SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) તિર્યંચાય :- ગૂઢચિત્તવૃત્તિ, આર્તધ્યાન, હેતુઓથી વિપરીત તથા નિરભિમાનતા, મન-વચન ને કાયાથી શલ્યવ્રતાદિના દોષો, માયા, આરંભ-પરિગ્રહ, બ્રહ્મચર્યવ્રતમાં વિનય કરવો. અતિચાર, નીલ-કાપોત વેશ્યા, અપ્રત્યાખ્યાન કષાય ૩) અંતરાય કર્મ - દરિદ્ર કે શ્રીમંત લોકોને જિનપૂજામાં મનુષ્યાયુ - અલ્પ પરિગ્રહ, અલ્પ આરંભ, સ્વાભાવિક મૃદુતા - તથા દાન-શીલ-તપ-ભાવ ધર્મમાં વિઘ્નકરણ, હિંસાદિમાં ને સરલતા, કાપોત-પાલેશ્યા, ધર્મ ધ્યાનનો પ્રેમ, પ્રત્યાખ્યાન પરાયણતા, સમ્યજ્ઞાન-દર્શનને ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં ખોટા કષાય, દાન, દેવ-ગુરુપૂજા, પ્રિય બોલવું, લોકવ્યવહારમાં દૂષણો બતાવી વિન્ન કરનાર, વધ-બંધનથી પ્રાણીને ચેતના રહિત મધ્યસ્થતા. (૪) દેવાયુ - સરાગ સંયમ, દેશ સંયમ, અકામ કરવા, છેદન-ભેદનથી ઈન્દ્રિયોનો નાશ કરવો. છતી શક્તિ નિર્જરા, કલ્યાણમિત્રતા, ધર્મ શ્રવણની ટેવ, સુપાત્રમાં દાન, ગોપવવી. તપ, શ્રદ્ધા સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની અવિરાધના, મરણ કર્મને ખેંચી લાવનારા આશ્રવો-ઉપરોક્ત હેતુઓ બંધ સમયે પદ્મ ને તેજલેશ્યાના પરિણામ, અજ્ઞાન તપ, ઈત્યાદિ. (ત્યાગ) કરાય અને સંવર સેવાય તો નવા કર્મ આવતાં અટકે. અશુભનામ કર્મ :- મન-વચન અને કાયાની વક્રતા, જૂનાનો બાર પ્રકારના તપથી નિકાલ થાય ત્યારે સર્વ કર્મથી રહિત બીજાઓને ઠગવું, કપટ પ્રયોગ, ચાડિયાપણું, મિથ્યાત્વ, બનતાં જીવ મોક્ષ અવસ્થા પામે છે. અને અનંત જ્ઞાનાદિગુણમય વાચાળતા, બકવાસ, ગાળો દેવી, ચિત્તની અસ્થિરતા, મૂળ સ્વરૂપ અનુભવે છે. પછી કોઈ આશ્રવ રાગદ્વેષ ન હોવાથી સુવર્ણાદિકમાં ભેળસેળ, અંગોપાંગ છેદવાં, યંત્ર ને પાંજરાઓ | ક્યારે પણ કર્મ લાગવાના નહિ અને સંસાર અવસ્થા થવાની બનાવવા, ખોટાં તોલ-માન, કોઈના સૌભાગ્યનો નાશ કરવો, નહિ (૧) કર્મનું મૂળ રાગ અને દ્વેષ છે. જ્યાં સુધી રાગ-દ્વેષ દૂર કામણ-ટુમણ, પારકાની નિંદા, ખુશામત, હિંસા-અસત્ય, કરવામાં ન આવે ત્યાં સુધી પૂ.ધર્મદાસગણિ મહારાજા અબ્રહ્મ, અસભ્ય વચન, સારા વેષ આદિનો ગર્વ, કૌતુક-ઠઠ્ઠાં ઉપદેશમાલામાં કહે છે કે, જીવ જે જે સમયે જેવા જેવા શુભમશ્કરી, પારકાને હેરાન કરવા, વેશ્યાદિને અલંકારદાન, આગ અશુભ પરિણામ કરે છે તે તે સમયે શુભ-અશુભ કર્મ બાંધે છે, લગાડવી, ચૈત્ય પ્રતિમા-આરામ ઉદ્યાનનો નાશ કરવો, કોલસા અને વિપાકમાં સુખ-દુઃખ અનુભવે છે. સુખમાં રાગબુદ્ધિ અને વગેરે બનાવવા ઈત્યાદિ, શુભનામ કર્મ-અશુભ નામના બંધ દુ:ખમાં દ્વેષબુદ્ધિ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી આત્મશુદ્ધિ થતી હેતુથી વિપરીત તથા સંસાર ભીરુતા, પાપનો ભય, પ્રમાદનો નથી. (૨) કર્મગ્રંથનો અભ્યાસ કર્મને રોકવા રૂપ સર્વવિરતિરૂપ ત્યાગ, સદ્ભાવનું અર્પણ, ક્ષમા વગેરે સગુણ, ધાર્મિકજનોના સંવર, તપથી કર્મના ક્ષય રૂપ નિર્જરાને અને શુકલધ્યાન વડે દર્શન, એમનું સ્વાગત, પરોપકારને સારભૂત માની પરોપકાર સકલ કર્મના ક્ષયને પામવા સફળ કરવાનો છે. (૩) કર્મગ્રંથ ૧ કરવો. નીચ ગોત્ર :- પારકાની નિંદા, તિરસ્કાર કે ઉપહાસ- થી ૬ તથા કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ.. આદિ ગ્રંથના અભ્યાસથી સગુણનો લોપ, પરના સદ્અસદુદોષોનું ઉદ્દભાવન-પ્રકાશન, વિશેષ જાણવું. સ્વપ્રશંસા-મદ, સ્વદોષોને ઢાંકવા, ઉચ્ચ ગોત્ર:- નીચગોત્રના • નરકગામી બનાવનાર રોદ્રધ્યાન (૧) હિંસાનુબંધી - પોતાના હાથે કે બીજાના હાથે એક જીવ કે જીવના સમુદાયને મરણાંત કષ્ટ પહોંચાડવાની વિચારધારા...જીવનો નાશ કરીને રાજી થવું. આત્મઘાતી હુમલાખોરના ક્રૂર વિચારો હિંસાનુબંધી રૌદ્ર ધ્યાન છે. ટી.વી.ના દશ્યોથી દૂર વિચારધારા રૌદ્રધ્યાન છે. (૨) મૃષાનુબંધી :- પોતાના કે બીજાના સ્વાર્થ સાધવા અસત્ય કઠોર વચન, ખોટી સાક્ષી દ્વારા બીજાના જીવનને જોખમમાં મૂકવું, નિર્દોષને મારી નાંખવા ખોટી ભલામણ કરવી, યુદ્ધ-લડાઈ થાય. તેવા ઉદયપક્ષને ખોટી સલાહ વિચારવી-આપવી. (૩) ચોર્યાનુબંધી :- ચોરી કરવાની યોજના - ધાડ પાડવાની ગોઠવણ-સામનો કરવા આવે તેને મારી નાંખવાની વૃત્તિ, ધનની ચોરી થયા બાદ ગરીબ માણસને મરવા જેવી સ્થિતિ કરવી એવી કાળી વિચારધારા. (૪) સંરક્ષણાનુબંધી :- સાચવી રાખેલા અર્થની ગાઢ મૂર્છાથી વિચારવું કે મને પૂછ્યા વિના કોઈ ધનાદિ લેશે તો તેના પ્રાણ લઈશ, જીવતો નહિ રહેવા દઉં-વિ૦ રૌદ્રહિંસક પરિણામો પર વસ્તુના સંરક્ષણાર્થે અનેકને ઉડાવી દેવાના વિચાર. Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy