SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ O ૫ મુંડા ૧. પૂર્વ-ઉત્તર મહાવિદેહ | ૩ | પશ્ચિમ-ઉત્તર મહાવિદેહ ચિત્રને. ૭ ૨, પૂર્વ-દક્ષિણ મહાવિદેહ૪ | પશ્ચિમ દક્ષિણ મહાવિદેહ | મહાવિદેહોત્રની એક વિજય આ દરેક વિભાગમાં આઠ-આઠ વિજય ચાર-ચાર વક્ષસ્કાર પર્વત તથા ત્રણ-ત્રણ મહાનદીઓ હોય છે, તેનો ક્રમ આ નિષધ - નીલવંત પર્વત પ્રમાણે છે:- પ્રથમ એક વિજય પછી વક્ષસ્કાર પર્વત, પછી વિજય પછી નદી, પછી વિજય પછી વક્ષસ્કાર પર્વત, પછી વિજય પછી નદી-આમ વિજય પછી એક વખત વક્ષસ્કાર પર્વત આવે, બીજી વખત નદી આવે, વળી વિજય પછી રૂભટ્ટ વક્ષસ્કાર પર્વત આવે. એમ કુલ આઠ વિજય વચ્ચે ચાર વખત પર્વત અને ત્રણ વખત નદી આવે. છેલ્લી વિજય પછી વનખંડ આવે અને મહાવિદેહ ક્ષેત્ર પૂર્ણ થાય. જંબુદ્વિપનો નકશો જુઓ પેજ નં. ૭ પર ૩ખંડ 0 ચિત્રન. છે તેમાં મધ્યમાં દીર્ષ વૈતાઢય છે. બત્રીશે વિજયમાં આ રીતે દાઈ વૈતાદ્યો છે, તેમજ ભરત, ઐરાવત ક્ષેત્રની બરાબર મધ્યમાં પણ એકએક વૈતાઢ્ય પર્વત છે. (જંબુદ્વિપના પેજ નં. ૭ના ચિત્રમાં બતાવેલ છે.) આ ઉપરાંત દરેક વિજયમાં ચ) ઋષભ કૂટો તથા માંગધ, વ૨દામ અને પ્રભાસ નામના તીર્થોનું સ્થાન પણ બતાવેલ છે. પર્વત • ચિત્રનં. ૮ આ દરેક વિજયની મધ્યમાં વિજયને બે ભાગમાં વહેંચતો પૂર્વ-પશ્ચિમ લાંબો (વિજયની પહોળાઈ જેટલો) તથા ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન પોળો, ૨૫ યોજન ઉચો વૈતાઢ્ય પર્વત આવેલો છે. વૈતાઢ્ય પર્વતની ૨૫ યોજન ઊંચાઈ ૬ ખંડ સીધી નથી પરંતુ ભૂમિતલ પરથી માંડીને ૫૦ યોજન પહોળાઈ ૧૦ યોજન સુધી એકસરખી રહે છે, પછી બે બાજુ દશ દશ પોજનના ખાંચા પડે છે અને વચ્ચે ત્રીશ પોજન પહોળાઈવાળો સમાને પહોળાઈથી દશ યોજન ઊંચાઈવાળો પર્વત બને છે. ત્યાર પછી વળી દશ દશ પોજનના બે બાજુ ખાંચા પડે છે. અને દશ યોજન ઉંચાઇ, ત્રણ વિભાગમાં વહેંચાઈ ગઈ. જે બે વખત બે બાજુ ખાંચા પડ્યા દશ દશ યોજનના પહોળા, અને પર્વતની લંબાઈ જેટલા લાંબા-તેને મેખલા કહેવાય ભૂમિથી પ્રથમ મેખલામાં બે બાજુ વિઘાધર મનુષ્યોના નગરો છે, ઉપરની બીજી મેખલામાં લોકપાલ દેવોના આભિયોગિક દેવાના ભવનોની શ્રેણી આવેલી છે. D D D – તીર્થો માવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયમાં કુલ ૩૨ વૈતાદ્ય પર્વતો થયા. આ જ રીતે ભરત-ઐરવતમાં તેના બે વિભાગ કરતાં મહાનદી પ્રભાસ વરદાન માગધ વૈતા પર્વતો બંનેમાં એક એક છે. આમ કુલ જંબૂઢીપમાં ૩૪ વૈતાઢય પર્વતો થયો. • મેરુપર્વતના વર્ણનનું ચિત્ર આગળ આવી ગયું છે. પેજ નં. ૧૪ ઉપર. • દર પાંચમું - ફૂટ=શિખરો. પર્વત પરના શિખરોને કૂટ કહેવાય છે, કેટલાક ભૂમિ પ૨ પણ શિખરો હોય છે, તેને ભૂમિકૂટ કહેવાય છે. વર્ષધર પર્વત ઉપર | ૫૬ ફૂટ (લઘુહિમવંત શિખરી ઉપર ૧૧-૧૧, અને મહા-હિમવંત અને રુમિ ઉપર ૮-૮, નિષધ અને નીલવંત ઉપ૨૯-૯). ૩૪ વૈતાઢ્ય પર્વતો ઉપર ૩૦૬ ફૂટ)(૩૪ X ૯ મહાવિદેહની ૩૨ વિ.ન. ૩૨ વૈ., ભરત ઐરાવત વચ્ચે ૧-૧ વૈતાઢ્ય) ૪ | ગજ દંત પર્વતો ઉપ૨ | ૩૨ ફૂટ (સોમનસ, ગંધમાદન ઉપર ૭-૭, વિદ્યુતપ્રભ, માલ્યવંતપર્વત ઉપર ૯,૯) વક્ષસ્કાર પર્વત ઉપર ૬૪ કુટ|(૧૬X૪) (માવિદેહની વિજયની વચ્ચે ૧ | મેરુ પર્વત ઉપર | ૯ કૂટનિંદનવનમાં પહોળાઈ ૨૨૨૭ | ૮ પોજન વિજયની લંબાઈ ૧૬૫૯૨૨ / ૫૯ યોજન વિજય માનદી સિંધુ Tets 1311k hab ફૂટની ઉંચાઈ તથા વિસ્તાર :- વતાચના દરેક કૂટો ૬ ધો. ઊંચા છે. વિધુતપ્રભ-માલ્યવંત (બે ગજ દંત ગિરિ) તથા મેરુપર્વત ઉપર ૧-૧- કૂટ-૧૦૦૦ થો. ઉંચા બાકીના બધાજ કૂટ ૫૦૦ યો, ઊંચા છે. દરેક ફૂટ ઊંચાઈ જેટલા જ મૂળમાં પહોળા છે અને ઉપરનો વિસ્તાર તેથી અડધો હોય છે, કૂટો વગેરેની વિશેષ માહિતિ-ચિત્રો માટે-લઘુ સંગ્રહણી (મહેસાણા) કે પદાર્થ પ્રકાશ ભાગ-૨જો કે છઠત સંગ્રહણી વગેરે જોવા. • સિદ્ધફૂટઃ ઉપરના ૬૧ પર્વતોમાં દરેક પર છેલ્લું કૂટ સિદ્ધકૂટ કહેવાય છે. દરેક સિદ્ધકૂટ પર ૧-૧ શાશ્વત જિનમંદિર હોય છે. જેમાં મધ્યભાગે ૧૦૮ પ્રતિમા અને પશ્ચિમમાં તાર હોતું નથી) ત્રણે દ્વારે ચાર ચાર પ્રતિમા થઈ કુલ ૧૨૦ શાશ્વત જિનપ્રતિમાઓ - દરેક ૫૦૦ ધનુષ્ય ઊંચી છે. તેના દરેક અવયવો (હાથ-અંગુલીઓ વગેરે) જુદા જુદા રતોના બનેલા છે. કુલ ૬૧૧૨૦=૭,૩૨૦ શાશ્વત જિનબિંબોને મારી ભાવભરી વંદના છે, |વૈતાલ પર્વત પરનાં સિદ્ધાયતનો (જિનમંદિરો) | ૧ ગાઉ લાંબા, | વા પહોળા, ૧૪૪૦ ધનુષ્ય ઊંચા બાકીના કૂટ પરના સિદ્ધાયતનો (જિનમંદિરો) | ૫૦ યોજન લાંબા | ૨૫ યોજન પહોળા | ૩૬ યોજન ઊંચા • ભૂમિટો:- ૩૪ વૃષભકૂટોઃ- મહાવિદેહ ક્ષેત્રની ૩૨ વિજયોમાં તથા ભરત-એરવતના વર્ષધર પર્વતની તળેટીમાં મધ્યખંડમાં આ કૂટો આવેલા છે, છ ખંડ જીત્યા પછી ચક્રવર્તિઓ અત્રે આવી પૂર્વના કોઈ ચક્રવર્તિનું નામ બંસીને પોતાનું નામ લખે છે. મેરુ પર્વતની તળેટીમાં ભદ્રશાલવનમાં ૮ કરીકૂટ, ઉત્તરકુરું ક્ષેત્રમાં ૮ જંબુકૂટ, દેવ કૂરુ ક્ષેત્રમાં, ૮ શાલ્મલી કૂટ = કુલ ૫૮ ભૂમિકૂટ થયાં. દાર ૬ તીર્થો :- ગંગા નદી પૂર્વ સમુદ્રને મળે છે તે સ્થળે માગધ તીર્ષ. સિંધુ નદી પશ્ચિમ સમુદ્રને મળે છે તે સ્થળે પ્રભાસ તીર્થ. બંને વચ્ચે વરદામ તીર્થ આવેલ છે, ભરત એરવતમાં ત્રણ ત્રણ તીર્થો છે, તે રીતે મહાવિદેહની પ્રત્યેક વિજયમાં પણ ત્રણ ત્રણ તીર્થો આ જ નામવાળા આવેલ છે, જંબુદ્વીપમાં કુલ ૧૦૨ તીર્થો થયાં. જૂઓ ચિત્ર૭, ૩૨ વિજ્યના નામ ૨૪ પૂર્વ-ઉત્તર | પર્વ દક્ષિણ પશ્ચિમ-ક્ષિણ | પશ્ચિમ-ઉત્તર ૮મી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધર સ્વામી વસ સુક છે. સુવન્સ સુપમ સુવમ ૨૫મી વપ્ર વિજયમાં શ્રી યુગમંધર સ્વામી માં કહ્યું. મહાવઃ મહાપદ્મ માણાવદ્ર ૯મી વત્સ વિજયમાં શ્રી બાબુ સ્વામી કડછાવતી વિભાવતી પદ્માવતી વપ્રાવતી આવતું રમ્ય શંખ વર્લ્સ ૨૪મી | નલિનાવતી વિજય માં શ્રી સુબાહુ સ્વામી મંગલાવ રખ્ય નલિન સુંવષ્ણુ પુષ્કલ રમણીય ગંધિત તીર્થકરો વર્તમાન કાળે વિચરે છે. પુષ્કલાવતી મંગલાવતી નલિનાવતી | ગંધિલાવતી વર્તમાનમાં સદેહે વિચરતા ભાવ-તીર્થકરોને ભાવ ભરી વંદના.... પક્સ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy