SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવી, ૬ઠ્ઠો આરો સુષમ સુષમ નામનો ૪ કોડાકોડી (૩) બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત: ચૌદ રાજલોકના સર્વ સાગરોપમનો છે. જે અવસર્પિણીના પ્રથમ આરા સમાન જાણવો. આકાશ પ્રદેશને ક્રમ વિના મરણ કરીને સ્પર્શતા એક જીવને વર્ણાદિ શુભ પર્યાયની અનંતગુણી વૃદ્ધિ જાણવી. ૧૦ કોડા કોડી લાગતો કાળ તે. સાગર થતાં ઉત્સર્પિણી પૂર્ણ થાય છે. પછી અવસર્પિણી કાળ (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદગલ પરાવર્તઃ ચૌદ રાજલોકના સર્વ ચાલુ થાય છે. આમ ૧ અવસર્પિણીનો અને ૧ ઉત્સર્પિણીનો આકાશ પ્રદેશોને ક્રમશ: પ્રદેશ પ્રદેશે મરણે કરીને સ્પર્શતા એક ૧૦+૧૦એમ ૨૦કોડા કોડી સાગરોપમનું એક કાળચક્ર થાય. જીવને લાગતો કાળ. સમ્યકત્વ પામ્યા પછી મોક્ષે જતાં ઉત્કૃષ્ટ ૯ કોટા-કોટી સાગરોપમ ઉત્સર્પિણીના + ૯ કોટા કોટી કાળ લાગે તે આ સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તનો દેશોન અર્ધભાગ. સાગરોપમ અવસર્પિણીના એમ ૧૮ કોડાકોડી સાગરોપમ સુધી ધ્યાનમાં રાખવાનું કે એક અંગુલ માત્ર આકાશ-ક્ષેત્રના પ્રદેશોને ભરતક્ષેત્ર-ઐરાવત ક્ષેત્રમાં ધર્મ નહિ. સદાકાળ ધર્મ મહાવિદેહ ખાલી કરતા અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલો સમય ક્ષેત્રમાં હોય છે. લાગે. આવા અનંતા કાળચક્રનો ૧ પુદગલ પરાવર્ત કાળ થાય. (૫) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત : કાળચક્રના સર્વ સમયોને ક્રમ વિના મરણથી સ્પર્શી રહેવામાં જે કાળ લાગે તે. પુદ્ગલ પરાવર્ત-કાળા પુદ્ગલ પરાવર્ત ૪ પ્રકારે : (૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત : કાળચક્રના સર્વ સમયોને ક્રમશ: મરણથી સ્પર્શતાં જે કાળ લાગે તે. (૪) ભાવ. આ દરેકના પણ બાદર અને સૂક્ષ્મ એમ બે ભેદ (૦) બાદર ભાવ પુગલ પરાવર્ત : સર્વ રસબંધના જાણવા. અઠવાય- સ્થાનકને ક્રમ વિના મરણથી સ્પર્શી રહેવામાં જે કાળ (૧) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્તઃ ઔદારિક-વૈક્રિય લાગે છે. તૈજસ-ભાષા-શ્વાસો શ્વાસ-મન અને કાર્પણ એ સાત (૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત : સર્વ રસબંધના પુદ્ગલવર્ગણારૂપે જગતના=૧૪ રાજલોકના સર્વ પુદ્ગલોને અધ્યવસાય સ્થાનકોને ક્રમશઃ મરણથી સ્પર્શી રહેવામાં જે કાળ જીવ ગ્રહણ કરી મૂકે એમાં જે કાળ જાય તે બાદર દ્રવ્ય પુદ્ગલ લાગે છે. પરાવર્ત. - આમ અનંતો કાળ આત્માની અજ્ઞાન દશામાં પસાર થયો. (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત : ઉપરોક્ત ૭ હવે તત્ત્વજ્ઞાનના નિર્મળ પ્રકાશથી શ્રદ્ધા સંપન્ન ચારિત્રવાન વર્ગણામાંના સર્વ પુગલને ક્રમશ ઔદારિકરૂપે, પછી વૈક્રિય, આત્મજ્ઞાની બની, અનંતા ભવિષ્યકાળને ઉજાળીએ, એમ પછી તૈજસ આદિ એમ ૭ વર્ગણારૂપે લઈને મૂકતા જે કાળ લાગે કાળની વિચારણા મૂક પ્રેરણા આપે છે. તે. ઔદારિકાદિ નામનો સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત. દયાના પરિણામ કરી રૌદ્ર ધ્યાન ત્યાગો હિંસાના ક્રૂર વિચારથી પાછા ફરવા વિચારો કે આપણા પગમાં કાંટો વાગી જતાં કેટલું દુઃખ થાય છે ? સામો જીવ મારા જેવો જીવ છે. તેને કાપી નાખું-બાળી નાખું તો કેટલી ભયંકર પીડા ત્રાસ થતાં હશે? અનુકંપા-કરુણા લાવીને કોઈ પીડાતાં જીવને શાતા આપવી એ મારો ધર્મ છે. અન્યથા પીડા આપીને રાજી થઈશ તો નરકગતિ થશે. દયાના વિચારોથી હિંસાના વિચારનો ત્યાગ કરવો. મૃષાવાદથી અન્યના પ્રાણ જાય તે કલંકિત કરનારું કૃત્ય છે. વિશ્વાસઘાતરૂપ છે. હું કોઈને પ્રાણ આપી શકતો નથી તો બીજાના પ્રાણ લેવાનો અધિકાર નથી. સત્ય ઘર્મનો નાશ મૃષાવાદથી કરવો યોગ્ય નથી. એનાથી અનેકભવો સુધી રીબાવું પડશે. માટે જીવ! સાવધાન બન. ચોરીના વિચારો અનર્થકારી છે. હિંસા કરવાપૂર્વક ચોરી કરતાં પકડાઈ જતાં જન્મટીપ કે ફાંસીની સજા ભોગવવી પડે છે. દુનિયામાં ફજેતી-માનહાની થાય છે. નરકાદિ દુર્ગતિ થાય તેવા ચોરીના કલુષિત પરિણામ પાપભીરુ આત્માએ કરવા જેવા નથી. સંરક્ષણ દ્રવ્યનું નહિ પણ આત્માનું કરવાનું છે. કોઈના આત્માને હાની પહોંચાડવી એ સજ્જનનો ધર્મ નથી. ભૂલા પડેલા જીવને સ્વના સ્વરૂપની સાચી ઓળખ થઈ જાય તો આવા હિંસાકારી કત્યો નહિ કરે. સગરના સમાગમથી સદ્દબોધ મેળવવાથી રૌદ્રપરિણામ દૂર થઈ જશે. કોમળ પરિણામ બનાવવા ધર્મધ્યાનનો અભ્યાસ જરૂરી છે. ૨૭ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy