SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ છે . (૧૪) છ વેશ્યાની ઓળખ-જંબૂવૃક્ષ તથા ચોરનું દૃષ્ટાંત કથા લેશ્યા એ જૈનદર્શનમાં પ્રસિદ્ધ પારિભાષિક શબ્દ છે. આ રીતે સંસારમાં પોતાના લાભને પ્રાપ્ત કરવા બીજાના કાયયોગ અંતર્ગત કૃષ્ણાદિ દ્રવ્યના સંબંધથી ઉત્પન્ન થતાં પ્રાણની પરવા કર્યા વિના જેઓ ઘણાં સંહારનો વિચાર કરે છે તે આત્માના પરિણામ વિશેષને વેશ્યા જાણવી. સ્ફટિક રત્નના અતિ સ્વાર્થાન્ય જીવો કૃષ્ણ લેશ્યાવાળા સમજવાં, ચિત્રમાં એક દ્રમાં જેવા રંગનો દોરો ઉતારીયે તેવા રંગવાળું રત્ન દેખાય, નંબરનો પુરુષ જાંબૂમાટે મૂળમાંથી વૃક્ષનો છેદ કરતો દેખાય છે. તેમ આત્મામાં સારી-નરસી લાગણી રૂપ ભાવ લશ્યાને ઉત્પન્ન તેના શરીરનું પહેરણ અત્યંત કાળા વર્ણવાળું દેખાડ્યું છે તે મુજબ કરનાર જે યોગાન્તર્ગત પુદ્ગલ દ્રવ્યો તે દ્રવ્ય લેશ્યા. જેવા કૃષ્ણલેશ્યાનો કાળો વર્ણ સમજવો. પ્રકારનાં વેશ્યાદ્રવ્ય ઉદ્દભવે તેવા પ્રકારનો આત્મપરિણામ થાય. (૨) ત્યારે બીજા પુરુષે કહ્યું કે આટલું મોટું વૃક્ષ શા માટે ઉપચારથી તે દ્રવ્ય પણ લેશ્યા કહેવાય છે. પાડી નાંખીએ ? એની કોઈ આપણને જરૂર નથી. મોટી મોટી લેશ્યાના ૬ પ્રકાર છે. (૧) કૃષ્ણ (૨) નીલ (૩). શાખાઓ કાપી નાંખીએ અને પછી ઘરાઈને જાંબૂ ખાઈએ. ક્ષુદ્ર કાપોત (૪) તે (૫) પદ્મ (૬) શુક્લ લેગ્યા છે. આ પ્રત્યેક એવા જાંબૂના લાભ માટે વૃક્ષના મહત્ત્વના અંગરૂપ મોટી મોટી દ્રવ્ય લેશ્યાઓ તેના નામ પ્રમાણે વર્ણવાળી હોય છે. તે તે શાખાઓને જમીનદોસ્ત કરવાનો વિચાર એ નીલ ગ્લેશ્યા છે. વર્ણવાળી વેશ્યા આત્મામાં પણ તેવાં તીવ્ર-મંદ શુભાશુભ ચિત્રમાં તેને મધ્યમ શ્યામવર્ણવાળો અને મોટી શાખાનો છેદ અધ્યવસાયને ઉત્પન્ન કરે છે. કરતો દેખાડ્યો છે. આ રીતે કેટલાક સ્વાર્થાન્ય જીવો પોતાના લેશ્યાના સ્વભાવ :- (૧) કૃષ્ણ વેશ્યાવાળો જીવ વૈર ક્ષુદ્ર સ્વાર્થ ખાતર બીજાના ઘણાં મહત્ત્વનાં અંગોને ભારે નુકસાન વડે નિર્દય, અતિક્રોધી, ભીષણમુખવાળો, તીક્ષ્ણ, કઠોર, આત્મધર્મથી વિમુખ અને વઘકૃત્ય કરનારો હોય છે. (૨) નીલ (૩) ત્યારે ત્રીજા પુરુષે કહ્યું કે ફરી આવી ડાળીઓ ક્યારે લેશ્યાવાળો જીવ માયા, દંભમાં કુશળ, લાંચીયો, ચપલ ઊગશે ? માટે નાની નાની ડાળીઓ પાડીએ. કારણ કે ડાળીઓ ચિત્તવાળો, અતિ વિષયી ને મૃષાવાદી હોય છે. (૩) કાપોત ફળો વડે ભરેલી છે, અને કાપીને આરામથી જાંબૂ ખાઈ શકાશે. લેશ્યાવાળો જીવ મૂર્ખ, આરંભમગ્ન, સર્વ કાર્યમાં પાપને નહિ આવો વિચાર કાપાત લેશ્યા ગર્ભિત છે. ચિત્રમાં ૩ જા પુરુષને ગણનારો, લાભાલાભ નહિ ગણનારો અને ક્રોધી હોય છે. (૪) કાપોત =કબૂતર જેવા અલ્પ શ્યામ વર્ણવાળો અને લઘુડાળીઓનો તે લેશ્યાવાળો જીવ દક્ષ-કુશળ, કર્મને રોકનારો, સરલ, દાની, છેદ કરતો દેખાડ્યો છે. સંસારમાં પણ પોતાના સ્વાર્થ ખાતર શીલયુક્ત, ધર્મબુદ્ધિવાળો અને શાંત હોય છે. (૫) બીજાને થનારા નાના નાના નુકસાનનો વિચાર કર્યા વિના પપ્રલેશ્યાવાળો જીવ પ્રાણી ઉપર અનુકંપાવાળો, સ્થિર, સર્વ પ્રવર્તનારા સ્વાર્થી જીવો કાપોત વેશ્યાનું દૃષ્ટાંત છે. જીવને દાન આપનારો, અતિ કુશળ બુદ્ધિવાળો અને જ્ઞાની હોય આ ત્રણ લેશ્યાઓ શાસ્ત્રમાં અશુભ ગણવામાં આવી છે. છે. (૬) શુક્લ લેશ્યાવાળો જીવ ધર્મબુદ્ધિવાળો, સર્વકાર્યમાં જેમ તેનાવર્ણ અશુભ છે, તેમ રસ-ગંધાદિ પણ અશુભ જાણવા. પાપ દૂર કરનારો, હિંસાદિ પાપોમાં અરુચિવાળો, અને દુર્ગુણો (૪) ચોથો પુરુષ કહે છે કે આપણે ફક્ત જાંબૂ જ ખાવા પ્રત્યે અપક્ષપાતી હોય છે. છે, તેમાં વૃક્ષની ડાળીઓ કાપવાની શી જરૂર? માત્ર મોટા મોટા આ વિષયની વધુ સ્પષ્ટતા માટે શાસ્ત્રોમાં (૧) જંબૂવૃક્ષ જાંબૂના ઝૂમખાંઓ તોડી લઈએ અને આપણું કામ પતાવીએ. અને (૨) ચોરનું દૃષ્ટાંત દર્શાવવામાં આવ્યું છે. (૧) માર્ગથી - આવો વિચાર તોલેશ્યાથી ગર્ભિત છે. સંસારમાં પણ પોતાના ભૂલા પડેલા ૬ પુરુષો કોઈક જંગલમાં આવી ચઢ્યા, ત્યાં ભૂખ્યા સ્વાર્થ ખાતર બીજાને અતિ ભારે કે મધ્યમ નુકસાન ન થાય તેવી થયેલા તેઓ ચારે બાજુ ભોજન માટે દૃષ્ટિ કરી રહ્યા છે. જાંબૂથી કાળજી રાખનારાં જીવો તેજોલેશ્યાવાળા છે. ચિત્રમાં ૪થા પુરુષને લચી પડેલ એક વિશાળ જંબૂવૃક્ષ તેઓની દૃષ્ટિમાં આવ્યું અને ઊગતા સૂર્યના તેજ જેવા રક્ત-લાલવર્ણવાળો છે, જે અહીં ત્યાં પહોંચી ગયા. તેઓમાંથી એક જણે કહ્યું કે આ વૃક્ષને મૂળમાંથી દર્શાવવાનું સરલ હોવાથી ચિત્રમાં લાલ વર્ણવાળો દેખાડ્યો છે. ઊખેડી નાંખીએ કે જેથી સુખપૂર્વક બેઠાં બેઠાં થાક રહિત ધરાઈને (૫) પાંચમાં પુરુષે કહ્યું કે આપણને ગુચ્છાઓનું કંઈપણ જાંબૂનું ભોજન કરીએ. આ રીતે જાંબૂ ખાતર મૂળમાંથી વૃક્ષને ઊખેડી નાંખવાનો ક્રૂર (અતિ કાળો) પરિણામ કૃષ્ણ વેશ્યા છે. ચૂંટી લઈએ. આવો વિચાર તે પાલેશ્યાના પરિણામ રૂપ છે. ૫૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy