SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શેષકાળમાં હોય છે. મિથ્યાત્વ મોહનીયની પ્રથમની અંતર્મુહૂર્ત અભિલાષા, દેવતાઈ-શહેનશાહી સુખ પણ દુઃખરૂપ સમજી મોક્ષ પ્રમાણ સ્થિતિ વિપાક ઉદયથી ભોગવી નાંખે છે. અંતરકરણનો માટે એક માત્ર તાલાવેલી, સુદેવ-ગુરુ-ધર્મ ઉપર તીવ્ર અનુરાગ. પ્રથમ સમય આવી પહોંચતાં તે સમયે મિથ્યાત્વ મોહનીય કર્મનો ૩. નિર્વેદ=નરકાવાસની જેમ સંસાર એક કેદ (જેલ) રૂપ લાગી કોઈપણ દલિકનો ઉદય કે અનુભવ ન હોવાથી અને તે કાળે તેના પ્રત્યે અણગમો. ૪. અનુકંપા=શક્યતાનુસારદુઃખીના દુ:ખ ઉપરની બીજી સ્થિતિમાં રહેલું મિથ્યાત્વ મોહનીય કર્મ સર્વથા ટાળવાની દયા-કરુણા, દ્રવ્યથી દુ:ખી પ્રત્યે ભૂખ-તરસ રોગઅનુદિત-શાંત થઈ ગયેલું હોવાથી, મિથ્યાત્વ મોહનીય કર્મ માર વગેરેથી પીડાતાને રાહત આપવી. ભાવથી ધર્મ-વિમુખસર્વથા ઉપશાંત હોઈને ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. તે ધર્મદ્વિષી-ભારેક અધર્મી એવા અસાધ્ય જીવો પ્રત્યે ભાવદયા. સમયે જીવને જે અપૂર્વ આનંદ થાય છે તેનું વર્ણન કરવાને હજારો ‘એમનો કર્મનો મળ દૂર થાઓ અને ધર્મ પામો' ૫. આસ્તિક્ય જીભ પણ અસમર્થ છે. = આત્મા છે, કર્મ છે, મોક્ષ છે વિગેરે ઉપર તત્ત્વશ્રદ્ધા જો મિથ્યાત્વ ઉદયમાં આવે તો તે સાથે અનંતાનુબંધી કષાય જિનેશ્વરોએ જે કહ્યું તેજ સાચું અને શંકા વગરનું આવી દૃઢ અવશ્ય ઉદયમાં આવે છે. ત્યારે તે વખતે જીવની પહેલા શ્રદ્ધા. સમકિતના ૬૭ બોલત્રવ્યવહાર: ૪ શ્રદ્ધાઃ પરમાર્થ ગુણસ્થાનકમાં પીછેહઠ થાય છે. મોક્ષે ન જાય ત્યાં સુધી આવો સંસ્તવ, ગીતાર્થ સુગુરુસેવા, દર્શનભ્રષ્ટ-કુગુરુનો ત્યાગ, જીવ અસંખ્ય વાર ફરી ફરી સમ્યક્ત્વ પામી ગુમાવે તેવી શક્યતા મિથ્યાષ્ટિનો ત્યાગ. ૩ લિંગ : શુશ્રુષા-જિનવાણી શ્રવણ, ધર્મ રહે છે. જે જીવને મિશ્ર મોહનીય ઉદયમાં આવે છે તે જીવનું ક્રિયા-રાગ, દેવગુરુની વૈયાવચ્ચ, ૧૦ વિનય : અરિહંત-સિદ્ધ ત્યારે ત્રીજું ગુણસ્થાનક ગણવામાં આવે છે. આ ગુણસ્થાનકનો મુનિ-ધર્મ-ચૈત્ય-શ્રુત-પ્રવચન-આચાર્ય-ઉપાધ્યાય-દર્શનને વિષે અતિ અલ્પ કાળ પૂરો થયા પછી સમ્યક્ત્વ કે મિથ્યાત્વમાંથી પૂજા, ભક્તિ-અવર્ણવાદનો નાશ-આશાતના ત્યાગ રૂપ વિનય ગમે તે ઉદયમાં આવવાની શક્યતા છે. ઉપશમ સમ્યકત્વનો છે. ૩ શુદ્ધિ જિનેશ્વર દેવ-જિનમત-જિનમતમાં રહેલ સંઘ એ કાળ પૂરો થયા પછી કોઈ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. પછી ત્રણ જ સાર બાકી અસાર, અથવા મન-વચન-કાયાની શુદ્ધિનું વધુમાં વધુ ૬૬ સાગરોપમ કાળ સુધી સતત ટકી રહે છે. અને પ્રાણના ભોગે પાલન. ૫ દૂષણ ત્યાગઃ શંકા-કાંક્ષા-વિચિકિત્સા ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત ટકી રહે છે. ત્યાર પછી પુનઃ મિથ્યાત્વ (ફળસંદેહ-જાગુપ્તા) મિથ્યાષ્ટિ પ્રશંસા, મિથ્યાષ્ટિના ઉદયમાં આવે છે કે ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. એક પરિચયનો ત્યાગ. ૮ પ્રભાવક : કાવચનિક-ધર્મકથી-વાદીભવમાં પણ આ રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ અને વિનાશ થઈ શકે નૈમિત્તિક-તપસ્વી-વિદ્યાવાન-સિદ્ધ-કવિ. ૫ ભૂષણ : છે. પરંતુ અકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ ગયા પછી અર્ધપુદ્ગલ જિનશાસન-કુશળતા, શાસનની પ્રભાવના, તીર્થસેવા-સ્થિરતાપરાવર્તથી વધુ કાળ તે જીવ સંસારમાં રહેતો નથી. તેથી મોડામાં પ્રવચન ભક્તિ. ૫ લક્ષણ : શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપામોડું દેશોન અર્ધ પુગલ પરાવર્ત કાળના આંતરા પછી ફરી આસ્તિક.૬ યતના: (તત્ત્વશ્રદ્ધા રહિત) અન્યને કુદેવ-કુગુરુને સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને ક્ષપકશ્રેણી માંડી જીવ મોક્ષે જાય છે. વંદન, નમન, દાન, પ્રદાન, આલાપ-સંલાપ ન કરવા. ૬ સમ્યત્વ એ મોક્ષનું બીજ છે, મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શન- આગાર : (જયણા-છૂટ) રાજાભિયોગ, ગણાભિયોગ, જ્ઞાન-ચારિત્ર છે. સમ્યક્ત્વ હોય તો જ જ્ઞાન-ચારિત્ર મોક્ષફલક વૃત્તિકાંતાર-ગુનિગ્રહ-દેવાભિયોગ, બલાભિયોગ, ૬ ભાવના: બને છે. સદ્ભૂત પદાર્થની શ્રદ્ધારૂપ-તત્ત્વરુચિ રૂપ શુભ પરિણામ ધર્મ, વૃક્ષનું મૂળ-ધાર=-પાયો-આધાર-ભાજન-ભંડાર. સ્થાન છે. જે શુભ પરિણામ (=સમકિત) પ્રશમ આદિ પાંચ લક્ષણથી : આત્મા છે, આત્મા નિત્ય છે. કર્મનો કર્તા છે, કર્મનો ભોક્તા જાણી શકાય છે. ૧. પ્રશમ=અનંતાનુબંધિ કષાયનો અનુય, છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. (આની વિશેષ સમજૂતિ માટે તીવ્ર વિષયતૃષ્ણા-ક્રોધાદિ આવેશની શાંતિ. ૨. સંવેગ મોક્ષની સમકિતના ૬૭ બોલની સઝાય-સાથે વિચારો.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy