SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી સમજવું. જે જીવ ૮ માં ગુણસ્થાનકથી મોહનીય કર્મની વધુ ૪ વાર પ્રાપ્ત થાય છે. અને એક જ ભવમાં વધુમાં વધુ ૨ વિનાશ પ્રક્રિયા શરૂ કરે છે તે ક્રમસર ૮-૯-૧૦ અને ૧૨ માં વાર પ્રાપ્ત થાય છે. કોઈ જીવ ઉપશમશ્રેણી માંડ્યા પછી અને ગુણસ્થાનકમાં ચઢતાં ચઢતાં ૧૦ માં ગુણસ્થાનકે મોહનો સંપૂર્ણ કોઈક તો માંડ્યા વિના પોતાની યોગ્યતાના બળે સીધી જ ક્ષય કરી નાંખે છે, આને જ ક્ષપકશ્રેણી કહે છે, જેમાં ૧૦ મા ક્ષપકશ્રેણીનો આરંભ કરે છે. ક્ષપકશ્રેણીના ૧૨ માં ગુણસ્થાનકેથી જીવનું પ્રયાણ સીધુ જ ૧૨ મા ગુણસ્થાનકે થાય ગુણસ્થાનકમાં મોહનું લેશ માત્ર અસ્તિત્વ ન હોવાથી સંપૂર્ણ છે. અગ્યારમું ગુણસ્થાનક ઉપશમશ્રેણિ માંડનારને જ હોય છે. વીતરાગપણાનો અનુભવ થાય છે. તેમજ આ ગુણસ્થાનકમાં ૮ માં ગુણસ્થાનકથી મોહનીય કર્મનો ક્ષય કે ઉપશમ સૂર્યોદય પહેલાના અરૂણોદય સમાન પ્રાભિજ્ઞાનનો પ્રકાશ કરનાર અનુક્રમે ક્ષપક અને ઉપશમક કહેવાય છે. એ બને ૮ અંતરાત્મામાં પથરાય છે. જેમ મહાન અટવીને ઓળંગીને માં ગુણસ્થાનકે અસમાન અધ્યવસાયવાળા હોય છે. નગરના દરવાજે આવેલો જીવ દરવાજાની બહાર ક્યાંક બેસીને નિવૃત્ત એટલે ભિન્નતા અને કરણ એટલે અધ્યવસાયવાળા વિશ્રામ લે છે. એ રીતે મોહની મહા અટવી ઓળંગીને આવેલો જીવો ૮ માં ગુણસ્થાનકે મોહનીય કર્મનો ક્ષય અથવા ઉપશમનો જીવ કેવળજ્ઞાનના સામ્રાજ્યમાં પ્રવેશ કરતાં પહેલાં આ બારમાં આરંભ કરતા હોવાથી આ ગુણસ્થાનકને નિવૃત્તિકરણ એવું ગુણસ્થાનકમાં અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ વિશ્રામ લે છે. તેના છેલ્લા નામ આપવામાં આવ્યું છે. અથવા આ ગુણસ્થાનકમાં મોહનીય સમયે જ્ઞાનાવરણ-દર્શનાવરણ અને અંતરાય કર્મનો એક જ કર્મની સ્થિતિ અને રસનો ઘાત પૂર્વે ગુણસ્થાનકોમાં કદાપિ ન ઝાટકે ક્ષય કરીને તેમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે સર્વજ્ઞથયો હોય તેવો થતો હોવાથી તેમજ ગુણશ્રેણી થતાં ગુણસંક્રમ સર્વદર્શી સર્વશક્તિમાન બને છે. અને નૂતન સ્થિતિ બંધ પણ પૂર્વે ન થયા હોય તેવા ઓછા અને આ ગુણસ્થાનકમાં મન હોવા છતાં પણ તેનો વિચારવા ઘટતાં થતાં હોવાથી, આ પાંચ અપૂર્વ થતાં હોવાથી તેને માટે ઉપયોગ હોતો નથી, કારણ કે વિચારવાનું છદ્મસ્થને હોય, અપૂર્વકરણ ગુણસ્થાનક પણ કહેવામાં આવે છે. આ સર્વજ્ઞને નહીં, છતાં મનોયોગનો સર્વથા અભાવ હોતો નથી. ગુણસ્થાનકનો કાળ અંતર્મુહૂર્ત હોય છે. તેમજ વચનયોગ અને કાયયોગ પણ વિદ્યમાન હોવાથી સયોગી ૯ માં ગુણસ્થાનકને બાદર સંપરાય કહે છે. સંપરાય ફેવલિ એવું આ ગુણસ્થાનકનું નામ છે. પોતાનું બાકી રહેલું એટલે ચારિત્ર મોહનીય; બાદર એટલે ચૂલ. ૧૦ માં આયુષ્ય મોટાભાગનું આજ ગુણસ્થાનકમાં પુરૂ કરવાનું હોવાથી ગુણસ્થાનકમાં મોહના સૂક્ષ્મ સ્વરૂપની અપેક્ષાએ ૯ માં વધુમાં વધુ દેશોન પૂર્વ કોટી વર્ષ સુધી આ ગુણસ્થાનક અવસ્થિત ગુણસ્થાનકમાં મોહનું સ્વરૂપ ઘન હોવાથી બાદર સંપરામ નામ રહે છે. પરંતુ આયુષ્ય અતિ અલ્પ હોય તો ઓછામાં ઓછું પડ્યું છે. તેનું બીજું નામ અનિવૃત્તિ કરણ છે. કારણ કે આઠમાં અંતર્મુહૂર્ત કાળપ્રમાણ અવસ્થાન તો આ ગુણસ્થાનકમાં જીવનું ગુણસ્થાનકની જેમ સમાન કાળે શ્રેણી માંડનાર જીવોના હોય જ છે. આ ગુણસ્થાનકમાં વર્તતાં તીર્થકર કેવલિ ભગવંત અધ્યવસાયોમાં અહીં તફાવત હોતો નથી. આ ગુણસ્થાનકનો ગ્રામ-નગરમાં વિહરતા દેવરચિત સમવસરણ=દેશના ભૂમિમાં કાળ પણ અંતર્મુહૂર્તનો હોય છે. ૧૦ માં ગુણસ્થાનકમાં નષ્ટ ધર્મોપદેશની સુધાને વર્ષાવી તીર્થસ્થાપના કરે છે. અનેક થઈ રહેલા અથવા ઉપશાંત થઈ રહેલા મોહનીય કર્મના સૂક્ષ્મ ભવ્યજીવોને પ્રતિબોધ કરે છે. યોગ્ય જીવોને સંયમ પ્રદાન કરે અંશોનું સંવેદન હોય છે. તેથી તેને સૂક્ષ્મ સંપરાય કહે છે. આ છે. અને એ રીતે તેઓ ધર્મ ચક્રવર્તી નામે ઓળખાય છે. તીર્થકર ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષપકશ્રેણી માંડનાર જીવ મોહનો નામકર્મના પુણ્ય પ્રભાવે કરોડો દેવો રાત દિવસ તેમની સેવામાં સંપૂર્ણ ક્ષય કરીને સીધો ૧૨ માં ગુણસ્થાનકે જાય છે. અને હાજર રહે છે. અને જગતમાં બીજી કોઈની ન થઈ હોય તેવી ઉપશમશ્રેણી આરોહક જીવ મોહનો સર્વથા ઉપશમ કરીને ૧૧ તેમની ઉચ્ચ કોટિની પૂજા કરે છે, બીજા પણ સામાન્ય કેવલિઓ, માં ગુણસ્થાનકમાં પ્રવેશ કરે છે. ૧૧ માં ગુણસ્થાનકમાં મોહના ગ્રામ-નગરમાં વિચરતા અનેક ભવ્યજીવોને પ્રતિબોધ કરે છે. કોઈપણ જાતના ઉદય વિનાના વીતરાગમય આત્મસ્વરૂપનો તીર્થકર કેવલિ ભગવંતોને જે અતિશયોની વિશિષ્ટતા હોય છે, અનુભવ થાય છે. પરંતુ મોહનીયકર્મ અંતર્મુહૂર્તથી વધારે સમય તે બીજા સામાન્ય કેવલીમાં હોતી નથી. ઉપશાંત રહેતું નથી અને તેથી ફરી ઉદયમાં આવીને જીવને આ ગુણસ્થાનકના છેલ્લા સમયમાં કેવલજ્ઞાની આત્મા નીચેના (૮ થી નીચેના) ગુણસ્થાનકમાં ઉતારી દે છે. આ પ્રકારની મન-વચન-કાયાના યોગોનો સર્વથા નિરોધ કરે છે. અર્થાત્ ઉપશમ શ્રેણી સમગ્ર સંસારકાળમાં એક જીવને આશ્રયીને વધુમાં પોતાના આત્માથી તેને વિખૂટા પાડી દે છે. અને ૧૪ માં ૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy