવાર ક્યા પર્વત | ક્યા સરોવર સુવર્ણ મુક્લા ३प्य मुखा નીઓ પરથી નીકળે માંથી રૂકમી નીકળે છે તે ભરત | ગંગા | ૧૪,૦૦૦ લઘુહિમવંત | પદ્મ , નિલવંત પ ભરત | સિંધુ ૧૪,૦૦૦ લઘુ હિમવંત હિમવંત રોહિતાશા સીતોદા ૨૮,૦૦૦ લધુ હિમવંત પદ્મ * નિષધ - હિમવંત રોહિતા | ૨૮,૦૦૦ મહા હિમવંત | મહા પધ હરિવર્ષ હરિકાંતા | પ૬,૦૦૦ | મહા હિમવંત મહા પદ્મ માં હિમવંત હરિવર્ષ હરિસલિલા) ૫૬,૦૦૦ | નિષધ તિગિચ્છ હિમવંત મહાવિદેહ સીતોદા | ૫,૩૨,૦૩૮ | નિબંધ તિગિચ્છ રોહિતાશા મહાવિદેહ સીતા | ૫,૩૨,૦૩૮ | નીલવંત કેસરી રમ્ય કક્ષેત્ર નારીકાન્તા | પ૬,૦૦૦ નીલવંત વર્ષધર પર્વત સિવું રમ્ય કક્ષેત્ર નરકાન્તા ૫૬,૦૦૦ રૂકમી મહાપુંડરિક O વૃત્ત વૈતાઢય હિરણ્યવંત | રૂમ્ય કલા ૨૮,૦૦૦ રૂકમી મહાપુંડરિક મહાનદીઓ - આ તથા મેરુ હિરણ્યવંત | સુવર્ણ કલા ૨૮,૦૦૦ | શિખરી પુંડરિક સરોવરો S? નદીના કુંડે ઐરાવતક્ષેત્ર રક્તા ૧૪,૦૦૦ શિખરી પુંડરિક સાત ક્ષેત્ર...૧૪ મા નદીઓ... ૧૪,૫૬,૦૭૬...૬ પર્વત...૬ સરોવર કુલ ઐરાવતક્ષેત્ર | ૨ક્તવતી | ૧૪,૦૦૦ |શિખરી પુંડરિક | નદી ૧૪ + ૧૮,૫૬,૦૭૬ = ૧૪, ૫૬,૦૯૦ નદીઓ જંબુદ્વીપમાં વહે છે. અવંત | પદ્મ Rવર્ષ રિસાલા રિકતા કેસરી 1 ૧૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ अढी द्वीपके शाश्वत पदार्थ सूर्य १३२ / चंद्र १३२ / विजय कोटी शीला १७० / अयोध्या १७० / द्रह ८० / तीर्थ ५१० / श्रेणिये ६८० / गुफाएं ३४० / बील १२२४० वक्षस्कार पर्वत ८० / अंतर नदीयां - ६० महा नदीयां ४५० रु क् नी. ल व तु १७० / रूप्यकूला नदी हिरण्यवं क्षेत्र महापुरीकह नारीकान्ता नदी क् मी माल्यवंत रम्यक क्षेत्र अही द्वीपके शाश्वत प मेरु पर्वत ५ वर्षधर पर्वत ३०/ गजदंत पर्वत २० ईषुकार पर्वत ४ (मेरू) विदि हरिकान्ता नदी हरिवर्ष क्षेत्र, महा हिमवंत पर्वत २०/ दीर्घ देता. पर्वत १७० / चमक पर्वत ५/ समक पर्वत ५ चित्र पर्वत ५ विचित्र पर्वत ५ / कंचनगिरि १०००/ सर्व पर्वत - १३४७ / सर्वकूट २३३४/ प गंधापाती कूट १७० / कर्मभूमि - ३० / अंतरद्वीप ५६/ सर्वद्वीप १२१ देश- ५४,४०,००० खंड-१०१० अढीद्वीप-मनुष्यलोक महापद्म ब्रह विकटापाती शिख री सुवर्णकूला नदी नरकान्ता नदी त हरिसलिला नदी पर्वत Septe शब्दापाती रोहितांशा नदी हिमवंत क्षेत्र लघु हिमवंत खंड ४ रोहिता नदी हिरण्यर्व क्षेत्र खंड-३ कालोदधिसमुद्र हरिवर्ष क्षेत्र रक्ता नदी रम्यर्क क्षेत्र Peb राम-प्रभास औरावत तमिखा खंड ४ खड-३ खड-६ स्वतवती नदी 10: खंड-५ Pie lele Pinks a NHP खड-२ भरत दक्षिण खंड-१ le hiy मिथ्याकूट 4 प्रभास-वरदाम-गामध खड रक्तवती नदी खंडप्राता वैता • ऋषभकूट के खंड ४ खंड-१ रक्ता नदी खंड शिख रूप्यकूला नदी खंड-३ पूर्व लघु हिमवंत सिंधु नदी खंड- १ दक्षिण भरत क्षेत्र वैता खंडप्रपाला खंड-६ ऋषभकूट गंगा नदी खड खड ४ For Private & Persorial Use Only रोहितांशा नदी खंड-५६ रुक्मी नारीकान्ता नदी पर्वत / dat नोध: ५- भरत, ५-महा विदेह, ५- अरावत ऐसे १५ कर्मभूमि, ३० अकर्मभूमि, ५६ अंतद्वीप से युक्त धातकी खंड में जंबुद्वीप की तथा पुष्काराद्वीप मे द्विगुण रचनासे युक्त अढी द्वीप विकटापाती P शब्दाप हिमवंत क्षेत्र रोहिता नदी महापद्म ब्रह अती द्वीप शाखत पदार्थ जंबूवृक्ष विगेरे १० जंबूवृक्ष के छह वलोकें मिलकर वृक्षो ३१,०३,०३, १२० कमलो १,८८,६०,१४,८०० ८५० महा नदीओका परिवार ७२,८०,००० पाताल कलश ७८८८ सिद्धायतम ४८३ प्रतिमाएं - ५७,१६० सुवर्णकूला नदी हरिकान्ता नदी महा हिमवंत हिरण्यवंत क्षेत्र महापुण्डरीके दर पर्व त माल्यवंत नरकान्ता नदी रम्यक क्षेत्र केशरी वह (मेरू by तिमी दह 110 je गंधापाती हरिवर्ष क्षेत्र पर्वत हरिसलिला नदी १) जंबूद्वीप : १ लाख योजन प्रमाण २) लवणसमुद्र : ४ लाख योजन प्रमाण (दो बाजु के २२ लाख योजन मिलाकर) ३) धातकीखंड ८ लाख योजन प्रमाण (दो बाजु के ४४ लाख योजनमिलाकर) ४) समुद्र १६ लाख योजन प्रमाण (दोबा के८८ लाख योजन मिलाकर) ५) अरव १६ लाख भोजन प्रमाण बाजू के ८८ लाख योजन मिलाकर) ४५ लाख योजन प्रमाण का अदी द्वीप मनुष्य लोक ines www.jathelibrary.org/ Page #19 -------------------------------------------------------------------------- ________________ (૩) ૪૫ લાખ યોજન પ્રમાણ અઢી દ્વીપ-મનુષ્યલોક જંબૂઢીપ અને લવણસમુદ્ર અંગે વર્ણન પૂર્વના નકશામાં ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર કહેવાય છે. ધાતકીખંડની વર્ણવ્યું છે. હવે આગળ લવણસમુદ્રની ચારે તરફ વીંટળાયેલો જેમ અહીં પણ બે ઈષકાર પર્વતના કારણે પૂર્વાર્ધ અને પશ્ચિમ ચૂડી આકારે ૪ લાખ યોજન પહોળો ધાતકીખંડ નામે દ્વીપ છે. એમ બે ભાગો થાય છે. બન્નેમાં એક-એક મેર પર્વત, સાતતેની મધ્યમાં પ00 યોજન ઊંચા ઘાતકી ખંડની પહોળાઈ જેટલા સાત ક્ષેત્રો અને છ-છ વર્ષઘર પર્વતો છે. જેમના નામ ધાતકીખંડ લાંબા ઉત્તર-દક્ષિણ દ્વારેથી નીકળેલા ઊભા બે ઈષકાર પર્વત પ્રમાણે જાણવા. આ રીતે સરવાળો કરતાં અઢી દ્વીપમાં કુલ ૫ છે. તેણે ઘાતકીખંડના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ કર્યા છે. તે મેરુ, ૩૫ ક્ષેત્રો, ૩૦ વર્ષધર પર્વતો, ૫ દેવકુર અને ૫ ઉત્તરકુરુ બંનેમાં એક એક મેરુ પર્વત આવેલા છે. અને તે દરેકની આજુબાજુ આવેલા છે. હિમવંત પર્વત અને શિખરી પર્વતમાંથી નીકળેલી જંબૂદ્વીપ પ્રમાણે ૧ ક્ષેત્ર-૧ પર્વત, ૧ ક્ષેત્ર-૧ પર્વત એમ ક્રમશઃ અને લવણસમુદ્રમાં ફેલાયેલી આઠ દાઢાઓમાં પ૬ અંતરદ્વીપો સાત-સાત ક્ષેત્ર અને છ-છ પર્વત આવેલા છે, અર્થાત્ પૂર્વ- આવેલા છે. તે સિવાય અનેક નાના-મોટા દ્વીપો, પર્વતો, નદીઓ, પશ્ચિમના ગણતાં ૨ ભરત, ૨ હિમવંત, ૨ હરિવર્ષ, ૨ દ્રહો વગેરે નકશામાં દર્શાવ્યા મુજબ આવેલા છે. જેનું વર્ણન મહાવિદેહ, ૨ રમ્યક્ષેત્ર, ૨ હિરણ્યવંત ક્ષેત્ર અને ૨ ઐરાવત ક્ષેત્રલોકપ્રકાશ, બૃહત્ ક્ષેત્રસમાસ આદિ ગ્રંથથી જાણવું. ક્ષેત્ર એમ ૧૪ ક્ષેત્રો અને પર્વતોમાં ૨ લઘુ હિમવંત, ૨ ૪૫ લાખ યોજન ગણતરીની સમજ - વચમાં જંબૂદ્વીપ મહાહિમવંત, ૨ નિષધ, ૨ નીલવંત, ૨ રૂમિ અને ૨ શિખરી ( ૧ લાખ યોજન, તેની બંને બાજુ (પૂર્વ-પશ્ચિમ) લવણના ર+ર એમ ૧૨ પર્વતોથી સંપૂર્ણ ધાતકીખંડની ભૂમિ આવરાયેલી છે. = ૪ લાખ યોજન, તે પછી બંને બાજુ કાલોદધિ ૮+૮ = ૧૬ નદી, દ્રહો, વક્ષસ્કાર પર્વતો વગેરે પણ જેબૂદ્વીપ પ્રમાણે પૂર્વ- લાખ યોજન, તે પછી બંને બાજુના અર્ધ પુષ્કરવરના ૮+૮ = પશ્ચિમના થઈને બમણા જાણવા. ધાતકીખંડની ચારે બાજુ ૧૬ લાખ યોજનનો સરવાળો કરતાં ૪૫ લાખ યોજન મનુષ્યક્ષેત્ર પદ્મવર વેદિકાયુક્ત જગતી છે. જાણવું. ઉપર લોકના છેડે પાંચ અનુત્તર વિમાન ઉપર ૪૫ લાખ કાલોદધિ સમુદ્ર - ઘાતકી ખંડની ચારે તરફ વીંટળાયેલો યોજન પ્રમાણ સિદ્ધશિલા આવેલી છે. મનુષ્યોને મોક્ષગમન ૮ લાખ યોજન પહોળો ૧000 યોજન ઊંડો કાલોદધિ નામનો પણ ૪૫ લાખ યોજનના ક્ષેત્રમાં જ થાય છે. તેની બહાર નહિ, વલયાકાર સમુદ્ર છે, તેમાં પાણીની હાનિ-વૃદ્ધિ થતી નથી. તેમાં તિર્યંચોનો વાસ અઢી દ્વીપ ઉપરાંત બહારના દરેક દ્વીપ-સમુદ્રમાં કાલ અને મહાકાલ નામે ૨ દેવતાને રહેવા યોગ્ય પૂર્વ-પશ્ચિમ પણ છે. ગૌતમદ્વીપ સરખા ૨ દ્વીપ છે. પૂર્વદિશાને વિશે ધાતકીખંડના અઢી દ્વીપની બહાર મનુષ્યોનું ગમન-આગમન થાય છે, ૧૨ ચંદ્રના ૧૨ દ્વીપ અને કાલોદધિના ૪૨ ચંદ્રમાંના ૪૨ દ્વીપ વિદ્યાધરો, અને ચારણમુનિઓ નંદીશ્વરદ્વીપ સુધી જાય છે. દેવો છે, તેમજ પશ્ચિમ દિશાને વિશે ધાતકી ખંડના ૧૨ સૂર્યના ૧૨ દ્વારા અપહરણ થવાથી મનુષ્યો પણ અઢીદ્વિીપની બહાર હોઈ દ્વીપ અને કાલોદધિના ૪૨ સૂર્યના ૪૨ દ્વીપો છે. તે સર્વે દ્વીપો શકે છે. પણ ત્યાં કોઈપણ મનુષ્યના જન્મ કે મરણ ન જ થાય. પાણીથી બે કોશ ઊંચા છે. સમુદ્રની ચારે બાજુ જગતી છે. આથી જ પુષ્કરના અર્ધાભાગ પછી આવેલ વલયાકાર પર્વતનું કાલોદધિ સમુદ્રની ચારે તરફ વીંટળાયેલો ૧૬ લાખ યોજન માનુષોત્તર નામ છે, તદુપરાંત વ્યવહારસિદ્ધ કાળ, અગ્નિ, પહોળો પુષ્કરવરદ્વીપ છે. તેની મધ્યમાં ૧૭૨૧ યોજન ઊંચો ચંદ્ર-સૂર્યાદિનું પરિભ્રમણ, ઉત્પાતસૂચક ગાંધર્વનગર આદિ અને ૧૦૨૨ યોજન પહોળો વલયાકારેમાનુષોત્તર પર્વત આવેલો ચિન્હો વગેરે પદાર્થો અઢીદ્વીપની બહાર હોતા નથી. (ચંદ્રછે. તેનાથી પુષ્કરવરદ્વીપ બે વિભાગમાં વહેંચાઈ ગયો છે. સૂર્યાદિ હોય છે પણ તે સ્થિર જ્યોતિષ ચક્ર છે.) મનુષ્યોની વસ્તી આ પર્વતની અંદરના ૮ લાખ યોજન સુધીમાં જ છે. એ પછીના દીપ કે સમુદ્રમાં મનુષ્યોના જન્મ-મરણ થતાં અઢીદ્વીપ સબંધી વિસ્તૃત જાણકારી માટે “અઢીદ્વીપના નથી. તેથી જંબૂદીપ-ધાતકીખંડ અને અડધો પુષ્કરવરદ્વીપ અને નકશાની વિગત' નામના પુસ્તકમાંથી જાણશો. તેના અંતરાલના લવણસમુદ્ર-કાલોદધિ સમુદ્ર સહિત અઢી દ્વીપને ૧૭. Page #20 -------------------------------------------------------------------------- ________________ जंबूद्वीप से नंदीश्वर द्वीप - ५२ + १६ शाश्वत चैत्य जिन मंदिर स्वाद - भूत - समुद्र पर्यन्त श्वर समुद्र - इक्षुरस का स्व लाखयाजन-इक्षरस इरससमुद्र-८१० जैसा स्वाद १०५६ लाख योजन २०४८ लाख योजन २०२४ लाख योजन माखयोजन- दुधों लाख योजन पतवर समुद्र जैसा स्वाद और सफल र.१२८ लाख यो रखर समुद५१२ल ४ लाख योजन .३२लाख योजन पानाजसास्वा वारूणावर लाख योजन ८लाख यो लाख योज रजन चाल पुष्कर समद ७२ सूर्य बन-१२ कालादायसमा २लाखक 2ntop । ये सूर्य दो चट जंबू द्वीप RAA १लाख योजन २शात शतकी खंड पुष्करवर द्वीप ४ वारुणीवर हीच ५शीरवर द्वीप प्रतवर द्वीप इशुरस द्वीप नंदीश्वर द्वीप ८ बावन शाश्वत चैत्य ४ अंजनगिरि १६ दधिमुख ३२ रतिकर विदिशा के कुल १६ इंद्राणि के प्रासाद और शाश्वत चैत्य नंदीश्वर समुद्र बाद में असंख्य द्वीप समुद्र है। ४ शाश्वतजिन (१) ऋषभानन (२) चंद्रानन (३) वर्धमान (४) वारिषेण १६३८४ लारव योजन जंबूद्वीप से उत्तरोत्तर समुद्र और द्वीप द्विगुण द्विगुण मापसे जानना । Page #21 -------------------------------------------------------------------------- ________________ '(૪) જંબૂતીપથી નંદીશ્વરદ્વીપ : 'બાવન શાશ્વત ચૈત્ય : નંદીશ્વર સમક | મનુષ્યલોકના મધ્યમાં થાળીના આકારે સ્થિર રહેલ ૧ અંજન રત્ન-શ્યામ રત્નમય છે. દરેક ઉપર પદ્મવર વેદિકા, લાખ યોજન પ્રમાણ જંબૂ નામનો દ્વીપ છે. જેના મધ્યભાગમાં ૧ વનખંડ હોવાથી રમણીય છે. વિશેષમાં ઉપરના મધ્યભાગમાં લાખ યોજન પ્રમાણ ઊંચો મેરુપર્વત છે. તેને પ્રદક્ષિણા આપતું શાશ્વતા જિનનું સિદ્ધાયતન=જિનભવન છે. જ્યોતિષ ચક્ર છે. આ દ્વીપમાં ૨ ચંદ્ર અને સૂર્ય છે. ત્યારપછી દરેક અંજનગિરિ પર્વતની ચારે દિશામાં આગળ એક લાખ બે લાખ યોજનના વિસ્તારવાળો ચૂડી આકારે વલયાકાર યોજન દૂર જતાં એક લાખ યોજનાના વિસ્તારવાળી ગોળાકાર લવણસમુદ્ર છે. જેનું પાણી ખારા સ્વાદવાળું છે. જેમાં ૪ ચંદ્ર સુંદર વાવડી છે. તે દરેકના મધ્યભાગમાં ઊંધા પ્યાલાના અને ૪ સૂર્ય છે. ત્યાર પછી ૪ લાખ યોજનાના વિસ્તારવાળો આકારવાળા સફેદ વર્ણના સ્ફટિકમય દધિમુખ પર્વત આવેલા બીજો દ્વીપ ધાતકીખંડ નામનો છે. જેમાં પૂર્વ-પશ્ચિમ મળીને છે. તે દરેક ઉપર શાશ્વતજિનનું ચૈત્ય આવેલું છે, આમ ચાર ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય છે. ત્યાર પછી આઠ લાખ યોજનના અંજનગિરિના ચારે દિશાના ૧૬ દધિમુખ પર્વત થાય છે. વિસ્તારવાળો કાલોદધિ સમુદ્ર છે. જેનું પાણી ચાલુ પાણીના દરેક દધિમુખ પર્વતની બન્ને બાજુ વાવડીના બહારના સ્વાદવાળું છે. જેમાં ૪રે ચંદ્ર અને ૪૨ સૂર્ય છે. ભાગમાં વિદિશામાં બે બે રતિકર પર્વત છે. અર્થાત્ ૧૬ ત્યારપછી ત્રીજો દ્વીપ પુષ્કરવર ૧૬ લાખ યોજનના દધિમુખના ખુણામાં બે બે રતિકર ગણતા ૩૨ રતિકર પર્વતો વિસ્તારવાળો છે. જેના મધ્યભાગમાં માનુષોત્તર પર્વત આવેલો છે. તે દરેક ઉપર શાશ્વતા જિનનું ભવન છે, જેમાં ઋષભાનન, છે. તેથી આ દ્વીપ બે ભાગવાળો બને છે. જંબૂદ્વીપ, ઘાતકી ખંડ ચંદ્રાનન, વર્ધમાન, વારિષણ નામના શાશ્વત જિનબિંબ છે. એમ તથા અર્ધપુષ્કરવર દ્વીપ સુધી ૪પ લાખ યોજનમાં મનુષ્યોના ચારે દિશાના ગણતા ચાર અંજનગિરિ, સોળ દધિમુખ, બત્રીસ જન્મ મરણ અને મોક્ષગમન થાય છે. અઢીદ્વીપ બહાર મનુષ્યના રતિકર પર્વત મળી બાવન પર્વતો અને તે ઉપરના બાવન ચેત્યો. જન્મ, મરણ આદિ થતાં નથી. અર્ધપુષ્કરવરમાં ૭૨ ચંદ્ર અને | (જિનમંદિર) છે. શ્રી જિનેશ્વર ભગવંતોના કલ્યાણક પ્રસંગે ૭૨ સૂર્ય જંબુદ્વીપના મેરુને પ્રદક્ષિણા આપે છે. આમ અઢીદ્વીપમાં તથા શાશ્વતી-અશાશ્વતી અઠ્ઠાઈઓમાં ભવનપતિ, વ્યંતર, ચર ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય છે. ત્યાર પછીના દ્વીપસમુદ્રમાં જ્યોતિષ, વૈમાનિકના દેવો અાઈ મહોત્સવ કરે છે. બાવન સ્થિર જ્યોતિષચક્ર છે. ત્યાર પછી ૩૨ લાખ યોજનનો પુષ્કરવર ચૈત્યોના આદર્શના આલંબન રૂપે જૈનોમાં બાવન જિનાલય સમુદ્ર છે જેના પાણીનો સ્વાદ ચાલુ પાણી જેવો છે. પછી ૬૪ નામના બાવન દહેરીવાળા દહેરાસરો બનાવાય છે. લાખ યોજન પ્રમાણ વારૂણિવર દ્વીપ છે. પછી ૧૨૮ યોજન રતિકર પર્વતથી ૧ લાખ યોજન દૂર અગ્નિ તથા નૈઋત્ય પ્રમાણ વારણિવર સમુદ્ર છે. તેના પાણીનો સ્વાદ દારૂ જેવો છે. ખૂણામાં શક્રેન્દ્રની આઠ અગ્ર મહિણીઓની ચાર ચાર ત્યારબાદ ૨૫૬ લાખ યોજન પ્રમાણ પાંચમો ક્ષીરવરદ્વીપ છે. રાજધાનીઓ છે. પ્રત્યેક એક લાખ યોજનાના વિસ્તારવાળી છે. પછી પ૧૨ લાખ યોજન પ્રમાણ ક્ષીરવર સમુદ્ર છે. જેનું પાણી પ્રત્યેકમાં એક એક જિનમંદિર છે. ત્યાર પછી નંદીશ્વર નામનો દૂધના સ્વાદ જેવું છે. પછી ધૃતવર દ્વીપ ૧૦૨૪ લાખ યોજના સમુદ્ર ૩૨૦૬૮ લાખ યોજનનો છે. જેનું પાણી ઈશુરસના પ્રમાણ છે. તેના પછી ૨૦૪૮ લાખ યોજન પ્રમાણ ધૃતવર સમુદ્ર સ્વાદવાળું છે. ત્યારબાદ દ્વિગુણ-દ્વિગુણ માપવાળા એ છે. જેનું પાણી ઘી જેવું સ્વાદિષ્ટ છે. ત્યારબાદ સાતમો ઈક્ષવર અને સમુદ્રો છે. ક્રમશઃ છેલ્લો અસંખ્ય યોજન પ્રમાણનો દ્વીપ ૪૦૯ ૬ લાખ યોજન પ્રમાણ છે. તે પછી ૮૧૯૨ લાખ સ્વયંભૂરમણ સમુદ્ર છે. નંદીશ્વર સમુદ્રથી ભૂત સમુદ્ર પર્વત યોજન પ્રમાણ ઈસુવરસમુદ્ર છે. જેનું પાણી ઈશુરસ જેવું સ્વાદિષ્ટ સમુદ્રોનું જલ શેરડીના રસ જેવું અને ત્યાર પછી આવતા છેલ્લા છે. ત્યાર પછી આઠમો દ્વીપ૧૬૩૮૪ લાખ યોજન પ્રમાણ નંદીશ્વર સ્વયંભૂરમણ સમુદ્રનું પાણી ચાલુ પાણીના સ્વાદ જેવું છે. ત્યાર નામનો છે. તેમાં સ્થાને સ્થાને પદ્મવર વેદિકાઓ, વનખંડો, પછી ચારે તરફ ફરતો લોકનો છેડો આવેલ છે. અલોક શરૂ વાવડીઓ, સર્વરત્ન ઉત્પાત પર્વતો, આસનો વગેરે આવેલા થાય છે. છે. આ દ્વીપની ચારે દિશામાં મધ્યભાગમાં એક એક અંજનગિરિ • વિશેષ માહિતી લોકપ્રકાશ-ક્ષેત્રે સમાસ આદિ ગ્રંથથી પર્વત આવેલા છે. જે ૮૪ હજાર યોજન ઊંચા છે. જે નિર્મળ જાણવી. ૧૯ Page #22 -------------------------------------------------------------------------- ________________ गतिमान ज्योतिषचक्र सहित लक्षयोजन ऊंचाईवाला मेरुपर्वत गंधमादन माल्यवंत उत्तरकुरु क्षेत्र । उत्तरकुरु क्षेत्र पीला वैडूर्यरल चूलिका ४० योजन ऊंचाई अतिरक्तकंबला शिला 5 भद्रशाल वन सीतोदा नदी भवशाल वन भद्रशाल वन सीता नदी भद्रशाल पंडकवन पश्चिम रक्त कंबला चूलिका पांडु कंबला शाला देवकुरु क्षेत्र । देवकुरु क्षेत्र २२००० या. अतिपांडुकंबला शिला तीसरा कांड सुवर्णमय ३६००० योजन ऊंचाई भद्रशाल वन ४ दिशामें ४ चैत्य नदी के पास ४ विदिशामें ४ प्रसाद, वापी पर्वत के पास, बीचमें ८ करिकूट दक्षिण सोमनसवन पंडकवन DRON InHIPAT मेरु की प्रदक्षिणासे समभूतलासे ७९० योजन ऊंचाई पर तारें ८०० योजन ऊंचाई पर सूर्य ८८० योजन ऊंचाई पर चंद्र ८८४ योजन ऊंचाई पर नक्षत्र ८८८ से ९०० योजन ऊंचाई पर ग्रहो पंडकवन ४ दिशा और ४ विदिशाओमें चैत्य, प्रासाद, वावो, नंदनवन की तरह ४ दिशाओ में जिनेश्वर भगवंत के जन्माभिषेक की सुवर्णरत्नमय ४ शिलाए सोमनसवन ५०० योजन चौडा ४ दिशा और ४ विदिशाओमें नंदनवन की तरह चैत्य, प्रासाद, वापी नंदनवन ५०० योजन चौडा ४ दिशामें ४ चैत्य ४ विदिशाओमें सोधर्म-ईशान इन्द्रके प्रासाद और चारो ओर ४ वाव चैत्य-प्रासाद के बीच ८ दिक्कुमरीकूट १ बलकूट द्वितीयकांड सुवर्ण,रुप्य, स्फटिक, काला रल-६३००० योजन ऊंचाई नंदनवन देरासर प्रासाद वापी कट भद्रशाल बन प्रथमकांड माटी, पत्थर, वज्रमय, जमीनसे अंदर १००० योजन ऊंचाई) For Private & Personal use only Page #23 -------------------------------------------------------------------------- ________________ છો . (૫) મેરુ પર્વત અને ફરતું જ્યોતિષચક્ર જંબૂઢીપની મધ્યમાં જે મેરુ પર્વત છે તે મલ્લઘંભના તારામંડળ છે, તેનાથી ૧૦ યોજન ઊંચે સૂર્ય છે. તેની ઉપર આકારે ગોળ છે. નીચેથી પહોળો અને ઉપરથી અનુક્રમે સાંકડો ૮૦ યોજને ચંદ્ર છે. ત્યારબાદ ૪ યોજન ઊંચે ૨૮ નક્ષત્રો છે, થતો જાય છે. મૂળમાંથી ઉપર સુધી ૧ લાખ યોજન છે. જેમાં મૂળનક્ષત્ર સૌથી બહારના મંડળમાં અને અભિજિત નક્ષત્ર સૌથી મૂળથી ૧000 યોજન રત્નપ્રભા પૃથ્વીમાં દટાયેલો છે. અંદરના મંડળમાં ચાલે છે. ત્યારપછી ૪ યોજન ઊંચે બુધનો ૯૯,000 યોજન બહાર છે. મૂળમાં ૧૦,૦૯૦૧૦, યોજના ગ્રહ છે. પછી ૩ યોજન ઊંચે શુક છે. પછી ૩ યોજન ઊંચે પહોળો છે. પૃથ્વી ઉપર ૧૦,000 યોજન પહોળો છે. અને બૃહસ્પતિ (ગુરૂ) નો ગ્રહ છે. પછી ૩ યોજને મંગળ છે, પછી અનુક્રમે ઘટતાં ઘટતાં ઉપર ૧000 યોજન પહોળો છે. પર્વતના ૩ યોજને શનિનો ગ્રહ છે. ચૂલિકા સિવાય ૩ વિભાગ છે. મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્યો પ્રકાશ કરતા (૧) પૃથ્વીની અંદર 1000 યોજનનો પહેલો કાંડ છે. સતત ભ્રમણ કરી રહ્યા છે. તે આ રીત :- ૨ ચંદ્ર – ૨ સૂર્ય (૨) પૃથ્વી ઉપર ૬૩,000 યોજનનો બીજો કાંડ છે. જંબુદ્વીપમાં, ૪-૪ લવણસમુદ્રમાં, ૧૨-૧૨ ધાતકીખંડમાં, ૪૨(૩) તેની ઉપર ૩૬,000 યોજનનો ત્રીજો કાંડ છે. ૪૨ કાળોદધિમાં, ૭૨-૭૨ પુષ્કરવરાર્ધમાં દ્વીપ છે. મેરુ પર્વત ઉપર ચાર વનખંડો છે :- (૧) જમીન ઉપર આ રીત ૭૯૦થી ૯૦૦ સુધીના ૧૧૦યોજનના ગાળામાં તળેટીમાં ભદ્રશાલવન (૨) ૫00 યોજન ઉપરનંદનવન (૩) સમગ્ર ચર જ્યોતિષચક્ર મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂર રહીને નંદનવનથી ૬૨૫૦૦ યોજન ઉપર સોમનસવન (૪) મનુષ્ય-ક્ષેત્રમાં (અઢી દ્વીપમાં) ગતિ કરે છે. ત્યાર પછી સ્થિર સોમનસવનથી ૩૬OOO યોજન ઉપર પંડકવન છે. જ્યોતિષચક્ર લોકના છેડાથી ૧૧૧૧ યોજન અંદર ચારે દિશાની તેમાં પણ સોમનસવનની જેમ ચૈત્યો-પ્રાસાદો-વાવડીઓ કોરે લોકની અબાધાએ સ્થિર છે. આવેલી છે. આ ઉપરાંત ૪ દિશામાં અભિષેક શીલા છે. જેમાં આ બધા જ્યોતિષ દેવોનાં વિમાનો છે. અર્ધા કાંઠાના પૂર્વ-પશ્ચિમ દિશામાં ૨-૨ શીલા ઉપર સિંહાસનો છે. ફળના આકારવાળા સ્ફટિક રત્નમય રમણીય, તેજથી ઝળહળતા મહાવિદેહના તીર્થકરોના અભિષેક અહીંથાય છે. (૨૦જિનના) છે. વ્યંતરના નગરો થકી સંખ્યાતગુણાં મોટાં છે. લવણસમુદ્રમાં ઉત્તર-દક્ષિણમાં ૧-૧ શિલા ઉપર સિંહાસન છે. ભરત- રહેલા જ્યોતિષ વિમાનો ઉદક-સ્ફટિકમય છે, જે લવણ સમુદ્રની એરવતના તીર્થકરોના જન્માભિષેક થાય છે. (૧૦જિનના) આ ૧૬,000 યોજન ઊંચી અને ૧૦,૦૦૦યોજન પહોળી પાણીની વનની મધ્યમાં 10 યોજન ઊંચી-મૂળમાં ૧૨ યોજન પહોળી શિખામાંથી આરપાર ચાલે છે. સ્ફટિક રત્નના પ્રભાવથી પાણી રત્નની ટેકરી ચૂલિકા છે. ઉપર શાશ્વત જિનાલય છે. ફાટીને માર્ગ કરી આપે છે વિમાનોને બાધા થતી નથી ને મેરુ પર્વતના મૂળભાગમાં જે આઠ રૂચક પ્રદેશો છે તે વિમાનોમાં પાણી ભરાતું નથી. તથા તેજ કાંતિની પણ હાનિ સમભૂલા પૃથ્વી કહેવાય છે. સમભૂલા પૃથ્વીથી ૭૯૦યોજન થતી નથી. વિશેષ હકીકત બૃહસંગ્રહણી તથા ક્ષેત્રસમાસ ઉપર જતાં જ્યોતિષચક્રની શરૂઆત થાય છે. જે ઉપર ૧૧૦ ગ્રન્થાદિથી જાણવી. યોજન સુધીમાં પથરાયેલું છે. સૌથી પ્રથમ ૭૯૦ યોજને શુક્લધ્યાનથી કેવલજ્ઞાન અને મોક્ષ : શુક્લ એટલે ઉજ્જવલ ધ્યાન જેમાં વસ્તુના ગુણધર્મનું વ્યાક્ષેપ અને સંમોહાદિ રહિત ચિંતન કરે છે. મન એકાકાર બની જતાં ધ્યાન બને છે. જે શોકને દૂર કરે તે શુક્લ જાણવું. આના બે પ્રકાર ચરમભવી છઘસ્થાને હોય છે. જેમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોય છે. પછીના બે પ્રકાર સર્વજ્ઞ ભગવંતોને આયુ પૂર્ણ થતાં હોય છે. (૧) પૃથકત્વ-વિતર્ક સવિચાર : શુક્લ ધ્યાનમાં ચેતન અને અચેતન પદાર્થોમાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય, રૂપિસ્વ-અરૂપિ– આદિ પર્યાયોનું ભિન્ન ભિન્ન સ્વરૂપે એકાગ્ર ચિંતન કરતાં મન એકાકાર બનતાં ધ્યાનરૂપ બને છે. (૨) એકત્વ વિતર્ક નિર્વિચાર : શુક્લ ધ્યાનમાં શ્રુતજ્ઞાનના આલંબનપૂર્વક મનોયોગથી દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું. ધ્યાનના બળે ક્ષપકશ્રેણિમાં મોહનીય આદિ ઘાતી કર્મોનો ક્ષય થાય છે. આત્મા સ્વરૂપમાં બિરાજી સર્વજ્ઞ-સર્વદર્શી બને છે. (૩) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી : શુક્લ ધ્યાન નિર્વાણ સમય પહેલા આયુષ્ય પૂર્ણ થવાની તૈયારીમાં મન-વચન-કાયયોગનો વિરોધ કરે છે. શ્વાસોચ્છવાસની ક્રિયા રહે છે. (૪) સુપરતક્રિયા-અનિવૃત્તિ શુક્લ ધ્યાનમાં શ્વાસોચ્છવાસ બંધ થઈ જાય છે. આત્મપ્રદેશનું કંપન બંધ થઈ જાય છે. શૈલેષી અવસ્થા પ્રાપ્ત થાય છે. અ-ઈ-ઉ-2-/લુ પાંચ હસ્તાક્ષર બોલીએ તેટલા કાળમાં અઘાતીક આત્માથી જુદા પડી જાય છે. શુદ્ધ સ્ફટિક જેવો આત્મા લોકાગ્રે સ્થિર થાય છે. સાદિ અનંતભાગે અનંતજ્ઞાનાદિ ગુણોનું સુખ સમયે સમયે અનુભવે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ सकलतीर्थ तीन लोक के शाश्वत अशाश्वत स्थावर-जंगम तीथों को बंदन = • विहरमान वंदु जिन वीश वैमानिकदेवलोक में जिनमंदिर८५७०२३ वैमानिक में Bedi 1,54,www.to 10-10-10YOUTUB पति में मंदिर १३८२ करोड COPO जिननिव ११-१२ २१८ २८ १८० लिगाएं १-१० सा प 200 ६०० लि प्रतिमाएं at woo dre 02.000 मि देवलोक c.000 90.60.000 लगाएं 000 00,00,000 प्रतिमाएं 4000 40,00,000 प्रतिमाएं पति ज्योतिष में असंख्य मंदिर असंख्य वि BY OF ON तिरण लोक में २२५१ मंदिर २.११.२२० जिनविंत तर असंख्य मंदिर असंख्य सिंह अनंत वर्मा अढी द्वीपमा जे अणगार मेर मीरार रा अंतरित जीरावला 00 अष्टापर विद्या- बैं अढार सहस सीलांगना धार १६ वैमानिक क अनुसार चैत्यवंदना गाथा ७-८ भवनपति चेत्यवंदना मध्यलोक के सात चैत्यवंदना गाया १० व्यंतर ज्योतिष असंख्यवंदना ११-१२ भरतक्षेत्र के समेतशिखरादि तीर्थवंदना गाय १२ बीसवरान जिन दिन गाय १४-१५ अढीद्वीप के साधुओं को वंदना anon dem Page #25 -------------------------------------------------------------------------- ________________ છે () સકળ તીર્થ વંદુ કર જોડ લોક - વિશ્વમાં રહેલા અનંત સિદ્ધભગવંતો તથા શાશ્વત- અશાશ્વત જૈન તીર્થોને ભાવભરી વંદના માટેનું ચિત્ર છે. ચૌદ રાજલોકના ચિત્રમાં લોકના અગ્રભાગની નીચે ૪૫ લાખ યોજનની લાંબી સ્ફટિક રત્નની સિદ્ધ શિલા કુદરતી રહી છે. તેની નીચેના ભાગમાં ઉત્તરોત્તર પાંચ અનુત્તર, નવ રૈવેયક, અને બાર વૈમાનિક દેવોના વિમાનો રહેલા છે. સૂર્ય-ચંદ્રના ચર અને અચર વિમાનો મધ્યલોકમાં આવેલાં છે. તેના પછી વ્યંતર- વાણવ્યંતર છે અધોલોકમાં ભવનપતિ દેવોની ૧૦ નિકાયના ભવનો છે. આ દરેક વિમાનભવનમાં શાશ્વતા જિનાલયો તથા પ્રત્યેક જિનાલયમાં કેટલી સંખ્યામાં પ્રતિમાજી છે તેના વર્ણન સાથે પ્રત્યેક પંક્તિ બોલતાં ભાવપૂર્વક વંદના કરવાની છે. સવારના રાઈ પ્રતિક્રમણમાં આ સૂત્ર બોલાય છે. | સર્વ તીર્થોને હાથ જોડીને મસ્તક નમાવીને વંદના કરું છું. જિનવર ભગવંતના નામથી-પ્રભાવથી-સામ્રાજ્યથી ક્રોડો મંગલ પ્રગટે છે. હવે ક્રમશઃ વૈમાનિક પ્રથમ દેવલોકથી માંડીને અનુત્તર સુઘીના દેવલોકના લાખો વિમાનોમાં રહેલા જિનચૈત્યોને (હું) હંમેશા વંદન કરું છું. જેટલા વિમાન તૈયાર તેટલા ચૈત્યો છે. ૧લા દેવલોકે | બીજે | ત્રીજે | ચોથામાં | પાંચમે | છદ્દે | ૭ મે ૩૨ લાખ ૨૮ લાખI ૧૨ લાખI૮ લાખ I૪ લાખ ૫૦ હજાર ૪ હજાર મે | ૯ ૧૦મે | ૧૧-૧૨ મે | નવગ્રેવયકમાં | અનુત્તરમાં ૬ હજાર | ચારસો | ત્રણસો | ત્રણસો અઢાર | પાંચ કુલ સંખ્યા :- ૮૪ લાખ ૯૭ હજાર અને ૨૩ ચૈત્યો છે. પ્રત્યેક જિનમંદિર લંબાઈમાં ૧૦૦ યોજન, પહોળાઈમાં ૫૦યોજન અને ઊંચાઈમાં ૭૨ યોજન છે. હવે દરેક ચૈત્યમાં જિનબિંબોની સંખ્યા કહેવામાં આવે છે. એકથી બાર વૈમાનિકની દરેક દેવલોકમાં પાંચ સભાઓ હોય છે. (૧) મજ્જન સભા (૨) અલંકાર સભા (૩) સુધર્મ સભા (૪) સિદ્ધાયતન સભા (૫) વ્યવસાય સભા. આ દરેક સભાને ત્રણ દ્વાર હોય છે. પાંચ સભાના મળીને ૧૫ દ્વાર થાય. તે દરેક દ્વાર ઉપર ચાર શાશ્વત પ્રતિમાજી હોય છે. તેથી ૧૫ X ૪ = પ્રતિમાજી સભાના દ્વારના છે. તથા દરેક જિનાલયમાં ૧૨૦ પ્રતિમાજી છે. આથી વૈમાનિક દેવલોકને આશ્રયીને પ્રત્યેકમાં ૧૮૦ પ્રતિમાજી છે. વૈમાનિક દેવના કુલ ૮૪ લાખ ૯૬ હજાર ૭૦૦૪ ૧૮૦ = ૧૫૨ ક્રોડ ૯૪ લાખ ૬ હજાર, નવરૈવેયક તથા અનુત્તરના વિમાનોમાં સભાઓ નથી. પ્રત્યેકમાં ૧૨૦ પ્રતિમાજી છે. ૩૨૩૪ ૧૨૦= ૩૮૭૬૦ પ્રતિમાજી છે. બધાનો સરવાળો ૧૫૨ ક્રોડ ૯૪ લાખ ૪૪ હજાર ૭૬૦ પ્રતિમાજીને વંદના કરું છું. હવે નીચે પાતાળમાં ભવનપતિની ૧૦નિકાયમાં ક્રમશ :લાખોમાં ચૈત્યો-૬૪-૮૪-૩૫-૭૬-૭૬-૭૬-૭૬-૭૬-૯૬-૭૬ = ૭ ક્રોડને ૭૨ લાખ ચૈત્યોને વંદના કરું છું. દરેકમાં ૧૮૦ પ્રતિમાજી છે. કુલ ૧૩૮૯ ક્રોડ ૬૦લાખ પ્રતિમાજીને વંદના કરું છું. મનુષ્યલોકમાં ૩૨૫૯ શાશ્વત ચૈત્યો છે. પ્રતિમાજી ૩ લાખ ૯૧ હજાર ત્રણસોવીસ શાશ્વત પ્રતિમાજી છે. તેને ભાવપૂર્વક વંદના કરું છું. ચારવિભાગમાં વંદના આ રીતે. (૧) અશાશ્વત તીર્થો (૨) વિહરમાન વીશ તીર્થકર ભગવાન (૩) અનંત સિદ્ધ ભગવંત (૪) વર્તમાન-મુનિ વંદના. સમેત શિખર તીર્થ ઉપર નિર્વાણ પામેલા ૨૦જિનને તથા અષ્ટાપદગિરિ ઉપર ભરત મહારાજાએ ભરાવેલા રત્નના ૨૪ જિનબિંબોને વંદના કરું છું. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનકાળે વિચરતાં સીમંધર સ્વામિ આદિ ૨૦ જિનને વંદના કરું છું. લોકના અગ્રભાગે ૪૫ લાખ યોજનના વિસ્તારમાં રહેલા અનંતા સિદ્ધ ભગવંતોને વંદના કરું છું. તીર્થોમાં - શત્રુંજય-ગિરનાર-આબુ તીર્થમાં રહેલા જિનબિંબોને વંદના કરું છું. શંખેશ્વર તીર્થના શ્રી પાર્શ્વનાથકેસરિયાજી તીર્થના આદિનાથ, તારંગાતીર્થના શ્રી અજિતનાથ પ્રભુને વંદના કરું છું. તથા અંતરીક્ષજી પાર્શ્વનાથ, વકાણાપાર્શ્વનાથ, જિરાફેલા પાર્શ્વનાથ, સ્તંભન પાર્શ્વનાથ પ્રભુને વંદના કરું છું. અઢી દ્વીપના કર્મ ભૂમિમાં ગામ-નગર વગેરેના સર્વે ચૈત્યોને-જિનબિંબોને વંદના કરું છું. એવં ૫ ભરત-પમહાવિદેહ૫ ઐરાવત ક્ષેત્રમાં વિવિધ ચર્યામાં, સાધુઓ મુનિઓ અઢાર હજાર શીલઆચારના ધારક, પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ આચારના પાલક અને બાહા-અત્યંતર તપવાળા સર્વે સંયમીઓને વંદના કરું છું. સકલતીર્થના ચિત્રની સમજૂતિ જાણવી. ૦ વિશેષ સચિત્ર પ્રતિક્રમણ સૂત્ર આલબમ પુસ્તકથી જાણવું. ૨૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ उत्सर्पिणी काल १० को. को. सागर. (१) बव्यपुद्गल परावर्त उत्सर्पिणी बादर : अक्रमिक सात वर्गणा के (आहारक विना) • सूक्ष्म : क्रमिक औदारिक, बादमें वैक्रिय. आदि ७ वर्गणा के ग्रहण मोचनकाल था 25 ल रा १२ आरा का कालचक्र सुषम दुःषम २ कोटा कोडी सागरोपम दषम सूक्ष्म ४२००० वर्ष न्यून १७१ कोड़ा कोडी सागरोपम ३ रा आरा २ रा आरा 3 २१००० वर्ष 식의 5 सुषम • कोडा कोडी सागरोपम दिन ६४ादन वगोलर दुःषम 94 ६ ठ्ठठ आरा ४ कोडा कोडी सागरोपम सुषम सुषम P १२८ शरीर २ गाउ शरीर १ गाउ आयु: पल्थोपम आहार: १ दिन आमलाप्रमाण शासन स्थापना तिथंकर आदि आयु. पूर्वका तुवेर प्रमाण आहार र दिनअंतर आहार ३ दिवसे यी १६ धारदेव नयी एवं कृषि आयु. २ पल्योपम गरमी शांत शरीर ३ गाउ आयु. ३ पल्योपम बोर प्रमाण ४ गाउ २५६ असंख्य धान्य, फल, भोग हम ४९ दिन स. ७ हाथ आयु. १३० पंचवृष्टिमेघ २१००० वर्ष दुःषम दुःषम १ ला आरा दस कोडा असंख्य बालखंड प्रति १०० वर्ष एक बालखंड निकालते कूवा संपूर्ण खाली करे १ पल्योपम ४ गाउ अक सागरोपम श. २ हाथ आयु. २० वर्ष बीलवासी, रात्री भोजी, नरकगामी श. २ हाथ ३. काल पुद्गल परावर्त • बादर : अक्रमिक कालचक्र के प्रत्येक समय • सूक्ष्म : क्रमिक कालचक्र के प्रत्येक समय मरण से स्पर्शित कालमान अवसर्पिणी काल १० को. को. सागर. (१) क्षेत्र पुद्गल परावर्त • बादर : अक्रमिक १४ राजलोक के प्रत्येक आकाश प्रदेश • सूक्ष्म क्रमिक १४ राजलोक के प्रत्येक आकाश प्रदेश मरण से स्पर्शित कालमान १ ला आरा ४ कोडा कोडी सागरोपम सुषम सुषम आहार २ दिनअंतरे शरीर ३ गाउ आयु : ३ पल्योपम तुवेर प्रमाण आहार दिनअंतरे आयु. २ पत्थोपम रडी पल्योपम आयु. बीलवासी, रात्री भोजी, मत्स्यभो. वर्ष बोर प्रमाण ४ गाउ ४९ दिन मनियां श. ७ हाथ अंतमे सर्वप्रलय धर्म ग्राम-नगर २० वर्ष आयु. १३० वर्ष आदिका नाश श. ५०० धनु. आयु. पूर्व कोड आहार आनियत २१००० वर्ष दुःषम दुःषम ६ ठठ्ठा आरा W • कोड़ा कोडी सागरोपम सुषम २ रा आरा १२८ 68 निधी १६ 1325 २१००० वर्ष दुःषम ५ वा आरा सुषम दुषम १२. कोड़ा कोडी सागरोपम Af रा आ सागरोपम दुषम सुषम ४२००० वर्ष न्यून १ कोडा कोडी 5 ल था अवसर्पिणी ४ भाव पुद्गल परावर्त • बादर अक्रमिक रसबंधके सर्व अध्यवसाय स्थानक को • सूक्ष्म : क्रमिक रसबंधके सर्व अध्यवसाय स्थानक मरण से स्पर्शित कालमान Page #27 -------------------------------------------------------------------------- ________________ (૦) કાળ : સમયથી કાળચક્ર અને પુદ્ગલ પરાવર્ત ક કાળ :- નવું-જુનું કરવાની વર્તના એ ગુણ છે. વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, સૂર્યોદયકાળ, બાલ્યકાળ, તરુણકાળ વગેરે પર્યાય છે. કઈ વસ્તુ ક્યા વખતે બની, બનશે કે બને છે તેની ઓળખાણ કાળથી થાય છે. જેની સૂક્ષ્મ ગણતરી નીચે મુજબ જાણવી. કાળનું માપ-સૌથી જઘન્ય કાળ ‘સમય’ છે. અત્યંત જીર્ણ વસ્ત્ર ફાડતાં એક તંતુ પછી બીજાને ફાટવામાં એવા અસંખ્ય સમય વીતી જાય છે. અસંખ્ય સમય = ૧ આવલિકા, ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ. ૧૭ા (૧૦/૧૫ ક્ષુલ્લકભવ = ૧ શ્વાસોચ્છવાસ. (હષ્ટ-પુષ્ટ યુવાનનો પ્રાણ) ૭ પ્રાણ = ૧ સ્તોક. ૭ સ્તોક = ૧ લવ. ૭૭ લવ – ૧ મુહૂર્ત. ૧ મુહૂર્ત = ૪૮ મિનિટ = ૨ ઘડી = ૩૭૭૩ પ્રાણ = ૬૫૫૩૬ ક્ષુલ્લક ભવ – ૧૬૭, ૭૭, ૨૧૬ (એક કરોડ ૬૭ લાખ સત્યોતેર હજાર બસો ને સોળ) આવલિકા, ૯ સમયથી મુહૂર્ત કાળ પૂરો ન થાય ત્યાં સુધીનું અંતર્મુહૂર્ત કહેવાય. ૩૦ મુહૂર્ત = ૧ દિવસ. (અહોરાત્રિ). ૧૫ દિવસ = ૧ પક્ષ. ૨ પક્ષ = ૧ માસ. ૨ માસ = ૧ ઋતુ, ૩ ઋતુ = ૧ અયન (દક્ષિણાયણ-ઉત્તરાયણ) ૨ અયન = ૧ વર્ષ. ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ ૮૪ લાખ પૂર્વાંગ = ૧ પૂર્વ (=૭૦૫૬૦ અબજ વર્ષ : ૭૦૫૦ સહસ્ર ક્રોડ વર્ષ) પલ્યોપમ : (ચાલુ આંગળ X ૪૦૦ = પ્રમાણ આંગળ (આવા પ્રમાણ અંગુલથી) માપનો જે ૧ જોજન (= ૪ ગાઉ) લાંબો પહોળો ઊંડો કૂવો, એમાં જન્મે સાત દિવસના યુગલીયાના એકએક વાળના અસંખ્ય ટુકડાથી એવો ખીચોખીચ ભર્યો હોય કે ઉપર થઈને ચક્રવર્તીની આખી સેના ચાલી જાય છતાં બરાબર નક્કર રહે. એમાંથી દર સો વર્ષે એક ટુકડો કાઢતાં સંપૂર્ણ કૂવો ખાલી થવાનો કાળ એ સૂક્ષ્મ અદ્ધાપલ્યોપમ છે. જેનાથી આયુષ્યની ગણતરી થાય છે. ૧ પલ્યોપમ = અસંખ્યાત વર્ષ. ૧૦ કોડા કોડી પલ્યોપમ = ૧ સાગરોપમ. (સાગર જેવો મોટો કાલખંડ તેને સાગરોપમ કહેવાય) ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ અવસર્પિણી, ૧૦ કોડા કોડી સાગરોપમ = ૧ ઉત્સર્પિણી, ૧ અવસર્પિણી + ૧ ઉત્સર્પિણી = ૧ કાળચક્ર. અનંતા કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્ત. ઘડિયાળના બાર અંકોમાં ૬ પૂર્વદિશામાં અને ૬ પશ્ચિમદિશામાં જે રીતે વિભાગ પડે છે, તે રીતે જ કાળચક્રમાં પૂર્વાર્ધમાં ૬ અને પશ્ચિમાર્ધમાં ૬ વિભાગ પાડીએ તો તેના એક ૨૫ એક વિભાગને આરો એ નામથી ઓળખવામાં આવે છે. જે કાળમાં પ્રત્યેક સમયે શુભ પુદ્ગલોની હાનિ અને અશુભની વૃદ્ધિ થતી હોય તે અવસર્પિણીકાળ કહેવાય છે. તેના ૬ આરા છે. અવસર્પિણી કાળના ૬ આરા ઃ પહેલા સુષમસુષમ નામના ૪ કોડા કોડી સાગરોપમના આરામાં મનુષ્યનું દેહપ્રમાણ ૩ ગાઉ, આયુષ્ય ૩ પલ્યોપમ, શરીરમાં ૨૫૬ પાંસળીઓ હોય છે. મનુષ્યો વજ્રઋષભનારાચસંઘયણ તથા સમચતુરસસંસ્થાનવાળા હોય છે. સ્ત્રીપુરુષના યુગલરૂપે સાથે અવતરે છે. તેમની ઈચ્છાઓ ૧૦પ્રકારના કલ્પવૃક્ષો પૂર્ણ કરે છે. ૩-૩ દિવસ પછી આહારની ઈચ્છા થાય છે. કલ્પવૃક્ષના ફળ એટલા બધા રસકસવાળા હોય છે કે જેથી તુવેરના દાણા જેટલા આહાર માત્રથી સંતોષ થઈ જાય છે. પોતાના આયુષ્યના ૬ મહિના બાકી રહે ત્યારે યુગલિણી એક નર-નારી યુગલનો પ્રસવ કરે છે અને ૪૯ દિવસ સુધી તેમનું પાલન પોષણ કરે છે. પછી નવું યુગલ સ્વાવલમ્બી થઈ સ્વતંત્ર વિચરે છે. તેમના માતા-પિતા એક છીંક આવતાં અને બીજાને બગાસું આવતાં મૃત્યુ પામે છે. અલ્પ વિષય-કષાયના કારણે તેઓ દેવગતિ પામે છે. બીજો આરો સુષમ નામનો ૩ કોડા કોડી સાગરોપમનો છે. દેહ-બુદ્ધિ-બળ-આયુષ્ય-કાંતિ-પૃથ્વી વગેરેના રસકસ વગેરે તથા સાર પદાર્થોના ગુણોમાં ઉત્તરોત્તર હાનિ, દેહ ૨ ગાઉ, આયુષ્ય – ૨ પલ્યોપમ, પાંસળીઓ – ૧૨૮, આહારની ઈચ્છા - ૨ દિવસે, આહાર બોર જેટલો, નર-નારી પાલન ૬૪ દિવસ. ત્રીજો આરો સુષમદુઃષમ નામનો ૨ કોડા કોડી સાગરોપમનો છે, જેમાં સુખ ઘણું અને દુઃખ થોડું હોય છે. દેહ - ૧ ગાઉ, આયુષ્ય = ૧ પલ્યોપમ, પાસળીઓ – ૬૪, આહારની ઈચ્છા એકાંતરે, આહાર આંબળા જેટલો, નર-નારી પાલન ૭૯ દિવસ છે. ચોથો આરો દુઃષમ સુષમ નામનો ૪૨૦૦૦ વર્ષ ન્યૂન ૧ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. તેમાં દુ:ખ ઘણું અને સુખ ઓછું. ત્રીજા આરાના જ્યારે ૮૪ લાખ પૂર્વ, ૩ વર્ષ ૮ાા માસ બાકી રહે છે. ત્યારે પ્રથમ તીર્થંકરદેવનો જન્મ થાય છે. પડતા કાળના પ્રભાવે કલ્પવૃક્ષોનો મહિમા ધીમે ધીમે નષ્ટ થતો આવે છે. લોકોને ખાવા માટે ધાન્યની ઉત્પત્તિ થાય છે. બાદરઅગ્નિ પ્રગટ થતાં યુગલિકોની વિનંતીથી પ્રથમ તીર્થંકર સાધુ થવા પૂર્વે પ્રથમ રાજા www.jalnelibrary.org Page #28 -------------------------------------------------------------------------- ________________ બની શિલ્પ વગેરે કલાઓ લોકોને શીખવે છે. જેથી લોકો નીતિપ્રમાણિકતાવાળું સદાચારમય જીવન જીવે છે. પ્રથમ તીર્થંકરના નિર્વાણ પછી ૩ વર્ષ અને ૮૫ મહિના પછી ચોથો આરો શરૂ થાય છે. યુગલિકોની ઉત્પત્તિ બંધ થાય છે. અગીઆર ચક્રવર્તીઓ, બળદેવો-વાસુદેવો વગેરે અને બાકી ૨૩ તીર્થંકરો આ આરામાં થાય છે. ચોથા આરાના ૩ વર્ષ અને ૮૫ મહિના બાકી હોય છે ત્યારે ચરમતીર્થપતિ મોક્ષે પધારે છે, પછી ૨૧૦૦૦ વર્ષનો દુઃષમ નામનો પાંચમો આરો બેસે છે. શરૂમાં દેહ -૭ હાથ, આયુ-૧૨૫ વર્ષ, પાંસળીઓ-૧૬, આહાર અનિયત છે. જેમાં મહાવીર ભગવાનનું શાસન ૨૧ હજાર વરસ ચાલવાનું, ચડતીપડતી અનેકવાર થવાની. લોકોમાં મોટા ભાગે કષાયની ઉત્તરોત્તર વૃદ્ધિ, કામ-આસક્તિની વૃદ્ધિ, મદ-અભિમાનથી સંઘર્ષ વધવાના, શહેર ગામડાં જેવાં, ગામડાં સ્મશાન જેવાં, કુલીન સ્ત્રીઓ આચારહીન, સુકુળોત્પન્ન દાસ દાસી થાય, હીનકુલવાળા ધર્મ રસિક અને સાધક બને, રાજાઓ યમ જેવા ક્રૂર, વિનય-મર્યાદાની હાનિ, ગુણવાનની નિંદા, ક્ષુદ્રજંતુઓની ઉત્પત્તિ અધિક, દુકાળ ઘણા પડે, અને લોકો લોભી-લાલચુ બને. હિંસાની વૃદ્ધિ થાય. અનેક મત-મતાંતરો અને મિથ્યામતો ફાલે ફૂલે, દેવતાઓ પ્રત્યક્ષ ન થાય, વિદ્યાનો પ્રભાવ ઘટે, દૂધ-ઘીધાન્ય વનસ્પતિ વગેરે સાર પદાર્થોનું સત્ત્વ ઘટે. આયુષ્ય ઘટતું જાય, પાંખડીઓની પૂજા વધે, સંયમીઓને કષ્ટ પડે. ધર્મી-સુશીલ સરલ સ્વભાવવાળા વિરલ હોય, કપટી-કુશીલ કદાગ્રહી વધતા જાય, ઉત્સૂત્ર પ્રરૂપણા વધે, પરસ્પર મૈત્રીભાવ ઘટે, આમ અનેક નબળી-સબળી પરિસ્થિતિમાં પ્રભુનું શાસનને આરાધક આત્માઓ ઘણાં કષ્ટ વેઠીને ટકાવી રાખવાના છે. પાંચમો આ૨ો પૂર્ણ થતાં ૨૧૦૦૦ વર્ષનો દુઃષમદુઃષમ નામનો છઠ્ઠો આરો બેસે છે. દિવસના સખત તાપ, રાત્રિમાં ભયંકર ઠંડી તથા કિલ્લા-મહેલ-મકાન સર્વત્ર નષ્ટ થયેલા હોઈ વૈતાઢ્ય પર્વતથી ઉત્તર અને દક્ષિણ ગંગા-સિંધુ નદીના સામસામા કિનારા ઉ૫૨ ૩૬-૩૬ એમ ૭૨ બિલો છે, તેમાં મનુષ્યો વસવાટ કરશે. આયુષ્ય ૨૦વર્ષનું. દેહ ૧ હાથનો, પાંસળી ૮, આહારની ઈચ્છા અમર્યાદિત, ખાવા છતાં તૃપ્તિ નહિ. બિલવાસી મનુષ્યો માછલાં વગેરે જલચરોને પકડી રેતીમાં દાટશે. દિવસના પ્રચંડ તાપથી બફાઈ જતાં તેનું રાત્રિમાં ભક્ષણ કરશે. પરસ્પર ક્લેશવાળા, દીન-હીન દુર્બળ, દુર્ગંધી, રોગીષ્ટ, અપવિત્ર, નગ્ન, આચારહીન, માતા-બેન-સ્ત્રી પ્રત્યે વિવેક વગરના, છ વર્ષની સ્ત્રી બાળકને જન્મ આપશે. ભૂંડણની જેમ ઘણાં બાળકોને ૨૬ જન્મ આપી મહાકલેશ અનુભવશે. ધર્મ-પુણ્યરહિત, કેવળ અતિશય દુઃખમાં જ આયુષ્ય પૂર્ણ કરી નરક કે તિર્યંચગતિમાં જશે. છઠ્ઠા આરામાં જન્મ નિવારવા જીવનભર રાત્રિ-ભોજન ત્યાગ તથા માંસાહારનો ત્યાગ અતિ જરૂરી છે. અન્યથા રાત્રિભોજનના અને માંસાહારનાં સંસ્કારો છઠ્ઠા આરામાં જન્મ્યા તો લાંબા કાળની દુ:ખની પરંપરા સર્જી આપશે. ઉત્સર્પિણી-કાળ : ૬ આરા અવસર્પિણી કાળથી ઉલટી ગતિએ ઉત્સર્પિણી કાળ જાણવો. ઉત્સર્પિણી કાળનો ૧ લો આરો દુઃષમદુઃખમ નામનો ૨૧હજાર વર્ષનો છે. તે અવસર્પિણીના ૬ . આરા સમાન જાણવો, ફરક એટલો કે આયુષ્ય-દેહમાન વગેરે સારભૂત પદાર્થોના ગુણની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે, ૨ જો આરો દુ:ખમ નામનો ૨૧ હજા૨ વર્ષનો છે. ભરત ક્ષેત્રમાં પાંચ પ્રકારની વૃષ્ટિ થાય છે. જેથી ધરતીની ઉષ્ણતા દૂર થાય, દુર્ગંધ દૂર થાય, સ્નિગ્ધતા આવે, ૨૪ પ્રકારના ધાન્ય ઉગે અને પૃથ્વી વનસ્પતિ રસ-કસવાળી બને. બીલવાસી લોકો ધીરે ધીરે ફળાદિકનો આહાર કરે છે. આ ખોરાક સારો સ્વાદિષ્ટ લાગવાથી માંસાહારનો ત્યાગ કરે છે. બુદ્ધિ દયાવાળી બને છે અને અવસર્પિણીના પાંચમાં આરા જેવા રીત-રિવાજ થઈ જાય ચાલુ છે. ૩ જો આરો દુઃષમસુષમ નામનો ૪૨૦૦૦ વર્ષ ન્યૂન એક કોડા કોડી સાગર પ્રમાણ જાણવો. તે અવસર્પિણીના ૪ થા આરા સમાન જાણવો. ૩ વર્ષ અને ૮૫ માસ બાદ પ્રથમ તીર્થંકરનો જન્મ થાય છે. એમ ઉત્તરોત્તર ૨૩ તીર્થંકર-૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિ વાસુદેવ પ્રમુખ થાય છે. વર્ણાદિ શુભ પર્યાયોની દિન-દિન વૃદ્ધિ થતી રહે છે. ૪ થો આરો સુષમદુઃષમ નામનો ૨ કોડા કોડી સાગરોપમ પ્રમાણ છે. તેમાં ૮૪ લાખ પૂર્વ ૩ વર્ષ ૮૫ મહિના પૂર્ણ થતાં ૨૪ માં તીર્થંકર મોક્ષે પધારે છે. ૧૨ માં ચક્રવતી આયુ પૂર્ણ કરે છે. ત્યારબાદ ક્રોડ પૂર્વ કાળ વીત્યે કલ્પવૃક્ષની ઉત્પત્તિ થવા માંડે છે. તેનાથી મનુષ્ય અને પશુઓની ઈચ્છા પૂર્ણ થાય છે. ત્યારે તે લોકો બધા કામ ધંધા છોડી દે છે. યુગલીઆ-(પુરુષ-સ્ત્રીના જોડકા) ઉત્પન્ન થવા માંડે છે. બાદર અગ્નિ અને ધર્મનો વિચ્છેદ થાય છે. આમ યુગલિયા અકર્મભૂમિ જેવા બની જાય છે. જે અવસર્પિણીના પ્રારંભના ૩ જા આરા સમાન જાણવા. ૫ મો સુષમ નામનો આરો ત્રણ કોડા કોડી સાગરનો છે. અવસર્પિણીના બીજા આરા સમાન યુગલિકોને જાણવા. વર્ણાદિ શુભ પર્યાયની અનંતગુણી વૃદ્ધિ www.jalnelibrary.org Page #29 -------------------------------------------------------------------------- ________________ જાણવી, ૬ઠ્ઠો આરો સુષમ સુષમ નામનો ૪ કોડાકોડી (૩) બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત: ચૌદ રાજલોકના સર્વ સાગરોપમનો છે. જે અવસર્પિણીના પ્રથમ આરા સમાન જાણવો. આકાશ પ્રદેશને ક્રમ વિના મરણ કરીને સ્પર્શતા એક જીવને વર્ણાદિ શુભ પર્યાયની અનંતગુણી વૃદ્ધિ જાણવી. ૧૦ કોડા કોડી લાગતો કાળ તે. સાગર થતાં ઉત્સર્પિણી પૂર્ણ થાય છે. પછી અવસર્પિણી કાળ (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્તઃ ચૌદ રાજલોકના સર્વ ચાલુ થાય છે. આમ ૧ અવસર્પિણીનો અને ૧ ઉત્સર્પિણીનો આકાશ પ્રદેશોને ક્રમશ: પ્રદેશ પ્રદેશે મરણે કરીને સ્પર્શતા એક ૧૦+૧૦એમ ૨૦કોડા કોડી સાગરોપમનું એક કાળચક્ર થાય. જીવને લાગતો કાળ. સમ્યકત્વ પામ્યા પછી મોક્ષે જતાં ઉત્કૃષ્ટ ૯ કોટા-કોટી સાગરોપમ ઉત્સર્પિણીના + ૯ કોટા કોટી કાળ લાગે તે આ સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તનો દેશોન અર્ધભાગ. સાગરોપમ અવસર્પિણીના એમ ૧૮ કોડાકોડી સાગરોપમ સુધી ધ્યાનમાં રાખવાનું કે એક અંગુલ માત્ર આકાશ-ક્ષેત્રના પ્રદેશોને ભરતક્ષેત્ર-ઐરાવત ક્ષેત્રમાં ધર્મ નહિ. સદાકાળ ધર્મ મહાવિદેહ ખાલી કરતા અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલો સમય ક્ષેત્રમાં હોય છે. લાગે. આવા અનંતા કાળચક્રનો ૧ પુદગલ પરાવર્ત કાળ થાય. (૫) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત : કાળચક્રના સર્વ સમયોને ક્રમ વિના મરણથી સ્પર્શી રહેવામાં જે કાળ લાગે તે. પુદ્ગલ પરાવર્ત-કાળા પુદ્ગલ પરાવર્ત ૪ પ્રકારે : (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત : કાળચક્રના સર્વ સમયોને ક્રમશ: મરણથી સ્પર્શતાં જે કાળ લાગે તે. (૪) ભાવ. આ દરેકના પણ બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદ (૦) બાદર ભાવ પુગલ પરાવર્ત : સર્વ રસબંધના જાણવા. અઠવાય- સ્થાનકને ક્રમ વિના મરણથી સ્પર્શી રહેવામાં જે કાળ (૧) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્તઃ ઔદારિક-વૈક્રિય લાગે છે. તૈજસ-ભાષા-શ્વાસો શ્વાસ-મન અને કાર્પણ એ સાત (૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત : સર્વ રસબંધના પુદ્ગલવર્ગણારૂપે જગતના=૧૪ રાજલોકના સર્વ પુદ્ગલોને અધ્યવસાય સ્થાનકોને ક્રમશઃ મરણથી સ્પર્શી રહેવામાં જે કાળ જીવ ગ્રહણ કરી મૂકે એમાં જે કાળ જાય તે બાદર દ્રવ્ય પુદ્ગલ લાગે છે. પરાવર્ત. - આમ અનંતો કાળ આત્માની અજ્ઞાન દશામાં પસાર થયો. (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત : ઉપરોક્ત ૭ હવે તત્ત્વજ્ઞાનના નિર્મળ પ્રકાશથી શ્રદ્ધા સંપન્ન ચારિત્રવાન વર્ગણામાંના સર્વ પુગલને ક્રમશ ઔદારિકરૂપે, પછી વૈક્રિય, આત્મજ્ઞાની બની, અનંતા ભવિષ્યકાળને ઉજાળીએ, એમ પછી તૈજસ આદિ એમ ૭ વર્ગણારૂપે લઈને મૂકતા જે કાળ લાગે કાળની વિચારણા મૂક પ્રેરણા આપે છે. તે. ઔદારિકાદિ નામનો સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત. દયાના પરિણામ કરી રૌદ્ર ધ્યાન ત્યાગો હિંસાના ક્રૂર વિચારથી પાછા ફરવા વિચારો કે આપણા પગમાં કાંટો વાગી જતાં કેટલું દુઃખ થાય છે ? સામો જીવ મારા જેવો જીવ છે. તેને કાપી નાખું-બાળી નાખું તો કેટલી ભયંકર પીડા ત્રાસ થતાં હશે? અનુકંપા-કરુણા લાવીને કોઈ પીડાતાં જીવને શાતા આપવી એ મારો ધર્મ છે. અન્યથા પીડા આપીને રાજી થઈશ તો નરકગતિ થશે. દયાના વિચારોથી હિંસાના વિચારનો ત્યાગ કરવો. મૃષાવાદથી અન્યના પ્રાણ જાય તે કલંકિત કરનારું કૃત્ય છે. વિશ્વાસઘાતરૂપ છે. હું કોઈને પ્રાણ આપી શકતો નથી તો બીજાના પ્રાણ લેવાનો અધિકાર નથી. સત્ય ઘર્મનો નાશ મૃષાવાદથી કરવો યોગ્ય નથી. એનાથી અનેકભવો સુધી રીબાવું પડશે. માટે જીવ! સાવધાન બન. ચોરીના વિચારો અનર્થકારી છે. હિંસા કરવાપૂર્વક ચોરી કરતાં પકડાઈ જતાં જન્મટીપ કે ફાંસીની સજા ભોગવવી પડે છે. દુનિયામાં ફજેતી-માનહાની થાય છે. નરકાદિ દુર્ગતિ થાય તેવા ચોરીના કલુષિત પરિણામ પાપભીરુ આત્માએ કરવા જેવા નથી. સંરક્ષણ દ્રવ્યનું નહિ પણ આત્માનું કરવાનું છે. કોઈના આત્માને હાની પહોંચાડવી એ સજ્જનનો ધર્મ નથી. ભૂલા પડેલા જીવને સ્વના સ્વરૂપની સાચી ઓળખ થઈ જાય તો આવા હિંસાકારી કત્યો નહિ કરે. સગરના સમાગમથી સદ્દબોધ મેળવવાથી રૌદ્રપરિણામ દૂર થઈ જશે. કોમળ પરિણામ બનાવવા ધર્મધ્યાનનો અભ્યાસ જરૂરી છે. ૨૭ www.ainelibrary.org Page #30 -------------------------------------------------------------------------- ________________ धान्य जलो पत्थर गाय पृथ्वीकाय : ४ भेद पर्वत लाल मिट्टी एक शरीर में एक जीव बीज जेल में सूक्ष्म पर्याप्ता सूक्ष्म अपर्याप्ता, बादर पर्याप्ता बादर अपर्याप्ता रल वाघ अकर्मभूमि युमकि कृमी छीप सुखी चार गति के जीवों के ५६३ प्रकार अप्काय: ४ भेद तेउकाय: ४ भेद बिजली फल चंदनक बेन्द्रिय : २ भेद २: पर्याप्ता- अपर्याप्ता सुखी खार अनार्य चांदी कुत्ता सुवर्ण शंख स्थलचर : ४ भेद हाथी मनुष्य : ३०३ भेद अलसिया प्रत्येक वनस्पति : २ भेद बादर पर्याप्ता बादर अपर्याप्ता सरावर फुल बारीश नदी घुण दुःखी सूक्ष्मः पर्याप्ता सूक्ष्म अपर्याप्ता बादर पर्याप्ता बादर अपर्याप्ता कोडी करा ओसबरफ हरितणं पत्ते आर्य मकोडी छिपकली भोम वैमानिकदेव काष्ट अग्नि वनस्पतिकाय: ६ भेद छाल गोकल गाय काष्ट मूल तेइन्द्रिय : २ भेद २: पर्याप्ता अपर्याप्ता बंदर चींटी -22भुजपरिसर्प : ४ भेद कोयला का अग्नि ईयल मगर व्हेलमछली मछली कछुआ देव : १९८ भेद व्यंतर देव अरमार प्याज आलु एक शरीर में अनंत जीव जू सूक्ष्मपर्यामा विज्जु सूक्ष्म अपर्याप्ता चादर पर्याप्ता चादर अपर्या Prv Personal Use Only लसन खटमल मूला अष्टापद मेडक पतंग उद भ्रामक शुद्ध चार चक्राकार तोता अजगर मुरगा वायुकाय : ४ भेद कंदमूल नील सेवाल बिच्छु घनवात नेवला जलचर : ४ भेद कम पर्यास अपया खेचर : ४ भेद २० भेद ति. पंचेन्द्रिय महावात उत्कालिक साधारण वनस्पति : ४ भेद बितत पक्षी फुग C सूक्ष्म पर्यामा सूक्ष्म अपयमा निगोव बादर पर्यामा खादा अपमा शकरिया गाजर चउरेन्द्रिय : २ भेद तनवान सूक्ष्मपर्याता सूक्ष्म अपर्यामा बादर पर्याप्ता बादर अपर्यामा २= पर्याप्त अपर्याप्त मक्खी उरपरिसर्प : ४ भेद चमगादड मोर नारकी : १४ भेद तीड भंवरारा समुद्गक पक्षी / Page #31 -------------------------------------------------------------------------- ________________ (૮) ચાર ગતિના જીવોના ૫૬૩ પ્રકારો | " " " જ છે ) વિશ્વમાં જીવો બે પ્રકારના છે. એક મુક્ત, બીજા સંસારી. આઠે પ્રકારના કર્મથી રહિત. સંસારી એટલે કર્મબંધનથી જુદી જુદી ગતિઓ, શરીરો, પુદ્ગલો અને ભાવોમાં સંસરણ કરનારા-ભટકનારા. જીવનું લક્ષણ ઉપયોગ જ્ઞાન કે દર્શનનું સ્કૂરણ, ચેતના=જ્ઞાન, સુખ-દુ:ખાદિનું સંવેદન-અનુભવ. સંસારી જીવો એક ઈન્દ્રિયથી માંડી પાંચ ઈન્દ્રિયવાળા હોય છે. તિર્યંચગતિમાં પણ એકથી પાંચે ઈન્દ્રિયવાળા જીવો હોય છે. એમાં એક જ સ્પર્શેન્દ્રિયવાળા એકેન્દ્રિય જીવો સ્થાવર કહેવાય છે ૨, ૩, ૪ અને ૫ ઈન્દ્રિય ધરાવનાર જીવો ત્રસ કહેવાય છે. ઈન્દ્રિયોની ગણતરી આપણા મુખ ઉપર દાઢીથી કાન સુધીનો જે ક્રમ છે તે હિસાબે સમજવી. બેઈન્દ્રિય જીવોને સ્પર્શનેન્દ્રિય સાથે રસના ઈન્દ્રિય છે. તે ઈન્દ્રિય જીવોને તે બે ઈન્દ્રિય ઉપરાંત ધ્રાણેન્દ્રિય છે. ચતુરિન્દ્રિય જીવોને તે ત્રણ ઈન્દ્રિય ઉપરાંત ચક્ષુ વધારે અને પંચેન્દ્રિય જીવોને તે ચાર ઈન્દ્રિય ઉપરાંત શ્રોત્રંદ્રિય વધારે હોય છે. સંસારી જીવો બે પ્રકારે :- ૧) સ્થાવર (સ્થિર રહે અથવા સ્વેચ્છાએ ગતિ ન કરી શકે તે એકેન્દ્રિય જીવો) ૨) ત્રસ :- સ્વેચ્છાએ હાલી ચાલી શકે તે. સ્થાવર જીવો ૨૨ પ્રકારે - પૃથ્વીકાય-અષ્કાય-તેઉકાય, વાયુકાય. આ ચારેયના સુક્ષ્મ અપર્યાપ્તા અને સુમિ પર્યાપ્તા તથા બાદર અપર્યાપ્તા-બાદર પર્યાપ્તા. એમ ૪-૪ ભેદ થતાં ૧૬ ભેદ થાય. વનસ્પતિકાય ૬ પ્રકારે :-પ્રત્યેક વનસ્પતિકાયના બે પ્રકાર :- બાદ અપર્યાને બાદર પર્યા૦, સાધારણ વનસ્પતિકાયના ચાર પ્રકાર ૧ સૂક્ષ્મ, ૨ બાદર અપર્યાવ ને પર્યાપ્તા. આમ ૧૬+ = ૨૨ જીવ ભેદો એકેન્દ્રિયના જાણવા. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરી હોય તે અપર્યાપ્તા કહેવાય. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરી હોય તે પર્યાપ્તા કહેવાય. બાદર= ચર્મ ચક્ષુથી દેખી શકાય તેવા સ્થૂલ શરીરધારી હોય છે સૂક્ષ્મ = ચર્મ ચક્ષુથી દેખી ન શકાય તેવા સુક્ષ્મ શરીરધારી અછેદ્ય, અદાહ્ય, અભેદ્ય હોય છે. (૧) પૃથ્વીકાય:- પૃથ્વી એ જ છે કાયા જેની તેવા જીવ :રત્નો, ધાતુઓ, માટી, પાષાણ, મીઠું, ખાર, ફટકડી, હિંગળોક, પરવાળા, હડતાલ, પારો, મણસિલ, સુરમો, ખડી વગેરે જાણવા. (૨) અકાય:- પાણી એ જ છે કાયા જેની તેવા જીવ - ભૂમિનું પાણી, આકાશનું પાણી, ઝાકળ, ધૂમસ, હીમ, ઘનોદધિ= રત્નપ્રભા આદિ પૃથ્વીની નીચે વલયાકારે અસંખ્ય યોજન સુધી થીજેલું પાણી, વનસ્પતિ ઉપર બાઝેલું પાણી. હાઈડ્રોજન + ઓક્સીજન વાયુના સંયોગથી થતું પાણી. ધ્યાનમાં રહે કે પાણીમાં પોરા વગેરે હલન-ચલન કરતાં ઝીણા ત્રસ જીવો જુદા છે. વિજ્ઞાને સૂક્ષ્મદર્શક યંત્રથી ૧ પાણીના ટીપામાં તેવા ૩૬OO0 ઉપર હાલતાં ચાલતાં જીવો દર્શાવ્યા છે. (૩) તેઉકાય:- અગ્નિ એ જ કાયા જેની તેવા જીવ :અંગારા, વાલા, તણખા, ભાઠા-લીંડી વગેરેનો અગ્નિ (મુર્ખર) ઉલ્કા= આકાશમાંથી ખરતા રેખા રૂપ અગ્નિ. વિજળી-દીવાની ઉજેણી (પ્રકાશ) વગેરે. (૪) વાયુકાય:- વાયુ છે કાયા જેની તેવા જીવ-ઉભ્રામક = ઘાસ વગેરેને ઊંચે ભમાવે વાયુ) તેને સંવર્તક પણ કહે છે. ઉત્કલિક = રહી રહીને વાય અને ધૂળમાં રેખા કરે તે. મંડલિક = પાંદડા વગેરેને ગોળ ભમાવે તે વાયુ, મહાવાયુ, શુદ્ધવાયુ, ગુંજારવ કરતો વાયુ, ઘનવાત = રત્નપ્રભા પૃથ્વીની નીચે વલયાકારે રહેલો થીજેલો ઘનવાયુ અને ત્યાં રહેલો પાતળો વાયુ તનવાત જાણવો. (૫) વનસ્પતિકાય બે પ્રકારે (૧) સાધારણ (૨) પ્રત્યેક સાધારણ વન = જેમાં એક શરીરમાં અનંતા જીવો છે. એ શરીરને નિગોદ કહે છે. લક્ષણ :- જે વનસ્પતિમાં નસો, સંધિ અને પર્વ ગુપ્ત હોય, ભાંગવાથી સરખા ભાગ તંતુ ન જણાય, છેદેલો ટૂકડો વાવવાથી ફરી ઊગે તે અનંતકાય. ઊગતી વખતે અંતર્મુહૂર્ત સુધી સર્વે કિસલય, પાંચે રંગની ફુગ, સેવાળ, ભૂમિકંદ, તાજા અંકુર, કુણા પાંદડા-ફળ, લીલી હળદર, આદુ, કચરો, બટાટા-લસણ-ડુંગળી, શેકરિયા, મૂળા વિ. ૩૨ પ્રકારના અનંતકાય છે. પ્રત્યેક વન = જેમાં એક શરીરમાં એક જીવ તે. મૂળકંદ-સ્કંધ-ડાળી, પાંદડા, પુષ્પ, ફળ, બીજ, કાષ્ઠ, છાલ, ગુચ્છ (કપાસ), ગુલ્મ (મોગરા વિગેરે ફૂલઝાડ) લતા-ચંપકાદિ પુષ્પોના વેલા ઈત્યાદિ જાણવા. પ્રત્યેક વનસ્પતિ સિવાયના પાંચેય સ્થાવરોના પ્રત્યેકના અસંખ્ય બાદર શરીરો ભેગા મળે ત્યારે તે ચક્ષુથી જોઈ શકાય. પ્રત્યેક વનડેસિવાય પૃથ્વીકાયાદિ પાંચના સૂક્ષ્મ જીવ ભેદો પણ છે. તે ૧૪ રાજલોકમાં સર્વત્ર રહેલા છે. સૂક્ષ્મ જીવો બીજાથી ૨૯ www.ainelibrary.org Page #32 -------------------------------------------------------------------------- ________________ અછેદ્ય, અપ્રતિઘાય છે. ત્રસ જીવો - બેઈન્દ્રિય - તેઈન્દ્રિય - ચઉરિંદ્રિય - પંચેન્દ્રિય - બે ઈન્દ્રિય જીવો :- જેમને સ્પર્શન + રસના ઈન્દ્રિય છે. જે બાદર જ હોઈને અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે ભેદ છે. અક્ષ-શંખ-કોડા-કરમીઆ, જળો, અળસીયા, યુડેલ, વાશીભોજનમાં થતાં લાળીઆ જીવ, કાષ્ઠના ઘુણ, કૃમિ, પોરા વગેરે. તે ઈન્દ્રિય જીવો - બે ઈન્દ્રિય + ધ્રાણેન્દ્રિયવાળા જીવો જે અપર્યાપ્તા ને પર્યાપ્તા ૨ ભેદે છે. કાનખજૂરા, માકણ, જૂ, લીખ, કીડી, ઉધેઈ, ઈયળ; ધીમેલ, સાવા, ગીંગોડા, ગધેયા, વિષ્ઠાના કીડા, ધનેરા, ઈન્દ્રગોપ વગેરે, ચતુરિન્દ્રિય જીવો :- ત્રણે ઈન્દ્રિય + ચક્ષુ ઈન્દ્રિયવાળા જીવો. જે અપર્યાપ્તા ને પર્યાપ્તા બે ભેદે છે. વીંછી, બગાઈ, ભ્રમર, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા, ખડમાંકડી વગેરે. પંચેન્દ્રિય જીવો :- તિર્યંચના ૨૦ + મનુષ્યના ૩૦૩ + દેવતાના ૧૯૮+ નારકના ૧૪. તિર્યંચ પંચેન્દ્રિય (૧) સ્થલચરચતુષ્પદ-ચોપગા પ્રાણીઓ :- હાથી-ઘોડો-ગાય-બળદ-કૂતરોસિંહ-વાઘ વગેરે) (૨) સ્થલચર-ભુજપરિસર્પ :- જે પ્રાણીઓ બે હાથના ટેકાથી ચાલે તે વાંદરો, નોળીઓ, ખીસકોલી, ગિરોળી, વિ. (૩) સ્થલચર-ઉરપરિસર્પ - જે પ્રાણીઓ પેટથી ચાલે છે તે સર્પ, અજગર વગેરે. (૪) જલચર-પંચે) :- જે પ્રાણીઓ પાણીમાં રહે છે. તે માછલી-મગરમચ્છ-કાચબો-દેડકો, આઠપગો, ઍલ-કરચલો વગેરે જાણવા. (૫) ખેચર-પંચ૦:- જે પક્ષીઓ આકાશમાં ઉડે છે તે પોપટ-કોયલ-ચકલી, મોર, કૂકડો, હંસ, કબૂતર, ચામાચીડિયું, મેના, સમળી વગેરે જાણવા. પક્ષીઓના પ્રકારો :- (૧) રોમજ પક્ષી = રોમની રુવાંટીની બનેલ પાંખ હોય છે. મોર વિ૦ (૨) ચર્મજ પક્ષી = ચામડાંની પાંખવાળા વાગોળ-વડવાગોળ વિ૦ (૩) મનુષ્યક્ષેત્રની = રા દ્વીપની બહાર બીડાયેલી પાંખવાળા તથા (૪) સતત ઉઘાડી રહેતી પાંખવાળા પીઓ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય (૧) ચતુષ્પદ (૨) ભુજપરિસર્પ (૩) ઉરપરિસર્પ (૪) જલચર (પ) ખેચર, આ દરેકના સંપૂર્છાિમ અપર્યાપ્તા અને પર્યાપ્તા, ગર્ભજ અપર્યાપ્તા અને પર્યાપ્તા આ ૪ ભેદ દરેકના ગણતાં સર્વે મળીને ૨૦ ભેદ થાય છે. આમ તિર્યંચગતિના કુલ ૪૮ ભેદ :- એકેન્દ્રિયના ૨૨ + વિકલેન્દ્રિયના ૬ + પંચ૦ તિના ૨૦=૪૮. મનુષ્યગતિના ૩૦૩ ભેદ મનુષ્યના ૧૦૧ ક્ષેત્રને આશ્રયીને ભેદો પાડવામાં આવ્યા છે. જેમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ, અને ૫૬ અંતદ્વીપ છે = ૧૦૧. કર્મભૂમિ - જે ભૂમિના મનુષ્યો અસિ-મણી-કૃષિથી જીવન વ્યવહાર ચલાવે. અસિશસ્ત્રો, મણી-શાહી, કૃષિઃખેતીવાડીથી આજીવિકા વગેરે ચલાવે, તથા વિશેષમાં મોક્ષમાર્ગનું રહસ્ય સમજીને સંયમાદિધર્મની જ્યાં પ્રવૃત્તિઓ કરાય છે તેને કર્મભૂમિ કહેવાય છે. તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસદેવોબળદેવો વગેરે શલાકા પુરુષો આ ભૂમિમાં જન્મે છે અને મોક્ષ સાધક યોગની સાધના દ્વારા મોક્ષ પણ આ ભૂમિમાં જન્મેલા પ્રાપ્ત કરે છે. જંબૂદ્વીપના ૧ ભરત + ૧ ઐરાવત + ૧ મહાવિદેહ, ધાતકી ખંડના ૨ ભરત + ૨ ઐરાવત + ૨ મહાવિદેહ, અર્ધપુષ્કરવર દ્વીપના ૨ ભરત + ૨ ઐરાવત +૨ મહાવિદેહ મળી ૧૫ કર્મભૂમિ જાણવી. આજ ક્ષેત્રોની ૩૦ અકર્મભૂમિ આ રીતે જાણવી :- જંબૂદ્વીપના ૧ હેમવંત, ૧ હરણ્યવંત; ૧ હરિવર્ષ: ૧ રમ્યક્ષેત્ર, ૧ દેવકર. ૧ ઉત્તરકસ = અકર્મભૂમિ, ધાતકીખંડના પૂર્વ-પશ્ચિમના ઉપરોક્ત નામના ૨-૨ ક્ષેત્ર ગણતા, ૧૨ અકર્મભૂમિ તેજ રીતે અર્ધપુષ્કરવારની ૧૨ અકર્મભૂમિ ધાતકીખંડ મુજબ જાણવી. + ૧૨ + ૧૨ = ૩૦ અકર્મભૂમિ. હિમવંત-શિખરી પર્વતમાંથી લવણસમુદ્રમાં જે આઠ દાઢાઓ ફેલાયેલી છે. તે દરેક ઉપર ૭ દ્વીપ ગણતાં ૫૬ અંતર્લીપ છે. અકર્મભૂમિ અને અંતર્લીપમાં યુગલિકો હોય છે. ૧૦૧ સર્વ ભૂમિના ગર્ભજ અપર્યાપ્તા, ૧૦૧ ગર્ભજ પર્યાપ્તા અને ૧૦૧ સંમૂર્છાિમ અપર્યાપ્ત છે = ૩૦૩ ભેદ મનુષ્યના જાણવા. ગર્ભજ જીવો ઃ-શુક્ર અને શોણિતનું મિશ્રણ થતાં સ્ત્રી ગર્ભ ધારણ કરે છે. ગર્ભમાં ઉત્પન્ન થનારા જીવો તે ગર્ભ જ કહેવાય. તેમાં પર્યાપ્તિ પૂર્ણ થયા પહેલા મૃત્યુ પામે તે અપર્યાપ્તા અને પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મૃત્યુ પામે તે પર્યાપ્તા ગર્ભ જ જાણવા. સંમૂર્છાિમ જીવો :- મનુષ્યોની અશુચિમાં ઉત્પન્ન થાય છે. અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહનાવાળા, અત્યંત સૂક્ષ્મ હોઈ જોઈ શકાતા નથી. અંતર્મુહૂર્ત આયુ ભોગવી મરણ પામે છે. ૧૦૧ પ્રકારના છે. જે ગર્ભ જ મનુષ્યની (૧) વિષ્ટામાં, (૨) મૂત્રમાં, (૩) કફ-બળખામાં, (૪) નાસિકાના મેલમાં, (૫) વમન-ઉલટીમાં, એઠાં-પાણી-ભોજનમાં (૬) પિત્તમાં, (૭) પરુમાં (૮) લોહીમાં, (૯) વીર્યમાં, (૧૦) વીર્યના સૂકાઈ ગયેલા યુગલો ભીના થાય તેમાં, શરીરથી છૂટા પડેલ અને નહિ સૂકાયેલ પસીનાવાળા વસ્ત્રમાં, (૧૧) મનુષ્યના મડદામાં, (૧૨) સ્ત્રી-પુરુષના સંયોગમાં, (૧૩) નગરની ખાળમાં (૧૪) સર્વ અશુચિનાં સ્થાનકોમાં ઉત્પન્ન થાય છે. આ O Page #33 -------------------------------------------------------------------------- ________________ સમૂ૦ જીવો અસંખ્યની સંખ્યામાં ઉત્પન્ન થાય અને મૃત્યુ પામે છે, માટે પ્રમાદ થવા દેવો નહિ, એઠું પવાલું રાખવું નહિ, એઠું પવાલું ગોળામાં બોળવું નહિ, થાળી એંઠી રાખવી નહિ. પસીનાવાળું કપડું શરીર ઉપરથી કાઢ્યા પછી તુરત સૂકવી દેવું. પસીનાવાળાં ભીનાં કપડાં સંકેલવા નહિ. ભોજનમાં એઠું મૂકવું નહિ. થુંક-બળખો છૂટો નાંખવો નહિ. માટી-રાખમાં ભેળવી દેવો, ગરમ ટુકડામાં ઘસી સૂકવી દેવું. દેવતાના ૧૯૮ પ્રકાર અતિ પુણ્યના પ્રભાવે જીવ દેવગતિમાં ઉત્પન્ન થાય છે. દેવતાઓ ફૂલની શૈયામાં ઉત્પન્ન થઈને અંતર્મુહર્તમાં દેવકાયાનું નિર્માણ કરે છે. જ્યાં સુધી પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી અપર્યાપ્તા કહેવાય. પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ પર્યાપ્તા કહેવાય છે. દેવતાના ૯૯ પ્રકારો અપર્યાપ્ત છે અને ૯૯ પ્રકાર પર્યાપ્તા છે, એમ ૧૯૮ પ્રકારો થાય છે. તે આ રીતે :- ૫ અનુત્તર + ૯ રૈવેયક + ૧૨ વૈમાનિ: +૯ લોકાન્તિક + ૩ કિલ્બિષિક + પ ચર જ્યોતિષ + ૫ સ્થિર જ્યોતિષ + ૮ વાણવ્યંતર + ૮ વ્યંતર + ૧૫ પરમાધામી + ૧૦ ભવનપતિ + ૧૦ તિર્યકુ જંભક = ૯૯ પ્રકારના અપર્યાપ્તા તથા + ૯૯ પર્યાપ્તા = ૧૯૮ ભેદ જાણવા. દેવીઓની ઉત્પત્તિ બીજા દેવલોક સુધી છે. તે ઉપર૮ માં દેવલોક સુધી જઈ શકે છે. ઉત્તરોત્તર દેવલોકમાં સુખ વધતું જાય છે. અને વિકાર-વાસના ઘટતી જાય છે. નારકના ૧૪ પ્રકાર : અતિ પાપસેવનથી જીવ અધોલોકમાં નરકમાં આવીને નરકની કુંભમાં ઉત્પન્ન થાય છે. જ્યાં ક્ષેત્રની વેદના, પરમાધામીકૃત વેદના તથા પરસ્પરકૃત વેદના અપરંપાર હોય છે. ક્રોડા પ્રકારના રોગો એક સાથે ભોગવવા પડે છે. (૧) રત્નપ્રભા (૨) શર્કરપ્રભા (૩) વાલુકા પ્રભા (૪) પંકપ્રભા (૫) ધૂમપ્રભા (૬) તમપ્રભા (૭) તમસ્તતમઃ પ્રભા આ સાતે નારકના અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદ ગણતાં ૧૪ થાય છે. ૭ નારક અપર્યાપ્તા તથા ૭ નારક પર્યાપ્તા, નારકનું જઘન્ય આયુ ૧૦ હજાર વર્ષનું, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું છે. નારકો નપુંસક, અશુભ વર્ણાદિવાળા, અતિ અતિ દુઃખી હોય છે. તિર્યંચગતિના ૪૮, મનુષ્યના ૩૦૩, દેવોના ૧૯૮ અને નારકના ૧૪ એમ જીવોના ૫૬૩ ભેદ જાણવા. આપણો જીવ અનંતીવાર ચાર ગતિમાં ભમી આવ્યો છે. હવે સમ્યગ્રજ્ઞાન અને ક્રિયા સાથે મોક્ષનો ઉદ્યમ કરે તો પરમગતિ=મોક્ષ પામે અને અનંત અવ્યાબાધ સુખનો અનુભવ કરે. (જીવોના શરીરમાન અને આયુષ્ય માટે પાનું ૩ર વાંચો.) આર્તધ્યાન-રૌદ્રધ્યાન સ્વરૂપ અશુભ ધ્યાન જન્મ-મરણાદિ સંસારની વૃદ્ધિ કરે છે. ધર્મધ્યાન-શુક્લધ્યાન સ્વરૂપ શુભ ધ્યાન જન્માદિ સંસારનો સંપૂર્ણ નાશ કરે છે. ધ્યાન શતક નામના ગ્રંથમાં શુભ-અશુભ ધ્યાનનું માર્મિક વર્ણન છે. દરેક ધ્યાન સાધકને અતિ ઉપયોગી છે. સૌ પ્રથમ અશુભ ધ્યાન જે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી ઓળખાય છે. બન્નેના ચાર-ચાર ભેદો છે. જેનો સંક્ષેપ-આર્તધ્યાન (૧) ઈષ્ટ પ્રાપ્તિ, (૨) અનિષ્ટનો પરિહાર, (૩) રોગ મુક્તિ, (૪) ઐશ્વર્યાની અભિલાષારૂપ નિયાણું કરવું એમ ચાર પ્રકાર છે. (૧) દરેક સંસારી જીવને ઈષ્ટ-મનગમતાં પદાર્થો મેળવવાની ઝંખના સતાવ્યા કરે છે. ઈષ્ટને મેળવવા માટે રાત દિવસ દોડધામ કરે છે, ન કરવાના પાપો કરે છે, શારીરિક-માનસિક કષ્ટ વેઠે છે. પ્રબળ મહેનત છતાં ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી. કદાચ મળી જાય તો લાંબોકાળ ઈચ્છા મુજબ રહેતું નથી. જાત-જાતના સંકલ્પ વિકલ્પોમાં મનને ચેન પડતું નથી. મનની પીડા એ આર્તધ્યાન છે. (૨) અનિષ્ટ અણગમતાં થયેલા યોગને દૂર કરવાની ઈચ્છા. પ્રતિકૂળયોગમાં મનથી બળતરા કરતા રહેવું. જેમકે શેઠ બરાબર ન મળ્યા, નોકર ચોરટીયો મળ્યો. સગા-વહાલા દુમન જેવા મળ્યા, જેલમાં પૂરાવું પડ્યું, વારંવાર અપમાનિત થવું પડ્યું. વિ. અનિષ્ટો દૂર ન થાય ત્યાં સુધી મનને સંતપ્ત રાખવું. (૩) રોગ-મુક્તિ-કર્મના ઉદયે આવેલા રોગોને મટાડવાની ચિંતા, રોગ કેમ મટે ? કોણ રોગ મટાડી આપશે? દવાઓ લેવા છતાં કેમ રોગ મટતાં નથી ? આમ શરીરના વ્યાધિના યોગે ચિંતાગ્રસ્ત બનીને મનને દુઃખી દુઃખી કરવું. આથી નવા નવા રોગો થાય છે. (૪) ઐશ્વર્ય કામનાનું નિયાણું કરવું. મને અહીં જોઈએ એવું સુખ નથી મળ્યું. મળેલું સુખ પણ વિણસી જાય છે. બીજા જીવોને પુણ્યના યોગે મળેલા ઐશ્વર્ય સુખને લક્ષ્યમાં રાખીને મને પણ તપ-જપ ધર્મના પ્રભાવે આવા ઐશ્વર્યાદિ સુખો મળો. આ કામના શમે નહીં ત્યાં સુધી મન અસ્વસ્થ-પીડાવાળું રહે છે. જીવની અજ્ઞાનદશાનું નિવારણ ન થાય ત્યાં સુધી મન દુઃખી રહે છે. ૩૧ www.ainelibrary.org Page #34 -------------------------------------------------------------------------- ________________ » ૮ જીવોની અવગાહના = શરીરનું માપ તથા આધ્યસ્થ : જીવ | દેવ શરીરમાન પૃથ્વી ૭ હાથ અપૂO તેઉ0 વાયુ પ્રત્યેક વન૦ સાધારણ વન બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉન્દ્રિય અગવાહના આયુષ્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ૨૨૦૦૦વર્ષ અંગુલની અસંખ્યાતમો ભાગ ૭000વર્ષ અંગુલનો અસંખ્યાતમો ભાગ ૩ અહોરાત્ર અંગુલનો અસંખ્યાતમો ભાગ 3000 વર્ષ ૧૦00યોજન ૧0000વર્ષ અંગુલનો અસંવભાગ અંતર્મુહૂર્ત ૧૨ યોજન ૧૨ વર્ષ ૩ ગાઉ ૪૯ દિવસ ૧ યોજન ૬ માસ આયુષ્ય ભવનપતિ સા)=સાગરોપમ વ્યંતર ૧ સાગરોપમ જ્યોતિષ વૈમાનિક ૧-૨ ૨ સાઇ, અધિક ૩-૪ વૈમા ૭ સાઇ, અધિક ૫-૬ વૈમા) ૧૦-૧૪ સાવ ૭-૮ વૈમા ૧૭-૧૮ સાવ ૯ થી ૧૨ વૈમાં. ૧૯-૨૦-૨૧-૨૨ સાવ ૯ રૈવયેક ૨૩ થી ૩૧ ક્રમશઃ સાવ ૫ અનુત્તર જઘ૦૩૧ સાઉ. ૩૩ સાવ ૭ હાથ $ હાથ ૫ હાથ ૪ હાથ ૩ હાથ ૨ હાથ ૧ હાથ દેવી આયુષ્ય | દેવી આયુષ્ય તિર્યંચ ગર્ભજ - આયુષ્ય સંમૂર્છાિમ આયુષ્ય અવગાહના અવગાહના જલચર ૧૦૦ ક્રોડપૂર્વ ૧૦ ક્રોડપૂર્વ યોજન આયુ ઈ યોજન વર્ષ ઉરપરિસર્પ ૧૦૦ગ્યો. ક્રોડપૂર્વ ૨ થી લ્યો. ૫૩COO. ભૂજપરિસર્પ ર થી ૯ ૧ ક્રોડપૂર્વ ૧ ૨ થી ૯ 1. ગાઉ આય ઘનુષ્ય ૪૨000 ચોપગા ૬ ગાઉ ૩ પલ્યોપમ રથી ગાઉ ૮૪OO ખેચર ૨ થી ૯ ] પલ્યનો ૨ થી ૯ ] ધનુષ્ય અસંખ્યમ) ધનુષ્ય ૭૨OO ભાગ પ્રત્યેક વનસ્પતિ 1000 યોજન ઊંડા પાણીમાં કમળનો નાળ. બેઈ. તેઈ. ચતુ. ઉત્કૃષ્ટમારે મનુષ્ય લોકની બહાર હોય છે. પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ શરીરે મત્સ્ય સ્વયંભૂરમણ સમુદ્રમાં, સર્પ-ગિરોલી-પક્ષી વગેરે મનુષ્ય લોકની બહાર દ્વીપોમાં, હાથી દેવકુર-ઉત્તરકુરુમાં હોય છે. થી ૯ ૧ ૧ લા દેવલોકે પલ્યોપમ | ૨ જા દેવલોકે પલ્યોપમ પરિગૃહીત દેવી ૭’’ | પરિગૃહીતાદેવી ૯'' અપરિગૃહીતાદેવી ૫૦'' | અપરિગૃહીતાદેવી પ૫?' દેવ આયુષ્ય દેવીનું આયુષ્ય ભવનપતિ ૧ સાગ0થી 5 અસુરકુમાર અધિક . જા પલ્યો, બાકી ૯ નિકાય ૨ પલ્યો. માં ન્યૂન ૧ પલ્યો. ન્યૂન વ્યંતર ૧ પલ્યોપમ અડધો પલ્યો, જયો ચંદ્ર ૧ પલ્યો. + ૧લાખ અડધો પલ્યો) સૂર્ય ૧ પલ્યો. + ૧000વર્ષ અડધો પલ્યો) ગ્રહ ૧ પલ્યો અડધો પલ્યો) નક્ષત્ર અડધો પલ્યો. સાધિક ૧/૪ પલ્યો, તારા ૧/૪ પલ્યોપમ સાધિક ૧૮ પલ્યો, દેવનું જઘન્ય આયુષ્ય દશહજાર વર્ષ. નારકી શરીર આયુષ્ય ધનુષ્ય-આંગળ ૧ લી નારક કલા-૬ અં૦ ઉત્કૃષ્ટ ૧ સાગર. ૨ જી નારક ૧પ-૧૨ અં૦ ૩ સાગર. ૩ જી નારક ૩ના ધનુષ્ય ૭ સાગર. ૪ થી નારક ફરા ધનુષ્ય ૧૦સાગર. ૫ મી નારક ૧૨૫ ધનુષ્ય ૧૭ સાગર. શ્રી નારક ૨૫૦ધનુષ્ય ૨૨ સાગર. ૭ મી નારક ૫OOધનુષ્ય ૩૩ સાગર. ૧ લી નરકનું જઘન્ય આયુ૦૧૦ હજાર વર્ષ. બેથી સાત નારકમાં ક્રમશઃ જઘન્ય આયુષ્ય પોતાના ઉપરની નારકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય તે જધન્ય આયુષ્ય જાણવું. મનુષ્ય ગભેજ કર્મભૂમિને શરીર આયુ. અવસર્પિણી ઉત્સર્પિણી અકર્મભૂમિ અવગાહના ૧ આરો ૬ ૧૦ કર્મ0 દેવ-ઉત્તરકુરુ ૩ ગાઉ ૩ પલ્યો૦ ૨ આરો ૫ ૧૦ કર્મ0 હરિવર્ષ-૨મ્યકુ) ૨ ગાઉ ૨ પલ્યો, ૩ આરો ૪ ૧૦ કર્મ0 હિમવંત-ઐરણ્ય ૧ ગાઉ ૧ પલ્યો, ૪ આરો ૩ ૧૦ (મહાવિદેહ)-ભરત-ઐરા.૫૦૦ ધનુ૦ ક્રોડપૂર્વ ૫ આરો ૨ ભરત-ઐરાવત ૭ હાથ ૧૩૦ વર્ષ ૬ આરો ૧ ભરત-ઐરાવત ૧ હાથ ૨૦ વર્ષ • મહાવિદેહક્ષેત્રમાં કાયમ ચોથો આરો હોય છે. • સમુદ્ઘિમ અપર્યાપ્તા મનુષ્યનું અંતર્મુહૂર્ત આયુષ્ય. Page #35 -------------------------------------------------------------------------- ________________ છ (૯) નવતત્વ : હડી તથા સરોવરનું દેહાંત. સમસ્ત વિશ્વમાં જાણવા યોગ્ય તત્ત્વ નવ છે. તેમાં ચેતન દ્રવ્ય જ્ઞાનગુણ પ્રધાન છે. સમુદ્રમાં નાવડીની જેમ સંસારમાં તેની સ્થિતિ છે. જડદ્રવ્ય, પુદ્ગલ કર્મ વગેરે અજીવતત્ત્વ પાણીના સ્થાને છે. જેની સાથે સશરીરી જીવ હોડી સાથે સમુદ્રના પાણીની જેમ ગાઢ રીતે સંકળાયેલો છે. સંસારમાં જીવને અનુકૂળતા આપનાર પુણ્યતત્ત્વ છે. જેમકે સમુદ્રમાં હોડી પણ અનુકુળ પવનમાં સડસડાટ ચાલે છે. જીવને પ્રતિકૂળતા આપનાર પાપતત્ત્વ છે, જેમકે સમુદ્રમાં પ્રતિકૂળ પવન હોડીને ડામાડોળ કરી દે છે. જેમ હોડીમાં પડેલાં કાણામાંથી બાહ્ય પાણી પ્રવેશ કરીને હોડીને ડૂબાડે છે તે રીતે જીવરૂપી હોડીમાં દોષરૂપી છિદ્રો દ્વારા બાહ્ય કર્મપુદ્ગલ પ્રવેશ કરીને જીવને સંસારમાં ડૂબાડે છે, આ દોષરૂપી છિદ્રોને આશ્રવતત્ત્વ કહેવાય છે. દોષ:- મિથ્યાત્વઅવિરતિ-કષાય યોગ છે. જેમ હોડીના કાણાનું સંવરણ કરવાથી (ઢાંકી દેવાથી) બાહ્ય જલનો પ્રવેશ બંધ થાય છે. તેજ રીતે જીવરૂપી હોડીના દોષરૂપી છિદ્રોને સંયમ (વિરતિ) વગેરે ગુણોના ઢાંકણાથી ઢાંકી દેવાથી કર્મપુદ્ગલનો પ્રવેશ રુંધાઈ જાય છે. આ સંયમ-વિરતિના ગુણો એ સંવર નામનું છઠું તત્ત્વ છે. જેમ સદા પાણીમાં રહેવાથી હોડીના લાકડાનાં પ્રત્યેક છિદ્રમાં પાણી ભરાઈ જાય છે જે જલ્દી સુકાતું નથી. તેજ રીતે જડકર્મ-કાશ્મણ પુદ્ગલો આત્માના પ્રદેશ પ્રદેશ દૂધ+પાણીની જેમ એકમેક બને છે તેને બંધ નામનું સાતમું તત્ત્વ કહે છે. હોડીના કાણાં બંધ કર્યા પછી પણ હોડીને ડૂબતી બચાવીને કિનારે લઈ જવા માટે અંદર ભરાઈ ગયેલું પાણી ડબ્બા વગેરેથી ઉલેચી નાંખવું પડે છે. તેજ રીતે સંવર કર્યા બાદ આત્મામાં વળગેલા કર્મપુગલોને પણ ઉલેચી (નિર્જરી) નાંખવા માટે બાહ્ય-આત્યંતર તપશ્ચર્યાની જરૂર પડે છે. તેને નિર્જરા નામનું આઠમું તત્ત્વ કહે છે. જેમ સાગરમાં તરતી હોડી કુશળ નાવિકના પુરુષાર્થથી કોઈ રમણીય નગરને કિનારે આવી પહોંચી સાગરની વિટંબણાઓથી મુક્ત થાય છે. તેજ રીતે જીવરૂપી હોડી પોતાના જ ધર્મરૂપ કુશળ પુરુષાર્થથી સંસારને તરી જાય છે. અને સંસારની કાયમી વિટંબણા-દુઃખોથી મુક્ત થાય છે. તે મોક્ષ નામનું ૯ મું તત્ત્વ છે. ૮ કર્મથી મુક્ત થયેલો જીવ ૧૪ રાજલોકના મસ્તક-સ્થાનમાં આવેલ મોક્ષનગર સ્વરૂપ સિદ્ધશિલા ઉપર લોકના છેડે સાદિ-અનંત ભાગે શાશ્વત કાળ માટે આરૂઢ થાય છે. પ્રતિસમય અનંત જ્ઞાન-સુખનું સંવેદન કરે છે. (૨) સરોવરનું દાંત :- (૧) જીવ જાણે એક સરોવર છે. એમાં અનંત જ્ઞાન-અનંત સુખાદિ ગુણ રૂપ નિર્મળ પાણી છે. પરંતુ મિથ્યાત્વ-કષાય-હિંસાદિ રૂપ નીકો દ્વારા કર્મ કચરો જીવ સરોવરમાં ભરાયા કરે છે. (૨) આ કર્મ કચરો જડ અજીવ છે. તેવા બીજા પણ પગલાદિ દ્રવ્યો જડ છે. અચેતન છે, એને અજીવ તત્ત્વ કહેવાય. (૩) ત્યારે કર્મને લાવનાર નીકોરૂપ મિથ્યાત્વાદિને આશ્રવતત્વ કહેવાય. આશ્રવ = જેનાં દ્વારા આત્મસરોવરમાં કર્મ શ્રવે વહી આવે. હવે જીવ સરોવરમાં જે કર્મ એકઠાં થાય છે તે બે જાતનાં :- (૧) શુભ, (૨) અશુભ. શુભકર્મ જીવને અનુકૂળ ફળ દેખાડે છે. અશુભ કર્મ જીવને પ્રતિકૂળ ફળ દેખાડે છે. (૩) શુભ કર્મને પુણ્ય તત્ત્વ કહેવાય. (૪) અશુભ કર્મને પાપતત્ત્વ કહેવાય. (૫) આશ્રવની ની સામે જો સમ્યકત્વસામાયિક-ક્ષમા-અહિંસા વ્રતનિયમ વગેરે દરવાજા યા ઢાંકણા ગોઠવી દેવાય તો કર્મકચરો આવતો અટકે. તેથી આ સમ્યકત્વ સામાયિક આદિને સંવર તત્ત્વ કહેવાય. સંવર-કર્મને આવતું રોકનાર. (૬) હવે કર્મ જે આવે છે તે આત્મા સાથે બંધાય છે. એકમેક થઈને રહે છે. એ કર્મનો સ્વભાવ, સ્થિતિ કાળ, રસ, પ્રદેશ (જથ્થો) નક્કી થાય. તે બંધ તત્ત્વ કહેવાય. (૭) આ બંધાયેલા કર્મ કચરાને બાર પ્રકારના તારૂપી ચૂર્ણથી સાફ કરી શકાય છે, નિર્જરણ કરી શકાય છે. માટે એ તપને નિર્જરા તત્ત્વ કહેવાય. તેમાં દેશથી કર્મક્ષય થાય છે. (2) જ્યારે સર્વકર્મનો ક્ષય થાય છે ત્યારે જીવના અનંતજ્ઞાન દર્શન-સુખ વગેરે ગુણો પ્રગટ થાય છે. અને જીવ સંસારના સર્વ બંધનથી મુક્ત થાય છે. માટે જ એને મોક્ષ તત્ત્વ કહેવાય. આ નવ તત્ત્વો છે. એના જ્ઞાનથી શેય શું? હેય શું? ઉપાદેય શું? એની ખબર પડે છે. જોય જાણીને તેના ઉપરના રાગ-દ્વેષ ઘટાડીને જીવો પ્રત્યે દયાળુ અને અજીવ પ્રત્યે નિર્મમ બનવાથી આત્મ-પરિણતિનો લાભ થાય છે. હેયના ત્યાગથી આત્મા દુ:ખદાયી પાપકર્મોથી બચી જાય છે. ઉપાદેયના આદર અને અમલથી સમાધિલાભ ને સર્વકર્મક્ષય રૂપ મોક્ષ સુખની સંપદા પામે છે. જીવ-અજીવાદિ નવ તત્ત્વોને જાણવાથી અને તેની શ્રદ્ધા કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. નવતત્ત્વોને દેખાડનારા સર્વજ્ઞ શ્રી જિનેશ્વરદેવોના સર્વ વચન સત્ય હોય છે. રાગ-દ્વેષ કે અજ્ઞાનને લીધે જુઠું બોલાય, પણ તે તો આપ્તપુરુષમાં છે નહિ. તેથી તેમનું એકેય વચન મિથ્યા નથી હોતું, આ બુદ્ધિ જેનામાં છે તેનું સમ્યકત્વદઢ બને છે. સમ્યકૃત્વ સ્પર્યું હોય તે જીવ સંસારમાં દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તથી અધિક કાળ ન રહે. અનંતા ૩૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ नवतत्त्व की होडी और समुद्र के द्रष्टांत से बोध - समझती जीव-सरोवर का दृष्टांत (२) अजीव (9) जीव नाव शरीर संपूर्ण मोक्ष कर्मक्षय मुसाफिर (३) पुण्य निर्जरा(७) (४) पाप देश से 2 अनुकूल पवन कर्म क्षय (६) संवर प्रतिकूल पवन सवर कर्म की रुकावट (५) आश्रव जीव (१) (६) संवर कर्म संबंध न्याये कर्म प्रवेश क्षीर नीर (५) आश्रव | छिद्र बंध करना होडी में छिद्र (८) बध शरीर पुण्य (३) शुभ कर्म अजीव (२) पाप (४) अशुभ कर्म (९) मोक्ष (७) निर्जरा (८) बंध पानी निकालना किनारा कर्मरूप पानी का संबंध अपार ससार लोहाग्नि न्याय सागर सकल कर्मक्षय .ज्ञेय :जीव प्रत्ये दयाभाव करना, रक्षा करना, अजीव प्रत्ये निर्मम भाव रखना ।। हेय : दुःखदायी पाप-आश्रव-बंध प्रत्ये अरुचि करना ओर उत्तरोत्तर त्याग करना । • उपादेय : पुण्य-संवर-निर्जरा ओर मोक्ष प्रति आदर-रुचि और उत्साह से पुरुषार्थ करे । Jain Education Intemational Page #37 -------------------------------------------------------------------------- ________________ કાળચક્રો = એક પદ્ગલ પરાવર્ત. અનંતા પુદ્ગલ પરાવર્ત-અતીતકાળ, અતીત કાળથી અનંતગણ= અનાગત=ભાવિકાળ. નવ તત્ત્વોનો ઊંડો અભ્યાસ અને તે મુજબનું જીવન પરિવર્તન ભાવિ ઉજ્જવળ કરે છે. (૧) શેય :જીવ અને અજીવ બે તત્ત્વો છે. (૨) હેચ - પાપ-આશ્રવ-બંધ એમ ત્રણ તત્ત્વો છે. (૩) ઉપાદેય - પુણ્ય-સંવર-ર્નિજરા-અને મોક્ષ એમ ચાર તત્ત્વો છે. શેય પ્રત્યે:- ઉદાસીન ભાવ રાખવો, રાગ-દ્વેષ ન કરવા, સર્વે જીવો પ્રત્યે દયા કરવી, અજીવ પ્રત્યે નિર્મમ-ઉદાસીનભાવ રાખવો. સંકુલેશ ન કરવો. રાગ-દ્વેષનો નિગ્રહ કરવો. હેય પ્રત્યે - ત્યાજ્ય માની અરુચિ, અણગમો થાય, જેનું ફળ ભયંકર તેની રુચિ શી કરવી'તી ! તેથી ઉત્તરોત્તર તેનો ત્યાગ વધારવો. ઉપાદેય પ્રત્યે :- આદરણીય સમજી, રુચિ, રસ-હોંશ રખાય. જેનું ફળ સુંદર તેમાં પ્રમાદ કેવો? ઉત્સાહ-પુરુષાર્થથી આગળ વધવું. નવતત્ત્વ ગ્રંથના અભ્યાસની વિશેષ જાણકારી ગુરૂગમથી મેળવવી. જેનું પરિશીલન સમ્યકત્વ પ્રાપ્તિ, સર્વવિરતિની પ્રાપ્તિ, આત્મપરિણતિ અને આત્મશુદ્ધિમાં લાભદાયી છે. * * (૧૦) નિગોદથી મોક્ષ સુધી આત્માનો વિકાસક્રમ દ્વારા વિશ્વનો પ્રત્યેક જીવ પોતાના વિકાશને ઝંખે છે. પરંતુ જ્યાં સુધી તેની દૃષ્ટિમાં (૧) વિકાસનું સાચું સ્વરૂપ આવે નહિ તેમજ (૨) ભૂતકાળમાં પોતાનો આત્મા કેવા કેવા પરિવર્તનો અનુભવી ચૂક્યો છે તેનો ઈતિહાસ અને (૩) ભાવિમાં વિકાસની આગેકૂચ માટેના કર્તવ્યનું ભાન થાય નહિ ત્યાં સુધી વિકાસને રટતો પણ પોતે અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે. તેની આ અથડામણ ટાળવા માટે અહીં ઉપરોક્ત વસ્તુઓનું (બાબતોનું) માર્ગદર્શન કરાવવામાં આવેલ છે. (૧) નકશાના મધ્યભાગમાં ૧૪ વિભાગમય લોકાકાશ વિશ્વની આકૃતિ દર્શાવવામાં આવી છે. જે સમગ્ર જીવોના આશ્રયભૂત સ્થાન છે. અનાદિ કાળથી જીવ આ વિશ્વમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જીવ પોતે કદાપિ નવો ઉત્પન્ન થતો નથી. પરંતુ જ્યારથી તે વિશ્વમાં છે. ત્યારથી માંડીને તેના અનાદિકાલીન નિવાસસ્થાનને “નિગોદ' સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. નિગોદ એ સૂક્ષ્મ એકેન્દ્રિય વનસ્પતિકાયનો એક એવો વિભાગ છે કે જેમાં અનંત જીવોનું એકમાત્ર સાધારણ (Common) અતિલઘુ શરીર હોય છે. એવું લઘુ કે તે અનંત ભેગા થાય ત્યારે એક સૂમ રજ જેવું બને. જ્યાં સુધી જીવ આ સૂક્ષ્મ નિગોદમાંથી એકવાર પણ બહાર નીકળીને બાદર નિગોદ વિગેરે જીવ-સ્થાનોમાં આવતો નથી, બાદર નિગોદ-પૃથ્વીકાયિક વગેરે વ્યવહાર પામતો નથી. ત્યાં સુધી તે અવ્યવહાર રાશિના જીવ રૂપે ઓળખાય છે. પ્રત્યેક જીવ અનંત પગલ પરાવર્તકાળ સુધી આ અવ્યવહાર રાશિમાં નિવાસ કરી ચૂક્યો છે, અને હજુ પણ એવા અનંતાનંત જીવો છે કે જેઓ તેમાંથી બહાર આવ્યા નથી અને ભવિષ્યમાં પણ તેમાંથી અનંતાભાગના જીવો જ બહાર આવશે, બાકીનાં ત્યાંને ત્યાં જ રહેવાના છે. સૂક્ષ્મનિગોદ સિવાયના બાકીના બધા જીવ સ્થાનો તેમજ તે જીવસ્થાનોમાં જઈને ફરી પાછા સૂક્ષ્મનિગોદમાં આવેલા જીવોને પણ વ્યવહારરાશિના જીવ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યવહાર રાશિ પણ પ્રવાહથી અનાદિકાળથી અસ્તિત્વમાં છે. પરંતુ પ્રત્યેક જીવને આશ્રયીને તેની શરૂઆત અનાદિકાલીન સૂક્ષ્મનિગોદ અવસ્થાનો એકવાર ત્યાગ કરે ત્યારથી થાય છે. મનુષ્યભવમાંથી એક જીવ પોતાના સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત બને ત્યારે કોઈ એક જીવ અવ્યવહાર રાશિનો ત્યાગ કરીને વ્યવહાર રાશિમાં આવે છે. સિદ્ધિગતિ પણ પ્રવાહથી અનાદિ હોવા છતાં પ્રત્યેક સિદ્ધ જીવોને આશ્રયીને આદિયુક્ત છે. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવામાં જીવનો આપણા જેવો કોઈ પુરુષાર્થ હોતો નથી. પરંતુ તે જીવની ભવિતવ્યતા જ તેમાં બળવાન કારણ છે છતાં એક જીવના મોક્ષગમનને પણ તેમાં નિમિત્ત માની શકાય છે. આ અવ્યવહાર રાશિમાંથી પહેલીવાર નીકળતો જીવ યથાસંભવ બાદ એકેન્દ્રિયમાં, વિકલેન્દ્રિયમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ગમે ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. (દવ-નરક કે મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી) અને આ ભવમાં આવ્યા પછી યથાસંભવ સંસારની ચારે ગતિઓમાં તેના પરિભ્રમણનો આરંભ થાય છે. બાદર નિગોદ-પૃથ્વીકાય-અપ્લાય-અગ્નિકાય-વાયુકાય-પ્રત્યેક ૩૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ निगोद से मोक्ष - आत्मा के विकास का क्रम योगीकेवली...सर्वागीकवलीसीय गुण० गुण १३ उपशात क्षीणामाहलमोहगणव २१ गुण० ११ यहासे गीरे १४ VAYATATAYAVATATAYATANI १२ VIVAVAVAYAYAYAYAYA प्रवेश चरमावर्त भव्यात्मा का अक पुद्रलकृष्ण परावर्त-कालपाक्षिक NAVAVAVAAVATAVAVAVAVAVA सूक्ष्म सागर स्थिति कोडी ७० कोडा द्विबंधक नव वेयक गुण संपराय जिराफ गडा उरपरिसर्प अजगर बादर अनिवृत्ति बादर बंधक सकृत् मनुष्य जोगीमा वाणव्यतर देवलोक २४ अपनबंधव सावर्त = १ पुद्गल परावर्तका अकेन्द्रिय जलचर पाण०२३क्षपक श्रेणी ४करण गुण अपूर्व बेल नारका मगरमच्छ मलेच्छा मनुष्य तिर्यच ज्योतिष दिवलोक व्यंतर चेन्द्रिय संमुर्छिम मनुष्य नारकी VAVAVAVATATATAVAVAYAW पृथ्वाकाय १७ शि मनख्य पाडो गर्भज जंगली प्राणी गु ण Ahire मनुष्य राजा अपकाय विधि उपशम श्रेणी वनस्पति चरिन्द्रिय मक्खी पतगीया तिर्यंच पंचेन्द्रिय भवजनिबर नारकी पति देव लोक तिर्यग प्रमत्त TATATAVATATAVATATAR DIDA वनस्पातकाय इन्द्रिय चीटी-मकोडा जुभकदेव बाबु कृतहलिड मनुष्य परमाधामि गाय मनुष्य विरत० गुण पराक तेड बेन्द्रिय शंख-कोडा TEL सदाचारादि BN Abhiair यिकालेन्द्रिय कर्मभूमि मनुष्य अिंडगोलिक परिव्राजक अनंत पुद्गल. वागत्यंतरे दिवलोक लमान पृथ्वी प्रत्येक वनस्पति काय देवलोक निगोद निगोद धनध्य गुण जलचर मनष्य सर्प शशि HATATATATAYATATATATATATA देशविरत समकिताष्ट सटूरु और अविरत मनुष्यभवे पुनः मनुष्य उट Pbre प्रची पंचेन्द्रिय भवनपति थे इंनिय वैमानिक देवलोक विद्याधर न्याय ROM व्यतर नीति नारकीAPारत विकलेद्रिय माधारण आदि मनुष्य राजा अकेन्द्रिय ३५ गुणो बादलाकला आपकाय देवलोक फकि अग्निकाय Debi प्रत्येक वनस्पति नारकी BETTE बेईन्द्रिय उंदर दशविरति १२व्रत समाकत विकलेन्द्रिय चतुष्पर प्रत्येक वनस्पति आश मेकेन्द्रिय ध्यंतर तिबंच पचेन्द्रिय the ज्योतिष देवलोक मिश्र समकित जलचर कर्मभूमि अकेन्द्रिय मनुष्य तिथंच गंजेन्द्रिय विकरनेन्द्रिय चतुरिन्द्रिय अनेक भव भ्रमण अकेन्द्रिय बाणव्यतर देवलोक परिस नोलिआ देवलोक मनुष्य ज्योतिष अकन्टिय अवलोकन Latahl संन्यासी मनुष्य वेयक आर्य-कलीन मनुष्य साधु अध पुद्गल परावर्त काल ज्योतिष देवलोक मनुष्य लो देवलोकन महाविदह अध्यात्म जारका (Il foreta ( तिर्यच मनुष्य जीवन पंचेजिय MFNEERE पानिकपनमानिकालTATANA AVATATAYATTITUTITIVATAYATATAN BYATAYATAYATAN १३ अनिवृत्ति समकित प्राप्ति उपशम करणअयोपशमसमकित देशोन अध शुद्ध अर्ध शुक्ल अंतःकरण पद्रलपरावर्तकाल पाक्षिक यथाप्रवृत्तिकरण ARअपूर्वकरण Page #39 -------------------------------------------------------------------------- ________________ વનસ્પતિકાયમાં, બેઈન્દ્રિયમાં શંખ-કોડા-અળસિયા વિગેરેમાં, તે અશુભ પ્રવૃત્તિઓમાં જ રચ્યો પચ્યો રહે છે. અને તેથી અશુભ તેઈન્દ્રિયમાં કીડી-મંકોડા વગેરે, ચઉન્દ્રિયમાં માખી-મચ્છર યોનિઓમાં વારંવાર ગમનાગમન કરે છે. જ્યારે કોઈકની. વિગેરે, તિર્યંચ પંચેન્દ્રિયમાં ગાય-ઘોડો-સર્ષ-સિંહ-પશુ, પંખી દેખાદેખીથી આડા હાથે વગર સમજણે અનિચ્છાએ પણ કોઈ વગેરે, મનુષ્યમાં આર્ય-અનાર્ય વગેરે, દેવલોકમાં તેમજ નરકના શુભ પ્રવૃત્તિ થઈ જાય છે. ત્યારે દેવલોક વગેરેના સુખનો પણ તે ઉત્પત્તિ સ્થાનોમાં આ રીતે યથાસંભવ ૮૪ લાખ યોનિસ્થાનોમાં સ્વાદ લઈ આવે છે. પણ આની કશી કિંમત નહિ, કેમકે એ તેનું પરિભ્રમણ ચાલુ રહે છે. સુખમાં ય રાગ બુદ્ધિ પાપની એટલે ત્યાંથી આગળ ભવોમાં અવ્યવહાર રાશિમાંથી બહાર આવ્યા પછી જીવ ક્યારે ભટકવાનું ચાલુ. વિકાસ અભિમુખ થાય એ નિશ્ચિત હોતું નથી કારણ કે કોઈક જ્યારે કોઈ ભવ્યાત્માનો ચરમાવર્તમાં પ્રવેશ થાય છે. ત્યારે જીવ અતિ અલ્પકાળમાં પણ વિકાસ (આધ્યાત્મિક વિકાસ) અવિધિસર તે વિકાસને અભિમુખ બને છે. પાપ પ્રવૃત્તિઓની અભિમુખ બની વિકાસની ચરમ સીમાને પ્રાપ્ત કરી છેલ્લા તીવ્રતા અતિ અલ્પ માત્રમાં ધીમે ધીમે ઘટવા માંડે છે. સંસારમાં મનુષ્યભવમાંથી સિદ્ધગતિમાં જાય છે. આ બાબતમાં પ્રધાનપણે કર્મસત્તાનો ઘણો માર ખાધા પછી જાણે કે તેનો અંતરાત્મા તે તે જીવનો તથા-ભવ્યત્વ નામનો સ્વભાવ-વિશેષ, કાળ અકળાઈ ઉઠ્યો હોય તેમ મોટા પાપો કરવામાં સ્વાભાવિક રીતે પરિપાક, ભવિતવ્યતા જ મુખ્ય ભાગ ભજવે છે. જ તેને બહુ ઉલ્લાસ રહેતો નથી અને તેથી (સૈદ્ધાન્તિક દૃષ્ટિએ) મોક્ષે જવાને યોગ્ય કોઈ પણ જીવ ભવ્ય કહેવાય છે. પણ પહેલાંની જેમ મોહનીય કર્મની ઉત્કૃષ્ટથી ૭૦ કોડા કોડી ઘણા એવા છે કે જેઓ મોક્ષે જવાને યોગ્ય હોવા છતાં ક્યારે પણ સાગરોપમની સ્થિતિનો બંધ કે જે તીવ્ર સંક્લેશથી થાય છે, તે અવ્યવહાર રાશિમાંથી બહાર જ નીકળતાં નથી. તેમને જાતિ હવે વારંવાર થતો નથી. ક્રમે કરીને એવી અવસ્થામાં પણ પહોંચે ભવ્યના નામે ઓળખવામાં આવે છે. અને ઘણાં એવા પણ જીવો છે જ્યારે હવે કહી શકાય કે હવે તે દ્વિબંધક થયો અર્થાતુ બે થી છે જેઓ વ્યવહાર રાશિમાં આવ્યા છતાં પણ તેમનામાં મોક્ષ વધુ વાર મોહનીય ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ ભાવિ કાળમાં નહિ જવાની લાયકાત-યોગ્યતા જ ન હોવાથી ક્યારે પણ મુક્તિમાં કરે. એ જ રીતે કોઈ સકૃત (૧ વાર) બંધક અવસ્થામાં અને જશે નહિ. અર્થાત અનાદિ અનંત સંસારમાં રખડ્યા જ કરશે. કોઈ જીવ તદ્દન અપુનબંધક અવસ્થામાં આવી જાય છે, આ તેવા જીવોને અભવ્ય કહેવાય છે. હવે અવ્યવહાર રાશિમાંથી અવસ્થામાં પણ સંસારમાં જીવનું પરિભ્રમણ પૂર્વની જેમ ચાલુ બહાર આવેલા અભવ્યો તથા ચરમાવર્તમાં પ્રવેશ થાય નહિ જ હોય છે. પણ અપુનબંધક અવસ્થામાં અંકુરા ફુટતા હોય તે ત્યાં સુધી ભવ્ય જીવ તે સૂક્ષ્મ, બાદર નિગોદ, પૃથ્વીકાય જેવા કે રીતે જીવમાં પોતાને મોક્ષગમનની અભિમુખ બનાવે તેવા માટી-પથ્થર વગેરે, અષ્કાય પાણી-વાદળને ઝાકળ-વરસાદ પ્રાથમિક ગુણો ઉદ્દભવે છે. પાપ તીવ્રભાવે કરતો નથી વગેરે. વગેરે, અગ્નિકાય જ્વાલા-તણખા વગેરે, વાયુકાય વિવિધ * “પાપ નવિ તીવ્રભાવે કરે, જેહને નહિ ભવરાગ રે, પ્રકારના વાયુઓ વગેરે, પ્રત્યેક વનસ્પતિકાયમાં ફળ-ફૂલ વગેરે, ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે...” બે ઈન્દ્રિયમાં અળસિયા વગેરે, તે ઈન્દ્રિયમાં કીડી વગેરે, આ એની લક્ષણ ગાથા છે. ચઉન્દ્રિયમાં માખી વગેરે, તિર્યંચ પંચેન્દ્રિયમાં ગાય, ઘોડો, માર્ગમાં પ્રવેશ ન કર્યો હોવા છતાં પણ તેની પ્રવૃત્તિઓ તેને નોળિયો, અજગર, મગર, માછલી તથા પોપટ, ચકલી વગેરે માર્ગ પ્રત્યે દોરી જાય તેવી હોવાથી તે જીવને માર્ગાભિમુખ સંજ્ઞાથી દેવલોકમાં ભવનપતિ, વ્યંતર-જ્યોતિષ, વૈમાનિક વગેરે, ઓળખવામાં આવે છે. અને જ્યારે મોક્ષમાર્ગની અત્યંત નજીક નરકમાં ૭ નરક, અનાર્ય મનુષ્ય, બાદર એકેન્દ્રિય, સૂક્ષ્મ આવી જાય છે. ત્યારે “માર્ગ પતિત” (માર્ગે પડેલો=માર્ગમાં એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, ચતુષ્પદ-જલચર-ખેચર-વ્યંતરદેવ- આવી પહોંચેલો) એ સંજ્ઞાથી ઓળખાય છે, હવે તે ખરેખર ઊંટ-પૃથ્વી-પાણી-અગ્નિ, વનસ્પતિ, ૧ થી ૭ નારક, સ્ત્રી- વિકાસ અભિમુખ બને છે. સદાચાર વગેરેનું ઉલ્લાસથી પાલન કૂતરી-જંગલી પ્રાણી વગેરે નકશામાં બતાવ્યા પ્રમાણે ક્રમ- કરે છે. ન્યાયનીતિ વગેરે ૩૫ માર્ગાનુસારી ગુણોનું સ્વયંભૂ વ્યુતક્રમથી યથાસંભવ-અસંખ્યાત કે અનંતકાળ સુધી પરિભ્રમણ પ્રેરણાથી કે સગુરુના ઉપદેશથી પણ અનુકરણ કરે છે. કર્યા જ કરે છે. માર્ગાનુસારી પ્રવૃત્તિઓને કારણે મોટે ભાગે તેનું ગમનાગમન આ પરિભ્રમણ કાળમાં જીવને સંસારના સુખ પ્રત્યે સદ્ગતિઓમાં જ થતું હોય છે. પણ જો ભૂલ કરે તો અથવા અતિગાઢ રાગ અને દુઃખ પ્રત્યે અતિશય--દ્વેષ હોવાથી ઘણું કરીને સંક્લેશમાં ક્રોધ-લોભ વગેરેને વધુ પરવશ બની જાય તો ૩૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ सम्यक्त्व और ग्रन्थिभेदकी प्रक्रिया १) अंतरकरण के बाद जीव के निर्मल परिणाम से शुद्धपुंज के उदय से क्षयोपशमिक समकित की प्राप्ति गुणस्थानक-४। २) कोई जीव का मध्यस्थ परिणाम होने पर मिश्रमोहनीय के अर्ध शुद्ध पुंज के उदय से मिश्र गुणस्थानक-३ की प्राप्ति 15 ३) कोई जीव के कलुषित परिणाम से अशुद्ध पुंज के उदय से मिथ्यात्वगुणस्थानक-१ की प्राप्ति अंतरकरण के अंतर्मुहूर्त की अंतिम ६ आवलिका या जघन्यसे एक समय बाकी रहेनेसे किसी मंद परिणामी जीवको अनन्तानुबंधी का उदय होने से दूसरा सास्वादन गुणस्थानक प्राप्त करके अन्तरकरण के बाद मिथ्यात्व को प्राप्त करते है। मिथ्यात्व की द्वितीय स्थिति समकित मोहनीय : शुद्ध पुंज | मिन मोहनीय : अर्ध शुद्ध पुंज मिथ्यात्व मोहनीय : अशुद्ध पुंज त्रिपुंजीकरण प्रक्रिया का प्रारंभकाल • अपूर्व आत्मानंद की अनुभूति अंतर 90 • अंतरकरण काल में अंतर स्थितिगत दलिकों को उपर और नीचे की स्थिति में डालकर संपूर्ण खाली करे। उत्किरण प्रक्रिया उपशम सम्यक्त्व की प्राप्ति के साथ कोई जीवको अंतर क्रिया के बाद मिथ्यात्व की प्रथम स्थिति की स्प • अनिवृत्ति करण का संख्यातवा भाग • अंतरकरण-क्रिया काल • देश विरति -५ गुण • सर्व विरति -६ गुण • अप्रमत - ७ गुण होती है। संख्यात PhonFF अध्यवसायकी प्रति समय अनंत गुणविशुद्धि । अनिवृत्तिकरण में प्रवेश→ chode एक साथ प्रवेशक जीवों का समान अध्यवसाय - अनिवृत्ति १. अपूर्व स्थिति-बंध २. अपूर्व रसबंध ३. अपूर्व स्थितिघात ४.अपूर्व गुणश्रेणि → अपूर्वकरणमें प्रवेश विशुद्ध यथा प्रवृत्तिकरण तीव्र संवेग-निर्वेद से ग्रन्थिभेद •अर्धपुद्गलपरावर्त काल से अधिक संसार भ्रमण नहीं । --निबीड राग द्वेष की गूळ-घन-दुर्भेष-ग्रन्धि --- टळे वला दृष्टि ख • भव्य जीवका चरमावर्त में प्रवेश ति परिपाक, दोष • यथाप्रवृत्तिकरणसे भव्य-अभव्य-दुर्भव्य जीवो कर्मकी लघुतासे अनंती बार ग्रन्थी देशे आकर अपूर्व करण की विशुद्धि केअभाव से वापिस लौटते है। को तथा भवपरिणा संसार के सुख प्रति संसार के दुःख प्रति तीन राग उग्र द्वेष • नदी-घोल पाषाण न्याय से अनंत ।गाव मिथ्यात्व के योगसे | गाव मिथ्यात्व के उदय में ७० कोडाकोटी यथाप्रवृत्तिकरण के द्वारा आयुष्य जीव का संसार में परिभ्रमण | मिथ्यात्व की स्थिति बार बार बांध। बिना सात कों की स्थिति एक कोडा-८४ लाख योनि में. भविष्य में मात्र दो बार कास्थिति बांधे कोडी सागरोपममें चल्योपम के |.१४ राज लोक में वह द्विबंधक, एक असंख्यात भाग न्युन करे अर्थात .४ गति में बार बांधे वह सकृत्बंधक, उत्कृष्ट स्थिति न अंत:कोडाकोडीसागर प्रमाण बने। अनंत मात्र माता की घोपण घोडे ते आधुपबंधक। अली, प्राप्ति प्रवचन चरमावत हो चन-वाक्॥ Edello S onal पू. आनंदघनजी म. सा. Page #41 -------------------------------------------------------------------------- ________________ *, દુર્ગતિનો પણ મહેમાન બની જાય છે. છતાં પણ વિશેષતા એ છે આગળ વધતાં કલાક જીવ ઉપશમશ્રેણી માંડે છે જેમાં અંતર્મુહૂર્ત કે તે જલ્દી ઊંચો આવી જાય છે. માર્ગાનુસારી જીવન જીવતો સુધી મોહનીય કર્મનો ઉદય શાંત થઈ જાય છે. મોહના ઉદય હોવાથી તેનું માનસિક વલણ ધીમે ધીમે અધ્યાત્મ તરફ ઢળતું ૧૧ માં ગુણસ્થાનકથી પાછો ફરે છે. કેટલાક જીવ શુકુલ ધ્યાનથી જાય છે. અધ્યાત્મની વાતચીતોમાં તે રસ લે છે. તેની ભૂતપુર્વ અપ્રમત્તપણે અત્યંત દૃઢ બની ક્ષપક શ્રેણી માંડીને પોતાના ઘાતી ગાઢ મિથ્યાત્વની દશા ટળી જાય છે. અને પરોઢિયાના અંધકારની કર્મોનો ક્ષય કરવા સુધીની ઉત્તરોત્તર ગુણસ્થાનકોમાં ચઢવાની અલ્પતાની જેમ મિથ્યાત્વની મંદતા થતાં વિકાસ અભિમુખ થઈ પ્રક્રિયા પૂરી કરે છે. વીતરાગ-સર્વજ્ઞ-સર્વદર્શી બનીને શેષ જાય છે. અર્ધપુલ પરાવર્તકાળથી વધુ સંસારનું પરિભ્રમણ આયુષ્ય ભવ્ય જીવોને યથાસંભવ પ્રતિબોધ કરવામાં પૂર્ણ કરી બાકી ન રહ્યું હોવાના કારણે શુભ પ્રવૃત્તિઓ સદ્-અનુષ્ઠાનોના આયુ સમાપ્તિ કાળે યોગ-નિરોધ વિગેરે ક્રિયા કરીને સંસારના આચરણમાં પોતે હોંશથી જોડાય છે. ચરમ પુદ્ગલ પરાવર્ત કે રાગ-દ્વેષ-ક્લેશ કર્મ શરીર વિગેરે તમામ પ્રકારના બંધનોને તોડી અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળના પ્રવેશ પૂર્વે જીવ “કૃષ્ણ પાક્ષિક' નાંખી જીવ મોક્ષમાં સિદ્ધશિલા ઉપર પહોંચી જઈ લોકા ઓળખાતો હતો. કારણ કે તેને કાળા કૃત્યો પ્રત્યે જ પક્ષપાત હોઈ શાશ્વતકાળ માટે સ્થિર થાય છે. અજરામર બને છે. તે જ્ઞાનના કૃષ્ણ આશય હતો, પરંતુ હવે પ્રવેશ પછી તે “શુક્લ-પાક્ષિક', સ્વભાવે ઉદાસીનભાવે સમગ્ર વિશ્વના નાટકને પ્રતિપળ નિરખ્યા નામે ઓળખાય છે. કારણ કે હવે તેનો પક્ષપાત ઉજળા કાર્યો કરે છે. સાથે જ સ્વાધીન અનંત સુખના અનુભવમાં મગ્ન રહે છે. પ્રત્યે હોય છે અને ઉજજવળ = કુશળ આશય વધતો જાય છે. ચિત્રમાં (પૃ. ૨૮) બતાવેલા ૩૧ સ્થાનો :- (૧) અહીંથી આગળ વધતા જીવ પોતાના અધ્યવસાયોને જેમ અવ્યવહાર રાશિ (૨) વ્યવહાર રાશિ (૩) કૃષ્ણ પાક્ષિક (૪) બને તેમ વિશદ્ધ બનાવતો જાય છે. સમ્યકત્વ પ્રાપ્તિની પ્રક્રિયામાં ગરમાવર્ત પ્રવેશ (૫) દ્વિબંધક (૬) સકૃતબંધક (૭) અપુનબંધક બતાવ્યા પ્રમાણે (જુઓ પૃષ્ઠ...) શુદ્ધ યથાપ્રવૃત્તકરણ, (૮) માર્માભિમુખ (૯) માર્ગપતિત (૧૦) માર્થાનુસારી જીવન અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ વગેરે કરીને “ઔપશમિક (૧૧) મંદમિથ્યાત્વ (૧૨) શુક્લ પાક્ષિક (૧૩) શુદ્ધ સમ્યગ્દર્શન' નામના મહાન સગુણને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી યથાપ્રવૃત્તિકરણ (૧૪) અપૂર્વ કરણ (૧૫) અનિવૃત્તિકરણ તેને હવે વધુમાં વઘુ અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક કાળ (૧૬) ઉપશમ સમકિત (૧૭) સાસ્વાદન સમકિત (૧૮) સંસારમાં રખડવાનું હોતું નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી મિથ્યાત્વ, મિશ્ર સમકિત (૧૯) સમકિત-દેશ-વિરતિ (૨૦) પણ અનેકવાર પુનઃ પુનઃ પતન અને ઉત્થાન થવાનો સંભવ | સર્વવિરતિ (૨૧) અપ્રમત્ત-૭મું ગુણસ્થાન (૨૨) ઉપશમશ્રેણી છે. પરંતુ અનેકવાર પડવા છતાં પણ સામગ્રીની અનુકૂળતામાં (૨૩) ક્ષપકશ્રેણી (૨૪) અપૂર્વકરણ-૮ મું ગુણસ્થાનક (૨૫) પોતે સમ્યગ્દર્શન - સંયમ વિગેરે સગુણોને પ્રાપ્ત કરવા માટે અનિવૃત્તિ બાદર ૯મું ગુણસ્થાનક (૨૬) સૂક્ષ્મ સંપરાય-૧૦મું શાસ્ત્રોક્ત દિશામાં પ્રચંડ પુરુષાર્થ કરે છે. વારંવારના આ પ્રકારના ગુણ૦ (૨૭) ઉપશાંત મોહ-૧૧ મું ગુણ) (૨૮) ક્ષીણમોહપુરુષાર્થથી તેના અનાદિકાળના અંધકારમય સાંસારિક જીવનમાં ૧૨ મું ગુણ૦(૨૯) સયોગી કેવલી-૧૩મું ગુણ૦ (૩૦) અયોગી એક એવું સુંદર સુવર્ણ પ્રભાત પ્રગટે છે કે જ્યારે એનો પ્રચંડ કેવલી-૧૪મું ગુણ૦(૩૧) સિદ્ધ અવસ્થા. (વિશેષ પ્રકરણ ૧૧પુરષાર્થ સફળ થવાની અણી ઉપર આવી જાય છે. પાછો ન પડે ૧૨ વાંચો) એ રીતે પુરુષાર્થના છેલ્લા પાસા ફેંકીને સંયમ વિગેરે સદ્ગુણોમાં છે કે (૧૧) સભ્યત્વની પ્રાપ્તિ થાન ગ્રંથિભેદની પ્રક્રિયા કરવા , અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવને કાળસ્થિતિ ટૂંકાવી નાખે છે. જેમ પર્વતમાંથી નીકળતી નદીમાં જ્યારે ફક્ત એક પુદ્ગલ પરાવર્ત કાળથી વધુ સંસાર ભ્રમણ પર્વતમાંથી ગબડી પડેલો કોઈ પથ્થર નદીના પ્રવાહમાં અથડાતો બાકી રહેતું નથી ત્યારે તે છેલ્લા પુદ્ગલ પરાવર્તમાં યાને કૂટાતો તણાતો જ્યારે ઘણો આગળ નીકળી જાય છે ત્યારે લીસો ચરમાવર્તમાં પ્રવેશ પામેલો ગણાય છે, અને ત્યાં ક્રમસર વિકાસ- અને કંઈક ગોળ આકારવાળો બની જાય છે. એ રીતે અનંત પુદ્ગલ અભિમુખ થતો જાય છે, જેમાં સમ્યગ્દર્શનને પમાડનાર પરાવર્ત કાળના પ્રવાહમાં અનેક કષ્ટો અને દુ:ખોનો સહન કરીને ગ્રંથિભેદની પ્રક્રિયાનું પ્રકરણ મુખ્ય છે, દયા-ઉદારતા-ક્ષમા વિગેરે જીવ જ્યારે ચરમાવર્તમાં આવી પહોંચે છે ત્યારે તેનામાં પણ ગુણોનો ધીમે ધીમે અભ્યાસ કરતો જીવ પોતાના કર્મોની ઘણી અતિ અલ્પ અંશમાં સદ્ગુણોના અંકૂરા ફૂટ્યા હોય તેમ દેખાઈ ૩૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ આવે છે, આત્માના અધ્યવસાયો વિશુદ્ધ બનતા જાય છે. અને વિશિષ્ટ પ્રક્રિયા કરે છે. મિથ્યાત્વ મોહનીય કર્મની ગ્રંથિભેદ કર્યા જ્યારે ગ્રંથિભેદની નજીક આવી પહોંચે છે ત્યારે કોઈપણ કર્મની પછીની જે સ્થિતિ છે તેમાં પહેલા અંતર્મુહૂર્ત જેટલો સમય છોડી. સ્થિતિ પહેલાના જેટલી અતિશય દીર્ધ રહેતી નથી. પરંતુટુંકાઈને દઈને પછીના બીજા અંતર્મુહૂર્ત જેટલા સમયોની સ્થિતિમાં રહેલા એક કોડા કોડી સાગરોપમની અંદર થઈ જાય છે. જ્યારે તેના મિથ્યાત્વ મોહનીય કર્મના પુદ્ગલોને આ અનિવૃત્તિકરણ અધ્યવસાયોની વિશુદ્ધિ વધુને વધુ તીવ્ર બનતી જાય છે, ત્યારે નામના અધ્યવસાય દ્વારા ઉપર નીચે ખસેડી દઈ અંતર્મુહૂર્ત જેટલું સન્માર્ગમાં અંતરાય રૂપ રાગદ્વેષની નિબિડ ગ્રંથિને ભેદી નાંખવા મિથ્યાત્વના દલિક વિનાનું પોલાણ બનાવે છે. આ પોલાણને માટે પ્રચંડ શુભ પુરુષાર્થ કરી અધ્યવસાયને અત્યંત વિશુદ્ધ અંતરકરણ કહે છે. આ અંતરકરણના પ્રયત્નથી મિથ્યાત્વ બનાવવાની જરૂર પડે છે. ઘણાં આત્માઓ આવા ગ્રંથિદેશ | મોહનીય કર્મની સ્થિતિ બે વિભાગમાં વહેચાઈ જાય છે(ગ્રંથિસ્થાન) નજીક આવીને થાકી ગયા હોય તેમ હિંમત હારી અંતરકરણનાં પ્રથમ સમય નીચેની સ્થિતિ અને અંતરકરણના જઈ ધીરજ ગુમાવીને તે સ્થાનથી પાછા વળે છે, અભવ્ય છેલ્લા સમયની ઉપરની સ્થિતિ, આત્માઓ જેમનો કદી મોક્ષ થવાનો જ નથી તેઓ પણ આ અંતરકરણનો કાળ ઉપશમ સમ્યકત્વના અનુભવ દ્વારા ગ્રંથિસ્થાન સુધી તો આવી શકે છે. જીવને ગ્રંથિસ્થાન નજીક પુરો થવા આવે ત્યારે જધન્યથી એક સમય અને વધુમાં વધુ ૬ લઈ આવનાર અધ્યવસાયને યથાપ્રવૃત્તકરણ કહેવામાં આવે આવલિકા જેટલો કાળ બાકી રહ્યો હોય ત્યારે કમનસીબે કોઈ છે. કરણ એટલે અધ્યવસાય, યથાપ્રવૃત્ત એટલે આપોઆપ જ જીવને ““કલ્પના' ન હોય અને અકાળે ધાડ પડે'' તે રીતે જીવના વિશેષ પુરુષાર્થ વિના પ્રવર્તમાન, આવા યથાપ્રવૃત્તકરણ અનંતાનુબંધી કષાયરૂપી ચોરો એકદમ જાગૃત થઈ જાય છે. અર્થાત ગ્રંથિદેશની મુલાકાત જીવને અનંતવાર થવાનો સંભવ અર્થાત ઉદયમાં આવે છે ત્યારે વધુમાં વધુ તે ૬ આવલિકાના છે. પરંતુ જે જીવ ગ્રંથિભેદ કરનાર છે, તેને એની ઉપના સમયમાં સાસ્વાદન નામના સમ્યક્ત્વનો અનુભવ કરે છે. તેને અપૂર્વકરણ નામના અધ્યવસાયરૂપ સોપાન ઉપર આરોહણ - બીજા ગુણસ્થાનકના નામે ઓળખવામાં આવે છે. અને ત્યાર કરવાનું હોય છે. આ અધ્યવસાયના નામ પ્રમાણે તેમાં પ્રવેશ પછી તે અવશ્ય પહેલા ગુણસ્થાનકે જ ઉતરી પડે છે. સદ્દભાગ્યે કરનાર જીવન અધ્યવસાય અપૂર્વ જ હોય છે. એથી પાંચ જે જીવને આવા અનંતાનુબંધિનો ઉદય થતો નથી તે ઉપશમ ‘‘અપૂર્વ' વસ્તુમાંથી એક ગુણસંક્રમ સિવાય બાકીના ચાર સભ્યત્વના અનુભવ કાળમાં મિથ્યાત્વની ઉપરની સ્થિતિમાં અપૂર્વ અર્થાત અપૂર્વ સ્થિતિબંધ-સ્થિતિઘાત-રસઘાત-ગુણશ્રેણી રહેલા કર્મદલિકોમાંથી કેટલાકને પોતાના શુભ અધ્યવસાયથી નામની સૈદ્ધાન્તિક પ્રક્રિયાઓ આ કરણમાં અપૂર્વપણે પૂર્વેન થઈ બરાબર ધોઈને સ્વચ્છ બનાવી દે છે. તો કેટલાકને અર્ધ સ્વચ્છ હોય તે રીતે પ્રવર્તે છે. યથાપ્રવૃત્ત-કરણ કરતાં આ કરણમાં બનાવે છે. પરંતુ બાકીના તેવાને તેવા મલિન રહે છે. આ રીતે અધ્યવસાયની વિશુદ્ધિ અનંતગુણ હોય છે. આ કરણમાં રહીને ઉપરની સ્થિતિના મિથ્યાત્વના પૂગલોને ત્રણ વિભાગમાં વહેંચી જીવ પોતાના વિશુદ્ધ અધ્યવસાય દ્વારા સંસારના સુખ અને દુઃખ નાંખવાની પ્રક્રિયાને ત્રિપુંજકરણ કહે છે. ઉપશમ સમ્યકત્વના પ્રત્યેના અતિશય રાગદ્વેષની કર્કશ ગૂઢ દુર્ભેદ્ય ગાંઠ ભેદી નાંખે કાળમાં જ સત્તામાં રહેલા ઉપરની સ્થિતિના મિથ્યાત્વ દલિકો છે. અર્થાત તેને સંસારના સુખ પ્રત્યે ઉદાસીનતા અને દુઃખ પ્રત્યે ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. અતિ સ્વચ્છ સ્થિતિ સમ્યકત્વ સહિષ્ણુવૃત્તિ આવી જાય છે. અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળથી વધુ મોહનીય નામે, અર્ધ સ્વચ્છ સ્થિતિ મિશ્ર મોહનીય નામે, અને સંસારમાં પરિભ્રમણ કરવાનું ન હોય તેવા જીવો જ ગ્રંથિભેદ ત્રીજી અશુદ્ધ સ્થિતિ પહેલાની જેમજ મિથ્યાત્વમોહનીય નામ કરવાને સમર્થ થાય છે. તે સિવાયના જીવોને યથાપ્રવૃત્તકરણ ઓળખાય છે. ઉપશમ સમ્યકત્વનો કાળ પૂરો થયા પછી થાય છે, પણ અપૂર્વકરણ પ્રવર્તતું નથી. ત્રણમાંથી ગમે તે સ્થિતિ ભવિતવ્યતાવશ ઉદયમાં આવે છે. અપૂર્વકરણનો કાળ માત્ર અંતર્મુહૂર્તનો હોય છે. ગ્રંથિભેદ અંતરકરણ કરવા માટે ગ્રંથિભંદ કર્યા પછી આત્મા તરત કર્યા બાદ જીવને અનિવૃત્તિકરણ નામનો અધ્યવસાય પ્રવર્તે જ ભાવિ અંતર કરણના સમયમાં રહેલા મિથ્યાત્વ મોહનીય છે. આ અધ્યવસાય એક સાથે ગ્રંથિ ભેદ કરનાર જીવોને એક કર્મના દળિયાને ઉપાડી ઉપાડીને ઉપરની અને નીચે રહેલી સરખો હોય છે. ગ્રંથિભેદ કર્યા પછી અંતર્મુહૂર્ત કાળમાં જ જીવને સ્થિતિઓના દલિક પુંજોમાં ભેળવી દે છે. અંતર્મુહૂર્ત જેટલા અતિ અવશ્ય માર્ગદર્શનની ઉપલબ્ધિ થાય છે. પણ તે પ્રાપ્ત કરવા અલ્પકાળમાં આ રીતે દલિક રહિત અંતરનું નિર્માણ થાય છે. માટે અનિવૃત્તિ કરણમાં વર્તમાન જીવ છેડે અંતઃકરણ કરવાની અને અંતરકરણ કહે છે. એ કરવાનું અનિવૃત્તિકરણના ૪૦ Page #43 -------------------------------------------------------------------------- ________________ શેષકાળમાં હોય છે. મિથ્યાત્વ મોહનીયની પ્રથમની અંતર્મુહૂર્ત અભિલાષા, દેવતાઈ-શહેનશાહી સુખ પણ દુઃખરૂપ સમજી મોક્ષ પ્રમાણ સ્થિતિ વિપાક ઉદયથી ભોગવી નાંખે છે. અંતરકરણનો માટે એક માત્ર તાલાવેલી, સુદેવ-ગુરુ-ધર્મ ઉપર તીવ્ર અનુરાગ. પ્રથમ સમય આવી પહોંચતાં તે સમયે મિથ્યાત્વ મોહનીય કર્મનો ૩. નિર્વેદ=નરકાવાસની જેમ સંસાર એક કેદ (જેલ) રૂપ લાગી કોઈપણ દલિકનો ઉદય કે અનુભવ ન હોવાથી અને તે કાળે તેના પ્રત્યે અણગમો. ૪. અનુકંપા=શક્યતાનુસારદુઃખીના દુ:ખ ઉપરની બીજી સ્થિતિમાં રહેલું મિથ્યાત્વ મોહનીય કર્મ સર્વથા ટાળવાની દયા-કરુણા, દ્રવ્યથી દુ:ખી પ્રત્યે ભૂખ-તરસ રોગઅનુદિત-શાંત થઈ ગયેલું હોવાથી, મિથ્યાત્વ મોહનીય કર્મ માર વગેરેથી પીડાતાને રાહત આપવી. ભાવથી ધર્મ-વિમુખસર્વથા ઉપશાંત હોઈને ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તે ધર્મદ્વિષી-ભારેક અધર્મી એવા અસાધ્ય જીવો પ્રત્યે ભાવદયા. સમયે જીવને જે અપૂર્વ આનંદ થાય છે તેનું વર્ણન કરવાને હજારો ‘એમનો કર્મનો મળ દૂર થાઓ અને ધર્મ પામો' ૫. આસ્તિક્ય જીભ પણ અસમર્થ છે. = આત્મા છે, કર્મ છે, મોક્ષ છે વિગેરે ઉપર તત્ત્વશ્રદ્ધા જો મિથ્યાત્વ ઉદયમાં આવે તો તે સાથે અનંતાનુબંધી કષાય જિનેશ્વરોએ જે કહ્યું તેજ સાચું અને શંકા વગરનું આવી દૃઢ અવશ્ય ઉદયમાં આવે છે. ત્યારે તે વખતે જીવની પહેલા શ્રદ્ધા. સમકિતના ૬૭ બોલત્રવ્યવહાર: ૪ શ્રદ્ધાઃ પરમાર્થ ગુણસ્થાનકમાં પીછેહઠ થાય છે. મોક્ષે ન જાય ત્યાં સુધી આવો સંસ્તવ, ગીતાર્થ સુગુરુસેવા, દર્શનભ્રષ્ટ-કુગુરુનો ત્યાગ, જીવ અસંખ્ય વાર ફરી ફરી સમ્યક્ત્વ પામી ગુમાવે તેવી શક્યતા મિથ્યાષ્ટિનો ત્યાગ. ૩ લિંગ : શુશ્રુષા-જિનવાણી શ્રવણ, ધર્મ રહે છે. જે જીવને મિશ્ર મોહનીય ઉદયમાં આવે છે તે જીવનું ક્રિયા-રાગ, દેવગુરુની વૈયાવચ્ચ, ૧૦ વિનય : અરિહંત-સિદ્ધ ત્યારે ત્રીજું ગુણસ્થાનક ગણવામાં આવે છે. આ ગુણસ્થાનકનો મુનિ-ધર્મ-ચૈત્ય-શ્રુત-પ્રવચન-આચાર્ય-ઉપાધ્યાય-દર્શનને વિષે અતિ અલ્પ કાળ પૂરો થયા પછી સમ્યક્ત્વ કે મિથ્યાત્વમાંથી પૂજા, ભક્તિ-અવર્ણવાદનો નાશ-આશાતના ત્યાગ રૂપ વિનય ગમે તે ઉદયમાં આવવાની શક્યતા છે. ઉપશમ સમ્યકત્વનો છે. ૩ શુદ્ધિ જિનેશ્વર દેવ-જિનમત-જિનમતમાં રહેલ સંઘ એ કાળ પૂરો થયા પછી કોઈ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. પછી ત્રણ જ સાર બાકી અસાર, અથવા મન-વચન-કાયાની શુદ્ધિનું વધુમાં વધુ ૬૬ સાગરોપમ કાળ સુધી સતત ટકી રહે છે. અને પ્રાણના ભોગે પાલન. ૫ દૂષણ ત્યાગઃ શંકા-કાંક્ષા-વિચિકિત્સા ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત ટકી રહે છે. ત્યાર પછી પુનઃ મિથ્યાત્વ (ફળસંદેહ-જાગુપ્તા) મિથ્યાષ્ટિ પ્રશંસા, મિથ્યાષ્ટિના ઉદયમાં આવે છે કે ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. એક પરિચયનો ત્યાગ. ૮ પ્રભાવક : કાવચનિક-ધર્મકથી-વાદીભવમાં પણ આ રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ અને વિનાશ થઈ શકે નૈમિત્તિક-તપસ્વી-વિદ્યાવાન-સિદ્ધ-કવિ. ૫ ભૂષણ : છે. પરંતુ અકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયા પછી અર્ધપુદ્ગલ જિનશાસન-કુશળતા, શાસનની પ્રભાવના, તીર્થસેવા-સ્થિરતાપરાવર્તથી વધુ કાળ તે જીવ સંસારમાં રહેતો નથી. તેથી મોડામાં પ્રવચન ભક્તિ. ૫ લક્ષણ : શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપામોડું દેશોન અર્ધ પુગલ પરાવર્ત કાળના આંતરા પછી ફરી આસ્તિક.૬ યતના: (તત્ત્વશ્રદ્ધા રહિત) અન્યને કુદેવ-કુગુરુને સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ક્ષપકશ્રેણી માંડી જીવ મોક્ષે જાય છે. વંદન, નમન, દાન, પ્રદાન, આલાપ-સંલાપ ન કરવા. ૬ સમ્યત્વ એ મોક્ષનું બીજ છે, મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શન- આગાર : (જયણા-છૂટ) રાજાભિયોગ, ગણાભિયોગ, જ્ઞાન-ચારિત્ર છે. સમ્યક્ત્વ હોય તો જ જ્ઞાન-ચારિત્ર મોક્ષફલક વૃત્તિકાંતાર-ગુનિગ્રહ-દેવાભિયોગ, બલાભિયોગ, ૬ ભાવના: બને છે. સદ્ભૂત પદાર્થની શ્રદ્ધારૂપ-તત્ત્વરુચિ રૂપ શુભ પરિણામ ધર્મ, વૃક્ષનું મૂળ-ધાર=-પાયો-આધાર-ભાજન-ભંડાર. સ્થાન છે. જે શુભ પરિણામ (=સમકિત) પ્રશમ આદિ પાંચ લક્ષણથી : આત્મા છે, આત્મા નિત્ય છે. કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા જાણી શકાય છે. ૧. પ્રશમ=અનંતાનુબંધિ કષાયનો અનુય, છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. (આની વિશેષ સમજૂતિ માટે તીવ્ર વિષયતૃષ્ણા-ક્રોધાદિ આવેશની શાંતિ. ૨. સંવેગ મોક્ષની સમકિતના ૬૭ બોલની સઝાય-સાથે વિચારો.) Page #44 -------------------------------------------------------------------------- ________________ ० आठ कर्मक्षय सिद्ध भगवान - अनंत चतुष्टय के स्वामी/शद्ध अवस्था तीनों योग से मुक्त स्थिति: पांच हूस्वाक्षर चौदह गुणस्थानक iamine सादि अनंत + स्थिति चित्रसमज: मिथ्यात्वादि अवस्था जैसे पर्वत की घाटी में है...' ० सम्यक्त्वप्राप्ति से जीवका क्रमश: उत्थान हो रहा है...' ० आठवें गुणस्थाक से मुक्ति की और यात्रा पूर्ण वेग से शुरु होती है। और जैसे मुक्तिनगर में ही प्रवेश होता है। ० प्रत्येक गुणस्थानक के पास उसका परिचायक चित्र रखा गया है । ० नाम के वर्तुल का वर्ण जीव की मलिनता से शुद्धि की यात्रा का सूचक रखा है। अयोगी केवली वीतराग सर्वज्ञ भगवान अ.इ,उ,ऋ,ल-उच्चारण जितना समय मन-वचन-काया के योगयुक्त वीतराग-सर्वज्ञसर्वदर्शी घातीकर्म रहित अन्तर्मुहूर्त से देशोन पूर्व क्रोड वर्ष सयोगी कवली प्रातिभ जान छद्म वीतराग अन्तर्मु. क्षीणमोह 0 चरम समये क्षपकक्षेणिमें . संपूर्ण मोहक्षय... सूक्ष्म लोभ किट्टीवेदन पांच अपूर्व क्रिया मोह क्षपक या उपशमकारक १. मोहकर्म का अपूर्व स्थितिघात । क्षपक या उपशामक को २. अपूर्व रसघात सम अध्यवसाय जल समय३. अपूर्व गुणश्रेणी अनिवत्ति उ. अन्तमु०४. अपूर्व गुणसंक्रम करण या १. अपूर्व स्थितिबंध बादर संपराय स्थितिः अन्तर्मु. निवृति ०४ समये आरोहक जीवों के भिन्न-भिन्न अध्यवसाय १२ अपूर्व-करण निवृत्तिकरण या मोह अप्रमत्त सर्वविरति सूक्ष्म संपराय (उपशम श्रेणी में मोहका १० अनुदय छास्थ-वीतराग, अन्तर्मुहूर्त के बाद उपशांत अवश्य पतन ज० समय उ० अन्तर्मु० ० सुदेव-गुरु-धर्म के उपर श्रद्धा, जिनवाणी, श्रवणप्रेमी, देव-गुरु वैयावच्ची। नवतत्त्वरुचि, संयमरुचि, धर्मानुष्ठानकुशल, समकित सहित १२ व्रत के जिन धर्म प्रति शम, संवेग, निर्वेद, आस्तिक्य-अनुकंपाशील-भवभीरु अब्ज क्रोड लाख हजार दोसोदो नालीकेर मनुष्यवत् स्थिति: अंतर्मुहूर्त से साधिक १३८४२२२७२०२ + समय: अन्तर्मु ६६ सागरोपम भंगो में से एक..दो..वगैरह देशविरति भंगो का प्रतिज्ञापूर्वक पालक. सम्यग्दृष्टि संयम की रुचिवाला ३ तीसरा मिश्र गुण स्थितिः उतिर्मुहूर्त से देशीन पूर्वक्रांड पार्ष खात्म रमणशील उपयोगवान, तत्त्व परिणतीवान सर्व-विरतिजन्यमय सन्नहित जीवनभर सर्व सावद्यत्याग, महाव्रतपालक मोक्ष-उद्यमी, अल्प-प्रमाद ज समय अविरत उ०अन्तमहत मिथ्यात्व गुणस्थानक की विविध-कक्षाएं गुण सास्वादन गी दे, चरमावर्त में भव्य जीव का प्रवेश स्थान 'दिःसकृत्बंधक... क्रमश: उपशम सम्यक्त्व का मार्गानुसारी जीवन, सदाचा अचरमावर्त में अपुर्नबंधक, मार्गाभिमुख, ता वमन सदृश स्वाद सद्विचार-रसिक, सत्समागर ७० को.को उत्कृष्ट व्यवहार राशि में अतिगाढ मिथ्यात्व मार्गपतित. ग स १ समय से सत्शास्त्रश्रवणरुचि, त्याग मिथ्यात्व-मोहनीय अव्यवहार-राशि तीव्रभावसे पाप नहि 02 'म बादर-निगोद वगेरे सुक्ष्म-निगोद आवलिका वैराग्य-दान-शीलादि बंधक, भवाभिनंदी Jain Educajon International स्थिति में मिथ्यात्वचा 4 उचित माना, संसक पतिe Only अज्ञानी, कदाग्रही... । गुणवान... कस अनंतखा ण' बहमान नहि. मोक्ष प्रति अढेष का घोर अंधकार भाग प्रगट है। Page #45 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ઈંદ ગુણ સ્થાનક ચૌદ ગુણસ્થાનક :- સંસારમાં અનાદિકાળથી ભટકતો પોતાના માનેલા ને બોલેલા-ભાખેલા અભિપ્રાય કથન વગેરેમાં આત્મા અલ્પજ્ઞ મટીને સર્વજ્ઞ બને, કર્મથી બદ્ધ મટી મુક્ત બને અતિશય કદાગ્રહી હોય છે. તથા ભોગ વિલાસ તીવ્ર હોવાથી એવા પ્રકારનો પોતાનો સર્વાગી વિકાસ થાય તે માટે જ્ઞાની ભોગપોષક કોઈ મત તેના જાણવામાં આવી જાય તો તે મતમાં ભગવંતોએ ૧૪ ગુણસ્થાનકની પ્રક્રિયા દર્શાવી છે. તેને ગાઢ દૃષ્ટિરાગ બંધાઈ જાય છે. તે તે ગુણમાં વર્તવાનું સ્થાન તે ગુણસ્થાન કહેવાય. મિથ્યાત્વ યાને દર્શન મોહનીય કર્મના તીવ્ર ઉદયથી આ અનાદિકાળથી જીવ જે ભાવથી વર્તી રહ્યો છે, તે ભાવમાં પણ રીતે અનાદિકાળથી પરિભ્રમણ કરી રહેલો જીવ પાપકર્મોનો અલ્પજ્ઞાનાંશ વિ૦ ગુણો વિદ્યમાન હોવાથી એ પ્રથમ અતિશય રસીયો હોવાથી તેને સંસાર જ ગમતો હોય છે. મોક્ષ ગુણસ્થાનકવર્તી કહેવાય છે. પહેલા ગુણઠાણાની નીચે કોઈ જીવ જેવી વસ્તુને હસી કાઢે છે. પરંતુ જ્યારે તેનું મિથ્યાત્વ મોહનીય શાસ્ત્રીય દૃષ્ટિએ હોતો નથી. માટે પ્રથમ ગુણસ્થાનના બે વિભાગ કર્મ અનાદિ કાળના સંસાર પરિભ્રમણ અને ૪ ગતિની પાડવામાં આવ્યા છે. (૧) તાત્ત્વિક અને (૨) અતાત્ત્વિક, જ્યાં અથડામણોમાં સ્વભાવથી “નદી ગોળ પાષાણ' ન્યાયે મંદ સુધી આત્મા ચરમાવર્તમાં પ્રવેશ કરીને માર્ગાનુસારી ન બને પડતું જાય છે. ત્યારે તેની દૃષ્ટિનો પણ અતિ અલ્પ અંશમાં ત્યાં સુધી તેનામાં રહેલા સર્વ આંશિક જ્ઞાનાદિ ગુણો અતાત્ત્વિક (ભાગમાં) વિકાસ થતો જાય છે. પરંતુ આવું ત્યારે બને કે જ્યારે હોવાથી તેનું અતાત્ત્વિક પ્રથમ ગુણસ્થાનક ગણાય છે. અનંત પુદ્ગલ પરાવર્ત કાળ સુધી સંસારમાં રખડેલા જીવને મોક્ષે આધ્યાત્મિક દૃષ્ટિએ તે ગુણો કોઈપણ જાતનું મહત્ત્વ ધરાવતા જવા પૂર્વે માત્ર એક પુદગલ-પરાવર્તકાળથી વધુ શેષ ન રહ્યો નથી, છતાં પણ વિકાસ ક્રમને ઓળખવા માટે તેની માહિતી હોય અર્થાત તે ભવ્ય જીવ ચરમાવર્તમાં પ્રવેશેલો હોય. પણ આવશ્યક છે. આ અવસ્થામાં પણ તેના ઉત્થાન અને પતનનો ક્રમ ચાલુ જીવ જ્યારથી પણ સંસારમાં છે, ત્યારથી એટલે કે જ હોય છે. છતાં પણ અનંત ભૂતકાળની અપેક્ષાએ અહિંથી અનાદિકાળથી આજ સુધી અનંત અનંતકાળ તેનો નિવાસ સૂક્ષ્મ તેના ઉત્થાનની શરૂઆત થાય છે એમ કહીએ તો ખોટું નથી. નિગોદમાં જ રહ્યો, જ્યાં સુધી પહેલવ્હેલી વાર તેમાંથી તે બહાર આ અવસ્થામાં જીવ ઘણું કરીને હવે અતિ ગાઢ મિથ્યાત્વના નીકળે નહિ. ત્યાં સુધી તે અવ્યવહાર-રાશિનો જીવ ગણાય છે. અધ્યવસાયને ધારણ કરતો ન હોવાથી અતિ તીવ્રપણે કારણ કે ત્યાં કોઈપણ જાતનો “આ જીવ બાદર નિગોદના, કે મિથ્યાત્વમોહનીય કર્મનો ઉત્કૃષ્ટ પણે બંધ પણ થતો નથી. કદાચ પૃથ્વીકાયિક, યા બેઈન્દ્રિય, યા પંચેન્દ્રિય, તિર્યચ. ઈત્યાદિ થાય તો પણ ૧-૨ વાર થાય. શાસ્ત્રીય પરિભાષામાં આ વ્યવહાર હોતો નથી. સૂક્ષ્મ નિગોદમાં અત્યત મૂઢ અવસ્થામાં બધા જીવો, દ્વિર્બન્ધક, સકતબંધક, અપુનર્બન્ધક શબ્દોથી રહેલો જીવ વિશેષ બોધ ન હોવાથી અતિ ગાઢ મિથ્યાત્વ-દશામાં ઓળખાય છે. (અતિઅજ્ઞાન અવસ્થામાં) હોવા છતાં પણ અક્ષરના અનંતમાં પહેલાની જેમ હવે તેનામાં પાપ કરતી વખતે અતિ તીવ્રતા અંશ જેટલું અલ્પજ્ઞાન અનાવૃત્ત હોવાથી તેને ૧ લા ગુણસ્થાનકે. નિષ્ફરતા રહેતી નથી. ઘોર સંસાર પર બહુમાન રાખતો નથી. ગણવામાં આવ્યો છે. બને ત્યાં સુધી ઉચિત વર્તનનું ઉલ્લંઘન કરતો નથી. લૌકિક - સૂક્ષ્મનિગોદથી એકવાર પણ જીવ બહાર નીકળીને બાદર વ્યવહારમાં પણ અનીતિથી બીતો રહે છે, અને તેને મુક્તિ પ્રત્યે પૃથ્વીકાય વિગેરે જીવસ્થાનમાં પ્રવેશ કર્યા પછી ફરી પાછો સૂક્ષ્મ પહેલાના જેવો કૅષ કે ઉપેક્ષા-ભાવ રહેતો નથી. નિગોદમાં આવે તો પણ તે અવ્યવહાર-રાશિનો ગણાતો નથી. પહેલા ગુણસ્થાનકની અતિ ઉચ્ચ કોટિની કક્ષામાં આ જીવ પણ વ્યવહાર-રાશિનો જ ગણાય છે. વર્તતો હોય છે, ત્યારે ઘણું કરીને તે પોતાનું જીવન મોક્ષ માર્ગને આ વ્યવહાર રાશિમાં આવેલો જીવ સંસારમાં ચારે ગતિમાં અનુકૂળ બને તે માટે સ્વભાવથી જ પ્રયત્નશીલ હોય છે. સદાચાર પરિભ્રમણ કરી રહ્યો છે. પરંતુ તેની અજ્ઞાન અવસ્થામાં ખાસ અને સદ્દવિચાર પ્રત્યે તેને ઘણો પ્રેમ જાગે છે સત પુરુષોના કોઈ ફેર પડતો નથી. સંસર્ગથી ઘણો આનંદ અનુભવતો હોય છે. મોક્ષમાર્ગ ઉપદેશક અચરમાવર્ત-કાળમાં જેમ જેમ તેને વધુ ને વધુ જ્ઞાનેન્દ્રિયો શાસ્ત્રોનું શ્રવણ કરવાને તલસતો હોય છે. ત્યાગ-વૈરાગ્ય-દયાપ્રાપ્ત થાય છે તેમ તે ભોગવિલાસમાં વધુ ચકચૂર બને છે. તેમજ દાન-શીલ-તપ વિગેરે સદ્ગુણો પ્રત્યે તેને બહુમાન જાગે છે. ૪૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ સદ્ગુણોનું આ સેવન કરતાં કરતાં કોઈક જીવને સંસારની વીતરાગ ભગવાનની વાણીના શ્રવણમાં તેને ઘણો આનંદ વસ્તુસ્થિતિ ઉપર સ્વાભાવિક રીતે જ શુભ વિચારો છૂરી આવતાં આવે છે. અંતરમાં કષાયના ઉકળાટને બદલે જિનશાસનની વીતરાગતાની સાધના કરનારાઓ ઉપર તેને અતિ આદર જન્મ પ્રાપ્તિથી રાહત, ઉપશમ ભાવને અનુભવતો હોય છે, તેનું હૈયું છે, તેમજ વીતરાગપણા પ્રત્યે અડગ વિશ્વાસ જન્મે છે. અને હંમેશ મુક્તિ પ્રાપ્ત કરવા માટે ઝંખે છે. સંસાર પ્રત્યે અત્યંત તેથી તે વીતરાગતાની સાધનામાં ઘણો રસ પેદા થઈ જાય છે. નફરત ધારણ કરે છે. પુણ્ય અને પાપમાં સચોટ શ્રદ્ધા હોય છે. કોઈક જીવ સદ્ગુરુના સમાગમમાં આવતાં તેમના ઉપદેશથી ભવભ્રમણથી ઘણો કંટાળી જાય છે. દુઃખી જીવો ઉપર દયા રાખે પ્રતિબોધ પામીને વીતરાગ દેવ-પાંચ મહાવ્રતધારી સદ્ગુરુ અને છે. દેવ અને ગુરુની સેવામાં આનંદ પામે છે. ધર્મના અનુષ્ઠાનોમાં વીતરાગદેવ કથિત ધર્મ ઉપર અડગ વિશ્વાસવાળો થાય છે. અને યથાશક્તિ પ્રવૃત્ત થાય છે. પ્રાપ્ત કરેલું સમ્યગ્દર્શન ઓછામાં તેથી તે વીતરાગતાની સાધના કરનારાઓ ઉપર તેને અતિ આદર ઓછું અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ ૬૬ સાગરોપમ કાળ સુધી જન્મે છે, તેમજ વીતરાગપણાની સાધનામાં ઘણો રસ પેદા થઈ 1 ટકી શકે છે. આ ગુણસ્થાનકમાં તેને જૈન શાસનનું સાચું રહસ્ય જાય છે. કોઈક જીવ સદ્ગુરુના સમાગમમાં આવતાં તેમના સમજાય છે. અને તેથી તેનું અંતર ““પ્રધાન સર્વધર્માણાં, જેના ઉપદેશથી પ્રતિબોધ પામીને વીતરાગ દેવ-પાંચ મહાવ્રતધારી જયતિ શાસનમ” નો જયઘોષ કરે છે. પાંચમાં ગુણસ્થાનકમાં સદ્દગુરુ અને વીતરાગદેવ કથિત ધર્મ ઉપર અડગ વિશ્વાસવાળો સમ્યગ્દર્શનના પરિણામ ઉપરાંત મુમુક્ષુ આત્મા ૧૨ વ્રતનાં ૧૩ થાય છે. આ અવસ્થામાં તેના સાંસારિક રાગદ્વેષોની નિબીડ અબજ ૮૪ ક્રોડ ૧૨ લાખ ૨૦ હજાર બસો બે વિકલ્પોમાંથી ગ્રંથીનો ભેદ થવાથી મિથ્યાત્વ મોહનીય કર્મ પ્રશાંત કે ક્ષીણ થઈ યથાશક્તિ સંપૂર્ણ અથવા શક્તિ મુજબ એક બે ત્રણ વિગેરે જતાં સમ્યક્ત્વ નામના ૪ થા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. વિકલ્પનું દેશથી આંશિક ચારિત્ર પ્રતિજ્ઞાપૂર્વક પાલન કરવા સમ્યક્ત્વની હાજરીમાં સંસારના સઘળાએ સુખ પરિણામે કટિબદ્ધ થાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે સમ્યગ્દર્શનના પરિણામ સાથે દુઃખરૂપે માને છે. એકમાત્ર મોક્ષ પ્રત્યે તીવ્ર ઉપાદેય બુદ્ધિ પેદા મુમુક્ષુ આત્મા સર્વ પાપયોગોનો ત્યાગ કરીને અહિંસા વિગેરે થાય છે. પાંચ મહાવ્રતો અંગીકાર કરી તેનું વિશુદ્ધ પાલન કરવા સાધુપણું કોઈક જીવ તે સમ્યકૃત્વ સાથે મોક્ષ સાધનામાં બાધક તેવી ધારણ કરે છે. ૭ માં ગુણઠાણે એ જ રીતે સાધુપણાનું પાલન પાપ પ્રવૃત્તિનો આંશિક ત્યાગ કરવાનું સામર્થ્ય પણ પ્રાપ્ત કરે અપ્રમત્તભાવે કરે છે. ૬૭ ગુણઠાણોમાં સર્વ પાપથી વિરામ છે. તે અવસ્થામાં તે દેશવિરતિ નામના પાંચમા ગુણસ્થાનકમાં કરવાનો હોઈ તેને સર્વ વિરતિ ગુણસ્થાનક કહેવામાં આવે છે. વર્તી રહ્યો હોય છે. કોઈક જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત થવા સાથે મોક્ષ ફેર એટલો જ કે છઠ્ઠા ગુણઠાણામાં જે પ્રમાદ હોય છે તે સાતમાં બાધક સર્વ પાપ પ્રવૃત્તિના ત્યાગમાં પ્રબળ પુરુષાર્થ કરે છે. ત્યારે ગુણઠાણામાં તદ્દન ખંખેરાઈ જાય છે. ૮ માં ગુણસ્થાનકથી માંડી તે સર્વવિરતિ નામના છઠ્ઠા ગુણસ્થાનકમાં વર્તી રહ્યો હોય છે. ૧૧ સુધીનાં ગુણઠાણાને અથવા ૮ થી ૧૨ ગુણસ્થાનકને પરંતુ હજી પ્રમાદ તેને વળગેલો રહે છે, જ્યારે તે સમ્યકત્વ સાથે શ્રેણીગત ગુણસ્થાનક કહેવામાં આવે છે. કારણ કે ૮ માં સર્વ સાવદ્ય-યોગનો ત્યાગ કરવા દ્વારા અંતર્મુખ સાધનામાં અત્યંત ગુણસ્થાનકથી માંડીને જીવ જો મોહને ઉપશમાવવાની શરૂઆત લીન બની જાય છે ત્યારે પ્રમાદને અવકાશ ન હોવાથી તે જીવ કરે તો ક્રમસર૯-૧૦-૧૧ માં ગુણઠાણામાં છેલ્લે ૧૦માને અંતે અપ્રમત્ત નામના ૦ માં ગુણસ્થાનકમાં વર્તી રહ્યો હોય છે. મોહનીય કર્મને બિલકુલ શાંત કરી દઈ અગ્યારમે એના ઉદય ગુણસ્થાનકની ચઢ-ઉતર - પહેલેથી ૪થે, ચોથે થી રહિત બની જાય છે. આને જ ઉપમશ શ્રેણી કહેવાય છે. જેમાં ત્રીજે, અથવા ત્રીજેથી ચોથે, ૧લે થી સીધો ૪, ૫-૬-૭ ક્રોધ-માન-માયા અને લોભ કષાયનો ક્રમસર ઉપશમ થાય છે. ગુણસ્થાનકમાં જીવ જઈ શકે છે. ચોથા ગુણઠાણાથી પડીને આ ઉપશમશ્રેણી એક રીતે ઉચ્ચ કોટિના શુદ્ધ અધ્યવસાય રૂપ પહેલા ગુણઠાણે આવતો કોઈક જીવ વચમાં બીજા સાસ્વાદન હોવા છતાં પણ ભારેલા અગ્નિ સમાન હોવાથી ફરી પાછો તે ગુણઠાણાને ઓછામાં ઓછો એક સમય અને વધુમાં વધુ ૬ મોહનો અગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠતા ૧૧ મા ગુણસ્થાનકેથી આવલિકા જેટલા કાળ સુધી સ્પર્શે છે. ચોથા ગુણઠાણે રહેલ જીવનું પતન અવશ્ય થાય છે. પડી રહેલો જીવ ૭ થી માંડીને સમ્યગ્દષ્ટિ જીવ સુદેવ સુગુરુ સુધર્મમાં શુદ્ધ શ્રદ્ધા ધરાવે છે. પ્રથમ ગુણસ્થાનક સુધીમાં ૩ જા ગુણસ્થાનકને છોડીને દરેકમાં નવતત્ત્વનું નિરૂપણ તેને ગમી જાય છે. હેય-શેય અને ઉપાદેય પડીને આવી શકે છે. અર્થાત કોઈ પડીને ૭ મે પણ આવીને એ ત્રણ વિભાગથી તત્ત્વને ઓળખવા પ્રયત્નશીલ હોય છે. અટકે તો કોઈ છકે, કોઈ પાંચમે, એમ ત્રીજાને છોડીને પહેલા Page #47 -------------------------------------------------------------------------- ________________ સુધી સમજવું. જે જીવ ૮ માં ગુણસ્થાનકથી મોહનીય કર્મની વધુ ૪ વાર પ્રાપ્ત થાય છે. અને એક જ ભવમાં વધુમાં વધુ ૨ વિનાશ પ્રક્રિયા શરૂ કરે છે તે ક્રમસર ૮-૯-૧૦ અને ૧૨ માં વાર પ્રાપ્ત થાય છે. કોઈ જીવ ઉપશમશ્રેણી માંડ્યા પછી અને ગુણસ્થાનકમાં ચઢતાં ચઢતાં ૧૦ માં ગુણસ્થાનકે મોહનો સંપૂર્ણ કોઈક તો માંડ્યા વિના પોતાની યોગ્યતાના બળે સીધી જ ક્ષય કરી નાંખે છે, આને જ ક્ષપકશ્રેણી કહે છે, જેમાં ૧૦ મા ક્ષપકશ્રેણીનો આરંભ કરે છે. ક્ષપકશ્રેણીના ૧૨ માં ગુણસ્થાનકેથી જીવનું પ્રયાણ સીધુ જ ૧૨ મા ગુણસ્થાનકે થાય ગુણસ્થાનકમાં મોહનું લેશ માત્ર અસ્તિત્વ ન હોવાથી સંપૂર્ણ છે. અગ્યારમું ગુણસ્થાનક ઉપશમશ્રેણિ માંડનારને જ હોય છે. વીતરાગપણાનો અનુભવ થાય છે. તેમજ આ ગુણસ્થાનકમાં ૮ માં ગુણસ્થાનકથી મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ સૂર્યોદય પહેલાના અરૂણોદય સમાન પ્રાભિજ્ઞાનનો પ્રકાશ કરનાર અનુક્રમે ક્ષપક અને ઉપશમક કહેવાય છે. એ બને ૮ અંતરાત્મામાં પથરાય છે. જેમ મહાન અટવીને ઓળંગીને માં ગુણસ્થાનકે અસમાન અધ્યવસાયવાળા હોય છે. નગરના દરવાજે આવેલો જીવ દરવાજાની બહાર ક્યાંક બેસીને નિવૃત્ત એટલે ભિન્નતા અને કરણ એટલે અધ્યવસાયવાળા વિશ્રામ લે છે. એ રીતે મોહની મહા અટવી ઓળંગીને આવેલો જીવો ૮ માં ગુણસ્થાનકે મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમનો જીવ કેવળજ્ઞાનના સામ્રાજ્યમાં પ્રવેશ કરતાં પહેલાં આ બારમાં આરંભ કરતા હોવાથી આ ગુણસ્થાનકને નિવૃત્તિકરણ એવું ગુણસ્થાનકમાં અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ વિશ્રામ લે છે. તેના છેલ્લા નામ આપવામાં આવ્યું છે. અથવા આ ગુણસ્થાનકમાં મોહનીય સમયે જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાય કર્મનો એક જ કર્મની સ્થિતિ અને રસનો ઘાત પૂર્વે ગુણસ્થાનકોમાં કદાપિ ન ઝાટકે ક્ષય કરીને તેમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે સર્વજ્ઞથયો હોય તેવો થતો હોવાથી તેમજ ગુણશ્રેણી થતાં ગુણસંક્રમ સર્વદર્શી સર્વશક્તિમાન બને છે. અને નૂતન સ્થિતિ બંધ પણ પૂર્વે ન થયા હોય તેવા ઓછા અને આ ગુણસ્થાનકમાં મન હોવા છતાં પણ તેનો વિચારવા ઘટતાં થતાં હોવાથી, આ પાંચ અપૂર્વ થતાં હોવાથી તેને માટે ઉપયોગ હોતો નથી, કારણ કે વિચારવાનું છદ્મસ્થને હોય, અપૂર્વકરણ ગુણસ્થાનક પણ કહેવામાં આવે છે. આ સર્વજ્ઞને નહીં, છતાં મનોયોગનો સર્વથા અભાવ હોતો નથી. ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત હોય છે. તેમજ વચનયોગ અને કાયયોગ પણ વિદ્યમાન હોવાથી સયોગી ૯ માં ગુણસ્થાનકને બાદર સંપરાય કહે છે. સંપરાય ફેવલિ એવું આ ગુણસ્થાનકનું નામ છે. પોતાનું બાકી રહેલું એટલે ચારિત્ર મોહનીય; બાદર એટલે ચૂલ. ૧૦ માં આયુષ્ય મોટાભાગનું આજ ગુણસ્થાનકમાં પુરૂ કરવાનું હોવાથી ગુણસ્થાનકમાં મોહના સૂક્ષ્મ સ્વરૂપની અપેક્ષાએ ૯ માં વધુમાં વધુ દેશોન પૂર્વ કોટી વર્ષ સુધી આ ગુણસ્થાનક અવસ્થિત ગુણસ્થાનકમાં મોહનું સ્વરૂપ ઘન હોવાથી બાદર સંપરામ નામ રહે છે. પરંતુ આયુષ્ય અતિ અલ્પ હોય તો ઓછામાં ઓછું પડ્યું છે. તેનું બીજું નામ અનિવૃત્તિ કરણ છે. કારણ કે આઠમાં અંતર્મુહૂર્ત કાળપ્રમાણ અવસ્થાન તો આ ગુણસ્થાનકમાં જીવનું ગુણસ્થાનકની જેમ સમાન કાળે શ્રેણી માંડનાર જીવોના હોય જ છે. આ ગુણસ્થાનકમાં વર્તતાં તીર્થકર કેવલિ ભગવંત અધ્યવસાયોમાં અહીં તફાવત હોતો નથી. આ ગુણસ્થાનકનો ગ્રામ-નગરમાં વિહરતા દેવરચિત સમવસરણ=દેશના ભૂમિમાં કાળ પણ અંતર્મુહૂર્તનો હોય છે. ૧૦ માં ગુણસ્થાનકમાં નષ્ટ ધર્મોપદેશની સુધાને વર્ષાવી તીર્થસ્થાપના કરે છે. અનેક થઈ રહેલા અથવા ઉપશાંત થઈ રહેલા મોહનીય કર્મના સૂક્ષ્મ ભવ્યજીવોને પ્રતિબોધ કરે છે. યોગ્ય જીવોને સંયમ પ્રદાન કરે અંશોનું સંવેદન હોય છે. તેથી તેને સૂક્ષ્મ સંપરાય કહે છે. આ છે. અને એ રીતે તેઓ ધર્મ ચક્રવર્તી નામે ઓળખાય છે. તીર્થકર ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષપકશ્રેણી માંડનાર જીવ મોહનો નામકર્મના પુણ્ય પ્રભાવે કરોડો દેવો રાત દિવસ તેમની સેવામાં સંપૂર્ણ ક્ષય કરીને સીધો ૧૨ માં ગુણસ્થાનકે જાય છે. અને હાજર રહે છે. અને જગતમાં બીજી કોઈની ન થઈ હોય તેવી ઉપશમશ્રેણી આરોહક જીવ મોહનો સર્વથા ઉપશમ કરીને ૧૧ તેમની ઉચ્ચ કોટિની પૂજા કરે છે, બીજા પણ સામાન્ય કેવલિઓ, માં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. ૧૧ માં ગુણસ્થાનકમાં મોહના ગ્રામ-નગરમાં વિચરતા અનેક ભવ્યજીવોને પ્રતિબોધ કરે છે. કોઈપણ જાતના ઉદય વિનાના વીતરાગમય આત્મસ્વરૂપનો તીર્થકર કેવલિ ભગવંતોને જે અતિશયોની વિશિષ્ટતા હોય છે, અનુભવ થાય છે. પરંતુ મોહનીયકર્મ અંતર્મુહૂર્તથી વધારે સમય તે બીજા સામાન્ય કેવલીમાં હોતી નથી. ઉપશાંત રહેતું નથી અને તેથી ફરી ઉદયમાં આવીને જીવને આ ગુણસ્થાનકના છેલ્લા સમયમાં કેવલજ્ઞાની આત્મા નીચેના (૮ થી નીચેના) ગુણસ્થાનકમાં ઉતારી દે છે. આ પ્રકારની મન-વચન-કાયાના યોગોનો સર્વથા નિરોધ કરે છે. અર્થાત્ ઉપશમ શ્રેણી સમગ્ર સંસારકાળમાં એક જીવને આશ્રયીને વધુમાં પોતાના આત્માથી તેને વિખૂટા પાડી દે છે. અને ૧૪ માં ૪૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાનકમાં મેરુ-પર્વતની જેમ અડોલ બની જાય છે. ૧૪ માં ગુણસ્થાનકમાં મન-વચન-કાયાના યોગોનો અભાવ હોવાથી તે અયોગીકેવલિ નામે ઓળખાય છે. પાંચ ધૃસ્વાક્ષર અ-ઈ-ઉને સૃ ના ઉચ્ચારણકાળ જેટલા ૧૪ માં ગુણસ્થાનકના કાળને સંપૂર્ણ કરીને અસ્પૃશદ્ધતિથી સિદ્ધશિલા ઉપર લોકાગ્રે આરુઢ થાય છે. તેઓ સિદ્ધ ભગવાનના નામે ઓળખાય છે. અક્ષય સ્થિતિનો ભોગવટો કરે છે. આ સ્થિતિમાં ક્યારે પણ ફેરફાર ** જીવ જાણે એક સૂર્ય છે. સૂર્યના તેજની જેમ અનંતગુણમય આત્માના મુખ્ય સ્વરૂપમય આઠ મૂળ ગુણો છે. અનંતજ્ઞાન, અનંત-દર્શન, અવ્યાબાધ-અનંત સુખ, ક્ષાયિક સમ્યક્ત્વ અને ચારિત્ર યાને વીતરાગતા, અક્ષય-અજર-અમર સ્થિતિ, અરુપીપણું, અગુરુલઘુ અને અનંતવીર્ય છે, તેના ઉપર આઠ જાતના કર્મરૂપી વાદળ છવાયેલા હોવાથી એનું મૂળ સ્વરૂપ પ્રગટ થતું નથી. તેમાંથી વિકૃતિરૂપી અંધકાર બહાર પડે છે. દા.ત. જે કર્માણુઓ આત્માના જ્ઞાનગુણને દબાવે તે કર્માણુઓ જ્ઞાનાવરણીય કર્મ, તેના લીધે અજ્ઞાનમય વિકૃત સ્વરૂપ બહાર પડ્યું છે. જે કર્માણુઓ આત્માના દર્શન ગુણનો અભિભવ કરે છે તે દર્શનાવરણીય કર્મ. તેના લીધે દર્શનશક્તિ હણાઈ, દબાઈ ગઈ હોવાથી અંધાપો, અશ્રવણ વગેરે તથા નિદ્રાદિ વિકૃતિઓ બહાર પડી છે. જે કર્માણુઓ આત્માના અનંત અવ્યાબાધ સુખને રોકીને બાહ્ય સુખ અને દુ:ખ આપે તે કર્માણુઓ વેદનીય કર્મ, તેના લીધે આત્માનું સ્વાધીન અને સહજ સુખ દબાઈ જઈને કૃત્રિમ પરાધીન, અસ્થિર શાતા-આશાતા ઊભી થઈ છે. આત્માના ક્ષાયિક સમકિત તથા સ્વભાવ-૨મણતા રૂપ ચારિત્રને દબાવનારા કર્માણુઓ તે મોહનીય કર્મ. તેના લીધે મિથ્યાત્વ, રાગદ્વેષ, અવ્રત, હાસ્યાદિ, કામ, ક્રોધાદિ પ્રગટ થયા કરે છે. અક્ષયસ્થિતિ ગુણને રોકીને જન્મ, મરણનો અનુભવ કરાવનારા કર્માણુઓ આયુષ્ય કર્મ જેનાથી જન્મ, જીવન, મરણના અનુભવ કરવા પડે છે. અરૂપીપણાને દબાવીને મનુષ્યગતિ, શરીરાદિ પર્યાયોને અનુભવ કરાવનારા કર્માણુઓ નામકર્મ, જેના લીધે ગતિ, શરીર, જાતિ વિડ મળવાથી જીવ અરૂપી છતાં રૂપી થઈ ગયો છે. એનાથી ઈન્દ્રિયો, જાતિ, ગતિ, જશ, અપજશ, સૌભાગ્ય, દૌર્ભાગ્ય, ત્રસપણું, સ્થાવર૫ણું વગેરે ભાવો પ્રગટે છે. અગુરુ-લઘુપણાનો પરાભવ કરીને ઉચ્ચકુલ કે નીચકુલનો થતો ન હોવાથી તેને સાદિ અનંત સ્થિતિ કહે છે. અહીં કોઈપણ જાતનું દુઃખ-શોક, રોગ-પીડા, આધિ-વ્યાધિ-ઉપાધિ, ભૂખતરસ-બેચેની-ઔત્સુક્ય-વિગેરે કાંઈ જ હોતું નથી. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંત વીર્ય આ અનંત ચતુષ્ટયના ગુણોમાં સદાકાળ સિદ્ધાત્મા ઝીલતા રહે છે. જીવમાંથી શિવ બન્યા તે આનું જ નામ. જીવની કર્મને લઈ અશુદ્ધ અવસ્થા તે સંસાર છે, કર્મક્ષયથી પ્રગટેલી શુદ્ધ અવસ્થા તે મોક્ષ છે. (૧૩) જીવનું મૌલિક અને વિકૃત સ્વરૂપ : ૮ કર્મના આવરણ : દોષો ૪ વ્યવહાર કરાવનારા કર્માણુઓ ગોત્રકર્મ : જેના લીધે સારું નરસું કુલ મળે છે. અનંત વીર્ય ગુણને દબાવનારા કર્માણુઓ અંતરાય કર્મ. તેના લીધે કૃપણતા, દરિદ્રતા, પરાધીનતા, દુર્બલતા ઊભી થઈ છે. કર્મના અવાંતર ભેદોની ઓળખાણ ઃ (૧) જ્ઞાનાવરણ ૫ :- મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મનઃપર્યવજ્ઞાનાવરણ અને કેવલજ્ઞાનાવરણ આ પાંચ આવરણ આત્માના મતિ વગેરે પાંચ જ્ઞાનને અટકાવે છે. મતિજ્ઞાન-ઈન્દ્રિય કે મનથી થતું જ્ઞાન. શ્રુતજ્ઞાન = શાસ્ત્ર ઉપદેશ વગેરેથી થતું શબ્દાનુસારી જ્ઞાન, અવધિજ્ઞાન ઃ- ઈન્દ્રિય કે મન કે શાસ્ત્રની સહાય વિના સીધું આત્માને થતું રૂપી દ્રવ્યોનું પ્રત્યક્ષ જ્ઞાન. મન:પર્યવજ્ઞાન = અઢીદ્વીપમાંના સંશી પંચેન્દ્રિયજીવોના મનનું પ્રત્યક્ષજ્ઞાન. આ જ્ઞાન અપ્રમત્તમુનિને જ ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાનઃ સર્વ કાલના સર્વ દ્રવ્યો અને એના સર્વ પર્યાયોનું આત્માને થતું પ્રત્યક્ષ, સાક્ષાત્ જ્ઞાન (અહીં મતિજ્ઞાનમાં ૪ અવસ્થા છે, અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. અવગ્રહ =પ્રાથમિક સામાન્ય ખ્યાલ, ઈહા = ઉહાપોહ, અપાય = નિર્ણય; અને ધારણા = અવિસ્મરણ, સંસ્કાર) (૨) દર્શનાવરણ ૯ :- ૪ દર્શનાવરણ + ૫ નિદ્રા = ૯, પહેલા ચારમાં (૧) ચક્ષુદર્શનાવરણ = ચક્ષુથી દેખી ન શકાય ૨. અચક્ષુદર્શનાવરણ - અન્ય ઈન્દ્રિય કે મનથી અદર્શન. ૩. અવધિદર્શનાવરણ=રૂપી દ્રવ્યનું દર્શન રોકનાર. ૪. કેવલદર્શનાવરણ =વસ્તુના સંપૂર્ણ દર્શનને રોકનાર, પાંચ નિદ્રામાં (૧) નિદ્રા = અલ્પ નિદ્રા, જેમાંથી સુખેથી જગાય તે, (૨) નિદ્રાનિદ્રા = ગાઢ નિદ્રા, જેમાંથી કષ્ટે જગાય તે, (૩) પ્રચલા = બેઠા કે ઊભા નિદ્રા આવે. (૪)પ્રચલા-પ્રચલા=ચાલતાં નિદ્રા આવે તે (૫) સ્ત્યાનદ્ધિ = જેમાં જાગ્રતની જેમ દિવસે www.jalnelibrary.org Page #49 -------------------------------------------------------------------------- ________________ ચિંતવેલ કઠોર કાર્ય નિદ્રામાં કરી આવે તે. પહેલા ચાર દર્શનાવરણ દર્શનશક્તિને ન મળવા દે, અને પાંચ નિદ્રા એ પ્રાપ્ત દર્શનને સમૂળગા ઢાંકી દે છે, એ હિસાબે નવે ય દર્શનાવરણમાં ગણાય છે. (૩) મોહનીય ૨૮ :- એમાં મુખ્ય વિભાગ :- (૧) દર્શન મોહનીય (૨) ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય :- (૧) મિથ્યાત્વ મોહનીય = જેના ઉદયે અતત્ત્વ પર રુચિ થાય અને સર્વજ્ઞ પ્રભુએ કહેલા તત્ત્વ ઉપર શ્રદ્ધા ન થાય. (૨) મિશ્ર મોહનીય = જેથી તત્ત્વ પર રુચિ નહિ કે અતત્ત્વ પર રુચિ નહિ, તેમ અરૂચિ પણ નહિ. (મધ્યસ્થભાવ). (૩) સમકિત મોહનીય ઃ શુદ્ધ કરેલ મિથ્યાત્વના દળિયાં, જેના ઉદયમાં તત્ત્વ પર રુચિ થાય, છતાં શંકા વગેરે દોષો સંભવે. ચારિત્ર મોહનીય ૨૫ :- ૧૬ કષાય મોહનીય + ૯ નોકષાય મોહનીય = ૨૫ કષાય. કષ = સંસારનો, આય = લાભ. ક્રોધાદિ જે લાગણીમાંથી થાય તે લાગણીનું નામ કષાય. અર્થાત્ સંસારને વધારે તે કષાય. તે ક્રોધ, માન, માયા, લોભ એ દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન એમ ૪-૪ પ્રકાર હોઈ ૧૬ કષાય થાય. ૯નો કપાય ઃકષાયથી પ્રેરિત કે કષાયના પ્રેરક ૬ હાસ્યાદિ - ૧ હાસ્ય; ૨ શોક, ૩ રતિ (ઈષ્ટમાં રાજીપો) ૪. અતિ (અનિષ્ટમાંથી ઉદ્વેગ, નારાજી, પ. ભય ૬ . જુગુપ્સા (દુગંછા) (આ ૬ નિમિત્ત પામીને અને ક્યારેક નિમિત્ત વગર સ્વ સંકલ્પથી પણ થાય) ૩ વેદ :- ૧. પુરુષવેદ :- સળેખમ થયે ખારું ખાવાની ઈચ્છાની જેમ જેના ઉદયે સ્ત્રી ભોગની અભિલાષા થાય. ૨. સ્ત્રી વેદ :- જેના ઉદયે પુરુષ ભોગની અભિલાષા. ૩. નપુંસક વેદઃ- સ્ત્રી પુરુષ, ઉભય ભોગની અભિલાષા. (૪) ૫ અંતરાય કર્મ :- ૧. દાનાંતરાય, ૨. લાભાંતરાય, ૩. ભોગાંતરાય, ૪. ઉપભોગાંતરાય, ૫. વીર્યાન્તરાય. આ કર્મ ક્રમસર દાન કરવામાં, લાભ થવામાં; એક જ વાર ભોગ્ય એવા અન્નાદિ ભોગવવામાં, વારંવાર વસ્ત્ર-અલંકારાદિના ઉપભોગમાં અને આત્મવીર્ય પ્રગટ થવામાં વિઘ્નભૂત છે. જ્ઞાનાવરણાદિ ચાર કર્મઘાતિકર્મ છે. બાકીના ચાર અઘાતિકર્મ. (૫) વેદનીય ૨ : (૧) શાતા વેદનીય :- જેના ઉદયે આરોગ્ય, વિષયોપભોગ વગેરેથી સુખનો અનુભવ થાય તે (૨) અશાતા વેદનીય = જેના ઉદયે દુઃખ, વેદના, પીડા થાય તે. (૬) આયુષ્ય ૪ : (૧) નરકાયુ (૨) તિર્યંચાયુ (૩) મનુષ્યાયુ (૪) દેવાયુ. તે તે નરકાદિભવમાં જીવને તેટલો કાળ ૪૭ જકડી રાખનારું. તે તે શરીરમાં જીવને ગુંદરની જેમ ચિટકાવી રાખનારું કર્મ તે આયુષ્ય કર્મ. (૭) ગોત્ર કર્મ ૨ : (૧) ઉચ્ચ ગોત્ર = જેના ઉદયે ઐશ્વર્ય, સત્કાર, સન્માન વગેરેનાં આધારભૂત ઉત્તમજાતિ, કુળ મળે તે ઉચ્ચ ગોત્ર, (૨) નીચ ગોત્ર :- અધમ હીન જાતિ, કુલ મળે તે નીચ ગોત્ર. (૮) નામકર્મ ૧૦૩ : પિંડ પ્રકૃતિ ૭૫ + પ્રત્યેક પ્રકૃતિ ૮ + ત્રસદશક ૧૦ + સ્થાવરદશક ૧૦. પિંડ પ્રકૃતિ એટલે પેટાભેદના સમૂહવાળી ૭૫ પ્રકૃતિઃ ગતિ ૪ + જાતિ ૫ + શરીર ૫ + અંગોપાંગ ૩ + બંધન ૧૫ + સંઘાતન ૫ + સંઘયણ + સંસ્થાન ૬ + વર્ણાદિ ૨૦ + આનુપૂર્વી ૪ + વિહાયોગતિ ૨ = ૭૫. પિંડ પ્રકૃતિની પેટાપ્રકૃતિઓ નીચે પ્રમાણે. ૪ ગતિ :- નરકાદિ પર્યાય જે કર્મથી પ્રાપ્ત થાય તે ગતિનામકર્મ કહેવાય. નરકગતિ નામકર્મ, તિર્યંચગતિ૦ મનુષ્યગતિ∞ અને દેવગતિનામકર્મ. ૫ જાતિ ઃ- એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવ તરીકેની જાતિ દેવાવાળું કર્મ તે જાતિનામ કર્મ, જે હીનાધિક ચૈતન્યનું વ્યવસ્થાપક છે. ૫ શરીર : શીર્યતે ઈતિ શરીરમ્ શીર્ણ-વિશીર્ણ થાય તે શરીર. (૧) ઔદારિક શરીર નામકર્મ : જે કર્મથી ઉદાર સ્થૂળ પુદ્ગલોનું બનેલું મનુષ્ય તિર્યંચનું શરીર મળે છે. (૨) વૈક્રિય૦ = જેથી વિવિધ ક્રિયા (અણુ-મહાન, એક-અનેક) કરી શકવા યોગ્ય શરીર, દેવ નારકને મળે છે. (૩) આહારક૦ :- જે કર્મથી શ્રી તીર્થંકર દેવની ઋદ્ધિ સિદ્ધિ જોવા કે સંશય પૂછવા આહારક લબ્ધિવાળા ચૌદપૂર્વી મુનિ એક હાથનું શરીર બનાવે તે. (૪) તૈજસ૦ = જે કર્મથી શરીરમાં આહારનું પાચન વગેરે કરનાર તૈજસ પુદ્ગલોનો જથ્થો પ્રાપ્ત થાય તે. (૫) કાર્પણ જેથી જીવ સાથે લાગેલ કર્મનો જથ્થો સૂક્ષ્મ શરીર રૂપ બને છે. ૩. અંગોપાંગ :- જેના ઉદયે ઔદારિક, વૈક્રિય, આહારક શરીરને માથું, છાતી, પેટ, પીઠ, બે હાથ, બે પગ એમ આઠ અંગ, આંગળીઓ વગેરે ઉપાંગ. અને પર્વ રેખાદિ અંગોપાંગ મળે. (એકેન્દ્રિય જીવને આ કર્મનો ઉદય ન હોવાથી શરીરમાં અંગોપાંગ નથી હોતા. શાખા, પત્ર વગેરે છે તે તો જુદા જુદા જીવના શરીર છે.) ૧૫ બંધન નામકર્મ :- જેના ઉદયે નવા લેવાતાં ઔદારિકાદિ પુદ્ગલો શરીરના જુના પુદ્ગલો સાથે લાખની જેમ એકમેક ચોંટે તે. એમાં ઔદારિક, વૈક્રિય, આહારક પુદ્ગલ એક દરેક સ્વસજાતીય અને તૈજસ તથા કાર્મણ સાથે ચોંટવાનાં તેથી ૩૪૩= ૯, + દરેક તૈજસ, કાર્મણ સાથે અને અન્યોન્ય www.jalnelibrary.org Page #50 -------------------------------------------------------------------------- ________________ जीवका शुद्ध-अशुद्ध स्वरूपः मौलिकअनंतगुण, ८ कर्म बादल और प्रकटित विकार १से ४ ऊंचकुल अज्ञान-मूर्खता घाती कर्म नीचकुल आँरव पर पट्टी जैसा कुम्हार के घडे जैसा अंधत्व-मूकत्व इन्द्रिय-रखोड निद्रा-थीणद्धि राजा का द्वारपाल जैसा ज्ञानावरण दर्शनावरण घी मदिरा अनंत ज्ञान गोत्रकर्म अनंत दर्शन चित्रकार जैसा अगुरु लघुता राजा के भण्डारी जैसा 15585 अरूपिता जीव आदि अनंतवीर्य "ल ICE गति, शरीर, इन्द्रियादि, यश, अपयश, सौभाग्य, दौर्भाग्यादि - वर्णादि कृपणता-अलाभ दरिद्रता-भोगोपभोग में पराधीनता दुर्बलता 3 स्थिति अक्षय आयुष्य अव्याबाध सुरव सिम्यगदर्शन वीतरागता चारित्र मदिरा जैसा मोहनीय वेदनीय शहद लिपटी असिधारा जैसा बेडी जैसा क्रोध मान माया लोभ मिथ्यात्व अविरति कषाय राग-द्वेष हास्य-रति-भय जुगुप्सा-काम-अरति-शोक शाता-अशाता ५सेट सुख-दुःख अघाती कर्म ४ Page #51 -------------------------------------------------------------------------- ________________ એમ ૩ = ૧૫, તે આ પ્રમાણે ૧, ઔદા૦ ઔદા૦ ૨. ઔદા૦ તૈજસ૦ ૩. ઔદા૦ કાર્મણ ૪, ઔદાળ તૈજસ કાર્મણ સ્વસજાતીય ૫. વૈક્રિય વૈક્રિય ૬. વૈક્રિય તૈજસ૦ ૭ વૈક્રિય કાર્યણ ૮. વૈક્રિય તૈજસ કાર્મણ ૯. આહારક આહારક ૧૦. આહ૦ તૈજસ૦ ૧૧ આહા૦ કાર્યણ૦ ૧૨ આહ૦ તે. કા૦૧૩ તૈજસ તૈજસ ૧૪. તૈજસ કાર્યણ. ૧૫. કાર્યણ કાર્યણ બંધન. ૫. સંઘાતન નામકર્મ :- નિયત પ્રમાણવાળા શ૨ી૨ને રચાતા પુદ્ગલના ભાગોને તે તે સ્થાને દંતાળીની જેમ સંચિત કરનાર (૧) ઔદારિક શરીર સંઘાતન (૨) વૈક્રિય૦ (૩) આહારક૦ (૪) તૈજસ૦ (૫) કાર્મણ શરીર સંઘાતન નામકર્મ. ૬. સંઘચણ (હાડકાંના દઢ, દુર્બળ સાંધા દેનાર કર્મ) (૧) વજ્રઋષભનારાચ = હાડકાંનો પરસ્પર સંબંધ એક બીજાને આંટા મારીને અને વચમાં પાટો અને ખીલી સાથે થયેલો હોય તે. (નાાચ = મર્કટબંધ, એના પર ઋષભ = હાડકાંનો પાટો વીંટળાયેલો હોય, અને વચમાં ઠેઠ ઉપરથી નીચે આરપાર વજ જેવા = હાડકાંની ખીલી હોય તેવું સંઘયણ) (૨) ૠષભનારાચ = માત્ર વજ્ર-ખીલી નહિ, બાકી પહેલા મુજબ (૩) નારાચ = માત્ર મર્કટ બંધ હોય. (૪) અર્ધનારાચ = સાંધાની એક બાજુ હાડકાંની આરી હોય અને બીજી બાજુએ ખીલીબંધ હોય (૫) કીલિકા = હાડકાં ફક્ત ખીલીથી સંધાયેલા હોય (૬) છેવઠું = છેદ સ્પષ્ટ યા સેવાર્ત. બે હાડકાં માત્ર છેડે અડીને રહ્યા હોય, તેલ-માલીશ વગેરે સેવાની અપેક્ષા રાખે તે...૬ સંસ્થાન (૧) સમ ચતુરસ (અસ=ખૂણો) પર્યંકાસને બેઠેલાને જમણા ઢીંચણથી ડાબા ખભાનું અંતર, જમણા ખભાથી ડાબા ઢીંચણનું અંતર, બે ઢીંચણનું અંતર, અને ઢીંચણના મખ્યભાગથી લલાટ પ્રદેશ સુધીનું અંતર. આ ચારે સરખાં હોય તે સમચતુરસ સંસ્થાન. અથવા જેમાં ચારે બાજુના અવયવ સમાન યાને સામુદ્રિક શાસ્ત્રને અનુસારે લક્ષણ અને પ્રમાણવાળા હોય તે, (૨) ન્યગ્રોધ પરિમંડલ - વડ સરખું ચારે બાજુ સરખું ભરાવદાર; નાભિથી ઉપર લક્ષણવાળું, નીચેનું લક્ષણહીન (૩) સાદિ = નાભિથી નીચે સારું, ઉ૫૨ નહિ. (૪) વામન = માથું, ગળું, હાથ, અને પગ ચારે પ્રમાણ = લક્ષણવાળા હોય. (૫) કુબ્જ = ઉપરોક્ત સિવાયના છાતી પેટ વગેરે સારા હોય. (૬) હુંડક = સર્વ અવયવ લક્ષણ-પ્રમાણ વિનાના હોય. ૨૦ વર્ણાદિ :- જેના ઉદયે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ સારા નરસા મળે. વર્ણ નામકર્મ ૫ પ્રકારે (૧) કૃષ્ણ (૨) નીલ (૩) રક્ત (૪) પીત (૫) શ્વેત. ગંધ નામકર્મ ૨ પ્રકારે :- (૧) સુરભિ (૨) દુભિ. રસ નામકર્મ ૫ પ્રકારે (૧) તિક્ત (કડવો) ૪૯ (૨) કટુ (તીખો) (૩) કષાય (તૂરો) બહેડા (૪) આમ્લ (ખાટો) આમળાદિના (૫) મધુર (ખારાનો આમાં સમાવેશ) સ્પર્શનામકર્મ ૮ પ્રકારે :- (૧) કર્કશ (૨) મૃદુ (૩) ગુરુ (૪) લઘુ (૫) શીત (૬) ઉષ્ણ (૭) સ્નિગ્ધ (૮) રૂક્ષ. ૪ આનુપુર્વી નરકાનુપુર્વી, તિર્યંચાનુ મનુષ્યાનુ ને દેવાનુપૂર્વી. ભવાંતરે વિગ્રહગતિથી (વચમાં ફંટાઈને) જતા જીવને વાંકા ફંટાવાનું (બળદના નાથની જેમ) કરે તે આનુપૂર્વી. ૨. વિહાયોગતિ :=ખત = ચાલવાની ઢબ (૧) શુભ ખગતિ = હંસ-હાથીવૃષભની સમાન ચાલ (૨) અશુભ ખગતિ = ઊંટ-ગધેડાના જેવી ચાલ, ૮ પ્રત્યેક પ્રકૃતિ (૧) અગુરુલઘુનામકર્મ = એના ઉદયથી શરીર એટલું ગુરુ-ભારે કે લઘુ=હલકું નહીં, પણ અગુરુલઘુ મળે. (૨) ઉપઘાત=આ કર્મથી પોતાના અવયવથી પોતે જ હણાય, એવા અવયવ મળે. દાંત-પડજીભી, ચોરદાંત, છઠ્ઠી આંગળી (૩) પરાઘાત :- આના ઉદયથી જીવ બીજાને ઓજસથી ઢાંકી દે એવી મુખમુદ્રા મળે. (૪) શ્વાસોચ્છવાસ :આથી શ્વાસોચ્છવાસની લબ્ધિ મળે. (૫) આતપ :- પોતે શીત છતાં બીજાને ગરમ પ્રકાશ કરે તેવું શરીર મળે, જેમકે સૂર્યના વિમાનના રત્નોનું શરીર. (૬) ઉદ્યોત :- જેના ઉદયે જીવનું શરીર ઠંડો પ્રકાશ આપે તે. તે ઉત્તરવૈક્રિય દેવાદિએ નવું બનાવેલું વૈક્રિય શરીર, ચંદ્રાદિના રત્ન, ઔષધિ વગેરેનું શરીર (૭) નિર્માણનામ કર્મ-સુથારની જેમ શરીરમાં ચોક્કસ સ્થાને અંગોપાંગને ગોઠવે તે. (૮) જિનનામ કર્મ = કેવળજ્ઞાની દશામાં જેના ઉદયે અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ અતિશય યુક્ત અને સુરાસુર માનવપૂજ્ય બની ધર્મ શાસન પ્રવર્તાવવાનુ મળે તે. તીર્થંકર નામ. ૨૦ પ્રકૃતિ, ત્રસ-સ્થાવર દશકની :- (૧) ત્રસનામકર્મ જેનાથી તડકામાંથી છાંયડામાં સ્વેચ્છાએ હાલીચાલી શકવાપણું, ગમનાગમન શક્તિ વગેરે મળે. સ્વેચ્છાએ તે કરવાનું અસામર્થ્ય દેનાર સ્થાવર નામકર્મ (એકેન્દ્રિય જીવોને) (૨) બાદ૨=જેના ઉદયે એક યા અનેક શરીરો ઈન્દ્રિયગ્રાહ્ય બને તે અને શરી૨ ખરું પણ ઈન્દ્રિયગ્રાહ્ય નહિ તે સૂક્ષ્મ૦ ઉદયથી (૩) પર્યાપ્ત૦ = જેના ઉદયે સ્વયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી શકે તે. ન કરી શકે તે અપર્યાપ્ત૦ ઉદયથી. (પર્યાપ્તિ ૬. આહાર-શરીર-ઈન્દ્રિયશ્વાસોચ્છવાસ-ભાષા-મનને લેવા બનાવવાની શક્તિ) (૪) પ્રત્યેક – જેના ઉદયે પોતાને અલગ શરીર મળે તે. અનંતા જીવોને ભેગું એક જ શરીર દેનાર તે સાધારણ નામકર્મ. (૫) સ્થિર૦ = જેના ઉદયે હાડકાં; દાંત વિગેરે સ્થિર મળે તે. જીહ્વાદિ અસ્થિર દેનાર. અસ્થિર૦ (૬) શુભ૦ = જેથી નાભિ www.jalnelibrary.org Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપરનાં અંગ શુભ મળે છે તે. નાભિ નીચેના અશુભ દેનાર અશુભ૦ (૭) સૌભાગ્ય = જેના ઉદયે જીવ વગર ઉપકાર કર્યો પણ સૌને ગમે. દૌર્ભાગ્ય = જેથી ઉપકાર કરનારનો પણ જીવ લોકોને અપ્રિય બને. (૮) સુસ્વર૦ = સારો કંઠ-સ્વર દેનાર, વિપરીત દે તે દુ:સ્વર (કોયલ અને કાગડાનો) (૯) આદેય = જેના ઉદયે વચન યુક્તિ કે આડંબર વિનાનું છતાં બીજાને ગ્રાહ્ય બને. યા જોતાવેંત બીજા આદરમાન આપે છે. અગ્રાહ્ય બને યા અનાદર થાય તે અનાદેયના ઉદયથી (૧૦) યશ કીર્તિ જેથી લોકમાં પ્રશંસા પામે. એથી વિપરીત તે અપયશ. આ રીતે પરસ્પર વિરોધી દશ યુગલો ત્રસદશક અને સ્થાવર દશક કહેવાય છે. પ્રકૃતિઓના જૂથ : નિદ્રાદ્ધિક - નિદ્રા, પ્રચલા, વૈક્રિયદ્રિક - વૈક્રિય શરીરવૈ૦ અંગોપાંગ, દેવત્રિક-દેવગતિ-દેવાનુપૂર્વી-દેવાયુ, નરકટિક= નરકગતિ, આનુ0 આયુ૦, મનુષ્યદ્રિાક= મનુષ્યગતિ-આનુઆયુ, પ્રત્યેકત્રિક - પ્રત્યેક-સ્થિર-શુભ. બાદરત્રિક-બાદર-પર્યાપ્ત પ્રત્યેક, સુભગત્રિક સુભગ સુસ્વરઆદેય. થીણદ્વિત્રિક - નિદ્રાનિદ્રા-પ્રચલપ્રચલા-થીણદ્ધિ. દુર્ભગરિક - દુર્ભાગ્ય-દુસ્વર-અનાદેય. સાધારણગિક - સાધારણ-અસ્થિર-અશુભ. સૂક્ષ્મત્રિક – સૂક્ષ્મ-અપર્યાપ્ત-અને સાધારણ. ત્રસ ચતુષ્ક -ત્રસબાદર-પર્યાપ્ત-પ્રત્યક, સ્થાવર ચતુષ્ક -સ્થાવર-સૂક્ષ્મ-અપર્યાપ્ત-સાધારણ. અગર-લઘુચતુષ્ક - અગુરુલઘુ-ઉચ્છવાસ-પરાઘાત-ઉપઘાત. મધ્યમ સંઘચણચતુષ્ક - ઋષભનારાચ-નારાચ-અર્ધનારાય-કાલિકા, મધ્યમ સંસ્થાન ચતુષ્ક - ન્યગ્રોધ, સાદિ-વામિન-કુન્જ. જાતિ ચતુષ્ક -એકેન્દ્રિય-બેઈ00ઈ૦ચઉરેમિથ્યાત્વ ચતુષ્ક - મિથ્યાત્વનપુ. વેદ-હુંડક સંસ્થાન-છેવટુંસંઘયણ. સ્થિરષદ્ધ - સ્થિરશુભ-સુભગ-સુસ્વર-આય-યશ. અસ્થિર ષક - અસ્થિરઅશુભ-દુર્ભાગ્ય-દુસ્વર-અનાદય-અપયશ. વૈક્રિય અષ્ટક - દેવત્રિક + નરકત્રિક + વૈક્રિયદ્ધિક. ઉપમા દ્વારા પ્રત્યેક કર્મના વિપાકનું વર્ણન (૧) જ્ઞાનાવરણીય કર્મ - આંખે બાંધેલા પાટા સમાન છે. આંખે પાટો બાંધવાથી જેમ કોઈ ચીજ દેખાતી નથી-જણાતી નથી, તેમ આત્મા જ્ઞાનાવરણ કર્મને લઈને જાણી શકતો નથી. (૨) દર્શનાવરણીય કર્મ :- પ્રતિહાર-દ્વારપાલના સમાન છે. પ્રતિહાર રાજ્યસભામાં આવતી વ્યક્તિને રોકી રાખે તો તેને જેમ રાજાના દર્શન થતાં નથી, તેમ દર્શનાવરણથી જીવ સામાન્ય બોધ પામી શકતો નથી. (૩) વેદનીય કર્મ - મધ વડે લેપાયેલી તલવારની તીક્ષ્ણ ધાર સમાન છે, કેમકે તેને ચાંટતાં પ્રથમ સ્વાદસુખ લાગે પણ પરિણામે જીભ કપાતાં પીડા થાય. (૪) મોહનીચ કર્મ - મદિરા સમાન છે. મદિરાનું પાન કરવાથી માણસ વિવેક રહિત બની જાય છે. હિતાહિતનો વિચાર પણ કરી શકતો નથી. આનાથી સત્યતત્ત્વમાં શ્રદ્ધા થતી નથી તથા આત્મસ્વરૂપમાં રમણતા પામી શકતો નથી. (૫) આયુષ્ય કર્મ - બેડી સમાન છે. બેડીમાં બંધાયેલ જીવ અન્યત્ર જઈ શકતો નથી, તેમ જીવ વર્તમાન ગતિનું આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી ગતિમાં જઈ શકતો નથી. (૬) નામકર્મ - ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર મનુષ્ય-દેવ-હાથી-નરક આદિના જુદા જુદા ચિત્રોઆકારો દોરે છે તેમ નામકર્મ અરૂપી એવા આત્માના ગતિ-જાતિ શરીર આદિ અનેક રૂપો તૈયાર કરે છે. (૭) ગોત્રકર્મ - કુંભાર સમાન છે. કુંભાર સારા અને નરસા બે પ્રકારના ઘડા બનાવે છે. તેમાં સારા ઘડાની કળશ રૂપે સ્થાપના થાય છે અને ચંદન-અક્ષતમાળાથી પૂજા થાય છે. ખરાબ ઘડામાં મદિરા ભરવામાં આવે છે, એથી એ ઘડો લોકમાં નિન્ય ગણાય છે. તેમ ગોત્રકર્મન યોગે ઉચ્ચ કે નીચકુલમાં જન્મ મળે છે. (૮) અંતરાયકર્મ ભંડારી સમાન છે. જેમ દાનાદિ કરવાની ઈચ્છાવાળા રાજા આદિને તેનો લોભી ભંડારી દાન કરવામાં વિઘ્ન કરે છે તેમ અંતરાય કર્મ દાનલાભ-ભોગ-ઉપભોગ અને શક્તિમાં અંતરાય કરે છે. તેલનો ડાઘો જેમ વાતાવરણમાંથી ધૂળ ખેંચે છે, અને તેને કપડાં ઉપર એકમેક કરી દે છે તેવી રીતે મિથ્યાત્વ-અવિરતિકષાય-યોગ વગેરે આશ્રવો બહારની કર્મવર્ગણાને ખેંચી જીવ સાથે એકમેક કરી દે છે અને તે જ સમયે પ્રકૃતિ = સ્વભાવ, સ્થિતિ = કાળ, ફળ આપવાની શક્તિ = રસ અને કર્મના અણુઓની પ્રદેશોની વહેંચણી એ ચાર બાબતો નક્કી થાય છે. એ ચાર ક્રમશઃ આ પ્રમાણે છે. (૧) પ્રકૃતિબંધ = જ્ઞાન વિ. ગુણને રોકવાનો સ્વભાવ. (૧) સ્થિતિબંધ= કર્મને ટકવાનો કાળ (૩) રસબંધ = મંદ-તીવ્રપણે અનુભવ કરાવવો તે, (૪) પ્રદેશબંધ = કર્માણુઓનું દળ-જથ્થો. કર્માણુઓના મૂળ પ્રકારો આઠ છે અને ઉત્તર પ્રકારો ૧૨૦ પડે છે. કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમ, મિથ્યાત્વ મોહનીયની ૭૦ કોડાકોડી સાગરોપમ, ક્રોધ-માન-માયા-લોભકષાય મોહની ૪૦ કો.કો. સાગ), નામ-ગોત્રની ૨૦ કો.કો. સાગ0 અને આયુષ્ય કર્મની ૩૩ સાગરોપમ. કર્મની જઘન્ય સ્થિતિ : વેદનીય કર્મની ૧૨ મુહૂર્ત, પ0 Page #53 -------------------------------------------------------------------------- ________________ નામ-ગોત્રની ૮ મુહૂર્ત, જ્ઞાનાવરણ-દર્શનામોહઆયુઅને અશાતા વેદનીય બંધના હેતુઓ :- શાતા વેદનીયથી અંતરાયની અંતર્મુહૂર્ત. વીતરાગને માત્ર યોગપ્રત્યયિક વિપરીત, તે આ પ્રમાણે :- ગુરુઓની અવજ્ઞા, ક્રોધીપણું, (ઈર્યાપથિક) કેવળ શાતાનો બંધ ૧ સમયની સ્થિતિનો, જે પણતા, નિર્દયતા, ધર્મકાર્યોમાં પ્રમાદ, જાનવરો પર અધિક પછીના સમયે ભોગવાઈ ક્ષય પામે. બોજ લાદવો, જાનવરોના અવયવો છેદવા, જાનવરોને માર રસબંધ : મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવ જ્ઞાનાવરણ ૪, મારવો, માંકડ-વાંદા-ઉધેઈ વિ. નો નાશ કરવા દવાઓ છાંટવી. ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનાવરણ ૩, સંજ્વલન ક્રોધ-માન-માયા- પોતાને કે બીજાને દુઃખ શોક, સંતાપ, વધ, આજંદ વગેરે કરવા લોભ ૪, પુરુષવેદ ૧, અંતરાયની ૫, એમ ૧૭ પ્રકૃતિનો ૯ મે કરાવવાથી આર્તધ્યાન-રૌદ્રધ્યાન-અશુભ પરિણામથી અશાતાનો ગુણઠાણે એક ઠાણીચો રસ (બાંધવાની યોગ્યતાથી) બંધાય, બંધ થાય છે. ૯ માં ગુણસ્થાનકથી નીચે બે-ત્રણ-ચાર ઠાણીઓ રસ બંધાય. દર્શનમોહનીચના હેતુઓ : ઉન્માર્ગદેશના સંસારના પ્રદેશ બંધ બંધાયેલા કર્મમાંથી સૌથી થોડા દલ (પ્રદેશ) કારણોને મોક્ષમાર્ગ તરીકે કહેવા વગેરે. માર્ગનાશ, દેવદ્રવ્યસમૂહ આયુષ્યને, નામ-ગોત્રને એથી અધિક અને પરસ્પરમાં હરણ, તીર્થકરોની નિંદા, સાધુ-સાધ્વીની નિંદા, જિનબિંબ સમાન, એથી ક્રમશઃ અધિકાધિક અંતરાય, જ્ઞાનાવરણ, મંદિરની નિંદા, જિનશાસનની હિલના-નિંદા વગેરે દ્વારા દર્શનાવરણ, મોહનીય અને વેદનીયને ભાગે આવે. વેદનીયન દર્શનમોહનીય કર્મનો બંધ થાય છે. દળીયાં ખૂબ હોય ત્યારે સ્પષ્ટ સુખ-દુઃખનો અનુભવ થાય, તેથી ચાત્રિ મોહનીચના હેતુઓઃ સાધુઓની નિંદા, ધર્મમાં તેને પ્રદેશનો ઘણો ભાગ મળતો હોવો જોઈએ. જોડાતા વગેરેને વિઘ્નકરણ, અલ્પપણ વ્રતવાળાની બીજી કર્મબંધના વિવિધ હેતુઓ : અવિરતિની નિંદા, અન્યને કષાય-નોકષાયની ઉદીરણા તથા એવું વાતાવરણ સર્જવું. પાંચે ઈન્દ્રિયના વિષયોમાં વૃદ્ધિ-આસક્તિ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મબંધના હેતુઓ: કરવી. આચાર્યાદિનો અવિનય, અકાળે ભણવું, કાળે ન ભણવું, નોકષાયના બંધ હેતુઓ (૧) હાસ્ય મોહનીય :- ઠઠ્ઠા શાસ્ત્રનિષિદ્ધ સ્થાનોમાં અધ્યયનાદિ કરવું. પુસ્તકના પાના મશ્કરી, વિદૂષક જેવી ચેષ્ટા, હસવું-હસાવવું (૨) રતિ મોહનીય ફેરવવાને કે સ્લેટ (પાટી) ભૂસવા કે કાગળ, કવર અને ટિકિટ ચોંટાડવા ઘૂંક લગાડવું, એંઠા મોઢે બોલવું, અશુચિ અવસ્થામાં જુદા જુદા દેશો જોવાની ઉત્કંઠા, વિચિત્ર કામ ક્રીડા ખેલ કરવા, હર્ષ-આનંદ, બીજાના મનનું વશીકરણ . (૩) અરતિ બોલવું, પુસ્તક રખડતું મૂકવું, પુસ્તકનું ઓશિકું, પુસ્તકનો ટેકો, પુસ્તકે પુંઠ પુસ્તકને નીચે મૂકવું, પુસ્તક પાસે રાખી પેશાબ વગેરે મોહનીય :- ઈર્ષા, ઉદ્વેગ, હાય-વોય, પાપ કરવાનો સ્વભાવ, કરવું, સ્ત્રીઓએ માસિક ધર્મના ૩ દિવસ સુધી પુસ્તક વાંચવું બીજાના સુખનો નાશ, અકુશળ કાર્યોને ઉત્તેજન (૪) શોક ભણવું-લખવું વિગેરે. છાપા વગેરેના કાગળમાં અશુચિ કરવી, મોહનીય :- શોક કરવો-કરાવવો, રુદન, કલ્પાંત (૫) ભય તેમાં ખાવું, જોડા બાંધવા, ચવાણા, મિઠાઈ, મસાલા વગેરેના મોહનીય :- ભય પામે, બીજાને કરાવે, ત્રાસ વર્તાવવો. પડીકા બાંધવા અને ફટાકડા ફોડતાં અક્ષરવાળા કાગળ બાળવા દયારહિત-જૂર બનવું. () જુગુપ્સા મોહનીય :-ચતુર્વિધ સંઘની વગેરે, ઉપરોક્ત કારણો ઉપરાંત દર્શનગુણને ધારણ કરનારાના નિંદા, ધૃણા, સફાઈનો મોહ, બાહ્યમેલ કે બીજાની ભૂલ પર ઉપઘાત તથા દર્શનના સાધનરૂપ આંખ, કાન, નાક આદિ ઘણા, દુગંછા (૭) સ્ત્રી વેદ :- ઈર્ષ્યા, ખેદ, વિષયમાં આસક્તિ, ઈન્દ્રિયોના નાશથી દર્શનાવરણ કર્મનો બંધ થાય છે. અતિશય વક્રતા, પરદારામાં લંપટતા. (૮) પુરુષ વેદ :- સ્વદારા, શાતાવેદનીય બંધના હેતુઓઃ ગુરુભક્તિ, મનથી શુભ, સંતોષ, ઈર્ષારહિતપણું, અલ્પ કષાયતા, સરળ સ્વભાવ (૯) સંકલ્પ, હૃદયથી બહુમાન, વચનથી સ્તુતિ આદિ, કાયાથી સેવા, નપુંસક વેદ : સ્ત્રી-પુરુષ સંબંધી કામ સેવન, તીવ્ર કષાય, ક્ષમા, સમભાવે સહન કરવું, સર્વ જીવ પર કરુણા, અણુવ્રતો તીવ્રકામ, સતી સ્ત્રીના શીલભંગ. મહાવ્રતોનું પાલન, સાધુ-સમાચારી રૂપ યોગનું પાલન, (૧) નરકાયુ:- પંચેન્દ્રિયની હત્યા, ઘણા આરંભ અને કપાયવિજય, સુપાત્રોમાં ભક્તિથી દાન, ગરીબ વગેરેને પરિગ્રહ, ગર્ભપાત કરાવવો, રાત્રિભોજન-માંસભોજન, વરઅનુકંપાદાન, ભયવાળાને અભયદાન, ધર્મ દઢતા, અકામ વિરોધની સ્થિરતા, રૌદ્રધ્યાન, મિથ્યાત્વ-અનંતાનુબંધી કષાય, નિર્જરા. વ્રતાદિમાં દોષ ન લાગવા દેવા, બાલતપ, દયા, કૃષ્ણ-નીલ-કાપોત વેશ્યા, અસત્ય બોલવું, પરના ધન-ધાન્યની અજ્ઞાનથી કષ્ટ સહન કરવા વગેરેથી શાતાનો બંધ થાય છે. ચોરી, વારંવાર મૈથુન, ઈન્દ્રિયની પરવશતા. ૫૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ (૨) તિર્યંચાય :- ગૂઢચિત્તવૃત્તિ, આર્તધ્યાન, હેતુઓથી વિપરીત તથા નિરભિમાનતા, મન-વચન ને કાયાથી શલ્યવ્રતાદિના દોષો, માયા, આરંભ-પરિગ્રહ, બ્રહ્મચર્યવ્રતમાં વિનય કરવો. અતિચાર, નીલ-કાપોત વેશ્યા, અપ્રત્યાખ્યાન કષાય ૩) અંતરાય કર્મ - દરિદ્ર કે શ્રીમંત લોકોને જિનપૂજામાં મનુષ્યાયુ - અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ, સ્વાભાવિક મૃદુતા - તથા દાન-શીલ-તપ-ભાવ ધર્મમાં વિઘ્નકરણ, હિંસાદિમાં ને સરલતા, કાપોત-પાલેશ્યા, ધર્મ ધ્યાનનો પ્રેમ, પ્રત્યાખ્યાન પરાયણતા, સમ્યજ્ઞાન-દર્શનને ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં ખોટા કષાય, દાન, દેવ-ગુરુપૂજા, પ્રિય બોલવું, લોકવ્યવહારમાં દૂષણો બતાવી વિન્ન કરનાર, વધ-બંધનથી પ્રાણીને ચેતના રહિત મધ્યસ્થતા. (૪) દેવાયુ - સરાગ સંયમ, દેશ સંયમ, અકામ કરવા, છેદન-ભેદનથી ઈન્દ્રિયોનો નાશ કરવો. છતી શક્તિ નિર્જરા, કલ્યાણમિત્રતા, ધર્મ શ્રવણની ટેવ, સુપાત્રમાં દાન, ગોપવવી. તપ, શ્રદ્ધા સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની અવિરાધના, મરણ કર્મને ખેંચી લાવનારા આશ્રવો-ઉપરોક્ત હેતુઓ બંધ સમયે પદ્મ ને તેજલેશ્યાના પરિણામ, અજ્ઞાન તપ, ઈત્યાદિ. (ત્યાગ) કરાય અને સંવર સેવાય તો નવા કર્મ આવતાં અટકે. અશુભનામ કર્મ :- મન-વચન અને કાયાની વક્રતા, જૂનાનો બાર પ્રકારના તપથી નિકાલ થાય ત્યારે સર્વ કર્મથી રહિત બીજાઓને ઠગવું, કપટ પ્રયોગ, ચાડિયાપણું, મિથ્યાત્વ, બનતાં જીવ મોક્ષ અવસ્થા પામે છે. અને અનંત જ્ઞાનાદિગુણમય વાચાળતા, બકવાસ, ગાળો દેવી, ચિત્તની અસ્થિરતા, મૂળ સ્વરૂપ અનુભવે છે. પછી કોઈ આશ્રવ રાગદ્વેષ ન હોવાથી સુવર્ણાદિકમાં ભેળસેળ, અંગોપાંગ છેદવાં, યંત્ર ને પાંજરાઓ | ક્યારે પણ કર્મ લાગવાના નહિ અને સંસાર અવસ્થા થવાની બનાવવા, ખોટાં તોલ-માન, કોઈના સૌભાગ્યનો નાશ કરવો, નહિ (૧) કર્મનું મૂળ રાગ અને દ્વેષ છે. જ્યાં સુધી રાગ-દ્વેષ દૂર કામણ-ટુમણ, પારકાની નિંદા, ખુશામત, હિંસા-અસત્ય, કરવામાં ન આવે ત્યાં સુધી પૂ.ધર્મદાસગણિ મહારાજા અબ્રહ્મ, અસભ્ય વચન, સારા વેષ આદિનો ગર્વ, કૌતુક-ઠઠ્ઠાં ઉપદેશમાલામાં કહે છે કે, જીવ જે જે સમયે જેવા જેવા શુભમશ્કરી, પારકાને હેરાન કરવા, વેશ્યાદિને અલંકારદાન, આગ અશુભ પરિણામ કરે છે તે તે સમયે શુભ-અશુભ કર્મ બાંધે છે, લગાડવી, ચૈત્ય પ્રતિમા-આરામ ઉદ્યાનનો નાશ કરવો, કોલસા અને વિપાકમાં સુખ-દુઃખ અનુભવે છે. સુખમાં રાગબુદ્ધિ અને વગેરે બનાવવા ઈત્યાદિ, શુભનામ કર્મ-અશુભ નામના બંધ દુ:ખમાં દ્વેષબુદ્ધિ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી આત્મશુદ્ધિ થતી હેતુથી વિપરીત તથા સંસાર ભીરુતા, પાપનો ભય, પ્રમાદનો નથી. (૨) કર્મગ્રંથનો અભ્યાસ કર્મને રોકવા રૂપ સર્વવિરતિરૂપ ત્યાગ, સદ્ભાવનું અર્પણ, ક્ષમા વગેરે સગુણ, ધાર્મિકજનોના સંવર, તપથી કર્મના ક્ષય રૂપ નિર્જરાને અને શુકલધ્યાન વડે દર્શન, એમનું સ્વાગત, પરોપકારને સારભૂત માની પરોપકાર સકલ કર્મના ક્ષયને પામવા સફળ કરવાનો છે. (૩) કર્મગ્રંથ ૧ કરવો. નીચ ગોત્ર :- પારકાની નિંદા, તિરસ્કાર કે ઉપહાસ- થી ૬ તથા કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ.. આદિ ગ્રંથના અભ્યાસથી સગુણનો લોપ, પરના સદ્અસદુદોષોનું ઉદ્દભાવન-પ્રકાશન, વિશેષ જાણવું. સ્વપ્રશંસા-મદ, સ્વદોષોને ઢાંકવા, ઉચ્ચ ગોત્ર:- નીચગોત્રના • નરકગામી બનાવનાર રોદ્રધ્યાન (૧) હિંસાનુબંધી - પોતાના હાથે કે બીજાના હાથે એક જીવ કે જીવના સમુદાયને મરણાંત કષ્ટ પહોંચાડવાની વિચારધારા...જીવનો નાશ કરીને રાજી થવું. આત્મઘાતી હુમલાખોરના ક્રૂર વિચારો હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ટી.વી.ના દશ્યોથી દૂર વિચારધારા રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી :- પોતાના કે બીજાના સ્વાર્થ સાધવા અસત્ય કઠોર વચન, ખોટી સાક્ષી દ્વારા બીજાના જીવનને જોખમમાં મૂકવું, નિર્દોષને મારી નાંખવા ખોટી ભલામણ કરવી, યુદ્ધ-લડાઈ થાય. તેવા ઉદયપક્ષને ખોટી સલાહ વિચારવી-આપવી. (૩) ચોર્યાનુબંધી :- ચોરી કરવાની યોજના - ધાડ પાડવાની ગોઠવણ-સામનો કરવા આવે તેને મારી નાંખવાની વૃત્તિ, ધનની ચોરી થયા બાદ ગરીબ માણસને મરવા જેવી સ્થિતિ કરવી એવી કાળી વિચારધારા. (૪) સંરક્ષણાનુબંધી :- સાચવી રાખેલા અર્થની ગાઢ મૂર્છાથી વિચારવું કે મને પૂછ્યા વિના કોઈ ધનાદિ લેશે તો તેના પ્રાણ લઈશ, જીવતો નહિ રહેવા દઉં-વિ૦ રૌદ્રહિંસક પરિણામો પર વસ્તુના સંરક્ષણાર્થે અનેકને ઉડાવી દેવાના વિચાર. www.ainelibrary.org Page #55 -------------------------------------------------------------------------- ________________ છે . (૧૪) છ વેશ્યાની ઓળખ-જંબૂવૃક્ષ તથા ચોરનું દૃષ્ટાંત કથા લેશ્યા એ જૈનદર્શનમાં પ્રસિદ્ધ પારિભાષિક શબ્દ છે. આ રીતે સંસારમાં પોતાના લાભને પ્રાપ્ત કરવા બીજાના કાયયોગ અંતર્ગત કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થતાં પ્રાણની પરવા કર્યા વિના જેઓ ઘણાં સંહારનો વિચાર કરે છે તે આત્માના પરિણામ વિશેષને વેશ્યા જાણવી. સ્ફટિક રત્નના અતિ સ્વાર્થાન્ય જીવો કૃષ્ણ લેશ્યાવાળા સમજવાં, ચિત્રમાં એક દ્રમાં જેવા રંગનો દોરો ઉતારીયે તેવા રંગવાળું રત્ન દેખાય, નંબરનો પુરુષ જાંબૂમાટે મૂળમાંથી વૃક્ષનો છેદ કરતો દેખાય છે. તેમ આત્મામાં સારી-નરસી લાગણી રૂપ ભાવ લશ્યાને ઉત્પન્ન તેના શરીરનું પહેરણ અત્યંત કાળા વર્ણવાળું દેખાડ્યું છે તે મુજબ કરનાર જે યોગાન્તર્ગત પુદ્ગલ દ્રવ્યો તે દ્રવ્ય લેશ્યા. જેવા કૃષ્ણલેશ્યાનો કાળો વર્ણ સમજવો. પ્રકારનાં વેશ્યાદ્રવ્ય ઉદ્દભવે તેવા પ્રકારનો આત્મપરિણામ થાય. (૨) ત્યારે બીજા પુરુષે કહ્યું કે આટલું મોટું વૃક્ષ શા માટે ઉપચારથી તે દ્રવ્ય પણ લેશ્યા કહેવાય છે. પાડી નાંખીએ ? એની કોઈ આપણને જરૂર નથી. મોટી મોટી લેશ્યાના ૬ પ્રકાર છે. (૧) કૃષ્ણ (૨) નીલ (૩). શાખાઓ કાપી નાંખીએ અને પછી ઘરાઈને જાંબૂ ખાઈએ. ક્ષુદ્ર કાપોત (૪) તે (૫) પદ્મ (૬) શુક્લ લેગ્યા છે. આ પ્રત્યેક એવા જાંબૂના લાભ માટે વૃક્ષના મહત્ત્વના અંગરૂપ મોટી મોટી દ્રવ્ય લેશ્યાઓ તેના નામ પ્રમાણે વર્ણવાળી હોય છે. તે તે શાખાઓને જમીનદોસ્ત કરવાનો વિચાર એ નીલ ગ્લેશ્યા છે. વર્ણવાળી વેશ્યા આત્મામાં પણ તેવાં તીવ્ર-મંદ શુભાશુભ ચિત્રમાં તેને મધ્યમ શ્યામવર્ણવાળો અને મોટી શાખાનો છેદ અધ્યવસાયને ઉત્પન્ન કરે છે. કરતો દેખાડ્યો છે. આ રીતે કેટલાક સ્વાર્થાન્ય જીવો પોતાના લેશ્યાના સ્વભાવ :- (૧) કૃષ્ણ વેશ્યાવાળો જીવ વૈર ક્ષુદ્ર સ્વાર્થ ખાતર બીજાના ઘણાં મહત્ત્વનાં અંગોને ભારે નુકસાન વડે નિર્દય, અતિક્રોધી, ભીષણમુખવાળો, તીક્ષ્ણ, કઠોર, આત્મધર્મથી વિમુખ અને વઘકૃત્ય કરનારો હોય છે. (૨) નીલ (૩) ત્યારે ત્રીજા પુરુષે કહ્યું કે ફરી આવી ડાળીઓ ક્યારે લેશ્યાવાળો જીવ માયા, દંભમાં કુશળ, લાંચીયો, ચપલ ઊગશે ? માટે નાની નાની ડાળીઓ પાડીએ. કારણ કે ડાળીઓ ચિત્તવાળો, અતિ વિષયી ને મૃષાવાદી હોય છે. (૩) કાપોત ફળો વડે ભરેલી છે, અને કાપીને આરામથી જાંબૂ ખાઈ શકાશે. લેશ્યાવાળો જીવ મૂર્ખ, આરંભમગ્ન, સર્વ કાર્યમાં પાપને નહિ આવો વિચાર કાપાત લેશ્યા ગર્ભિત છે. ચિત્રમાં ૩ જા પુરુષને ગણનારો, લાભાલાભ નહિ ગણનારો અને ક્રોધી હોય છે. (૪) કાપોત =કબૂતર જેવા અલ્પ શ્યામ વર્ણવાળો અને લઘુડાળીઓનો તે લેશ્યાવાળો જીવ દક્ષ-કુશળ, કર્મને રોકનારો, સરલ, દાની, છેદ કરતો દેખાડ્યો છે. સંસારમાં પણ પોતાના સ્વાર્થ ખાતર શીલયુક્ત, ધર્મબુદ્ધિવાળો અને શાંત હોય છે. (૫) બીજાને થનારા નાના નાના નુકસાનનો વિચાર કર્યા વિના પપ્રલેશ્યાવાળો જીવ પ્રાણી ઉપર અનુકંપાવાળો, સ્થિર, સર્વ પ્રવર્તનારા સ્વાર્થી જીવો કાપોત વેશ્યાનું દૃષ્ટાંત છે. જીવને દાન આપનારો, અતિ કુશળ બુદ્ધિવાળો અને જ્ઞાની હોય આ ત્રણ લેશ્યાઓ શાસ્ત્રમાં અશુભ ગણવામાં આવી છે. છે. (૬) શુક્લ લેશ્યાવાળો જીવ ધર્મબુદ્ધિવાળો, સર્વકાર્યમાં જેમ તેનાવર્ણ અશુભ છે, તેમ રસ-ગંધાદિ પણ અશુભ જાણવા. પાપ દૂર કરનારો, હિંસાદિ પાપોમાં અરુચિવાળો, અને દુર્ગુણો (૪) ચોથો પુરુષ કહે છે કે આપણે ફક્ત જાંબૂ જ ખાવા પ્રત્યે અપક્ષપાતી હોય છે. છે, તેમાં વૃક્ષની ડાળીઓ કાપવાની શી જરૂર? માત્ર મોટા મોટા આ વિષયની વધુ સ્પષ્ટતા માટે શાસ્ત્રોમાં (૧) જંબૂવૃક્ષ જાંબૂના ઝૂમખાંઓ તોડી લઈએ અને આપણું કામ પતાવીએ. અને (૨) ચોરનું દૃષ્ટાંત દર્શાવવામાં આવ્યું છે. (૧) માર્ગથી - આવો વિચાર તોલેશ્યાથી ગર્ભિત છે. સંસારમાં પણ પોતાના ભૂલા પડેલા ૬ પુરુષો કોઈક જંગલમાં આવી ચઢ્યા, ત્યાં ભૂખ્યા સ્વાર્થ ખાતર બીજાને અતિ ભારે કે મધ્યમ નુકસાન ન થાય તેવી થયેલા તેઓ ચારે બાજુ ભોજન માટે દૃષ્ટિ કરી રહ્યા છે. જાંબૂથી કાળજી રાખનારાં જીવો તેજોલેશ્યાવાળા છે. ચિત્રમાં ૪થા પુરુષને લચી પડેલ એક વિશાળ જંબૂવૃક્ષ તેઓની દૃષ્ટિમાં આવ્યું અને ઊગતા સૂર્યના તેજ જેવા રક્ત-લાલવર્ણવાળો છે, જે અહીં ત્યાં પહોંચી ગયા. તેઓમાંથી એક જણે કહ્યું કે આ વૃક્ષને મૂળમાંથી દર્શાવવાનું સરલ હોવાથી ચિત્રમાં લાલ વર્ણવાળો દેખાડ્યો છે. ઊખેડી નાંખીએ કે જેથી સુખપૂર્વક બેઠાં બેઠાં થાક રહિત ધરાઈને (૫) પાંચમાં પુરુષે કહ્યું કે આપણને ગુચ્છાઓનું કંઈપણ જાંબૂનું ભોજન કરીએ. આ રીતે જાંબૂ ખાતર મૂળમાંથી વૃક્ષને ઊખેડી નાંખવાનો ક્રૂર (અતિ કાળો) પરિણામ કૃષ્ણ વેશ્યા છે. ચૂંટી લઈએ. આવો વિચાર તે પાલેશ્યાના પરિણામ રૂપ છે. ૫૩. Page #56 -------------------------------------------------------------------------- ________________ 3 कृष्ण लेश्या कापोत लेश्या O सब का वध Jain Educa केवल शस्त्र धारी का वध ६ लेश्या की पहचान:- जंबूवृक्ष और चोर का दृष्टांत लघु शाखा का छेद बड़ी शाखा का छेद कृष्ण लेश्या 9 8 तेजो लेश्या नील लेश्या Q जंबूवृक्ष जंबू के लिये मूल में छेद नील लेश्या go पक्व जंबू ग्रहण सशस्त्र लानेवाला का वध only गुच्छा का छेद शुक्ल लेश्या 9 'पशु बिना वध 9 पद्म लेश्या भूमि पतित जंबू का भक्षण मात्र पुरुष वध पद्म लेश्या तेजोलेश्या 8 Livels 8 कापोत लेश्य शुव लेश्‍ DPK बिना मारे धन ग्रहण library.org Page #57 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં કેટલાય જીવો પોતાના સ્વાર્થ ખાતર બીજાના નથી માટે જેઓની સાથે આપણને વિરોધ છે તેવા સર્વ મનુષ્યને જાનમાલને અલ્પ નુકસાન ન થાય તેની કાળજી રાખનારા હોય જ હણવા. આવો મધ્યમ ક્રૂર અધ્યવસાય તે નીલ લેગ્યા રૂપ છે. છે. તેઓ પદ્મવેશ્યાનું દૃષ્ટાંત છે. ચિત્રમાં તેઓને કમળની જેવા (૩) ત્યારે ત્રીજા ચોરે કહ્યું કે સ્ત્રીઓની હત્યા ન કરવી કારણ કે આછાં પીળા વર્ણવાળા દર્શાવવાનું સરળ હોવાથી પીળા તે અતિ નિંદનીય છે. પરંતુ પુરુષોને જ હણવા, કારણ કે પુરુષો વસ્ત્રવાળો પુરુષ જાંબૂ ચૂંટતો દેખાડ્યો છે. ક્રૂર ચિત્તવાળા હોય છે. આવો મંદ ક્રૂર અધ્યવસાય તે કાપોતા (૬) ૬ ઠ્ઠા શ્રેષ્ઠ મતિવાળા પુરુષે આ પ્રમાણે શીખામણ લેશ્યા છે. (૪) ચોથા ચોરે કહ્યું કે બધા પુરુષોનો પણ વધ કરવો આપી કહ્યું કે ભૂમિ પર પડેલાં ફલો ખાઈને તૃપ્તિ કરી શકાય તેમ નહિ, માત્ર શસ્ત્રાધારી હોય તેનો જ વધ કરવો. આ છે, અને વિશેષ ફલ પાડવાનું પાપ નહિ લાગે. આવો વિશુદ્ધ અધ્યવસાયમાં પૂર્વ કરતા કોમળતા છે, પરંતુ ઘણી અલ્પ માત્રમાં વિચાર શુક્લ લેગ્યા ગર્ભિત છે. સંસારમાં પણ પોતાનું પ્રયોજન છે એ તેજો લેચ્છારૂપ છે. (પ) ત્યારે પાંચમાં ચોરે કહ્યું કે સિદ્ધ કરવા માટે બીજાને લેશ માત્ર નુકસાન ન પહોંચે અને પોતાનું શસ્ત્રવાળા છતાં પણ નાસી જતાં પુરુષને હણવાથી આપણને શું કામ થાય તેવા અધ્યવસાયવાળા જીવો હોય છે. તે શુક્લ લેશ્યાનું ફળ મળવાનું છે? માટે શસ્ત્રવાળો પણ જે પુરુષ આપણી સાથે દૃષ્ટાંત જાણવું, ચિત્રમાં બિલકુલ ઉજળા સફેદ વર્ણવાળા વસ્ત્ર યુદ્ધ કરે તેને જ હણવો. ૪થા કરતાં પાચમામાં કોમળતા કંઈક ધારણ કરનાર પુરુષને ભૂમિ ઉપર પડેલા જાંબૂખાતો દેખાડ્યો છે. વધારે છે એ પદ્મ લેશ્યા રૂપ છે. (૬) ત્યારે છઠ્ઠા ચોરે કહ્યું કે તેજો-પદ્ર-શુક્લ આ ત્રણ લેશ્યા વધુ કે અલ્પ માત્રાએ એક તો પારકા ધનમાલ લૂંટવા એ પાપ છે અને બીજું પરહત્યારૂપ બીજાને નુકસાન ન થાય એવી સાવધાની કે સર્વથા નુકસાન ન - જો મોટું પાપ કરીએ તો આપણી શી ગતિ થાય ? માત્ર ધન પહોંચે તેવી સાવધાનીવાળી હોવાથી તેને શુભ ગણવામાં આવી જોઈએ તે જ આંચકી લેવું. કોઈને મારવાની જરૂર નથી. આ છે. કાપોત-નીલ-કૃષ્ણલેશ્યામાં અધ્યવસાય વધુ ને વધુ કઠોર અધ્યવસાયમાં ઘણી કોમળતા હોવાથી તે શુકલ લેગ્યા રૂપ છે. અને મલિન બનતા જાય છે. જ્યારે તેજો-પદ્ર-શુક્લ લેગ્યામાં શાસ્ત્રમાં કહ્યું છે કે મરતી વખતે જે વેશ્યા હોય તે વેશ્યાની અધ્યવસાય વધુ ને વધુ કોમળ અને શુદ્ધ બનતા જાય છે. આ પ્રધાનતાવાળા ભવમાં પુનર્જન્મ થાય છે. દૃષ્ટાંતથી વિશ્વમાં રહેલા સમસ્ત જીવોનાં શુભાશુભ અલ્પબદુત્વ :- શુકલ વેશ્યાવાળા જીવો સર્વથી અલ્પ અધ્યવસાયોની કોમળતા અને કઠોરતાનું માપ કાઢી શકાય છે. છે, તેનાથી પ લેશ્યાવાળા અસંખ્યગુણ છે, તેનાથી તેજો લેશ્યાને સમજવા માટે બીજુ ચોરનું દૃષ્ટાંતઃ- પરાક્રમકુશળ લેશ્યાવાળા અસંખ્યગુણા છે, તેનાથી કાપોત લેશ્યાવાળા કેટલાક ચોર કોઈક ગામ ઉપર ધાડ પાડવા નીકળ્યા. માર્ગે જતાં અનંતગુણા છે, તેનાથી નીલ વેશ્યાવાળા વિશેષાધિક છે. તેનાથી પરસ્પર એ પ્રમાણે વિચારવા લાગ્યા. ત્યાં દુષ્ટ આત્મા એક ચોરે પણ કૃષ્ણ વેશ્યાવાળા વિશેષાધિક છે. લેગ્યામાં મન-વચનકહ્યું કે જે કોઈ આપણી નજરમાં ચડે, પુરુષ-સ્ત્રી-બાળક-પશુ- કાયાના યોગો મૂળ કારણ છે. તેથી જ્યાં સુધી યોગનો અભાવ ઢોર હોય તે બધાને કાપી નાંખવા ને ધન લઈ લેવું. આ અતિ હોય છે ત્યાં સુધી જ લેશ્યાનો સદૂભાવ હોય છે. અને ચૌદમાં ક્રૂર-કઠોર અધ્યવસાય-પરિણામ કૃષ્ણ-લેશ્યા રૂપ છે. (૨) ત્યારે ગુણઠાણે યોગના અભાવે વેશ્યાનો પણ અભાવ છે. બીજા ચોરે કહ્યું કે પશુઓએ આપણો કંઈ પણ અપરાધ કર્યો શુભ ધ્યાન સુખકારી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સર્વનું હિત કરનારી છે. સર્વના કલ્યાણ માટે યોજાયેલી છે. વળી તે પાપ રહિત છે, પૂર્ણ પવિત્ર છે, મહાન અર્થવાળી છે. સર્વ સંશયોને છેદનારી છે, અને ઉત્કૃષ્ટ મંગલમય છે. શ્રદ્ધાપૂર્વક અનુસરવામાં જ કલ્યાણ કરનારી છે. જીવ અને અજીવ એ બે શેય તત્ત્વને જાણીને જીવોના અભયદાતા બનવાનું છે. અજીવ તત્ત્વને જાણીને મમતારહિત ઉદાસીન બનવાનું છે જડ પદાર્થ આત્માની પોતાની કોઈ વસ્તુ નથી. પદાર્થો નાશવંત છે, તેની મમતાનો ત્યાગ સમતાકારક છે. પાપ-આશ્રવ અને બંધ ત્રણે તત્ત્વો જન્મમરણાદિ દુ:ખને આપનારા હોઈ ત્યાગ કરવાના છે. છે તેને છોડવાનો પુરુષાર્થ દુઃખની પરંપરાને અટકાવનાર છે. પુણ્યાનુબંધ પુણ્ય-સંવર-નિર્જરામોક્ષ આ ચારેય ઉપાદેય તત્ત્વ છે તેમાં પુરુષાર્થ કરવાથી અવ્યાબાધ અનંત સુખની પ્રાપ્તિ થાય છે. અસતુ પાપ પુરુષાર્થથી પાછા ફરવા જિનાજ્ઞાની વારંવાર વિચારણા કરવી. ટૂંકમાં સ્વમાં સ્થિર થવું અને વિભાવથી બચવું આવી તારક આજ્ઞાનો અમલ શાશ્વત સુખને આપે છે. - જ્યારે આજ્ઞાથી વિરુદ્ધ મન-વચન-કાયાનો ઉપયોગ કરનારા અનેક આત્માઓ સ્વરૂપની અજ્ઞાનદશાથી જન્મ-મરણાદિ અનેક વિધ દુઃખો પામ્યા કરે છે. માટે જિનાજ્ઞા મુજબ જ્ઞાન અને તે મુજબની ક્રિયા કર્મબંધનથી મુક્તિ કરે છે. સ્વેચ્છા મુજબના જ્ઞાન-ક્રિયાથી મુક્તિ થતી નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ अकाल मृत्य - मदिरा कारो, बुद्धि नाश महसूल ८. गुला दल-घोलवडा सांभार वही माण पीपल का वृक्ष प्रवि १४. रात्रिभोजन शगु श्रीकांड सजीवोत्पत्ति २०. अनजाने फल विस्तृत माहिती लिए cation International रीसर्च ऑफ डाइनीग टेवल पढिए पित्त प्रकोप ५. पचुम्बर १०. हिम १२. करा जहरी कैमिकल्स, पाचन शक्ति नाश ठंडा पीणा १६. अनंतकाय कठाल उंबर वृक्ष Game ८. माँस जीवनको क्रूर कठोर और तामसी बनानेवाले | बाईस अभक्ष्य पदार्थ मच्छरों से कम प्रवचन सारोद्धार पंचुंवरि १५, चडविगई ६९ हिम " विस ११, करगे १२, सव्वमिट्टि ३ राईभोअणगं चिय १४. 93 915 ॥ २४५ बहुबीअ, अनंत १६, संधाणा घोलवडा ८, वायंगण १ अमुणिअ नामाई पुप्फफलाई २०, तुच्छ फल २१, चलिअरसं वज्जे वज्जाणि बावीसं ॥ २४६ रात्रि भोजन के अनेकविध नूकशान आगे से जलोदर सेउती सीटी से वृद्धाश मकड़ी से रोग MIMIMMALLA हिंसक वृत्ति/ युद्ध झाड़ी करमदी HOR कालुंबर वृक्ष and सेलु ifisc से २१. तुच्छफल पीपी से गंभीर स्थिति th F Private & Personal Use Only करमदा मेर ९. मक्खन प्राणीजहर अफीण फिली पाइ गंग १५. बहुवीज अमीर १७. आचार विष्णु कच्चा आधार २२. चलितरस मक्खि की लोरे तु (म आगी मिलाई घन्टा हुआ दूध कालातीन कूपीन, गंधरम P दिली मिट्टी GD दृष्टि "असंख्य कीटाणु ११. विष सीगरेट-बीडी तंबाकु मसाला हीरोइन गुटका से शीघ्रमृत्यु कन्सर www १३. हरतरह की मिट्टी खोरे वारे पा मिट्टी स्लेटप्रेम १९. बेंगन कामोत्तेजक रोगकारी स्मृतिश elibrary.or Page #59 -------------------------------------------------------------------------- ________________ છે (૧૫) જીવનને કઠોર-જૂર અને તામસી બનાવનારા વર્થ ૨૨ અભક્ષ્યો આહારનો સંબંધ જેટલો શરીર સાથે છે તેટલો મન અન છે. બારીક ત્રસ જીવો પણ ઘણાં હોય છે. જે ખાવાથી તૃપ્તિ થતી છે. જેવું અન્ન તેવું મન, અને જેવું મન તેવું જીવન, નથી, શક્તિ મળતી નથી. પરંતુ ટેટા-ટેટીમાં રહેલ સૂક્ષ્મ જીવો અને જેવું જીવન તેવું મરણ, આહારશુદ્ધિથી વિચારશુદ્ધિ ને મગજમાં પેસી જાય તો મરણને શરણ થવું પડે છે. જંતુઓના વિચારશુદ્ધિથી વર્તનશુદ્ધિ આવે છે. દુષિત અભક્ષ્ય આહાર લેતાં કારણે શરીરમાં રોગ થાય છે. જેમાં ઘણી જીવહિંસા રહેલી છે. મન દૂષિત થાય છે અને સંયમ તૂટી જાય છે. શરીર રોગિષ્ટ બને આથી આ પાંચેય અભક્ષ્ય છે. છે. મન વિકારી-તામસી બને છે. સાત્ત્વિક ગુણમય જીવન (૬) મધ અભક્ષ્ય - માખી, ભમરી, કુંતાની લાળમાંથીજીવવા માટે અને દોષોમાંથી ઊગરી જવા માટે ભક્ષ્ય-અભક્ષ્ય ઉલ્ટીમાંથી બનેલું છે. માખી ફૂલમાંથી રસ ચૂસે છે અને આહારના ગુણ-દોષો જાણવા જરૂરી છે. મધપૂડામાં ઓકે છે. મધપૂડા નીચે ધૂમાડો કરી માખીઓને અભક્ષ્ય આહારના દોષો :- કંદમૂળ વગેરેમાં અનંત ઉડાડવામાં આવે છે. મધપૂડાને નીચોવતાં અનેક અશક્ત જીવોનો નાશ થાય છે, માખણ-મદિરા-માંસ-મધ-ચલિતરસ માખીઓ, બચ્ચાઓ ઈડાઓ નાશ પામે છે, આ બધાની અશુચિ વગેરેમાં અગણિત ત્રસ જંતુઓનો નાશ થાય છે. એના ભક્ષણથી મધમાં ભળે છે. રસ જ જંતુઓ પણ તેમાં ઉત્પન્ન થાય છે. પરિણામ ક્રૂર-કઠોર ઘાતકી બને છે, મન વિકારી-તામસી બને આમ મધમાં ઘણી જીવહિંસા અને નરકનું કારણ હોઈ વર્જ્ય છે. છે, શરીર રોગોનું ઘર બને છે. ક્રોધ-કામ-ઉન્માદ ભભૂકે છે. મધની જગ્યાએ દવામાં ઘી + સાકર, મુરબ્બાની પાકી ચાસણી અશાતા વેદનીય આદિ અશુભકર્મ બંધાય છે, નરકગતિ- વગેરેથી કાર્ય સરી જાય છે. તિર્યંચગતિ-દુર્ગતિનું આયુષ્ય બંધાય છે. વિચારધારા કલુષિત (6) મદિરા-દારૂ અભક્ષ્યઃ- જેને સુરા, કાદંબરી, વીસ્કી, બને છે, જીવન અનાચારી થાય છે, અને બંધાયેલા પાપો અનેક દારૂ, શરાબ, દ્રાક્ષાસવ, વાઈન-લદ્દો, બીયર, ચરસ કે ભાંગના ભવોમાં ભટકાવે છે. નામથી ઓળખવામાં આવે છે. લોટ-ગોળ-દ્રાક્ષ વગેરે પદાર્થોને શુદ્ધ-સાત્વિક ભક્ષ્ય આહારથી - અનંત જીવો કે આથો લાવવા સડાવવામાં આવે છે. જેમાં અગણિત ત્રસજંતુઓ ત્રસજંતુઓના નાશથી બચી જવાય છે. શરીર રોગથી બચે છે. ઉત્પન્ન થાય છે. તેને ઉકાળવામાં આવે છે. આમ મદિરામાં મન નિર્મળ-પ્રસન્ન-સાત્ત્વિક બને છે. પરિણામ કોમળ અને અનેક જીવોનો નાશ અને નવા નવા જીવોની ઉત્પત્તિ થયા કરે દયાવાળા બને છે. સદ્વિચાર અને સદાચારનો વિકાસ થાય છે. છે તેની હિંસા છે. પીધા પછી મગજનો કોલ ચાલ્યો જાય છે. સદ્ગતિ સુલભ બને છે, ત્યાગ-તપના સંસ્કાર પાડી શકાય છે. કામ-ક્રોધનો-ઉશ્કેરાટ જાગે છે, બુદ્ધિ કાંતિ-ધનની હાનિ થાય જીવન-મરણ સમાધિવાળા બને છે. ઉત્તરોત્તર મનશુદ્ધિ દ્વારા છે, પાગલપણું પ્રગટે છે, અનાચારી બને છે. જ્યાં ત્યાં પછડાય જીવન શુદ્ધિ-અને તેથી શુભધ્યાનના બળે પરમશુદ્ધિરૂપ મોક્ષ છે. આરોગ્યનો નાશ થાય છે. આયુષ્યને ધક્કો પહોંચે છે. અણાહારી પદ સુલભ બને છે. આત્માના પુનઃ પુનઃ કૌટુંબિક પરિસ્થિતિ વણસે છે. વિવેક-સંયમ-જ્ઞાન વગેરે ગુણનો અધ:પતનથી બચવા માટે ૨૨ અભક્ષ્યનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ નાશ થાય છે. જીવન બરબાદ થાય છે. (૮) માંસ અભક્ષ્ય :- પંચેનિદ્રય જીવની હિંસા કરીને બાવીસ વર્જવા યોગ્ય અભક્ષ્ય પદાર્થો પ્રાપ્ત થાય છે. માંસમાં અનંતકાય જીવો તથા ત્રસજંતુઓ, ૧ થી ૫ પંચુંબરિ, ૬ થી ૯ ચઉવિગઈ ૧૦ હિમ ૧૧ સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય છે. માંસ ભક્ષણમાં અનેક જીવોની વિસ ૧૨ કરગે ૧૩ સબૂમક્રિઅ, ૧૪ રાઈભોઅણગ ચિય, હિંસા છે. જેના ભોજનથી પ્રકૃતિ તામસી બને છે, ઝનૂન-ક્રૂરતા ૧૫ બહુબીઅ ૧૬ અસંત ૧૦ સંધાણા II ૧૮ ઘોલવડા, ૧૯ પ્રગટે છે. કેન્સર વગેરે ભયંકર દર્દો લાગુ પડે છે. કોમળતાવાયંગણ ૨૦ અમુણિએ નામાઈં પુષ્કફલાઈં ૨૧ તુચ્છ ફલ કરુણાનો નાશ થાય છે. પંચેન્દ્રિય જીવના વધથી નરકાયું બંધાય ૨૨ ચલિઅરસં વજે વજાણિ બાવીસ II છે, જેથી નરકમાં અપરંપાર અસંખ્ય વષોની પીડા વેઠવી પડે ૧ થી ૫ પાંચ ઉબર કળો અભક્ષ્ય (૧) વડના ટેટાં છે. જુદા જુદા ધર્મશાસ્ત્ર દયા અહિંસાનું વિધાન કરે છે. તેનું (૨) પારસ પીપળાની (૩) પ્લેક્ષની (૪) ઉંબર-ગુલરની (પ) ઉલ્લંઘન કરવામાં આવે છે. ઈડામાં પણ પંચેન્દ્રિય જીવનો ગર્ભ કાળા ઉંમરાની ટેટીઓ અભક્ષ્ય છે. દરેકમાં અગણિત બીજ હોય રસ રૂપે હોઈ માંસના દોષ જેટલો દોષ જાણવો. ઈડામાં રહેલા કરો. ૫૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ होम ट्होस्पिटल ले जाने वाले आधुनिकअभक्ष्य पदार्थ होटल, लारी, गला,ढावा आदि का भोजन जान लेवा रोग के जवाबदार स्पीगरोल बर्गर चाईनीझ पीझा सेन्डवीच फ्लावर मशरुम चलित रस, कालातीत, केमिकल्स युक्त रोगकारी चलितरस,कालातीत, केमिकल सेरोगकारी plona TLAST कंदोई की मिठाईयाँ Pearin आरोग्य के दुश्मन अंडामिश्रित बोन पावडर ARDIAN टीनपैकफूड तैयार सोस कच्चा आचार LATEST चोकलेट, पीपर, केक, नमकीन आदि legate आइस्क्रीम, सोफ्ट ड्रीक्स आदि रातवासी पदार्थ रोगकारी बेक्टरीया MY EPS REVIEW टूथपेस्टआदितथा सौंदर्य प्रसाधन हिंसासे उत्पन्न - सौंदर्य प्रसाधन परिक्षणमें लाखो चुंहे-ससला-बंदरादिका नाश Page #61 -------------------------------------------------------------------------- ________________ કોલેસ્ટરોલથી હૃદયની બિમારી, કીડનીના રોગ લાગુ પડે છે. કફ વધે છે, પેટમાં સડો, ટી.બી., સંગ્રહણી વગેરે રોગથી જીવનભર પીડાવું પડે છે. ઈંડા નિર્જીવ હોતા નથી. તેમજ વનસ્પતિ ઉપર કદી ઉગતા નથી. મરઘીના ગર્ભમાં જ લોહીવીર્યમાંથી અશુચિ પ્રવાહીરૂપ ગર્ભ ઉત્પન્ન થાય છે. માટે શાકાહાર છે જ નહીં. (૯) માખણ અભક્ષ્ય ઃ- માખણને છાશમાંથી બહાર કાઢ્યા પછી તેમાં અંતર્મુહૂર્તમાં તે રંગના ત્રસ જંતુઓ ઉત્પન્ન થાય છે. જે ખાવાથી જીવોની હિંસા, વિકાર-વાસનાની ઉત્તેજના થાય છે. ચારિત્રની હાનિ કરે છે. વાસી બનતાં ક્ષણે ક્ષણે રસ જ તદ્વર્ણના ત્રસ જંતુઓ ઉદ્ભવે છે જેનાથી અનેકવિધ બિમારીઓ લાગુ પડે છે. (૧૦) હિમ-બરફ અભક્ષ્ય :- અળગણ પાણીને થીજાવીને બરફ બને છે. જેના કણે કણે અસંખ્ય જીવો છે. જીવન નિર્વાહ માટે જરૂરી નથી. બરફને કે તેનાથી બનેલા સરબતઆઈસ્ક્રીમ-કુલ્ફી-આઈસફૂટ વગેરેને ખાવાથી મંદાગ્નિ-અજીર્ણ, અપચાનો રોગલાગુ પડે છે. બરફ એ શરીરના આરોગ્યનો દુશ્મન છે. ફ્રીજના પાણી તથા રાખેલાં પીણાં પણ તેવી હાનિ કરે છે. (૧૧) વિષ-ઝેર અભક્ષ્ય :- જે ખનિજ, પ્રાણીજ, વનસ્પતિજ, અને મિશ્ર ચાર પ્રકારે છે. સોમલ-વચ્છનાગ, તાલપુટ-અફીણ-હડતાલ, ધતુરો વિવિધ ઝેરી રસાયણો છે. જે ખાવાથી મનુષ્યના પ્રાણ હરે છે, અન્ય જંતુઓનો નાશ કરે છે. ભ્રમ-દાહ-કંઠશોષ વગેરે દોષ ઉત્પન્ન કરે છે. બીડી-તમાકુગાંજો-ચરસ-સીગરેટ વગેરેમાં રહેલા ધીમા ઝેરો (સ્લોપોઈઝન) માણસના શરીરમાં પ્રવેશ પામી અલ્સર, કેન્સર, ટી.બી. ના દર્દથી રીબાવીને મારે છે. આમ સ્વ-પર ઘાતક વિષ અભક્ષ્ય છે. (૧૨) કરા-અભક્ષ્ય ઃ- પાણીનો કાચો કોમળ ગર્ભ છે જે વરસાદમાં પડે છે. જે ખાવાનું કોઈ પ્રયોજન નથી. બરફના દોષની જેમ દોષ જાણી તેનો ત્યાગ કરવો. (૧૩) માટી-અભક્ષ્ય :- કણે કણે અસંખ્ય પૃથ્વીકાય જીવો છે. જે ખાવાનું પ્રયોજન નથી. ખાનારને પથરી-પાંડુરોગસેપ્ટીક આમવાત વગેરે રોગ લાગુ પડે છે. કેટલીક માટીમાં દેડકા વિ. ઉત્પન્ન થવાની યોગ્યતા હોઈ પેટમાં જીવો ઉત્પન્ન થતાં મરણની વેદના અનુભવવી પડે છે. (૧૪) રાત્રિભોજન અભક્ષ્ય :- રાત્રિમાં જે સૂક્ષ્મ જંતુઓ ઉત્પન્ન થાય છે તથા અનેક ઊડતા જંતુઓ પોતાનો ખોરાક લેવા ઊડે છે. તે બધા અનેક જીવોની રાત્રિભોજનમાં હિંસા થાય છે. વિશેષ, ભોજનમાં જૂ આવી જવાથી જલોદર, માખીથી ઉલટી, ૫૯ કીડી આવે તો બુદ્ધિની મંદતા, કરોળીઆથી કોઢ, વીંછી-કાંટાથી તાલુવેધ, ગરોળીની લાળથી ગંભીર સ્થિતિ, મચ્છરથી તાવ, સર્પના ઝેરથી મૃત્યુ, ઝેરી પદાર્થથી ઝાડા-ઉલ્ટી-મરણ, વાળથી સ્વરભંગ; આયુષ્ય બંધાય તો તિર્યંચ કે નરકગતિનું, આરોગ્ય બગડે, અજીર્ણ થાય, કામવાસના જાગે, પ્રમાદ-આળસ વધે, ભૂત-પ્રેત-છળે, આમ આલોક-પરલોકના અનેકવિધ દોષ લક્ષમાં રાખી રાત્રિભોજનનો જીવનભર ત્યાગ લાભદાયી છે. (૧૫) બહુબીજ અભક્ષ્ય :- જે શાક-ફળમાં બે બીજ વચ્ચે અંતર કે પડ હોય નહિ, અર્થાત્ બીજેબીજ અડેલા હોય, ગર્ભ થોડો ને બીજ પુષ્કળ હોય. ખાવામાં થોડું હોય કોઠીંબડા, ટીંબરૂ, ખસખસ, પંપોટા વગેરેમાં બીજાં ઘણાં હોય છે જ ખાવાથી પિત્તપ્રકોપ અને આરોગ્ય હાનિ થાય છે. તેથી વર્જ્ય છે. (૧૬) અનંતકાય કંદમૂળ અભક્ષ્ય :- એક શરીરમાં અનંતા જીવો હોય છે, જેને સાધારણ વનસ્પતિ કહેવામાં આવે છે. જેની નસો, સાંધા, ગાંઠ, તાંતણા-રેખા દેખાય નહિ, સરખા ભાગ થાય, જેને છેદીને વાવવાથી ફરી ઊગે તે અનંતકાય છે. જે ખાવાથી અનંત જીવોનો નાશ થાય છે. બટાટા-ડુંગળી-લસણઆદુ-લીલી હળદર, મૂળા, રતાળું, ગાજ૨, થેગ, કોમળ આમલી; ફણગા ફૂટેલા કઠોળ ગરમ વગેરે ૩૨ પ્રકારે અનંતકાય વર્જ્ય છે, જે ખાવાથી બુદ્ધિ વિકારી-તામસી-અને જડ બને છે. ધર્મવિરુદ્ધ વિચારો આવે છે. નરકનું આશ્રવ-દ્વાર છે. (૧૭) સંધાણ-બોળ અથાણું અભક્ષ્ય :- કેટલાક અથાણા બીજે દિવસે, અને કેટલાક અથાણા ચોથે દિવસે અભક્ષ્ય બને છે. જેમાં અનેક ત્રસજંતુઓ ઉપજે છે ને મરે છે. જે ફળમાં ખટાશ છે તે અથવા તેવી વસ્તુમાં ભેળવેલું હોય તે અથાણું, ત્રણ દિવસ પછી તેમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. પરંતુ જે કેરી-લીંબુ વગેરે ખટાશ વગરની વસ્તુ સાથે નહિ ભેળવેલા-ગુંદા-કાકડી-ચીભડાપપૈયા-મરચા વગેરેના અથાણાં બીજે દિવસે અભક્ષ્ય થાય છે. જે અથાણામાં શેકેલી મેથી નાંખી હોય તે બીજે દિવસે વાસી થવાથી અભક્ષ્ય છે. મેથીવાળું અથાણું કાચા દૂધ-દહીં-છાસ સાથે ખવાય નહિ. ચટણીમાં પણ તેમ સમજવું. કેરી-ગુંદા-ખારેકમરચા વગેરે સૂકવેલા અથાણાંને તડકા બરાબર ન દેવાયા હોય અને લીલાશ રહેવાથી વાળ્યું વળી શકતું હોય તો તેવું અથાણું ત્રણ દિવસ પછી અભક્ષ્ય બને છે. સૂકવણી કરીને થતાં અથાણાંને બરાબર તડકાં દેવો જોઈએ. ત્યારબાદ રાઈ-ગોળ ચડાવે તે તેલબુડ હોય. જ્યાં સુધી તેના વર્ણ-ગંધ રસ બગડે નહિ ત્યાં સુધી ભક્ષ્ય સંભવે. સ્વાદ-ગંધમાં ફેર પડી જાય, લીલ-ફૂગ વળી જાય તે અથાણાંને પાણી વાળો હાથ કે ભીનો ચમચો www.jalnelibrary.org Page #62 -------------------------------------------------------------------------- ________________ લાગવાથી, તથા કાચી ચાસણી, પૂરા તડકાં ન દેવાથી ફૂગ આવે છે. તે અભક્ષ્ય જાણવા અનેક ત્રસ જંતુઓની હિંસાથી બચવા અથાણાનો ત્યાગ કરવો. (૧૮) ઘોલવડા-દહીંવડા દ્વિદળ અભક્ષ્ય :- જેમાંથી તેલ ન નીકળે, બે સરખી ફાડ થાય અને ઝાડના ફળરૂપ ન હોય તે દ્વિદળ-કઠોળનો કાચા દૂધ + દહીં – છાશ સાથે યોગ થવાથી તુરંત બેઈનિદ્રય જીવો ઉત્પન્ન થાય છે. જીવહિંસા સાથે શરીરનું આરોગ્ય બગડે છે. માટે અભક્ષ્ય છે. મગ-મઠ-અડદ-ચણાતુવેર-વાલ-ચોળા-કળથી-વટાણા-લાંગ-મેથી લીલવા ગુવાર તથા તે કઠોળના લીલા-સૂકા પાંદડા,ભાજી તથા લોટ-દાળ અને તેની બનાવટો વગેરે દ્વિદળ ગણાય છે. મેથીના સંભાર, અથાણાં, દાળ, મેથીથી વઘારેલ કઢી, સેવ, ગાંઠીયા, ખમણ, ઢોકળા, પાપડ, બુંદી, વડા, ભજીયા વગેરે સાથે કાચા દૂધ-દહીં કે છાસનો યોગ થતાં અભક્ષ્ય થાય છે. શીખંડ-દહીં-છાસ સાથે કઠોળવાળું ભોજન લેવાય નહિ. દૂધ-દહીં-છાસ સારી રીતે હાથ દાઝે એવાં બરાબર ગરમ કર્યા પછી તે ઠંડા થયેલ સાથે કઠોળની ચીજો વપરાય તો દ્વિદળનો દોષ નથી. ભોજન જમતી વખતે દ્વિદળ ન થાય તેની ખાસ કાળજી રાખવી. બહારના દહીંવડા કાચાં દહીંના હોઈ અભક્ષ્ય છે. (દહીં બરાબર ગરમ થયેલું જોઈએ.) (૧૯) વેંગણ રીંગણા અભક્ષ્ય :- જેમાં ઝીણા બીજની સંખ્યા અગણિત છે, તેના ટોપમાં સૂક્ષ્મ ત્રસ જીવો હોય છે. તે વાપરવાથી તામસભાવ જાગે છે. વાસના-ઉન્માદ વધે છે. હૃદય ધિઠુ બને છે. નિદ્રા-પ્રમાદ વધે છે, તાવ-ક્ષયરોગ લાગુ પડે છે. ઈશ્વર સ્મરણમાં બાધક છે. પુરાણમાં પણ તેનો નિષેધ કરેલ છે. (૨૦) અજાણ્યા ફળ-પુષ્પ અભક્ષ્ય ઃ- જેનું નામ જાણતા નથી. જેના ગુણ-દોષ જાણતા નથી તે બધા અજાણ્યા ફળ-પુષ્પો અભક્ષ્ય છે, જે ખાવાથી પ્રાણનો નાશ થાય છે. માટે અજાણી વસ્તુ ખાવી નહિ. અજાણ્યા ફળના ત્યાગના નિયમોવાળો વંકચુલ બચ્યો અને બીજા સાથીઓ કિંપાકના ઝેરી ફળો ખાતાં મૃત્યુ પામ્યા. (૨૧) તુચ્છ ફળ અભક્ષ્ય :- જેમાં ખાવાનું થોડું ફેંકી દેવાનું ઘણું હોય, જે ખાવાથી તૃપ્તિ થતી નથી કે શક્તિ મળતી નથી. ચણીબોર, પીલું, ગુંદી, સીતાફળ વગેરે જાણવા, તેના ઠળિયા ફેંકતા તે ઉપર કીડી વગેરે જંતુઓ આવે છે. એંઠા હોવાને કારણે સંમૂર્છિમ જીવો ઉત્પન્ન થાય છે. પગ નીચે કચરાતાં તે જીવો નાશ પામે છે. જેથી તે વાપરવા નહિ. (૨૨) ચલિત રસ અભક્ષ્ય :- જે પદાર્થના રૂપ-રસગંધ સ્પર્શ બગડી ગયા હોય તે ચલિતરસ કહેવાય છે. તેમાં ત્રસ જીવો ઉત્પન્ન થાય છે. કોહવાઈ ગયેલી, વાસી વસ્તુઓ, કાળ વીતી ગયેલ લોટ-મિઠાઈ. વિ. નીલ-ફુગવાળી વસ્તુ અભક્ષ્ય છે. જે ખાવાથી શારીરિક આરોગ્યને હાનિ પહોંચે છે, અકાળે મંદવાડ કે મરણ નીપજે છે. પાકી ચાસણીની મીઠાઈ, પુરી ફરસાણ-ખાખરા-લોટ-ચણા-દાળિયા વગેરેનો કાળ કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૫ સુધી શિયાળામાં ત્રીસ દિવસ, ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૫ ઉનાળામાં ૨૦દિવસ, અષાઢ સુદ ૧૫ થી કારતક સુદ ૧૫ સુધી ચોમાસામાં ૧૫ દિવસ પછી અભક્ષ્ય બને છે. કેરી-રાયણ આર્દ્રા નક્ષત્ર પછી, ખજુર-ખારેક, તલ, ભાજી, મેથીની ભાજી, કોથમીર વિ.ફા. સુદ ૧૫ થી આઠ માસ અભક્ષ્ય છે. જેમાં પાણીનો અંશ રહે તેવી વાસી વસ્તુ બીજા દિવસે ન ખવાય. દહીં બે રાત પછી અભક્ષ્ય બને છે. વિશેષ વર્ણન ગુરુગમથી તથા 'અભક્ષ્ય અનંતકાય વિચાર' આહારશુદ્ધિ પ્રકાશ' ‘આહાર શુદ્ધિ અને રીસર્ચ ઓફ ડાઈનીંગ ટેબલ વગેરે ગ્રંથોથી જાણવું. -82-488 સુખકારી ધર્મધ્યાન : (૨) અપાય વિચય : આત્મા મૂલ સ્વરૂપે આનંદમય છે. આનંદઘન છે. છતાં તેને વિપાક ઉદયમાં વિવિધ કષ્ટોદુઃખો ભોગવવા પડે છે. આનું કારણ અપાયભૂત રાગ-દ્વેષની પરિણતિ, ક્રોધાદિ કષાયો, અઢાર પ્રકારના પાપસ્થાનકોનું સેવન-સેવરાવવુંઅનુમોદવું વિગેરે છે. આત્માને અપાયોથી બચાવા ઈન્દ્રિયનિગ્રહ-મનોનિગ્રહ-વિષયનિગ્રહ કષાયનિગ્રહ કરતાં રહેવાનું છે. સમસ્ત દુઃખોનું મૂળ પાપ વ્યાપાર છે. તેનું મૂળ રાગ-દ્વેષ છે. આ બીજ દૂર ન થાય ત્યાં સુધી જીવના જન્મ-મરણાદિ ચાલતાં રહે છે. વીતરાગધર્મની સાધના આ બીજનો નાશ કરે છે. (૩) વિપાક વિચય : જીવને શુભ-અશુભ કર્મના ઉદયે સુખ-દુઃખના અનુભવો થાય છે. કોઈ શ્રીમંત બને કોઈ ભિખારી ! કોઈ નિરોગી કોઈ રોગી ! કોઈ વિદ્વાન કોઈ મૂર્ખ, કોઈ નરકમાં કોઈ દેવલોકમાં, આ બધી વિષમતાનું કારણ જીવનું શુભ-અશુભ કર્મ છે-અનાદિથી કર્મના સંબંધવાળો આત્મા છે, સમયે સમયે નવા કર્મ બાંધે છે. ઉદયમાં શુભ-અશુભને અનુભવે છે. ચારે ગતિમાં જીવને દુઃખની વેદના પોતાના બાંધેલા પાપકર્મો આપે છે. પાપની સજા બહુ આકરી છે. કાયમી દુઃખ વિપાકથી બચવાનો ઉપાય સર્વપાપ વ્યાપારના ત્યાગમાં છે. અજ્ઞાનને દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ મેળવવાથી શાશ્વત સુખનો માર્ગ મળે છે. (૪) સંસ્થાન વિચય : ૧૪ રાજલોક વિશ્વદર્શનનું તથા દ્રવ્યોનું સ્વરૂપ ચિતવવાનું છે. લોકમાં આકાશપ્રદેશમાં સૂક્ષ્મ નિગોદાદિ જીવોના અસંખ્ય ગોળા-અનંત જીવો એક શરીરમાં, ૧ શ્વાસમાં સાડા સત્તર વાર જન્મ-મરણ પામે છે. ચારે ગતિના જીવો જન્મ-મરણના કષ્ટો ભોગવતાં રહે છે. ચરમભવી શુદ્ધધર્મ-સમ્યક્ત્વ મેળવીને ચારિત્રની સાધનાથી સર્વકર્મોને ક્ષય કરી સિદ્ધ અવસ્થા પામે છે. લોકાગ્રે અનંત સિદ્ધમાં ભળી જાય છે. co www.jalnelibrary.org Page #63 -------------------------------------------------------------------------- ________________ नरक के हेतु : और फल में महादु:ख सेक्स, हिंसा और लडाई-झगड़े के दृश्य देखने से आंख में भाले से भेदा. पिलन यंत्र से पीला जाता है। हिंसक कंपनी के शेयर ले, उसे काटा छेदा जाता है जुआ, दारु, हिंसाखोरी के व्यसन से विरस पान और शस्त्र से छेदन पर स्त्री या पर पुरुष से अनाचार सेवन से दावानल की भारी पीड़ा SHREE जो डॉक्टर गर्भपात करे, जो स्त्री कराये, जो सहायता करे अथवा अनुमोदन करे वे सब अनंत पीडा को पाते है रात्रि भोजन, कंदमूल,अभश्य एवं अचार के सेवन से दुःखमय नरक के फल भुगतने पड़ते है ऐटमबॉम्ब, रासायनिक शस्त्रों से हिंसा एवं वैर से नारको से लड़ाई होती है मुर्गी-मत्सय उद्योग स्थापक एवं प्रोत्साहन, प्रचार करनेवाले अनंत दु:ख पाते हैं क्षेत्रकृत वेदना) चोरी करने वाला, पशु-पक्षी का शिकार करनेवाला नरक में घोर पीडा पाता है हिमालय से भी अनंत ठंडी, और गर्म वैतरणी नदी के दुर्गन्धमय प्रवाह में घोर वेदना aan Internal Page #64 -------------------------------------------------------------------------- ________________ વિશ્વોપકારી જૈન તત્ત્વજ્ઞાન બિનપુનત્ત તત્તે જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વજ્ઞાન આ વિશ્વમાં જીવ-અજીવ આદિ તત્ત્વોને યથાર્થ કહેનારા જિનેશ્વર તીર્થકર ભગવંતો છે. તેઓ કેવલજ્ઞાન પામવા પૂર્વે ત્યાગ-તપ-તિતિક્ષાપૂર્વક ઘોર તપ-ધ્યાનની સાધના કરે છે. કર્મના આવરણો દૂર કરવા માટે રાત-દિવસ શુભધ્યાનમાં મનને જોડે છે. વચમાં આવતાં અનેક પરિષહો-ઉપસર્ગો-દુ:ખોને સમતા પૂર્વક સહન કરે છે. દુ:ખ આપનારા પ્રત્યે લેશમાત્ર દુર્ભાવ કે ક્રોધ કરતા નથી. સમભાવપૂર્વક સાધના દ્વારા જ્ઞાનમાં એકલીન-અભેદપણે એકાકાર બનીને શુકલધ્યાનથી કર્મના આવરણો દૂર થતાં સર્વજ્ઞ-સર્વદર્શી બને છે. ત્રણેકાળના સર્વદ્રવ્યો-ગુણો-પર્યાયોને જ્ઞાનથી જાણે છે. | વિશ્વના અનંત જીવો અજ્ઞાન-મિથ્યાત્વથી અનંતકાળથી દુ:ખથી રિબાઈ રહ્યા છે. તે જ્ઞાનમાં જોઈને તેમને સત્યબોધ મળે અને સન્માર્ગે વળે તે માટે દેવરચિત સમવસરણમાં પરમાર્થકારી તત્ત્વવાણી સંભળાવે છે. લાખો મનુષ્યો-દેવો-પશુઓ કદાગ્રહની, આપ માન્યતા, અજ્ઞાન પકડનો, રાગ-દ્વેષના પક્ષપાતનો ત્યાગ કરીને સમ્યજ્ઞાન પામે છે. ગણધર ગૌતમસ્વામી મહારાજા પ્રભુને પ્રશ્ન પૂછે છે. હે પ્રભુ ! વિંદ તત્તે? પ્રભુ મહાવીર ભગવંત જવાબ આપે છે. ૩પુનૈફવા, વિસામેવા, ઇવેફવા. આ ત્રણ શબ્દોમાં વસ્તુનું ઉત્પન્ન થવું, નાશ થવું અને કાયમ ધ્રુવપણે રહેવું એ યથાર્થ સત્ તત્ત્વ છે. વિશ્વના ગણધર ભગવંતો સૂત્રની રચના કરે છે. તેમાંથી વિશ્વને સાચા તત્ત્વનો બોધ મળે છે. અનેક વિદ્વાનો-પંડિતો-ઋષિઓ સ્યાદ્વાદ-સાપેક્ષવાદ અને નય-નિક્ષેપ-સપ્તભંગીના તત્ત્વોની સત્યતા સ્વીકારે છે. જીવનનું સંપૂર્ણ શુદ્ધિકરણ કરનાર તત્ત્વ બીજા દર્શનોમાં નથી . આ વિશ્વમાં જિનોએ કહેલું અજોડ તત્ત્વજ્ઞાન છે. જે સર્વ જીવોનું કલ્યાણ કરનારું છે. અનાદિથી કર્મથી પીડાતાં જીવોને કર્મનાં બંધનમાંથી મુક્તિ કઈ રીતે મળે તથા ઉત્તરોત્તર આત્માનો વિકાસ કેમ થાય તે માર્ગ દર્શાવે છે. જે તત્ત્વજ્ઞાનની શ્રદ્ધા-બોધ અને સર્વ પાપના ત્યાગરૂપ ચારિત્ર ધર્મની સાધનાથી સિદ્ધ થાય છે. સમ્યગદર્શનજ્ઞાન અને ચારિત્ર પ્રાપ્ત કરવા માટે આ પુસ્તકમાં સમજાવેલા તત્ત્વજ્ઞાનનો સૌ કોઈ જિજ્ઞાસુઓ કદાગ્રહના ત્યાગપૂર્વક મોક્ષમાર્ગમાં પુરુષાર્થ કરીને અનાદિના કર્મબંધનથી સૌ મુક્તિને પામનારા બનો. એ શુભ કામના. - આ. રાજેન્દ્રસૂરિ