________________
WWી
g'દિ 6િ
"+
5
જ છ જ દિં .
जव
= 88
છે
વિશ્વ શું છે ? |
૬ દ્રવ્યનો સમૂહ એ વિશ્વ છે. ૬ દ્રવ્યમાં આકાશ એક દ્રવ્ય છે. આકાશના અમુક ભાગમાં જીવ, ધર્માસ્તિકાય,
અધર્માસ્તિકાય, કાળ, પુદ્ગલ એમ પાંચ દ્રવ્યો રહે છે, એટલા जैन
ભાગને લોક-લોકાકાશ અને બાકીના ભાગને અલોકदर्शज्ञानुसारे विश्वदर्शन-१४ राजलोक - अनंत
અલોકાકાશ કહે છે. लोकाग्रभाग
अनंत - अनंत सिदभावनाका सिध्दशिला
આપણે લોકના મધ્યભાગમાં જંબુદ્વીપના દક્ષિણાર્ધમાં 5 + અનુત્તર ઃ -नव ग्रैवेयक अ
ભરત ક્ષેત્રમાં રહીએ છીએ. આ દ્વીપને ફરતો સમુદ્ર પછી દ્વીપ, | SW®--- ૨૨ માકિ વો પછી સમુદ્ર એમ દ્વીપો-સમુદ્રો ક્રમશઃ અસંખ્ય છે. વચ્ચે મેરુ પર્વત देवलोक
છે, તેની આસપાસ સૂર્ય-ચંદ્ર ગ્રહ-નક્ષત્ર તારા ફરે છે. का
| ઉપર મથાળે લોકાગ્રસ્થાને અનંતા સિદ્ધભગવંતો, પછી का નીચે ક્રમશ: સિદ્ધશિલા, ૫ અનુત્તર, ૯ રૈવેયક, ૧૨ વૈમાનિક,
૯ લોકાન્તિક, ૩ કિલ્હીષિક દેવોનાં સ્થાનો ચિત્રમાં દર્શાવ્યા મુજબ
જાણવા. लोकासिक
યોગશાસ્ત્રની વૃત્તિ કરતા લોકપ્રકાશ, બૃહત્ સંગ્રહણીમાં મધ્યલોકથી ઉપરના ૭ રાજમાં ક્રમશ: રહેલા વૈમાનિક, ૯
રૈવેયક વિમોનાના સ્થાનોમાં ચિત્ર કરતા તફાવત છે. જે આ अनत
મુજબ જાણવો. અધોલોકથી ૧ થી ૭ રજ્જામાં સાત નરકો છે. अलोकाकाशे यर-अचरज्योतिष श वाणव्यंतर व्यंतर
પછી ૮ મે રાજે ૧-૨ દેવલોક, ૯ રાજે ૩-૪-દેવલોક, ૧૦ રાજે -मेरु पर्वत चक्र मध्य १०अवलपति असल्य ट्रीप समुद्रो
પ-૬ દેવલોક, ૧૧ રાજે ૭-૮ દેવલોક, ૧૨ રાજે ૯ થી ૧૨ - દેવલોક, ૧૩ રાજે ૯ ચૈવેયક, ૧૪ રાજે અનુત્તર ને સિદ્ધશિલા છે.
આપણી નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર વાણવ્યંતરદેવોના जोदधिवलय गरा -नरकर।
તથા વ્યંતરદેવોના નગરો છે. તેની નીચે ભવનપતિદેવોના तनवातवलय बालुकलरकश ભવનો છે. તેઓનાં આંતરે આંતરે પહેલી નારકીનાં સ્થાનો છે.
તેની નીચે ક્રમશઃ ૨ થી ૭ નારકી જીવોના સ્થાનો છે. જે ચિત્રમાં नरक४
બતાવ્યા છે. દરેક વિભાગનું આગળ વિસ્તારથી વર્ણન આવશે.
દ્રવ્ય એટલે શું ? :- જેમાં ગુણો રહે, પર્યાયો=અવસ્થાઓ બદલાતી રહે તે દ્રવ્ય કહેવાય. દા.ત. સોનામાં પીળાપણું, ચળકાટ, ભારેપણું વગેરે ગુણો છે. કંઠી-કડું-વીંટી વગેરે તેની અવસ્થાઓ બદલાયા કરે છે. તેથી સોનું દ્રવ્ય કહેવાય, અને તેની અવસ્થાઓ એ પર્યાય કહેવાય, ગુણ અને પર્યાયવાળું હોય તે દ્રવ્ય છે.
-
नरक अला
लोक १५परमाधामी तिळ१० तिर्या भर
£
ક8
GMલાdવનય
RC
5 BE
पंक प्रमा
धूमधा
नरकर
तमा प्रभा
अलोक
सनाडी
अलोक
* શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માએ સાડા બાર વર્ષ ઘોર ત્યાગ-તપ-તિતિક્ષાની સાધનાથી વૈ.સુ. ૧૦ ના શુક્લ ધ્યાનથી કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. સમવસરણમાં પ્રભુજીએ બાર પર્ષદાને જીવાદિ નવ તત્ત્વોનો બોધ આપ્યો. તેનું સંક્ષેપથી સંકલન સ્વાધ્યાયાર્થે કરવામાં આવ્યું છે.
For Private Personal use only
www.winebry.org