SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ WWી g'દિ 6િ "+ 5 જ છ જ દિં . जव = 88 છે વિશ્વ શું છે ? | ૬ દ્રવ્યનો સમૂહ એ વિશ્વ છે. ૬ દ્રવ્યમાં આકાશ એક દ્રવ્ય છે. આકાશના અમુક ભાગમાં જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ, પુદ્ગલ એમ પાંચ દ્રવ્યો રહે છે, એટલા जैन ભાગને લોક-લોકાકાશ અને બાકીના ભાગને અલોકदर्शज्ञानुसारे विश्वदर्शन-१४ राजलोक - अनंत અલોકાકાશ કહે છે. लोकाग्रभाग अनंत - अनंत सिदभावनाका सिध्दशिला આપણે લોકના મધ્યભાગમાં જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં 5 + અનુત્તર ઃ -नव ग्रैवेयक अ ભરત ક્ષેત્રમાં રહીએ છીએ. આ દ્વીપને ફરતો સમુદ્ર પછી દ્વીપ, | SW®--- ૨૨ માકિ વો પછી સમુદ્ર એમ દ્વીપો-સમુદ્રો ક્રમશઃ અસંખ્ય છે. વચ્ચે મેરુ પર્વત देवलोक છે, તેની આસપાસ સૂર્ય-ચંદ્ર ગ્રહ-નક્ષત્ર તારા ફરે છે. का | ઉપર મથાળે લોકાગ્રસ્થાને અનંતા સિદ્ધભગવંતો, પછી का નીચે ક્રમશ: સિદ્ધશિલા, ૫ અનુત્તર, ૯ રૈવેયક, ૧૨ વૈમાનિક, ૯ લોકાન્તિક, ૩ કિલ્હીષિક દેવોનાં સ્થાનો ચિત્રમાં દર્શાવ્યા મુજબ જાણવા. लोकासिक યોગશાસ્ત્રની વૃત્તિ કરતા લોકપ્રકાશ, બૃહત્ સંગ્રહણીમાં મધ્યલોકથી ઉપરના ૭ રાજમાં ક્રમશ: રહેલા વૈમાનિક, ૯ રૈવેયક વિમોનાના સ્થાનોમાં ચિત્ર કરતા તફાવત છે. જે આ अनत મુજબ જાણવો. અધોલોકથી ૧ થી ૭ રજ્જામાં સાત નરકો છે. अलोकाकाशे यर-अचरज्योतिष श वाणव्यंतर व्यंतर પછી ૮ મે રાજે ૧-૨ દેવલોક, ૯ રાજે ૩-૪-દેવલોક, ૧૦ રાજે -मेरु पर्वत चक्र मध्य १०अवलपति असल्य ट्रीप समुद्रो પ-૬ દેવલોક, ૧૧ રાજે ૭-૮ દેવલોક, ૧૨ રાજે ૯ થી ૧૨ - દેવલોક, ૧૩ રાજે ૯ ચૈવેયક, ૧૪ રાજે અનુત્તર ને સિદ્ધશિલા છે. આપણી નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર વાણવ્યંતરદેવોના जोदधिवलय गरा -नरकर। તથા વ્યંતરદેવોના નગરો છે. તેની નીચે ભવનપતિદેવોના तनवातवलय बालुकलरकश ભવનો છે. તેઓનાં આંતરે આંતરે પહેલી નારકીનાં સ્થાનો છે. તેની નીચે ક્રમશઃ ૨ થી ૭ નારકી જીવોના સ્થાનો છે. જે ચિત્રમાં नरक४ બતાવ્યા છે. દરેક વિભાગનું આગળ વિસ્તારથી વર્ણન આવશે. દ્રવ્ય એટલે શું ? :- જેમાં ગુણો રહે, પર્યાયો=અવસ્થાઓ બદલાતી રહે તે દ્રવ્ય કહેવાય. દા.ત. સોનામાં પીળાપણું, ચળકાટ, ભારેપણું વગેરે ગુણો છે. કંઠી-કડું-વીંટી વગેરે તેની અવસ્થાઓ બદલાયા કરે છે. તેથી સોનું દ્રવ્ય કહેવાય, અને તેની અવસ્થાઓ એ પર્યાય કહેવાય, ગુણ અને પર્યાયવાળું હોય તે દ્રવ્ય છે. - नरक अला लोक १५परमाधामी तिळ१० तिर्या भर £ ક8 GMલાdવનય RC 5 BE पंक प्रमा धूमधा नरकर तमा प्रभा अलोक सनाडी अलोक * શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષ ઘોર ત્યાગ-તપ-તિતિક્ષાની સાધનાથી વૈ.સુ. ૧૦ ના શુક્લ ધ્યાનથી કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. સમવસરણમાં પ્રભુજીએ બાર પર્ષદાને જીવાદિ નવ તત્ત્વોનો બોધ આપ્યો. તેનું સંક્ષેપથી સંકલન સ્વાધ્યાયાર્થે કરવામાં આવ્યું છે. For Private Personal use only www.winebry.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy