SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ૪૫ લાખ યોજન પ્રમાણ અઢી દ્વીપ-મનુષ્યલોક જંબૂઢીપ અને લવણસમુદ્ર અંગે વર્ણન પૂર્વના નકશામાં ૪૫ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્ર કહેવાય છે. ધાતકીખંડની વર્ણવ્યું છે. હવે આગળ લવણસમુદ્રની ચારે તરફ વીંટળાયેલો જેમ અહીં પણ બે ઈષકાર પર્વતના કારણે પૂર્વાર્ધ અને પશ્ચિમ ચૂડી આકારે ૪ લાખ યોજન પહોળો ધાતકીખંડ નામે દ્વીપ છે. એમ બે ભાગો થાય છે. બન્નેમાં એક-એક મેર પર્વત, સાતતેની મધ્યમાં પ00 યોજન ઊંચા ઘાતકી ખંડની પહોળાઈ જેટલા સાત ક્ષેત્રો અને છ-છ વર્ષઘર પર્વતો છે. જેમના નામ ધાતકીખંડ લાંબા ઉત્તર-દક્ષિણ દ્વારેથી નીકળેલા ઊભા બે ઈષકાર પર્વત પ્રમાણે જાણવા. આ રીતે સરવાળો કરતાં અઢી દ્વીપમાં કુલ ૫ છે. તેણે ઘાતકીખંડના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ કર્યા છે. તે મેરુ, ૩૫ ક્ષેત્રો, ૩૦ વર્ષધર પર્વતો, ૫ દેવકુર અને ૫ ઉત્તરકુરુ બંનેમાં એક એક મેરુ પર્વત આવેલા છે. અને તે દરેકની આજુબાજુ આવેલા છે. હિમવંત પર્વત અને શિખરી પર્વતમાંથી નીકળેલી જંબૂદ્વીપ પ્રમાણે ૧ ક્ષેત્ર-૧ પર્વત, ૧ ક્ષેત્ર-૧ પર્વત એમ ક્રમશઃ અને લવણસમુદ્રમાં ફેલાયેલી આઠ દાઢાઓમાં પ૬ અંતરદ્વીપો સાત-સાત ક્ષેત્ર અને છ-છ પર્વત આવેલા છે, અર્થાત્ પૂર્વ- આવેલા છે. તે સિવાય અનેક નાના-મોટા દ્વીપો, પર્વતો, નદીઓ, પશ્ચિમના ગણતાં ૨ ભરત, ૨ હિમવંત, ૨ હરિવર્ષ, ૨ દ્રહો વગેરે નકશામાં દર્શાવ્યા મુજબ આવેલા છે. જેનું વર્ણન મહાવિદેહ, ૨ રમ્યક્ષેત્ર, ૨ હિરણ્યવંત ક્ષેત્ર અને ૨ ઐરાવત ક્ષેત્રલોકપ્રકાશ, બૃહત્ ક્ષેત્રસમાસ આદિ ગ્રંથથી જાણવું. ક્ષેત્ર એમ ૧૪ ક્ષેત્રો અને પર્વતોમાં ૨ લઘુ હિમવંત, ૨ ૪૫ લાખ યોજન ગણતરીની સમજ - વચમાં જંબૂદ્વીપ મહાહિમવંત, ૨ નિષધ, ૨ નીલવંત, ૨ રૂમિ અને ૨ શિખરી ( ૧ લાખ યોજન, તેની બંને બાજુ (પૂર્વ-પશ્ચિમ) લવણના ર+ર એમ ૧૨ પર્વતોથી સંપૂર્ણ ધાતકીખંડની ભૂમિ આવરાયેલી છે. = ૪ લાખ યોજન, તે પછી બંને બાજુ કાલોદધિ ૮+૮ = ૧૬ નદી, દ્રહો, વક્ષસ્કાર પર્વતો વગેરે પણ જેબૂદ્વીપ પ્રમાણે પૂર્વ- લાખ યોજન, તે પછી બંને બાજુના અર્ધ પુષ્કરવરના ૮+૮ = પશ્ચિમના થઈને બમણા જાણવા. ધાતકીખંડની ચારે બાજુ ૧૬ લાખ યોજનનો સરવાળો કરતાં ૪૫ લાખ યોજન મનુષ્યક્ષેત્ર પદ્મવર વેદિકાયુક્ત જગતી છે. જાણવું. ઉપર લોકના છેડે પાંચ અનુત્તર વિમાન ઉપર ૪૫ લાખ કાલોદધિ સમુદ્ર - ઘાતકી ખંડની ચારે તરફ વીંટળાયેલો યોજન પ્રમાણ સિદ્ધશિલા આવેલી છે. મનુષ્યોને મોક્ષગમન ૮ લાખ યોજન પહોળો ૧000 યોજન ઊંડો કાલોદધિ નામનો પણ ૪૫ લાખ યોજનના ક્ષેત્રમાં જ થાય છે. તેની બહાર નહિ, વલયાકાર સમુદ્ર છે, તેમાં પાણીની હાનિ-વૃદ્ધિ થતી નથી. તેમાં તિર્યંચોનો વાસ અઢી દ્વીપ ઉપરાંત બહારના દરેક દ્વીપ-સમુદ્રમાં કાલ અને મહાકાલ નામે ૨ દેવતાને રહેવા યોગ્ય પૂર્વ-પશ્ચિમ પણ છે. ગૌતમદ્વીપ સરખા ૨ દ્વીપ છે. પૂર્વદિશાને વિશે ધાતકીખંડના અઢી દ્વીપની બહાર મનુષ્યોનું ગમન-આગમન થાય છે, ૧૨ ચંદ્રના ૧૨ દ્વીપ અને કાલોદધિના ૪૨ ચંદ્રમાંના ૪૨ દ્વીપ વિદ્યાધરો, અને ચારણમુનિઓ નંદીશ્વરદ્વીપ સુધી જાય છે. દેવો છે, તેમજ પશ્ચિમ દિશાને વિશે ધાતકી ખંડના ૧૨ સૂર્યના ૧૨ દ્વારા અપહરણ થવાથી મનુષ્યો પણ અઢીદ્વિીપની બહાર હોઈ દ્વીપ અને કાલોદધિના ૪૨ સૂર્યના ૪૨ દ્વીપો છે. તે સર્વે દ્વીપો શકે છે. પણ ત્યાં કોઈપણ મનુષ્યના જન્મ કે મરણ ન જ થાય. પાણીથી બે કોશ ઊંચા છે. સમુદ્રની ચારે બાજુ જગતી છે. આથી જ પુષ્કરના અર્ધાભાગ પછી આવેલ વલયાકાર પર્વતનું કાલોદધિ સમુદ્રની ચારે તરફ વીંટળાયેલો ૧૬ લાખ યોજન માનુષોત્તર નામ છે, તદુપરાંત વ્યવહારસિદ્ધ કાળ, અગ્નિ, પહોળો પુષ્કરવરદ્વીપ છે. તેની મધ્યમાં ૧૭૨૧ યોજન ઊંચો ચંદ્ર-સૂર્યાદિનું પરિભ્રમણ, ઉત્પાતસૂચક ગાંધર્વનગર આદિ અને ૧૦૨૨ યોજન પહોળો વલયાકારેમાનુષોત્તર પર્વત આવેલો ચિન્હો વગેરે પદાર્થો અઢીદ્વીપની બહાર હોતા નથી. (ચંદ્રછે. તેનાથી પુષ્કરવરદ્વીપ બે વિભાગમાં વહેંચાઈ ગયો છે. સૂર્યાદિ હોય છે પણ તે સ્થિર જ્યોતિષ ચક્ર છે.) મનુષ્યોની વસ્તી આ પર્વતની અંદરના ૮ લાખ યોજન સુધીમાં જ છે. એ પછીના દીપ કે સમુદ્રમાં મનુષ્યોના જન્મ-મરણ થતાં અઢીદ્વીપ સબંધી વિસ્તૃત જાણકારી માટે “અઢીદ્વીપના નથી. તેથી જંબૂદીપ-ધાતકીખંડ અને અડધો પુષ્કરવરદ્વીપ અને નકશાની વિગત' નામના પુસ્તકમાંથી જાણશો. તેના અંતરાલના લવણસમુદ્ર-કાલોદધિ સમુદ્ર સહિત અઢી દ્વીપને ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy