SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ છો . (૫) મેરુ પર્વત અને ફરતું જ્યોતિષચક્ર જંબૂઢીપની મધ્યમાં જે મેરુ પર્વત છે તે મલ્લઘંભના તારામંડળ છે, તેનાથી ૧૦ યોજન ઊંચે સૂર્ય છે. તેની ઉપર આકારે ગોળ છે. નીચેથી પહોળો અને ઉપરથી અનુક્રમે સાંકડો ૮૦ યોજને ચંદ્ર છે. ત્યારબાદ ૪ યોજન ઊંચે ૨૮ નક્ષત્રો છે, થતો જાય છે. મૂળમાંથી ઉપર સુધી ૧ લાખ યોજન છે. જેમાં મૂળનક્ષત્ર સૌથી બહારના મંડળમાં અને અભિજિત નક્ષત્ર સૌથી મૂળથી ૧000 યોજન રત્નપ્રભા પૃથ્વીમાં દટાયેલો છે. અંદરના મંડળમાં ચાલે છે. ત્યારપછી ૪ યોજન ઊંચે બુધનો ૯૯,000 યોજન બહાર છે. મૂળમાં ૧૦,૦૯૦૧૦, યોજના ગ્રહ છે. પછી ૩ યોજન ઊંચે શુક છે. પછી ૩ યોજન ઊંચે પહોળો છે. પૃથ્વી ઉપર ૧૦,000 યોજન પહોળો છે. અને બૃહસ્પતિ (ગુરૂ) નો ગ્રહ છે. પછી ૩ યોજને મંગળ છે, પછી અનુક્રમે ઘટતાં ઘટતાં ઉપર ૧000 યોજન પહોળો છે. પર્વતના ૩ યોજને શનિનો ગ્રહ છે. ચૂલિકા સિવાય ૩ વિભાગ છે. મનુષ્યક્ષેત્રમાં ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્યો પ્રકાશ કરતા (૧) પૃથ્વીની અંદર 1000 યોજનનો પહેલો કાંડ છે. સતત ભ્રમણ કરી રહ્યા છે. તે આ રીત :- ૨ ચંદ્ર – ૨ સૂર્ય (૨) પૃથ્વી ઉપર ૬૩,000 યોજનનો બીજો કાંડ છે. જંબુદ્વીપમાં, ૪-૪ લવણસમુદ્રમાં, ૧૨-૧૨ ધાતકીખંડમાં, ૪૨(૩) તેની ઉપર ૩૬,000 યોજનનો ત્રીજો કાંડ છે. ૪૨ કાળોદધિમાં, ૭૨-૭૨ પુષ્કરવરાર્ધમાં દ્વીપ છે. મેરુ પર્વત ઉપર ચાર વનખંડો છે :- (૧) જમીન ઉપર આ રીત ૭૯૦થી ૯૦૦ સુધીના ૧૧૦યોજનના ગાળામાં તળેટીમાં ભદ્રશાલવન (૨) ૫00 યોજન ઉપરનંદનવન (૩) સમગ્ર ચર જ્યોતિષચક્ર મેરુ પર્વતથી ૧૧૨૧ યોજન દૂર રહીને નંદનવનથી ૬૨૫૦૦ યોજન ઉપર સોમનસવન (૪) મનુષ્ય-ક્ષેત્રમાં (અઢી દ્વીપમાં) ગતિ કરે છે. ત્યાર પછી સ્થિર સોમનસવનથી ૩૬OOO યોજન ઉપર પંડકવન છે. જ્યોતિષચક્ર લોકના છેડાથી ૧૧૧૧ યોજન અંદર ચારે દિશાની તેમાં પણ સોમનસવનની જેમ ચૈત્યો-પ્રાસાદો-વાવડીઓ કોરે લોકની અબાધાએ સ્થિર છે. આવેલી છે. આ ઉપરાંત ૪ દિશામાં અભિષેક શીલા છે. જેમાં આ બધા જ્યોતિષ દેવોનાં વિમાનો છે. અર્ધા કાંઠાના પૂર્વ-પશ્ચિમ દિશામાં ૨-૨ શીલા ઉપર સિંહાસનો છે. ફળના આકારવાળા સ્ફટિક રત્નમય રમણીય, તેજથી ઝળહળતા મહાવિદેહના તીર્થકરોના અભિષેક અહીંથાય છે. (૨૦જિનના) છે. વ્યંતરના નગરો થકી સંખ્યાતગુણાં મોટાં છે. લવણસમુદ્રમાં ઉત્તર-દક્ષિણમાં ૧-૧ શિલા ઉપર સિંહાસન છે. ભરત- રહેલા જ્યોતિષ વિમાનો ઉદક-સ્ફટિકમય છે, જે લવણ સમુદ્રની એરવતના તીર્થકરોના જન્માભિષેક થાય છે. (૧૦જિનના) આ ૧૬,000 યોજન ઊંચી અને ૧૦,૦૦૦યોજન પહોળી પાણીની વનની મધ્યમાં 10 યોજન ઊંચી-મૂળમાં ૧૨ યોજન પહોળી શિખામાંથી આરપાર ચાલે છે. સ્ફટિક રત્નના પ્રભાવથી પાણી રત્નની ટેકરી ચૂલિકા છે. ઉપર શાશ્વત જિનાલય છે. ફાટીને માર્ગ કરી આપે છે વિમાનોને બાધા થતી નથી ને મેરુ પર્વતના મૂળભાગમાં જે આઠ રૂચક પ્રદેશો છે તે વિમાનોમાં પાણી ભરાતું નથી. તથા તેજ કાંતિની પણ હાનિ સમભૂલા પૃથ્વી કહેવાય છે. સમભૂલા પૃથ્વીથી ૭૯૦યોજન થતી નથી. વિશેષ હકીકત બૃહસંગ્રહણી તથા ક્ષેત્રસમાસ ઉપર જતાં જ્યોતિષચક્રની શરૂઆત થાય છે. જે ઉપર ૧૧૦ ગ્રન્થાદિથી જાણવી. યોજન સુધીમાં પથરાયેલું છે. સૌથી પ્રથમ ૭૯૦ યોજને શુક્લધ્યાનથી કેવલજ્ઞાન અને મોક્ષ : શુક્લ એટલે ઉજ્જવલ ધ્યાન જેમાં વસ્તુના ગુણધર્મનું વ્યાક્ષેપ અને સંમોહાદિ રહિત ચિંતન કરે છે. મન એકાકાર બની જતાં ધ્યાન બને છે. જે શોકને દૂર કરે તે શુક્લ જાણવું. આના બે પ્રકાર ચરમભવી છઘસ્થાને હોય છે. જેમાં શ્રુતજ્ઞાનનું આલંબન હોય છે. પછીના બે પ્રકાર સર્વજ્ઞ ભગવંતોને આયુ પૂર્ણ થતાં હોય છે. (૧) પૃથકત્વ-વિતર્ક સવિચાર : શુક્લ ધ્યાનમાં ચેતન અને અચેતન પદાર્થોમાં ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય, રૂપિસ્વ-અરૂપિ– આદિ પર્યાયોનું ભિન્ન ભિન્ન સ્વરૂપે એકાગ્ર ચિંતન કરતાં મન એકાકાર બનતાં ધ્યાનરૂપ બને છે. (૨) એકત્વ વિતર્ક નિર્વિચાર : શુક્લ ધ્યાનમાં શ્રુતજ્ઞાનના આલંબનપૂર્વક મનોયોગથી દ્રવ્યના એક જ પર્યાયનું અભેદ ચિંતન કરવું. ધ્યાનના બળે ક્ષપકશ્રેણિમાં મોહનીય આદિ ઘાતી કર્મોનો ક્ષય થાય છે. આત્મા સ્વરૂપમાં બિરાજી સર્વજ્ઞ-સર્વદર્શી બને છે. (૩) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી : શુક્લ ધ્યાન નિર્વાણ સમય પહેલા આયુષ્ય પૂર્ણ થવાની તૈયારીમાં મન-વચન-કાયયોગનો વિરોધ કરે છે. શ્વાસોચ્છવાસની ક્રિયા રહે છે. (૪) સુપરતક્રિયા-અનિવૃત્તિ શુક્લ ધ્યાનમાં શ્વાસોચ્છવાસ બંધ થઈ જાય છે. આત્મપ્રદેશનું કંપન બંધ થઈ જાય છે. શૈલેષી અવસ્થા પ્રાપ્ત થાય છે. અ-ઈ-ઉ-2-/લુ પાંચ હસ્તાક્ષર બોલીએ તેટલા કાળમાં અઘાતીક આત્માથી જુદા પડી જાય છે. શુદ્ધ સ્ફટિક જેવો આત્મા લોકાગ્રે સ્થિર થાય છે. સાદિ અનંતભાગે અનંતજ્ઞાનાદિ ગુણોનું સુખ સમયે સમયે અનુભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004987
Book TitleJain Tattvagyan Chitravali Prakash
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy