Book Title: Jain_Satyaprakash 1947 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521632/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I છે - આ GUઇ છે. તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ 00 , છેT - S), વર્ષ ૧૨ : અંક ૯ ] અમદાવાદ : ૧૫-૬-૪૭ [ ક્રમાંક ૧૪૧ " વિ ષ ય - ૬ ર્શ ન ૧ ‘વિશાળભાત' માસિકને પુરાતત્વ સબંધી વિશેષાંક જૈન વિદ્વાનોને આમંત્રણ : ટાઈટલ પાનું–ર ૨ જૈન પ્રતિમાઓ મળી આવી 3 एगुणत्रीसीभावना : ૬. મુ. . શ્રી. ક્રાંતિવિનાની : ૨૪૧ ૪ મુનિ જિનવિજયજી વિરચિત દશ દૃષ્ટાંતની સજઝાય : પૂ. મુ. મ શ્રી. માનતું નવિજયજી : ૨૪૩ ૫ અરાઢ એણિઓ : નવનારુ ને નવકારુ : ચૌદ વસવાયાં - ક i : પ્રા. હીરાલાલ ૨, કાપડિયા : ૨૫૦ ६ कतिपय और सिलाके : શ્રી. મરચંદ્રની નાટ્ટા : ૨૫૩ ૭ ચિરાહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરો : પૂ મુ. મ.શ્રી. ન્યાયવિજયજી : ૨૫૭ ૮ તલૂડીની જૈન પ્રતિમાઓ : પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૨૬૫ ૯ ઉપદેશ કયાં ન દે . ' : પૂ છું. મ. શ્રી. સિરિ મુનિજી : ૨ ૬૭ ૧૦ પ્રશ્નોત્તર પ્રબોધ છે : પૂ. આ મ શ્રી. વિજયપઘ્રસૂરિજી : ૨૭૦ ના લવાજમ-વાર્ષિક બે રૂપિયા : છૂટક ચાલુ અંક-ગુણ CHARM SRLKAILASSASARSURI GYANLANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. 'Ph. : (079) 2327622, 2327620 :070282620 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશાલ ભારત' માસિકને પુરાતત્વ સબ ધી વિશેષ જૈન વિદ્વાનોને આમંત્રણ કલકત્તાથી પૂજ્ય મુનિમહારાજ શ્રી કાંતિસાગરજી મહારાજ લખી જણાવે છે કે કેલકત્તાથી પ્રગટ થતા વિશાલભારત' માસિકના સંપાદકે સાથે કેટલીક વાતચીત કર્યા પછી તેઓએ “ વિશાલભારત' માસિકનો પુરાતત્ત્વ સુખધી વિશેષાંક પ્રગટ થશ્વાનો નિર્ણય કર્યો. આ વિશેષાંકમાં જૈન પુરાતત્ત્વ, જૈન શિયસ્થાપત્ય, જૈનમૂર્તિવિધાનશાસ્ત્ર, જૈન ચિત્રકળા, જૈન તીર્થો અને એમનું શિહ૫સ્થાપત્ય, સંસ્કૃત-પ્રાકૃત જૈન સાહિત્ય ઇત્યાદિ જૈન સંસ્કૃતિ, સાહિત્ય કે ઇતિહાસને લગતા લેખાને સ્થાન આપવામાં આવશે. આથી જૈન વિદ્વાનોને ખાસ આગ્રહપૂર્વક આમંત્રશુ આપવામાં આવે છે કે પોતાને યોગ્ય જણાય તે વિષયને લેખ તૈયાર કરોને ૧૦ન્મી જુલાઈ પહેલાં - નીચે જણાવેલ છે ઠેકાણામાંથી ગમે છેક સ્થળે મોકલી આપો.. વિશાલભારત ' કાર્યાલય યુનિમહારાજ શ્રી કાંતિસાગરજી ૧૨૦/ર અપર સરકયુવર રોડ, કે. જૈન ભવન પંડાલ, સત્યનારાયણ &લની પાર્કની સામે,કાલાકર સ્ટ્રીટ,લકત્તા નં.૭ આ સંબંધી વિશેષ માહિતી પૂ. સુ. મ. શ્રી. કાંતિસાગરજીને પુછાવવાથી મળી શકો. જૈન પ્રતિમાઓ મળી આવી મુંબઈથી પ્રગટ થતા દૈનિકપત્ર ‘જન્મભૂમિ'ના તા. ૯-૬-૬૭ ને સોમવારના અંકના છઠ્ઠા પાને નીચે મુજબ સમાચાર છપાયા છે પટણા, તા ૮-માનભ્રમ જિ૯લાના મહાદા ગામમાંથી નવમી સદી પહેલાંની. જૈન તીર્થંકરોની ૩૩ તામ્રપ્રતિમાઓ, ૨૫ પાષાણુ પ્રતિમાઓ અને ૨ આરસપહાણુનાં સિંહાસન ખાદકામને પરિણામે મળી આવ્યાં છે. આ તમામ આવશે જૈનધર્મના છે. મકાન બાંધવા માટે જમીન ખેડી રહેલા માણસને આ મૂર્તિઓ મળી આવી હતી. તેમણે એક તાંબાની મૂર્તિ સોન હોવાની આશાથી ગાળી નાખી હતી. બધી મૂર્તિઓ જુદી જુદી આકૃતિઓની છે, અને જૈન શિલષવિદ્યા પ્રમાણે ઘડાયેલી એ પુરુષ-આકૃતિઓ છે. આમ છતાં આમાંની એક મૂર્તિ અનોખી છે; એ જૈન પર પરાથી વિરહ એવી આકૃતિ પુથ્થરમાં ક્રાતરેલી એક સ્ત્રીની મૂર્તિ છે. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ॥ॐ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र त्य प्रकाश जेशिंगभाईकी बाडी : घोकांटा रोड : अमदावाद (गुजरात) वर्ष १२ || CIN स. २००३ : वी.नि. स. २४७७६.. ७ ॥ अंक ९ प ११: रविवार : १५भाजून ॥ १४१ एगुणत्रीसीभावना। सं०-पूज्य मुनिमहाराज श्री कांतिविजयजी संसारम्मि असारे नत्थि सुहं वाहिवेयणापउरे । जाणतो विहु जीवो न कुणइ जिणदेसियं धम्मं ॥१॥ अथिरं जीय रिद्धी य चंचला जुव्वर्ण पि छणसरिसं। पच्चरखं पिक्खंतो तह विहु वंचिजए जीवो ॥२॥ घरवासे वा मूढो अच्छइ आसासयाई चिन्तन्तो।। न कुणइ पारत्तहियं मा न हओ मञ्चुसीहेण ॥३॥ वाही इट्टवियोगो दारिदं तह जरामहादुक्खं । एएहिं परिगहिओ तह विहु धम्मं नवि करेइ ॥ ४ ॥ लहिऊण माणुसत्तं एवं अइदुल्लहं तु जीव !। लागमु जिणवरधम्मे अचिन्तचिन्तामणीकप्पे ॥५॥ जीव ! तुम नवमासे वसिओ असुइमि गम्भवासम्मि । संकोडि अंगुवंगो वि संहतो नारयं दुक्खं ॥६॥ रे जीव ! संपयं चिय वीसरियं तुम तं महादुक्खं । थे पि हुजं न कुणसि जिणिन्दवरदेसियं धम्म ॥७॥ जं मारेसि रसते जीवे रे जीव । निरवराहे वि। उवभुजसि तं दुक्खं पत्तो अइदारणे नरये ॥८॥ जं हरसि परवणाइं जं च वियारेसि परकलत्ताई। तं जीव ! पाव ! नरण अइधोरे सहसि दुक्खाई ॥९॥ अथिराण चंचलाण य खणमित्तसुहंकराण पावाणं । दुग्गइ निबंधणाणं विरमसु एयाग भोगाणं ॥१०॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra २४२ ] ww www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ ॥ ११ ॥ ॥ १४ ॥ ॥ १६ ॥ कोहो माणो माया लोभो तह चेव पंचमो मोहो । एए निज्जरिऊणं वच्चसि अइरामरं ठाणं इय नाऊण असारे संसारे दुलहं च मणुअत्तं । तह करि जिणवरधम्मं जह सिद्धिं लहसि अचिरेण ॥ १२ ॥ रे जीव ! पाव ! निधिण ! दुलहं लहिऊग माणुस जम्मं । जं न कुणसि जिणधम्मं हा ! पच्छा तं विसूरिहिसि ॥ १३ ॥ जं न कओ अन्नभवे धम्मो रे जीव ! सुन्दरो विउलो । अणुवसि तेण पुरओ दुक्खाईं अणन्तसंसारे न परो करेइ दुक्खं नइ सुक्खं कोइ कस्सई देइ | जं पुण दुचरिउ सुचरिउ परिणमइ पुराणयं कम्मं ॥ १५ ॥ जइ पइससि पायालं अडवी नईइ महासमुद्दम्मि | पु· वकयाउन छुट्टसि अप्पा घायसे जइ वि जं चैव कयं तं चैव भुंजसे नत्थि इत्थ संदेहो । अकयं कत्तो पावसि जइ विसमो देवरायेण किं सससि सुससि सोससि दीहं नीसससि वहसि धम्मेण विणा सुक्खं कत्तो रे जीव ! पाविहिसि मेण विणा जइ चिन्तियाई लम्भन्ति जीव ! सुक्खाई । तातिय विसयले को वि नहु दुक्खिओ हुज्जा ॥ १९ ॥ धम्मेण कुलपसूई घम्मेण य दिव्वरुवसंपत्ती । धम्मेण घणसमिद्धी धम्मेण सुवित्थडा कित्ती धम्मो मंगलमडलं उस हम उलं च सवदुक्खाणं । घम्मो बलमवि विउलं धम्मो ताणं च सरणं च किं जपिएण बहुणा जं जं दीसइ समग्गजियलोए । इंदियमणोभिरामं तं तं धम्मष्फलं स 'जं जं नरदेवेसुं नारयतिरिएस होज दुक्खाई । इंदियमणोअहिं तं [ ] पावप्फलं स आरंभसयाई जो करेr रिद्धीए कारणे मूढो । एक न कुणइ धम्मं जेण बला हुंति रिद्धीओ ॥ १८ ॥ ॥ २० ॥ ॥ २१ ॥ ॥ २२ ॥ ॥ २३ ॥ १. मा आयो श्रीडेमन्यन्द्रज्ञानभं हिर ૧૬૧માં છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only [ वर्ष १२ ॥ १७ ॥ संतावं । ॥ २४ ॥ તાડપત્રીય ડૉ नं. १७१, अति नं. Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ જિનવિજયવિરચિત દશ દુખાંતની સજઝાય સં૦-પૂજ્ય મુનિ મહારાજ શ્રી માનતુંગવિજ્યજી ઢાળ પહેલી ( સુણ જિનવર શેત્રુંજાપણુજીએ દેશી ) શ્રી જિન વીર નમી કરી રે, પૂછે ગોયમ સ્વામ; ભગવંત! નભવના કાજી, દશ દષ્ટાંતનાં નામ. સુણે જન દશ દષ્ટાંત વિચાર, અતિ ચારેમાં જેવાંજી, દલહે નર અવતાર. વળતું વીર કહે સુણેજી, પહેલે જે દષ્ટાંત સભા સહુ બેઠી સુણે, થિર મન કરી એકાંત. સ. ૨ અતિ ઉત્તમ કપિલપુરીજી, અલકાને અનુહાર બાદત્ત ચકી તિહાં વસેજ, રાજ કરે મનોહાર. સુ પૂરવ પરિચિત વિપ્રનેશ, તુઠશે તે નરદેવ; માગ માગ વર જે રૂચે, હું કઉં તુઝ ભૂદેવ. સુe ૪ इहलोइयंमि कब्जे सव्वारंभेण जह जणो तुलह । सह जइ लाखसेण वि परलोए ता सुही होइ ॥२५॥ धम्मेण धणं विउलं आउं दीहं सुहं च सोहग्गं । दालिदं दोहग्गं अकालमरणं अहम्मेण दीहरपवाससहपंथिएण धम्मेण कुणह संसग्गि। सयो जणों नियत्तइ तुमए सह तेण गंतव्वं पणयजणपूरिआसा एगे दीसति कप्पतरुणु व्व । नियपुटं पिहु अने कहकहवि भरति रिहु व्व મે ૨૮ | एगे दोघघडारहेसु जंपाणवाहणारूढा । वचंति सुकयपुन्ना अन्ने धावति तप्पुरओ ॥२९ ॥ इय जाणिऊग एयं धम्मायत्ताई सबकन्जाई। तह तह करेह धम्मं जह मुच्चह सञ्चदुक्खाणं ॥३०॥ છે ઉંમુત્રીસીમાવના સમાલા ! આ એગુણત્રીસીભાવના' પાટણના ખતરવસીના પાડાના તાડપત્રના ભંડારની (ડ. નં. ૬, પૃ. ૧૨૮ થી ૧૩૧) પ્રતિ ઉપરથી ઉતારીને અહીં આપી છે. ૨. આ કૃતિનું નામ ભંડારામાં ભિન્ન ભિન્ન રોત દેખાય છે, તેની વિગત આ પ્રમાણે – ખેતરવસીને ભંડારમાં “ggબત્રીસીમા', શ્રી હેમચંદ્રજ્ઞાનમંદિરની કાગળની પ્રતિમા “સંમિશિના,સ્ટા', તપાગચ્છ ભંડારની તાડપત્ર પ્રતિમાં બે હજારો યા' અને સંધવી ના પાડાની તાડવ પ્રતિમાં “વાનુviણરા ' - આ પ્રમાણે નામે છે. તેમાં પ્રથમ નામ તે ધણી પ્રતિઓમાં ૨૯ આર્યા હોવાથી જ પડયું હોય એમ લાગે છે; જ્યારે બાકીનાં નામે વિષયને અનુરૂપ હોય એમ સમજાય છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ ૧૨ સુ. ૧૧ સુ. ૧૨ શ્રી જૈન સત્યપ્રકાશ કહે “ભણું ઘર ગંભીજી, પૂછી આવું નાહ વર ભંડાર તિહાં લગેજી, રાખો મુઝ દઈ ચાહ. ઘર જઈ પૂછો નારીનેજી, નારી કીધે રે દંભ; રાજ કરે કે આપણેજી, નરક તણે આરંભ. ઘર ઘર ભેજન માગીયેજી, ઉપર એક દિનાર; વર માગ્યો તે બંભાણેજી, રાય દિયે તેણે વાર ચોજનગષા શાળિો , ભોજન સરસ સવાર; વિપ્ર હરખ પામ્યો ઘણુંછ, કરતે મને માદ્ધ, બાણું સહસ એક લાખ છેજી, રાણને પરિવાર, તિમ વલી સહસ બત્રીશ છેજી, રાય દેશ શિરદાર. ઘર ઘર ભેજન જિમતેજી, દ્વિજ ચિંતે નિશદિશ; વારે કહીયે આવશે, ચકોને સુજગીશ. ઈમ ચિંતવતે તે ગયેજી, દ્વિજ પરલોક પોઝ.૨; હેશ રહી જિમણું તણજી, તિહાં કે આધાર જિમ તે દ્વિજ હિલો લહેજી, ભેજન બીજી વાર; તિમ નરભવ છે હિલોજી, જાણે સહુ સંસાર. ૌતમ પૂર્યો જિન કોઇ, પહેલો એ દષ્ટાંત જિનવિજય કવિયણ કહે છે, બીજા વૃત્તાંત, ઢાળ બીછ ( રાય-સામેરી, શ્રી સીમંધર સ્વામીએ-એ દેશી ) નમીય પાય જિન વીરના એ, યમ પૂછે એકમના એક વિજના એ, દષ્ટાંત બીજે હવે સુણે એ. ભરત ક્ષેત્રમાં જાણયે, પાટલીપુર વખાણું, ખાણું એ ઉત્તમ ધરમની અને એ. ચંદ્રગુપ્ત તિહાં રાજા એ, રાજ કરે અતિ તાજા વાજા એ, વાજે જસ ઘર બહુ પરે એ. તસ પ્રધાન છે નાયક એ બુદ્ધિમાન ચાણયક એ; નાયક એ, એક દિન તેહને ઈમ કહે એ. દ્રવ્ય નહિ ભંડારમેં, ભરો ઉપાય કરી કિમે; કિમ હવે એ, નૃપ ભંડાર મંત્રી ભરે એ. મંત્રીસરે ઈમ પાસા એ, દેવે દીધા ખાસા એક ઉલાસા એ, જૂએ રમતા હુએ ઘણા એ જે જે રમવા આવે છે, તે જોઈને ની જે દાવે એ, હરાવે એ, પાસા પાસાયે તેને એ. મંત્રોસર મન ગમતા એ, કામ લીયે જુએ ૨મતા એ, ભમતા એ, જે જ દેહીકા પામી છે. સુ૧૩ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશ દષ્ટાંતની સજઝાય [ ૨૪૫ ઈમ છલબલ બુદ્ધિ કરી એ, નૃપ ભંડાર સુભર ભરી એ; તે ફરી એ, મંત્રી દોહી જપતા એ ઈશુ દોતે નરભવ એ, હાર્યો કિમ હેય ફિર નવ એક અભિનવ એ, ધરમ કરે જિમ હવે ફરી એ. ગૌતમ જિનૅ કે ઈમ કો એ, દષ્ટાંત બીજે સો એ; મેં કહ્યો એ, જિનવિજય કયિણ ભણે એ. ઢળ બીછ (પ્રભુ પાસનું મુખ જતા- દેશી) વીર જિનેસર પ્રકૃમી પાયા, પૂછે ગૌતમ ગણુડર રાયા; સ્વામી કહો ત્રીજે દષ્ટાંત, સુણવાની છે મુજ મન ખંત. ગોતમ આગલ વીર પ્રકાશે, પરષા બારે સુણે ઉલાસે; નવસે એંસી છે ધાનના ને, તે કહેતાં કિમ આવે છે. ભરતક્ષેત્રના જેટલા પાન, ઢગલા કીજે મેરૂ સમાન સરસવ પાછી એક આણજે, ધાન માંહે તે ભેલા કીજે, લાળ પડે મુખમિતિમ બોલે, ખુધી ડીલે ને મનડુંડાલે; નાક ઝરે ને આ પીહા, નિંદા નાવે રાત ને દીધા. થઈ સાઠો સુદ્ધ બુદ્ધ નાઠી, હાથ થહી છે સરલી લાઠી; બેટા વહુઅર કહ્યું ન માને, મીનીની પરે બેસે છાને રે. એવી સો વરસની માય, ગણિત પલિત અતિ વૃદ્ધ કાય; તેને ધાન ભૂલાવી દીજે, માતા કામ અમારું કીજે. સુપડું રૂડું હાથે થીજે, સરસવ પાલી જુદા કીજે; ડોશી કહે નવિ ચાલે કાયા, કર કર કિમ મેં થાય. દેવ જગતે કહીક હવે, હાર્યો નરભવ કિમ ફિર વે? ગૌતમ પૂછયે વીરતે ભાંગે, ત્રીજે દષ્ટાંત ઈણિરે દાખે. કીતિવિજય ઉવન્ઝાયશિષ્ય,જિનવિજય કહે નિશદિશ; ધરમ કરે જિન માર્ગ બૂઝે, તેહને કામધનું નિત્ય દુઝે. ૯ ઢાળ થી (શાનપદ ભગે રે જગત સુદ્ધકોએ દેશ) બે કર જોડી ગૌતમ વિનવે, વીર સુણે અરદાસ રે, કહે સ્વામી ચોથો દાંત જે, સુણવા મુઝ ઉલાસો રે. ૧ વીર જિનેસર સ્વયંમુખ ઈમ કહે, અમીય સમાણી વાણું રે; બેઠી પરષહી બારે સાંભલે, વચન કરે પરમાણું રે વીર. ૨ નગર નિરૂપમ નામ મનોહર, અમર નગર અવતારો રે; સહુ કે લોક વણે સુખીયા ઘણ, દીસે દેવ કુમારે રે. વીર. ૩ રાજા તિહુને જુગારી ઘણો, સકલ કલા ભંડારે રે, નિજપુર લેક તેડાવી તેહને, દીરે બહુમાન અપાર રે વીર. ૪ અઠેર થંભ અછે જિહાં, હાંશ બહુ વિનાણે છે અતરશે તિહાં બેડા કરે, રમત રમશું સુજાણે છે. વીર. ૫ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦/ ૧૧ / / / y. ૨૬ ] જેન સત્ય પ્રકાશ 1 વર્ષ ૧૨ જાણપણે રાજા જૂએ અમે, તેડને કેન હરાવે રે, લેક લાખ જે રમવા આવતા, નિરધન થઈ ઘર જાવે . વીર. ૬ તે રાજાને જીપ હિલો, સોહિ નહિ લગારે રે, તિમ માનવભવ હાર્યો પામવે, દોહિલે એ નિરધારે છે. વી૨૦ ૭ ગોયમ આવેલ શ્રી જિન ભાખતા, ચોથે એ દષ્ટાંતે રે, ધરમ કરે જિનવિજય સદા કહે, જિમ ચાલે મલપતે રે. વીર. ૮ તાળ પાંચમી. (અરિહંત પદ દયાતો થો-એ દેશી) જિનવર વિર ચરણ નમી, ગૌતમ પૂછે સ્વામી રે; હવે દાંત જે પાંચમે, કહે મુજ અંતરજામી છે. શ્રી જિનવર કહે સુણે, મનની ટાળી ભ્ર તે રે; આવી બેઠી આગલે, પરષા બાર સુણત રે, નામ રતનપુર છે ભલો, એહી જ ભરત મેઝાર રે, રન શેઠ તિહાં વસે, જસ ઘર રતન અપાર રે. શ્રી. ૩ પુત્ર કલત્ર પરિવારને, ન કરે શેઠ વિસવાસ રે, એક દિન શેઠ ગામે ગયા, પાખ્યા પુત્ર ઉદલાસ રે. પુત્રે રતન તે વેચાયાં, કીધા બહુ વ્યાપાર રે; વ્યાપારી તે લઈ ગયા, દેશ દેશેતર પાર રે. ગુર્જર સોરઠ માલવે, દક્ષિણ ને કરણટે રે, મધર મેવાત મેવાડે, ગડ ચોડ વાઈરટે છે. અંગ અંગ તેલંગમેં, કાશમીર ને લાટે રે; કાનડ કુંકણ ને કછે, ભેટ દેશ ને જાણે રે. અખાહ રેમ બિંદરે, કેઈ બમ્બરફૂલે રે; તિહાં જઈ તેણે વેચીયા, મન માન્યા લઈ ભૂલ છે. શ્રી. ઘોડે આવી સંભાલીયા, રતન ન દેખે કોઈ રે, પૂછે શેઠ કિહાં ગયા, પુત્ર રહા સહુ જે ઈ રે. શ્રી. ૯ પુત્રે ચિંત્યું તે કહ્યું, શેઠે માગ્યા તેહા રે; હવે તે રતન ફિશી પરે, આવે શેઠને ગેહ રે. શ્રી૧૦ વીરે ગૌતમ આગલે, કહ્યો પાંચમે દષ્ટાંત રે; કવિ જિનવિજય સદા કહે, ધરમ કરો નર ખંત રે. ઢાળ છકી (સુત સિદ્ધારથ ભૂપને -એ દેશી) વરધમાન જિનવરાણું રે, પ્રણમી ઉત્તમ પાય; દષ્ટાંત છદ્દો સાંભળો રે, ગૌતમ પૂછે ભાય રે વીર કહે સુણો, દષ્ટાંત છઠ્ઠો એહો રે, શશી સુપનાત. રૂપે દેવકુમાર જો રે, એક મૂલદેવ કુમાર, ત્રણ દિનને ભૂખ્યા થકો રે, પાપે અટવી પારો રે. વીર. ૨ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર. ૯ દશ દષ્ટાંતની સઝાય [ ૨૪૭ કેઈક ઈલ્મના ઘેરથી રે, પાપે અડદ તે વાર; પિતાને જમવા ભણી રે, રાંધી કીધ તઈઆર રે. વિર૦ ૩ તવ તે ચિંતે ચિત્તમાં રે, કઈ મિલે જે સાધ; દેઈ તેને હું જિમું છે, તો નરભવ મેં લાલ રે. વીર. ૪ એહવે સૂધા સાધુજી રે, નિરમોહી નિગ્રંથ; સમિતિ ગુપતિને શોધતા રે, સાધતા મુગતિનો પંથ રે. વીર. ૫ વલી સૂધી જયણું કરે રે, ટાળે સંજમ દેષ; ત૫ જપ કાયા શેષ રે, કરતો મનતણી જેષ રે. વીરઃ ૬ એહવા મુનિવર આવતા રે, દેખી હરખ્યો તે; રામ રામ તનુ ઉલ ૨, વા ધરમ સનેહ રે. વીર. ૭ સાત આઠ પગલા જઈ રે, વદ્યા તે મુનિરાય, કહે વિસ્તારો મુજ પ્રત્યે રે, કરી મુજ અધિક પસાય રે. વીર. ૮ અડદના બાકુળ સૂઝતા રે, એ વહેરે મુનિશાય; પઢો માંડયો પાધરે રે, ન મે વિલંબ લગાર રે. ચઢતે રંગે ભાવથી રે, દેઈ સાધુને દાન; ચંપાનગરી ઉપવને રે, સૂતે છે શુભ ધ્યાન ર. વીર. ૧૦ પૂરો ઉો પૂનમે રે, સોળ કળા ભરપૂર મુખમાં પેઠે ચંદ્રમા રે, દીઠે સુપન સનર રે. વિર૦ ૧૧ તિણ વેલા તિહાં કાપડી છે, તેણે પણ તેહી જ દીઠ) મૂલદેવે રાજ્ય લહ્યો છે, કાપડી રટલે મીઠે રે. વીર. ૧૨ સુપને જેવા કાપડી , સૂતો બીજી વાર; તે મળ જેમ દેહિ રે, તિમ નર ભાવ અવતાર રે. વી૨૦ ૧૩ ગૌતમ પૂછયે જિન કહો રે, છો એ દૃષ્ટાંત; જિનવિજય કડે આદર રે, ધરમ પદારથ સંતો રે. વી૨૦ ૧૪ ઢાળ સાતમી (પ્રભુજી સુખકર સમકિત દીજે-બે દેશી) સિદ્ધારથ નૃપ સુત પય પ્રણ, ગાયમ સ્વામી પૂછે રે; સાતમે હવે દષ્ટાંત કહે મુજ, સાંભળવા મન આ છે રે ભગવંત ભાખે ભવિહિતકારણું, વાણી અમીરસ સરખી રે; બેઠી પરષદા બારે સુણવા, હુંશ ધરી મન હરખી રે. સ્વયંવર મંડપ મંડાવે,, અતુલીબલ કે ઈ રાજા રે; ઠામ ઠામના ભૂપતિ આવે, હય ગય રથ નર તાજા છે. સબળ સજાઈ કહી નવ જાય, ગાવે ચતુર સુજાણ રે, ચકે ફિરે તિલાં અવલા સલા, અડ અડ સંખ્યા જાણ છે. થાપી થંભા ઉપર પુતલી, રાધા એહવે નામે રે, તેની ડાબી આંખ જ વીધવી, કરો દુકર કામ રે. ભ૦ ૫ ભ૦ ર ભ૦ ૪ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષ ૧૨ ભ૦ ૬ લ૦ ૭. શ૦ ૮ સ૨ ૨૪૮ ] શ્રી જન સત્ય પ્રકાશ તેલ કડાહ એક પૂરો ભરી, તિહાં રેવું મુખ નીચે રે, એહ રાધાવેધ કરે જે, નારી વરે પરપંચે રે. કાઈક શૂર મહા અતુલીબલી, એક વાર તે કીજે રે; તે પણ ફરી ફરી દેહિ હોવે, તિમ નરભવ પામીજે રે. સાતમો એ દષ્ટાંત પ્રકાશ્ય, વીર ગાયમ આગે રે; જિનવિજય કહે તે નર ઉરામ, ધરમ કરે મન મે ૨. ઢાળ આઠમી (દુખ દેહગ દરે ટક્યા રે -એ દેશી) ગોયમ ગણધર વીરને રે, ત્રિશલા સુત સુખદાય; દૃષ્ટાંત આઠમે કહ્યો છે, ભગવંત ભેદ બતાય. સોભાગી જન, સાંભળો શ્રી જિનવાણ મીઠી અમીય સમાણુ, સો બેઠા કરે વખાણ. સો૦ સમજે ચતુર સુજાણું. ઉડે દ્રહ એક અતિ ઘણે રે, સહસ જોયણુ પ્રમાણે, ' ગુહીર ગંભીર જ ભર્યો , જે માટો મંડાણ. મીન મગર નકાદિક રે, જિહાં રહે સુકુમાલ; કાચબા તિહાં એક અતિ ભલે ૨, જિહાં છે બહુલ સેવાલ. એક દિન વાયુ પ્રહારથી રે, ખંડાણે સેવાલ કાચબે તવ દીઠ ભલે રે, પ્રહગણુ નક્ષત્ર માલ. દેખાડું નિજ સાથને રે, થયો ક૭૫ ઉજમાલ, એહવે વાયુ વેગથી રે, મીલીયો તે સેવાલ. જેમ કચ્છપ દેખે નહિ રે, ગ્રહ ગણુ બીજી વાર; તિમ નરભવ છે દેહિ રે, ફિર લહેવે અવતાર. યમ પરષદા આગળ રે, વિરે કો વૃત્તાંત; જિનવિજય વડે સહે રે, આડમાં એ દૃષ્ટાંત. દાળ નવમી (મધુરી વણ ભખે એ દેશી) સ્વામી ગાયમ વિનવે, વીર જિન અવધાર રે, દ્રષ્ટાંત નવમો કહે, જે છે એ અધિકાર છે. વીર ભાગે મધુરવાણી, ભવિક જીવ હિતકાર રે, અમીયરસથી અધિક મીઠી, સુણતા હવે જયકાર રે. પૂરવ દરીયા ૨૯ માંહ, નાખી સરલ સમેલ રે, વલી શુગ તતખણ નાખે, પશ્ચિમ દરીયા રેલ રે. ખીલી ઝું સર મેલ્યા એકઠા, કમને સંગ રે; ફરી ગુંસર માંહિ પેસે, કહા કિમ પ્રયોગ રે. વીર. ૨ વીર. ૩ વિર૦ ૪ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લ૦ ૨ ૧૦ ૪ વ૦ ૫ દશ દૃષ્ટાંતની સજઝાય [ ૨૪૯ દેવને સજોગ એ પણું, થાય દર ઘટ કામ રે, પણ દહીલે પુય પાખે, મણુ અ જનમ અભિરામ છે. વીર. ૫ ગૌતમ આગલે વીર ભાગે, દૃષ્ટાંત નવમા એ ૨ જિનવિજય કવિ કહે, ભવિયણ, ધરી ધર્મશું નેહ રે. વીર. ૬ ઢાળ દશમી (મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચ રે-એ દેશી) ત્રિશલાનંદન વીર જિનેસરૂ ૨, તેહને કરીય પ્રણામ; દશમ દૃષ્ટાંત પૂછે પ્રેમશું રે, ગણુહર ગાયમ સ્વામ. ભવિય સુણજે વાણી વરની રે, જીવ સયલ સુખકાર; દશમ દષ્ટાંત ભાંખે થંભને ૨, જેમણે એક તણે વિસ્તાર લાંબો પહેલે ચિહું પખે સારીખે રે, થંભ અને પમ એક ભાંજી ભુકે દેવે તે કર્યો છે, પરમાણું કયો છેક મેરૂ મહાગિરિ ચૂલા ઉપર ચઢી રે, પુંકી નાખ્યો તે દશ દિશિ ભુકો એ પડયે ક્લિાં ૨, જિમ વાઉલથી ખેહ. થાભે આખો કિમ હોય તે કહે છે. કીજે કેડ ઉપાય કેવાદિકના મહિમાએ વલી રે, થશે આ થાય પણ માનવ ભવ હાર્યો પુન્ય પખે રે, જીવ રૂલે સંસાર; ચાર ગતિમાં જોતાં જીવને રે, દેહીલે નર અવતાર. વીરે પ્રકા ગૌતમે સાંભળે રે, દશમા એ દષ્ટાંત, ધરમ કરે કહ્યું કવિ જિન ઈમ કહે છે, ધરમે પહોચે અંત. તપગચ્છનાયક હીર પટેધરૂ રે, વિજયસેનસૂરિશય, તેમના મુખ્ય શિષ્ય ગુણ રયણાયરૂ રે, કીતિવિજય ઉવજઝાય, ભo તે શ્રી ગુરૂનું નામ હૃદય ધરી રે, વલી તસ લહી સુપસાય; કવિ જિનવિજય આગમથી લખ્યો છે, ધ૨મી જન સુખદાય. ભ૦ શ્રાવક જન સુખીયા જિહાં વસે છે, તેહના કિસ્યાં વખાણું, હાન દયા દમ કિરિયા ઉદ્યમી રે, પાલે જિનવર આણ. ઉસમાનપુરમાં ચોમાસું રહી છે, કરીયે ઉદ્યમ ઉલ્લાસ; શ્રી વિજયંપ્રભસૂરિ આદેશથી રે, પામ્યા પરમ પ્રકાશ. ભગ ૧૧ સસડર મુનિ દગ નંદ (૧૭૨૯) સંવત્સર ૨,દશ દષ્ટાંત વિચાર; શ્રી જિન ગણપર સત્ર સિદ્ધાંતથી રે, લહેજે બહુ વિરતાર ભ૦ ૧૨ ભણશે સુણ ગણશે આદરે છે, એ સજઝાય સુજાણ; કવિ જિનવિજય કહે સુખ સંપદા રે, તમ ઘર કેડી કલ્યાણું. ભ૦ ૧૩ આ સજઝાય વઢવાણ શહેર સંગી ઉપાશ્રયના એક પ્રાચીન હસ્તલિખિત પાના ઉપરથી ઉતારીને અહીં આપી છે. ૧, આ ઉસમાનપુર તે અત્યારે અમદાવાદની નજીકમ, સાબરમતીના રસ્તા ઉપર આવેલું અત્યારે પણ એ જ નામથી જાણતું ગામ હોવું જોઈએ. ૨. એવામાં ઘામતો અતિઃ એ નિયમ આ સંવતના લેખને અહીં લાગુ પડતો નથી. અહીં તે ઉલટાના બદલે સીધા આંકડા ગચ્છીએ તે જ સંવત બંધ બેસે છે, લ૦ ૭ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરાહ શ્રેણિએ : નવનારુ ને નવ કારુ: ચાદ વસવાયાં (લે. પ્રેા, હીરાલાલ ૨. કાપડિયા એમ. એ.) રૈનાના આગમેમાં છટ્ઠા અંગ તરીકે સુવિખ્યાત નાયામ્મકહાના પહેલા અઝયણુ (અધ્યયન)માં ૩૭મા પત્રમાં અઢારàનિવર્સેનિકો’એવા પ્રયાસ છે. અભયદેવસૂરિએ આના ઉપર પાટણમાં વિ. સ ૧૧૨૦માં વિજય દશમીને દિન સ`સ્કૃતમાં જે ટીકા ચી છે તેમાં તેમણે કહ્યું છે કે સે ણુ એટલે શ્રેષ્ઠ અર્થાત્ કુંભાર વગેરે જાતિ અને પસેણિ એટલે મણિના ભેદો અર્થાત્ ના પેટાવિભાગે. જબુદ્દીવપત્તિ નામના જૈન આગમના ઉપર શાન્તિચન્દ્ર વાચક્ર પ્રમેયરન ભાષા નામની સંસ્કૃત વૃત્તિ રચી છે. એમાં એમણે અરાદ્ધ શ્રેણુઓને નવ જાતના ‘નારુ’ અને નવ જાતના ‘કરુશ્મ’માં વિભક્ત કરી અરાટે નામેા ગણાયાં છે. પ્રસ્તુત પક્તિઓ નીચે મુજબ છે :~ 46 " कुमार १ पहइल्ला २ सुवण्णकारा य ३ सूवकाश य ४ । गंधव्वा ५ कासवा ६ मालाकारा य ७ कच्छक ८ ॥ तंबोलिया ९ य एए नवप्पयारा य नारुआ भणिआ । अह णं णवtपयारे कारुजवण्णे पवक्खामि ॥ चम्मरु १ जंतपीलग २ गंचिअ ३ छिपाय ४ कंसकारे य ५ सीवग ६ गुआर ७ भिल्ला ८ धीवर ९ वण्णाइ अट्टदस || " અહીં ગણુ વેલ નવનારુ અને નવ કરુનાં નામેા વિચારીએ તે પૂર્વે છેલી પક્તિમાં અરઢ વધુ એવા જે ઉલ્લેખ છે તે નોંધી લઈએ. આ વર્ષો અને ઉપવષ્ણુ વિષે એક સ્વતંત્ર લેખરૂપે વિચાર કર્યાં છે. નવ ના — કુંભાર, પટેલ, સુવણુંકાર યાને સેટની, સરકાર યાને રસા, ગાંધવ, કાશ્યપક યાને ૧હજામ, માલાકાર યાને માળી, કચ્છર અને તખેળી એ નવ નારૢ છે. અહીં છારના અથ' સમજાતા નથી. 'કજ્જર' શબ્દ તે નહિ હૈાય એવી શંકા ભગવાન મહાવીરની ધમ કથાઓ”ના ટિપ્પણુ (પૃ. ૧૯૦)માં ઊડાવાઈ છે. કજરના અથ કાઅેકર એટલે કે કાય કરનાર, નાકર, ચાર એમ થાય છે, પણ એ અહીં કેવી રીતે પ્રસ્તુત ગણાય ? મને શાક વેચનાર એ અથવાળા કાછિયા' શબ્દ અત્ર સ્ફુરે છે. અને માટે પાશ્ર્વમાં યિ શબ્દ છે તે શું કરને કાયા સાથે કંઈ સંબંધ છે ખરા ? નવ કારુ---ચકારી યાને ચમાર, યંત્રપીડક યાને ધાણી, કાલુ વગેરે ચલાવનાર, સદ્ધિઅ યાર્ન ગહિ અર્થાંત્ વિંસફેડા, છીપા યાને છાપગર, કસકાર યાને કંસારા, સીવા યાનેે દરજી, ગુમાર, બિલ અને માછી એ નવ કારુ છે. વિસરા એ અથમાં બ્રાંચે’શબ્દ સાથે ગૂજરાતી જેણીકા”માં છે એટલે ૧ ખાને અંગે સૌરિક, ગેાંચજો, નાઈ, નાપિક, નાપિત, નાવી, મુડી, વાલદ વગેરે શબ્દો પણ વપરાય છે. કેટલાક પારેખ' શબ્દ પણ હજામના અર્થમાં વાપરે છે. શામળભ` જુદી જુદી નાતે વિષે છપ્પા લખ્યા છે, તેમાં સૌથી પ્રથમ વાળ વિષે છે. અને ત્યારબાદ ભાટ, કાળી અને સેાની વિષે છે. ૨ આને પરતામિયા' પણ કહે છે, આ શબ્દનું મૂળ જાણવામાં નથી. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ ] અરઢ શ્રેણિઓ નવ નાર ને નવી કાર ચોદ વસવામાં [ ૨૫ બંછિઅને અર્થ વાંચો કરવા હું લલચાઉં છું. ગુમારનો અર્થ સમજાતો નથી. કારીગર યાને શિરપી એ અર્થમાં “કાર' શબ્દ ધનપાલે વિ સં. ૧૦૨૯માં રચેલી પાયલછીનામમાલામાં છે. આ અર્થમાં સંસ્કૃતમાં પણ કારુ' શબ્દ છે. એ અભિઘાનચિન્તામણ (કાંડ ૩, લે. પ૬ ૭)માં નોંધાયો છે. પ્રસ્તુત પંકિત નીચે મુજબ છે – __ " कारुरतु कारी प्रकृतिः शिल्पी श्रेणिस्तु तद्गणः" અથૉત્ કરુ' એ શબ્દના કારિન, પ્રકૃતિ અને શિપન એમ ત્રણ પર્યાય છે. વિશેષમાં શ્રેણિ એટલે કારુને સમુદાય. નવ નારુ ને પાંચ કાર----લાવણ્યસમયે વિ. સં. ૧૫૬૮માં વિમલપ્રબ યાને વિમલરાસ રચે છે. એના ૭૪માં પદ્યમાં ૧૮ વર્ણને ઉલ્લેખ છે, ૭૫મા પદ્યમાં આચાર પ્રમાણે બ્રાહ્મણદિ ચાર વર્ણ સમજાવાયા છે. એનો વિરતાર ત્યાર પછીનાં ચાર, પદામાં છે. ૮૧મા પદ્યમાં નવ નારુ અને ૮મા પધમાં પાંચ કારુ ગણાવાયા છે. આ બંને પઘો નીચે મુજબ છે: કઈ કાછી, કુંભાર, માલી, મનીઆ, સૂત્રા, અભિઈસાઈત, તંબોલી સાર, નમું નાણ સુણિ સનાર.-૮૧ ગાંછા, છીપ, નિ લુહાર, મેથી, ચર્મકાર, વ્યવહાર એ ચિહું ઊપરિ બોલ્યા સહી, પંચ જ્ઞાતિ એ કારૂ કહી.”-૮૨ અહીં સૂત્રથી સુતાર સમજવાના છે. નમુ એટલે નવમા, ચર્મકાર એટલે ચમારપાંચમા કારુ તે ચામડાંનો ધંધે કરનારા છે. ૮૫મા પદમાં કહ્યું છે કે નવ નાડુ, પાંચ કાર અને ચાર વર્ણ એ મળીને ૮ વર્ણ થાય છે અને એથી સકળ લેકવ્યવહાર ચાલે છે. કાવ્યદેહન (પૃ ૪૩૮-૪૦)માં વીરવિજયકૃત હિતશિક્ષા છપાઈ છે. આ વીરવિજયના પ્રસિદ્ધ પ્ર" તરીકે અહીં મિલનો રાસ અને શિયલવેલનધિાયેલ છે. વિશેષમાં અહીં વીરવિજય વિ. સં. ૧૯૦૫માં વિદ્યમાન હેવાને ઉલ્લેખ છે. હિત. શિક્ષાની બીજી કડીમાં કારુ અને ના શબ્દ વપરાયા છે. પ્રસ્તુત પંકિત નીચે મુજબ છે. મૂરખ બાળક જાચક વ્યસની, કારુ ને વળી નાર જી રે.” . ચૌદ વસવાયાં–ગામ તરફથી પસાયતાં આપી વસાવેલા હજામ, બો વગેરે કારીગરને વસવા' કહે છે એમ સા. – જો માં છે. વિશેષમાં અહીં “નારુના વષવા અને વસાવાયાની હકસાઈ એમ બે અર્ષ અપાયા છે. એવી રીતે “ના, કારુ'ના (૧) હલકી જાતનું અને (૨) વસવાયાંની ચૌદ જાત-નવ નારુ અને પચિ ક ર એમ બે અર્થ નોંધાયો છે, નવ નારુ તે કયા અને પાંચ કારુ તે કાનું એ સંબધી અહીં કા ઉલ્લેખ નથી. - “કારુના ત્રણ અર્થ અપાયા છેઃ (૧) કરનારું, બનાવનારું; (૨) કારીગર-શિલ્પો અને (૩) એ કામ કરનારી એક જાત. ' અરઢ વર્ણ-જેત ધર્મ પ્રકાશ” (પુ. ૫૦, અં. ૫ પૃ. ૧૬૮)માં નીચે મુજ અરઢ વર્ણ ગણાવાયા છે – ( ૩ ઈ ઉચ્ચ વર્ણની વ્યક્તિનાં કપડાં ઘણું મેલાં હેય તે તેને ઘાંચીની ઉપમા અપાય છે. ૪ આનો અર્થ સાબૂત કા છે, પણ એ કંઈ સમજાતો નથી. ૫ “પસાયતું એટલે બક્ષિસ તરીકેની જમીન For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ || વર્ષ ૧૨ (૧) બ્રાહ્મણ, (૨) ક્ષત્રો(ક્ષત્રિય), (૩) વૈય, (૪) શુદ્ર, (૫) કઈ (૬) કુંભાર, (૭) કોળી, (૮) મનીઆ, (૯) માળી, (૧૦) તંબોળી, (૧૧) સુતાર, (૧૨) ભરવાડ, (૧૩) ઢઢરુ (૧૪) મોચી, (૧૫) ઘાંચી, (૧૬) સોનાર, (૧૦) છીપા અને (૧૮) બી. આમાં જે ચાર વર્ણનાં નામ છે. તે બાદ કરતાં બાકીના નન નાર અને પાંચ કોરુ. છે એવો અહીં ઉલ્લેખ છે. નીચે મુજબના સંસ્કૃત પીમાં પાંચ કારુ ગણવાયા છે અને તક્ષા તાવીય% નાજિતો રહ્યથા | પઝમચર્યાશ્વ ાવા શિઘન તા: ” આમ સુતાર, વણકર, હજામ, બી અને ચમાર એ પાંચ કારું છે. શામળભો રાવણ મંદોદરી--સંવાદ એ છે. એમાં જુદી જુદી ના વગેરેના અભિપ્રાય અપાયા છે. એનાં નામ અનુક્રમે નીચે મુજબ છે: બ્રાહ્મણ, વૈશ્ય, કણબી, સતાર, કુલાલ (કુમાર), લુહાર, સોની, વાંચી, મચી, રબારી, દરજી, ઘેબી, ભોઈ સલાટ, સાળળિયા, ભરવાડ, જતી, ગેલે, કાળી, ખા(બ)તરી, ચાતાર, બારોટ, કુંભાર, તંબોળી, સેનવાણિયો, વિદ, દિયો, ભાડભુંજો, જેશી, પંડિત, ભવાઈથી, અધિળા, બહેરે, ખોડે, બા, ૮ જુગટિયો, કાછિ, વણઝારો, રોગી નેરતી, પટેલ, માળી, બ્રાહ્મણ, કણબી, જોગી, પટેલ, છીપ, કંસારો, કદઈ, સ્ત્રીઓ, વિધવા સ્ત્રી અને પંચક. આમાં કેટલાંક નામ બે વાર છે. આમ ધંધાદારીનાં પણ નામ છે. અરાટ શ્રેણિ–સૂગ પકખ નામના છઠ્ઠા જાતમાં અરા શ્રેણિ' એવો ઉલ્લેખ છે. આ તેમજ એવી બીજી કૃતિઓ તેમજ શિલાલેખ વગેરે જોઈને સત્તાવીસ જાતની શ્રેણિઓ રમેશચ મજમુદારે ગણુની છે. એ અંગ્રેજી અને મેં પાનન્દ મહાકાવ્યના બીજા પરિશિષ્ટ (પૃ. ૫૯૨- ૫૯૩)માં નોંધ્યાં છે. અતિવૃષભ નામના દિગંબર આચાર્યો તિલપતિ (ગા. ૪૩ ૪૪)માં અરાદ્ધ શ્રેણિઓ ગણાવી છે. એ જુદા જ પ્રકારની છે, તેમ છતાં આ બે ગાથાઓ હું અહીં "करितुरयरहाहिबई सेणवई पदत्तिसद्विदंडबई । શુ કરવત્તિય--રૂક્ષ હૃવંતિ તહું મારા પવરા કરૂ છે. गणरायमंतितलवरपुरोहिया मत्तया महामत्ता । बहुविहपइण्णया य अठारस होति सेणीओ ॥ ४४ ॥" (૧) હાથીને અધિપતિ, (૨) ઘેડાને અધિપતિ, (૩) રથને અધિપતિ, (૪) સેનાપતિ, (૫) પાળ, () શેડિયો, (૭) દંપતિ, (૮) , (૯) ક્ષય, (૧૦) વૈષ, (૧૩) મહત્તર, (૧૨) ગણરાજ, (૧૩) મંત્રી, (૧૪) તલવર, (૫) પુરોહિત, (૧૫) સામાન્ય ?) મહાવન, (૧૭) મહાવત, અને (૧૮) અનેક જાતના પ્રકીર્ણ : એમ અરાદ્ધ શ્રેણિઓ શાહી ગણાવાઈ છે. - તા. ૧૧-૫-૪૭, ગેપીપુરા, સુરત. ૬ જુઓ ગુજરાતી કાવ્યદેહન (ત્રીજી આવૃત્તિ, પૃ. ૨૫-૨૬). છ દૂધદહીને વેપાર કરનારા, ૮ હજ યાને ન અક. ૯ મોદી યાને અનાજ, દી, મસાલે વરને વેપારી, For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org कतिपय और सिलोके (लेखक:-श्रीयुत अगरचन्दजी नाहटा) "जैन सत्य प्रकाश के क्रमांक १३२ में प्रो. होरालाल कापडियाका "शलोकानो संचय " शीर्षक लेख प्रकाशित हुआ है। यह अंक मेरे अवलोकनमें अभी ही आया है अतः यहां उसके सम्बन्धमें नवीन जानकारी प्रकाशमें लाई जा रही है। प्रो. हीरालालजीके लेखमें कतिपय अटियं एवं कामयें रह गई हैं अतः मुझे ज्ञात नवीन (उनके लेखसे अतिरिक्त) सिलोकोका परिचय देनेके पूर्व आपकी त्रुटियों का परिमार्जन कर देना एवं नवीन ज्ञातव्य प्रकाशित करना आवश्यक समझता हूँ.. १. शलोको या सिलोकोका गूल रूप श्लोक ही है । विवाह के समयमें वर-कन्याके संलापकी प्रथा पुरानी रही होगी, पर मारवाड़के आमोंमें तो वर और कन्या पक्षवाले ही बोलनेकी होड़ाहोड़ करते हैं, पर और वधू नहीं । पर पीछे तो ऐसी रचनायें एक ही प्रकारके छंदमें रची जाने लगी अर्थात् सभी सिलोकोंमें छंद एक ही प्रकारका प्रयुक्त हुआ नजर आता है अतः इस नामकरणको रचनाविशेषका एक प्रकार भी कहा जा सकता है। २. शलाके सर्व प्रथम १८ वी सदीसे रचे जाने लगे, लिखना आपके अन्यत्र कथित कथनका परस्पर विरोधी है। क्योंकि नं. १४ वाले लोकाशाह शलोकाका परिचय देते हुए आप स्वयं ही उसे १७वीं शताब्दीका बतला रहे है । अत: १७वीं शताब्दी ही मानना उपयुक्त है। इस लेख में आगे चलकर मैं हीरविजयसूरिजीके एक अन्य सलोकेकी चर्चा करंगा, वह भी १७ वीं सदीकी रचना होनेसे १७ वीं शताब्दीके कालका ही समर्थन होता है। ३. आप विमल मंत्रीके शलोकेको सबसे बड़ी रचना बतलाते हैं, पर यह भी आपके अन्यत्र कथित कथनसे विरोधी है, क्योंकि शालिभद सलोकेका १४७ गाथाओंका होना नं. २० का परिचय देते हुए आपने स्वयं लिखा है, अतः सबसे बड़ी रचना उसे ही मानना १. मारवाडमें यही संज्ञा प्रचलित है। २. हमारे संग्रहमें इसके मूलकी परिदर्शक एक प्राचीन रचना मिली है जो दिल्ली के पीरोजशाह व महमदशाह एवं वडगन्छके आचार्य पूर्णभद्रसूरिके समयकी रचना है। इससे ज्ञात होता है कि,सलोका बोलनेकी प्रथा मूल रूपमें अपने सालेका कौतुहल पूर्ण करनेको (उसे सम्बोधन करते हुए अपना परिचय देनेवाले श्लोक सर्व लोगोंके समक्ष वर कहता है उसीस) हुई है। हमें उपलब्ध रचनामें वर अपनेको सुराव (णा !) गोत्रीय तीहाकी पत्नी धनश्रीका पुत्र एवं सुसाणी देवीको अपनी कुलदेवी बतलाता है। पाठकोंकी जानकारी के लिये यह कृति आगे कभी प्रकाशित की जायगी। For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २५४] શ્રી જેને રાત્ય પ્રકાશ वर्ष १२ युक्तिसंगत है । विमल मंत्री सलोकेकी पद्य संख्या तो (नं. १७ में) १११ ही बतलाई है। ४. लेखमें शलोकोंको संख्या एवं परिचय दिया गया है उसमें भी गड़बड़ी है। जैन गुर्जर कविओ भा. ३ से सूची देते हुए अंतमें अनुक्रमणिकामें अनुल्लिखित २ अन्य शलोकोंको समिालित करने पर कुल संख्या १६ बतलाई गई है पर वास्तवमें उनको सम्मिलित न करने पर भी जैन साहित्यनो संक्षिप्त इतिहाससे उद्धत सूचीमें नीचे की सूचीसे २ शलोके अभिन्न है अतः वैसे ही संख्या १६ हो जाती है। उक्त जुठा तपसी और लोकशाह सिलोके को मिलानेसे वास्तवमें संख्या १८ हो जाती है । आगे चलकर सिद्धाचल सलोकाका उल्लेख करके भी उसे गणनामें छोड दिया है, अतः आपने कुल संख्या २२ बतलाई यह २५ हो जाती है। ५. भरत-बाहूबली शलोकाका रचना समय १७९५ सही नहीं है, वास्तवमें इस कृतिमें रचनासमयका निर्देश है ही नहीं। जैन साहित्यनो संक्षिप्त इतिहासमें इसी कविके नामसे प्रकाशित विमल मेतानो सलोकोका रचनाकाल भूलसे भरतबाहूबलि सलोकेके रचनाकालके रूपमें लिख दिया गया है। ६. जैन गुर्जर कविओ भा. ३ तो आपने देख लिया, पर उसके दूसरे भागको भी टटोलनेका श्रम किया होता तो निम्नोक्त २ शलोके 3 और मिल जाते । १ विमल मेतानो सलोको गा. ११७ उदयरत्न सं. १७९५ खेड़ा। २ शंखेश्वर सलोको गा. ५३ उदयरत्न सं. १७५९ वै.व.६। ७. विनीतविमल रचित आदिनाथ सलोको और अष्टापद सलोकोको आपने एक ही -अभिन्न मान लेनेकी भी भूल की है । जैन गुर्जर कविओ भा. २ के पृ. ३८३में आदिनाथ सिलोकेके आदि अन्तके पद्य दिये हैं उनसे भा. ३ पृ. १३४५में उन्धृत अष्टापद शलोकेके आदि अन्तके पद्य सर्वथा भिन्न ही हैं। दोनोंका रचनाकाल भी भिन्न भिन्न है। आदिनाथ सलोंकोकी रचना विजयप्रभसूरिके राज्य (सं. १७३२ पूर्व)में हुई है, तब अष्टापद शलोकेकी विजयरत्नसूरिके समय (१६३३ पीछे) में हुई है। ८. लेखमें उल्लखित २२ श्लोकोगेसे 'मोटे भागे अपसिद्ध' लिखना भी सही नहीं है। इनमेंसे ८ तो भीगसी माणेकके प्रकाशित शलोका संग्रह में प्रकाशित हो चुके है एवं इनका जै. गु. क.में मुद्रित चिह्न भी दिया हुआ है। लोकाशाह, कोधादि ५, सिद्धाचल सिलोका, शालिभद्र सिलोका एवं हीरविजयसूरि सलोका प्रकाशित होनेका लेखमें उल्लेख ही है । अत: २५में १७ अर्थात् पौने तो मुद्रित ही सिद्ध होते हैं। ३. भाग २ में जिनविजयरचित नेमि सलोकेका भी उल्लेख है पर वह भा, ३ में उल्लिखित मोतीभावाला ही है। For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કતિષય ઓર સિલેકે [ ૨૫૫ ९. लेखमें उलिखित शलोकोंकी संख्या २२ बतलाई है वहां सूची निर्देशके समय तो होरविजयसूरि शलोकेको सम्मिलित करके और परिचय देते हुए उसको छोडकर भी अन्य २२का परिचय दे दिया गया है। यह भूल वास्तवमें पहले संख्या लिखने में कर दी गई है। यहां सिद्धाचल शलोकाको गणनामें सम्मिलित नहीं किया गया। परिचयमें हीरविजयमूरि शालोकेको छोड़ दिया अत: संध्या मिल गई, पर होती २३ है, और शालिभद्र श्लोका उदयरत्न रचितका भी परिचय नहीं दिया अतः कुल संख्या २४ होती है। अष्टापद व आदिनाथको भिन्न २ लिखनेसे २५ होती है। १० एक घटस्फोट कर देना और भी आवश्यक है कि विमल मंत्री शलोके उदयरत्न एवं विनीतविमल दो कवियों के जैन गुर्जर कविओं भा.३में भिन्न २ लिखे गये हैं. पर मिलान करने पर वास्तवमें दोनों एक ही प्रमाणित हुए हैं। विनीत विमलका पुराना है अतः उदयरत्नने ही उसका उद्धरण किया प्रतीत होता है । पता नहीं ऐसे सुकविको दूसरेकी रचना पर अपनी भोहोर--प्रशस्ति लगानेकी आवश्यक्ता क्या प्रतीत हुई ? मैंने मिलाके देखा तो उदयरत्नके नामसे प्रकाशित शलोके की गा. १०७ तक विनीत विमलवालेगें भी पाई गई। अब मैं अपनी नवीन जानकारीका लाभ पाठकों को दे रहा हूं प्रकाशित १. शलोकासंग्रह भा. १का गुजराती लिपिमें सर्व प्रथम प्रकाशन सं. १९३८में हुआ था, जिस ग्रन्थका टाइटल पेज मेरे संग्रहमें है। यह बम्बईके जगदीश्वर प्रेसमें छपा था पर प्रकाशकका नाम नहीं है, फिर भी इस टाइटल पेजमें इसमें ९ शलोकोंका संग्रह लिखा है अतः १९६० में देवनागरी लिपिमें प्रकाशित भीमसी माणेकके शलोला संग्रहकी ही यह प्रथमावृत्ति प्रतीत होती हैं। २. उपर्युक्त भीमसी मागेकके प्रकाशित शलोकासंग्रहों ये ९ शलोके छपे हैं १ नेमिनाथ शलोको गा. ५७ उदयरन । २ शालिभद्र शलोको गा. ६६ उदयान सं. १७७० मि. सु. १३ आइज ३ भातबाहुबलि शलोको गा. ६८ उदयरत्न ४ शंखेश्वर पार्श्वनाथ शलोको गा. २३ उदयरत्न ५ आदिनाथ शलोका गा. ५५ विनीतविमल ६ शंखेश्वर शलोको गा. ४६ दीपविजय४ सं. १७८४ भा. सु. ५ ४ जै. गु. क. भा. ३ पु. १४२४ के अनुसार दीपविजयके शिष्य देवविजयरचित है यह वही है। For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २५६ ] w શ્રી જૈન સત્ય પ્રકાશ [ १२ ७ नेमिनाथ शलोको गा. ८२ देवचन्द्र श्रीमाली सं. १९०० श्रा. सु. ५ गांगड ग्राम ८ मिलमेतानो शलोको गा. ११७ उदयरत्न सं. १७९५ जे. सु. ८ खेडे ९. विवेकविलाश शलोको गा. ९२ देवचन्द्र श्रीमाली सं. १९०३ मि. सु. १३ ३. इनके अतिरिक्त सीरोहीके विजयराज भूरमल सिंघीके प्रकाशित 'स्तवनसंग्रह ' में गा ५३ का अज्ञातकर्तृक नेमिसलोका प्रकाशित हैं । ४. श्रीरत्नप्रभाकर ज्ञानपुष्पमाला फलौवीसे प्रकाशित प्राचीन छंद गुणावली मा. ३-४ में जोरावरमल रचित पार्श्वनाथ सिलोके५ (गा. ५६ सं. १८५२ पो. व. १०) प्रकाशित हैं । ५. मारवाडी सिलोकादि संग्रहकी दो पुस्तकें प्रकाशित हुईं हैं जिनमें २०-२५ जैनेतर मारवाडी सिलोके प्रकाशित हुए हैं उनमें दो जैन सिलोके नीचे लिखे हैं- -- Acharya Shri Kailassagarsuri Gyanmandir (१) चंदराजारो सिलोको गा. ५१, सं. १८१५ वैशालापुर हीरानंदजीके चौमासे में कानीराम सुतरारचित । (२) नेमनाथजीरो शिलाको गा. २८ अज्ञातकर्तृक (सरस्वती सामण सिवरूं शुराती) ( नं. २ अन्य सिलोका संग्रह में गंगाराम प्रतापजीके शिलोका पुस्तकमें भी छपा है ) ६. 'जैनयुग' वर्ष ५ पृष्ठ ३९३ में विद्याधररचित हीरविजयसूरिका सलोका गा, ८२का प्रकाशित हो चुका है । ७. 'शंखेश्वर महातीर्थ' पुस्तकमें भीमसी माणेक प्रकाशित दोनों शंखेश्वर सलोके प्रकाशित हैं । ८. बीकानेर के गोविंदराम भणसाली प्रकाशित 'विविधरत्नस्तवनसंग्रह ' में मुनि रामरचित (सं. १९३१ जे. व. ११ मेनसेर) नेभिसलोका गा. ६का प्रकाशित है । ९. स्थानकवासी सम्प्रदाय के प्रकाशित एक अन्य ग्रन्थमें भी कई सलोके प्रकाशित देखने में आये थे, पर वह ग्रन्थ अभी पास न होने से उनका नामनिर्देश नहीं किया जा सका । हमारे संग्रह में कतिपय अप्रकाशित सिलोके १. ऋ. कल्याणजी सिलोको गा. २३ पव आदि- सरसतिसामणि तुझ पाय लागू, जाण घणेरी हूं बुधि मांगु । गवरीचा नंदण देव गनेसो, तुम्ह पाय प्रणमी बुधि रहेसो ॥ १ ॥ अंस- नाम कल्याण जीरो जह भणेसी, जे नरनारी सफल फलेसी । पूज्य कल्याण पाय राघव लागें, इरित परित मनबंछित सांग ॥ २३ ॥ ५. इस सलोकाका रचनाकाल कहीं १८५१ कहीं ५२ कहीं ५३ लिखा मिलता है। यह गड़बड़ी लेखक के दोषसे हुई ज्ञात होती है । For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯ | સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [ ૨૫૭ २. शालिभद्र सलोका गा. ४४ । आदि-सरसतसामण पाए नमीजे, गाइजे गिरवाह हरष धरिजे । ___ सेट सालभद्ररो कहुं सिलोको, इकमना होय सभिलज्यो लोको ॥१॥ अन्त-भोगी भंवर के सालभद्र धन्नो, पांच अवतार एहवो मनो। सिलोको एहने कहै नरनारी, भणसे गुणसे जैने सिवसुखकारी ॥३४॥ ३. नेमिसलाका गा. ४८ राजलाभ आदि-सरसत सांमण तुझ पाएजी लागू, जाणु तो बुद्ध धणेरी मांगू। गवरीजी नंदन गुणह गंभीरो, सिद्ध बुध साधेजी ज्योत अपारो ॥ अन्त-संवत सत चौपन वरस, जेठ मासमै इग्यारस हरसे । रलीय रंग लीजंते नामे, भणंता गुणता नवनिधि पांमै ॥४७॥ समुद्रविजै सुत महिमाभंडारो, भवभयभंजन जगआधारो। राजहरषगणि वाचक सिसो, पभणै राजलाभ सुरिदं ! सुजगीसो ॥४८॥ हमारे संग्रहमें कई अन्य शलोके भी हैं जैसे भैरुंजीरो सिलोका आदि । साहित्यालंकार मुनि कांतिसागरजीके हस्तलिखित ग्रन्थोंके संग्रहमें निम्न दो सिलोके है१ .मेघकुमारसलोको,गा० ७५, महानंद, स०१८२३ भादरवा शुदि ३, रविवार देहोर २. केसरिया सलोको, गा० ११, उत्तमचंद, स. १८५६ फाल्गून ९। સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરો. લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી) (Hisथी यार्ड) ઉતમ-ઉથામણ ચુલીથી બે માઈલ દૂર ઉતમણું છે. અહીં પણ ચારે તરફ પહાડનું જાણે સામ્રાજ્ય હોય એમ લાગે છે. ઉતમણ પહાડીની અંદર વસ્યું છે. અને અહીંનું શ્રી પાર્શ્વનાથજીનું મંદિર પહાડની ચટ માં ઊંચા બેઠક ઉપર બાંધ્યું છે. રાબર કરતાં પહાડ સહેજ દૂર છે, પણ કુદરતની મહેર તો અહીં પણ છે. રાહબરનું મંદિર જાણે પહાડની ગોદમાં રમી રહ્યું છે. એના ઉપર કુદરતની અદ્દભૂત મહેર વરસી છે. રાહબરના મદિરને આપણે સતમ કહીએ તો ઉતમના મંદિરને આપણે ઉત્તમ કહી શકીએ, એમાં તો સદેહ નથી જ. આ મંદિરની બને બાજુ ઉંચા ઉંચા પહાડ આવ્યા છે. ભૂલનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા ભવ્ય અને મને હર છે. મૂર્તિની મુખમુદ્રા પરમ શાંત, ભવ્ય અને રિમતઝરતી છે. પરિકર પણ બહુ જ સુંદર અને રમણીય છે. સનાયકજીની જમણી બાજુ શ્રી સુપાર્શ્વનાથજી અને ડાબી બાજુ શ્રી આદિનાથજી છે, બહાર રંગમંડપમાં ઊભા બે મને પ્રાચીન કાઉસગિ છે. ડાબી બાજુ એક મૂર્તિ પણ છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૮ ] ન શ્રી જૈન સત્ય પ્રકાશ મૂલ ગભારાના મૂલનાયકજીની ગાદીની નીચે પ્રસાદેવીને સ્થાને આચાય ભગવાન બિરાજમાન છે. તેમાં પગ નીચે લટકો રાખ્યા છે, હાથ ઊંચા છે. પહેલા થરમાં અને માજી શ્રાવા છે. જમણી બાજીતા શ્રાવકની નીચે (૧) જ્ઞા॰ નવઃ । આચાયની નીચે શ્રીમન્...માટલું' વંચાયું. ડાબી બાજુના શ્રાવક્રની નીચે સા॰ થળસરઃ લખેલું' છે, પછીના નીચેના થરમાં શ્રાવક અને શ્રાવિકાની મૂર્તિ છે. નામ નથી વંચાયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir [ વર્ષે ૧૨ . મૂલ ગાદીના જમણુા ભાગ તરફ દીવાલ પાસે જ ગાદીમાં એક લેખ છે જે મા પ્રમાણે છે. 4. સંવત્ ૧૨૪૨ વર્ષે (૨) મહા શ્રુતિ ગ્ ૦ મ્યુનિ (૨) શ્રીમાળીયા કે (૩) મૂળ ચૈત્યે...ધળેસર (૪) માાિરમતી (બ)...વેવધરસિદ્ (૬) બાજટ્ટાપાટાતિ (૭) टुम्ब सहितैः मातृ.... नि (८) च जल करापिताः અર્થાત્---સયત ૧૨૪૩માં મા શુદ દશમ અને સુધવારે નાણુકીયગચ્છમાં; ઉત્તમજી નગરના ચૈત્યમાં ધણેસરની ભાષ ધારમતી, દેવધર અને આઢાપાલ્લા આદિએ કુટુમ્બ સહિત માતાના સ્મારક નિમિત્તે કુવા કરાવ્યા. આ કૂવા મદિરના પાછળના ભાગનાં પહાડમાં છે, જે અત્યારે તા પૂરાઈ ગયા જેવા છે. પહેલાં આખા નગરને આ કૂવાનું મીઠું પાણી મળતું હતુ આ સિવાય ખીજો લેખ રંગમંડપતા બારવટીયા ઉપર ઇં જે આ પ્રમાણે છે: ९ ॥ संवत् १२५१ आषाढ वदि ५ गुरौ श्रीनाकीयगच्छे ऊद्वण सदधिष्टाय....मी श्री पार्श्वनाथ चैत्ये ॥ घणेसरस्य पुत्रेण देवधरेण ( १ ) श्रीमता संयुजिन यशोभट बालहा पालहा सहोदरैः यसोमरस्य पुत्रेण साह यसधरेण भा० पुत्रपौत्रादियुक्तेन पुण्यहेतु महाम.... जननीधारमत्याख्या पितृ व यशोभटः | कारित रम्येदं मुग (त) मं રૂપ | ૐ || આ લેખમાં ઉપરના લેખવાળા શેઠના કુટુમ્બનાં વધારે નામેા છે. અને ઉત્તમચ્છુના શ્રી પાર્શ્વનાથ ચૈત્યમાં કૂવા કરાવ્યાના ઉલ્લેખ છે. સ. ૧૨૪૩ અને ૧૨૫૧ના આ બન્ને લેખા એક વસ્તુ સ્પષ્ટ સિદ્દ કરે છે કે ઉત મનુ` શ્રી પાર્શ્વનાથજીનું મંદિર સ. ૧૨૪૩ પહેલાંનુ છે. મંદિરના છીહાર થાડ વર્ષો પહેલાં થયા છે અને ચારે તરફ ચીની ટાઇલ્સ લગાવી દીવો છે. ૧૨૫૧ના લેખમાં જે નામેા છે એ નામેા ૧૨૪૩માં નથી એટલે ટાઈસમાં લેખને ભાગ માયા હોય અને એથી એ નામેા ન વંચાર્યાં હોય એમ પણું સંભવિત લાગે છે. For Private And Personal Use Only આ પ્રદેશમાં જીણુંૌહાર કરાવનાર મહાનુભાવા પ્રાચીનતાની રક્ષા તરફ, પ્રાચીન શિલ્પ, લા, મૂતિઓના રક્ષણ તરફ લગારે ખ્યાલ જ નથી આપતા અને જીહારમાં ટાઈલ્સ કે પથ્થર જડી દે છે, જેથી લેખા વગેરે ખાઈ જાય છે. આવું જ મૂર્તિ માટે પણ બન્યું ૩ ખાસ નામામાં યશાલા અને યથાર વધારાનાં છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ] મોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર | ૨૫૯ છે.જૂની મૂર્તિઓ ઘસાઈ ગઈ છે, ડિત છે વગેરે બહાનાં નીચે હટાવી દઈ નવી મૂર્તિઓ સ્થાપી દે છે. આમાં તો નથી કહેતે ખાસ મૂર્તિના સમયમ આકારને, સુંદર શિલ્પ કે કારીગરીને, કે નથી ખાલ રહેતો ચહ્ન, નાસા કે ઉદર વગેરેનો. અમે વીસમી સદીની આવી તંબ ધડા વિનાની–શિપશાસ્ત્રના નિયમ વિનાની મૂર્તિઓ કોરટાજી, કાલર, વાસીન, શિવગંજ વગેરેમાં જોઈ. સાથે જ એના પરિણામ ભોગવતી જનતા પણ જોઈ. આમાં દેષ કેને કાઢવો એ નથી સમજાતું. આટલું જ ખાતર મેં આ લેખમાં વીસમી સદીની મુનિએના લેખ પ્રાય: નથી લીધા. રંગમંડપમાં બહાર બે દેરી છે. જમણી દેરીમાં શ્રી પાર્શ્વનાથજી છે, અને ડાબી બાજુમાં શ્રી ગોડી પાર્શ્વનાથજીની મૂર્તિ છે. ઉત્તમણુના આ પ્રાચીન મંદિરમાં જે ખરેખરી નવીનતા છે તે એ છે કે મૂલ નાયકની ગાદી નીચે પ્રાસાદદેવીના સ્થાને આચાર્ય ભગવંતની મૂર્તિ છે. આવું જ કલરના મંદિરમાં પણું જોયું કે મૂલ નાયકજીની ગાદી નીચે પબાસણની ગાદીમાં પ્રાસાદેવીના સ્થાને તીર્થકર ભગવાનની મૂર્તિ છે. તેમ જ કેલરની ધર્મશાળામાં રહેલા એક પ્રાચીન પરિકરમાં પ્રાસાદ દેવીને સ્થાને તીર્થંકરની મૂર્તિ છે અને બન્ને બાજુ દેવતાઓ છે. ઉત્તમણુનું મંદિર ઉત્તરાભિમુખ છે. એની બાંધણી અદભુત અને રમ્ય છે. પ્રાચીન હિશિ૦૫ અહીં સારી રીતે જળવાયું છે. મૂર્તિ ખૂબ જ દર્શનીય અને પ્રભાવિક છે. ઉત્તમણમાં પંદરથી વીસ શ્રાવાનાં ઘર છે, જૂને ઉપાશ્રય છે. ઉત્તમણથી અમે પાલડી આવ્યા, પાલડી પાલડીમાં પ્રાચીન મંદિર છે. મૂલનાયક શ્રી મહાવીર પ્રભુ છે. મૂર્તિ પ્રાચીન ભવ્ય અને મનોહર છે. મંદિર પણ દર્શનીય છે. મૂર્તિ ઉપર લેખ નથી, બીજે હશે, પણ છતારમાં દબાઈ ગયા લાગે છે. કહે છે કે એક પ્રાચીન લેખ જે પથરમાં તો એને દીવાલમાં ચણી થઈ.ઉપર બીજો પથર જડી દીધો છે. અહીં શક કેસરીમલ આ વિષયના શોખીન અને થોડા જાણકાર છે. બીજા ભાઈઓને તો આ વિષયને રસ જ નથી એ તો કહે છે “માદાર અક્ષરમેં ઈ ઘરીયો ” અને “માટો યું રાષ્ટ્રિયો મી ટી, શું રા િમી કી; કાં જળો શા માટાન” આવી શોચનીય દશા છે. મંદિરના રંગમંડપના ચોકમ ૧૬ થાંભલા છે એમાંથી નીચેના નંબરવાળા થાંભલાઓસ બબે પંકિતના લેપ છે; અને જેના નંબર નથી આપ્યા તેમાં લેખ નથી એમ સુજ્ઞ વાચક સમજી લે. (१) ६० ॥ संवत् १२४८ वर्षे आषाढ वदि १ शुके श्रीमहावीर चैत्ये कारापितो देवसिरिश्राविकया स्वश्रेयसे दत्त: (३) ६० ॥ संवत् १२४८ वर्षे आपाढ बदि १ शुके श्रीमहाबोर चैये कमेति શ્રાવિયા સ્વાસ્થય . | મંજી ૪ લા: શબ્દ બીજ થાંભલામાં છે, જોતાં લગ: દત્તઃ બંધ બેસે છે જગ = થાંભલે લાગે છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૬૦] w www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ ૧૨ आषाढ वदि १ शुक्रे श्री महावीर चैत्ये.... पुनड जगदेव (४) संवत् १२४८ वर्षे कान श्रावकैरवश्रेयसे || लगदत्तः मंगलमहाश्रीः ॥ ३ ॥ छ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) સંવત વગેરે બધું ઉપર પ્રમાણે જ છે, પરંતુ બીજી પક્તિમાં જે નામેા આવે છે તે ધરાઇ ગયાં છે. અતે છાત્તઃ મગમતું'. આટલું જ વંચાય છે. (૭) સવ ંત વગેરે મધુ ઉપર પ્રમાણે છે, માત્ર નામેા વગેરે નથી વંચાતુ, (૧) || ૬૦ || ક્ષેત્ ૨૨૪૮ વર્ષે આવા ત્િ? ગુપ્તે શ્રી મહાવીરનૈચ્ચે સામૂ આાછળ વાદી શ્રાવી જળ સ્ત્રક.... ...(૨) હ્રતિ: માજીમસ્તુ | (૨૦) || ૧૦ || સંવત્ ૧૨૪૮ વર્ષે સાઢ વિશ્ત્રે શ્રીમહાવીર સૈÕફેટ यशोवीर श्रावकाभ्यां लगः दत्तः मंगलमस्तु ॥ छ ॥ (૨) ૬૦ સંવત્ ૧૨૪૮ વર્ષે અષાઢ વદ્દી ને શ્રીમહાવીર વૈલ્યે મનિંદ્ર जगधर श्रावकाभ्यां स्वः श्रेयोर्थं लगकारितः આ બધા લેખાના સાર આ પ્રમાણે છે. વિ. સ. ૧૨૪૮માં અષાઢ વિદ ૧ તે શુક્રવારે શ્રી મહાવીર પ્રભુના મદિરમાં જુદા જુદા આસામીઓએ લગન્થંભ કરાવ્યા છે. પહેલામાં દેવસિરિ શ્રાવિકાએ લગ–ચ્ંભ કરાવ્યાનો ઉલ્લેખ છે. ત્યાર પછી નુક્રમે આ પ્રમાણે નામેા આવે છે. ૩. કમા શ્રાવિકાએ થંભ રાજ્યેા છે. ૪. પુનડ જગદેવ કાનડ વગેરે શ્રાવકાએ થભ કરાવ્યેા છે. હું અને ૭ માંના નામે નથી વહેંચાયું. ૯. આવ્યૂ આહ્વણુ વાઇડી શ્રાવોએ લગ-ભ કરાયેા છે. ૧૦. દેહલણુ. યશાવર છે શ્રાવકાએ લગ-થંભ કરાવ્યા છે. ૧૨માં મર્હિચંદ્ર અને જગધર એ શ્રાવકાએ લગ-ભ કરાવ્યેા છે આ સિવાય મદિરની પ્રદક્ષિણામાં જમણી ભાજીની ભમતની દીરાત્રમાં એ લેખા હતા. જૂના ચાપડી ચાપડી લેખને સાવ ઢાંકી દીધા જેવું હતુ. ખૂબ મહેનત લઈ શેઠ રીમણૂજીએ પૂજારી પાસે સાદું કરાજુ' ત્યારે એક કલાકે ચૂને ધાવયા અને અક્ષ। સાર દેખાયા. બન્ને લેખા આ પ્રમાણે છેઃ ।। संवत् १७७२ वरसे भादरवा सुदि ५ भोमे पन्यास रूपविजयग० । शिष्यप्रताप विजयग० । उपदेशात् समस्त संघेन दंडकार पिता श्री वीरचैत्ये सुत्रधार वाघे खेताइ कीधो ॥ समस्त संघस्य मंगलं भवतु ખીજો લેખ આ પ્રમાણે છે: ।। सं. १८८२ वरसे मागसर सुद ३ दिने वार सोमे पं. भाणविजयजि पं. नायकविजय | शिष्य केसरिविजय उपदेशात् सवादलाजि उत्रदंड करापितं समस्तसंघ चिरंजीवो सूत्रभार सुगाले कोधो शुभं भवतु धजा सवोजि निरन्तर चडावे श्रीकल्याणमस्तु અન્ને લેખામાં ૧૭૨ અને ૧૮૮૨માં પાલડીના શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં શ્રી રૂપવિજયજી ગણિ શિષ્ય પ્રતાપવિત્રય ઞણીના ઉપદેશથી સમસ્ત સુમેં વાદહ કરાવ્યા For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૯ ] સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમદિરા [ ૨૬૧ છે. જ્યારે બીજા લેખમાં ૫. શ્રી ભાણુવિજયજીના શિષ્ય નાયવિજયજી અને તેમના શિષ્ય શ્રી કેસરવિજયજીના ઉપદેશથી સવા દલાજીએ જ્યાં દડ રાજ્યે છે . અને અન્તમાં ઉલ્લેખ છે કે મા મંદિરમાં સત્તાજી નિરંતર જા ચઢાવે. તે લેખમાં સૂત્રધારનાં મનુક્રમે વાદ્યા ખેતા અને સુખલાલ નામ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મરિજીના થાંભલાના ૧૨૪૮ના લેખેથી એમ સિદ્ધ થાય છે કે આ મંદિર ૧૨૪૮ પહેર્યાં મન્યુ છે, એક વૃદ્ધ મહાનુભાવે કહ્યું હતું કે મા પ્રદેશમાં અર્થાત્ રડખર, ઉતમણુ, પાલડી, વામસાત વગેરેમાં સતત ભાસેાની સાલમાં મદિરા મન્યાં છે.આ વાત હોય લાગે છે. વાસિન (વાગિન ) પાલડીથી ઉત્તર પશ્ચિમ તરફ ઢ માઇલ દૂર વાગસ્ક્રિન ગામ આવ્યુ છે. અમને પાલડીવ-ળા શેઠ કેસરીમલજીએ ખાસ આમપૂર્વક કહ્યું કે ૫:૫ વાસનનાં જરૂર દર્શન કરા, ત્યાં પ્રાચીન લેખા પણુ છે. આથી અમે ચાર શ્રાવાની સાથે વાસિન પહેચ્યા. અહી' એક માઉન્ડમાં એ મદિર - ૧–શ્રી આદિનાયજીનું મંદિર છે. એમાં પ્રાચીન લેખ નથી. ૨––શ્રી શાંતિનાયનુ મંદિર છે. અહી પ્રાચીન લેખે। છે. શ્રી શાંતિનાયજીનું મંદિર જ પ્રાચીન છે, મૂલનાયકજીની પ્રતિમા પણ પ્રાચીન અને શાન્તિપ્રદ છે. મંદિરમાં ગૂમડના દરવાજા ઉપર છ ચેકીની પહેલી ચાકીમાં ૪ ફૂટ સમા અને પાંચ ઈંચ પહેાળા પથ્થરમાં આ પ્રમાણે લેખ છે: . . ॥ श्री संवत् १३५९ बर्षे वैशाख शुदि १० शनि दिने नडूलदेशे बाघसिणग्रामे महाराजश्री सामन्त सिंहदेव कल्याणविजयराज्ये एवं काले वर्तमाते सोलं० खाभट पु० सागर सोलं० (१) गांगदेव पु० आसुदेव मंडलीक सोल० सीमल पु० कुम्भाकरा सो० माला पु० मोहणत्रिभुवणसिंह सो० हरपाल सो० धूमण पटीपायत कणोरसिंहा सर्वसोलंकीसमुदायेन वाघसीण ग्रामीय अर (२) हट्ट अरहट्ट प्रति गोधुग ४ ढोंबडा प्रति गोधूम सह-२ धूलीयाआ ग्रामे सो० व (रा) यणसिंह पु० जयन्तमाल सो० मंडलीक अरहर प्रति गोधूम सेइ ४ ढींबडा प्रति गोधूम सेइ २ सेतिकार ( ३ ) श्री शांतिनाथ देव यात्रा महोच्छवनिमित्तं दत्ता० ॥ एतत् श्रीदानं सोलंकी समस्तैः x x दातत्र्यं पालनीयं च आचंद्रार्क ॥ यस्य यस्य भूमी तस्य तस्य સરા જી || 2 | મારું મનનુ ભાવા-વત્ ૧૩૫૯માં વૈશાખ શુદિ દશમને શનિવારે નફૂલ પ્રદેશના વાસણુ ગ્રામમાં; મહારાજ શ્રી સામતસિદ્ધ દેવના રાજ્યમાં; મહારાજા સામતસિદ્ધ રાજ્ય કરતા ઢતાં ત્યારે—સાલકી ખામટ, એમના પુત્ર સગર, સાલકી ગ’દે, તેમના પુત્ર અ સુવ માંડલિક, સેાલ કી હરપાલ, સેાલ કી ધૂમણ (ખુમાણુ), મેાટા જમીનદાર કણીરસિંહ, એ બધા સાલકી રજપૂતાએ મળીને હરાવ કર્યો છે કે દરેકે દરેક રેટ દીા ચાર માઈ, અને દરેક ૪ ભગવાન શ્રી મહાવીર દેનના લાન કલ્યાણુકના દિવસ. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૨૬૨ ] શ્રી તેને સત્ય પ્રકાર વર્ષ ૧૨ ઢીંકુડી દીઠ બે સઈ ઘઉં શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરમાં દસ નિમિતે આપવા. અને ધૂળીયા ગામના સેલંકી વર્સિક તેના પુત્ર જનમાલ, સોલંકી અંડલિક વગેરેએ દરેક રેટ દીઠ ચાર સઈ અને ઢીકડી દીઠ બે ઈ-ગોધૂમ (ઘઉં) આ મંદિરચાં ઉત્સવ નિમિત્તે આપવા આ દાન દરેક સોલંકીએ જરૂર આપવું અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ પ્રતિજ્ઞા પાળવી, જેની જેની ભૂમિ છે. તેમને તેમને આ જ મલશે. અહીં માપની વ્યવસ્થા આ પ્રમાણે છે - ૪ પવાલાની ૧ પાયલી, ૪ પાપલીનું ૧ મા, ૪ માણુની એક સઈ અને ૧૬ સઈની એક કળશ થાય છે. આ દેખ અનેક રીતે મહત્વનો છે. સિરાહી રાજ્યના પૂર્વજો પરમાર ચંદાવતીમાં રાજ્ય કરતા હતા અને ગુજરાતમાં સોલંકી રાજા થયા પછી તેને ગુર્જરેશ્વરની આરા માનતા હતા. ભીમદેવ પહેલાના મહામાત્ય--દંડનાયક વિમલમંત્રી ચંદ્રાવતી પરમારને હરાવી એની પાસે ગુર્જરેશ્વરની આશ મનાવી હતી; એને ગુજરાતનું ખંડિયું રામ બનાવ્યું હતું. આ જ સમયે વિમલ મંત્રીશ્વરે આબુ ઉપરનાં પ્રસિદ્ધ મંદિર બનાવ્યાં, ત્યારપછી સિદ્ધરાજ અને કુમારપાલ પ્રતાપ ગુર્જરેશ્વરો થયા અને તેમણે નફૂલના રાજાઓને પણ ગુજરાતના અધીન-ખડિયા રાજા બનાવ્યા. કુમારપાલના સમયથી ગુજરાત અને રજપૂતાનામાં જૈનધર્મના પ્રતાપનો સૂર્ય મધ્યમે પો હતો. ગુજરેશ્વરી કમજોર થવાથી ચંદ્રાવતી પ્રદેશ નલના સેલંકીઓના તાબામાં રહ્યો અને એ સોલંકી વંશના ધર્મપ્રેમી ઉદાર રજપૂતોએ વાવસાણુ બોમાં જૈન મંદિર માટે - મૂલનાયક શ્રી શાંતિનાથજી છે, તેમના મત્સવ–- ૬ મહેસત વન માં મહેસવ દિવસે, મહોત્સવ નિમિત પિતતાના ખેતરમાંથી દરેકે યાર સઈ એને બે ઈ ઉ આપવાની પ્રતિજ્ઞા કરી છે. આવું જ ધૂળોમાં ગામના સોલંકી રાજપૂતોએ પણ કર્યું છે, અને એ પ્રેમથી પ્રભુ પ્રતિ પોતાની ભક્તિ બતાવી છે. અત્યારે આ પ્રદેશમાં સોલંકીનું રાજ્ય પણ નથી અને અહીં સોલંકી રાજપૂત પશુ નથી. રહી તે અત્યારે દેવડા રજપૂતો છે. તેમનાં બે રાવલાં-–દાકોરોને રહેવાનાં બે મુખ્ય સ્થાનો છે. ઇતિહાસ સંશોધકે આ કામ ન હૅશના રાજાએ મારે હના છે જ ! આ સિવાય એક બીજે મોટે લેખ પ્રકારના દરવાજ ઉપર કેવી- મંગલ ઉપર કાળા પથ્થરમાં છે. આ યુથર ૪થી જાય છે અને પગિથી છ ઈંચ પળો છે. ॥संवत् १२५२ वर्षे वैशाख शुदि ९ गरी महाराज जयन्तसिंहदेवविजयराज्थे पं० થાઇરિન્થિળ: સે (૨) પં પારેવેન ગોહન નીર્ણોદ્વાર વારિત: || એષ્ટિ आमदेव पुत्र जसोधण लखमण तीन् जसहिगो बलिहका जाट त्रुसहितण (२) जीर्णोद्धार દણના સારા જૂના () all તારા ! ભાવાર્થ – ૧ સંવત્ રપમાં વિશાખ શુદિ ક મુરુવારે મહારાજા જયસિંહના For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર [ ૨૬૩ વિજય રાજ્યમાં પં. શ્રી બાલચંદ્રના શિખ ૫. શ્રી ધણદેવે ગેસહિત છઠાર કરાવ્યો. શેઠ આમદેવના પુત્રો યશોધન અને લખમણ, બહેનો જ સહિણ, રહિકા અને જટવું સહિત —વગેરે પરિવાર સહિંત જીર્ણોદ્ધાર કરાશે અને વજા પણ ચઢાવી અમાં ઉલેખેલ પં. શ્રી. બાલચંદ્ર એ કોણ? પ્રસિહ બાલચંદ્રાચાર્ય તે નહિ ને ? આ સિવાય છ ચોકીના બે થાંભલાઓમાં પણ આ પ્રમાણે લેખ છે —६ ॥ सं० १२६४ पोप नारबद्रेण पुत्र गुणीयकेन स्थंभलगः प्रदत्तः ।। બીન પબલામાં નીચે મુજબ જેમ છે. ६ ॥ संवत् १२६४ वर्षे महीपाल पुत्रगहणोग ॥ (१) भार्या तैकु पुत्र लीम्यदेव वोसरिभात निमित्तं स्थंभलग कारितः । ભાવાર્થ સંત ૧૨ ૨૪મી નારચંદ્રના પુત્ર ગુણીય વગ -- સ્થંભ કરાવ્યો. ૧૨૬માં મહીપાલન પુર મણીક, તેમની સ્ત્રી શકુ, પુત્ર લિખદેવ અને માતા વાસરિના મારક નિમિતે રથંભ-લગ કરાવ્યો. મંદિરમાં પેસતાં જ બહારના મુખ્ય દરવાજા ઉપરના એક પથ્થરમાં બે પંક્તિને લેખ છે, જેના ઉપર ખૂબ ચૂનો ચઢી ગયેા હતો. આ બધા લે જેમ પૂ. શ્રી જ્ઞાનવિજયજી મહારાજે વાંચવા મહેનત લીધી હતી તે આ લેખ પણ તેમની બારીક દષ્ટિ જ શોધી શકી. મહેનત લઈ ચૂને ઢાવ્યો ત્યારે મહા મુશ્કેલીઓ નીચેનું વંચાયું છે. લેખ અધૂરો જ છે એ તે સી દેખાય છે--- संवत् १२५१ वर्षे फालगुण यदि ७ बुध दिने महाराज श्री जसवन्तसिंहविजयराज्ये आसिंगसुतेन रलहणेन उत्तरंगदत्तं छ॥ સંવત ૧૨૫૧માં ફાગણ વદિ ને બુધવાર મહારાજ શ્રી જસવત (જય) સિંહના વિજયરાજ્યમાં આસિંગના પુત્ર રહણે ઉત્તરંગ કરાવ્યું. આ ૧૨૫ના અને પહેલાંના છ દ્વારના ૧૨૫૧ના લેખમાં રાજાઓના નામમાં જે ફરક છે. ત્યાં મારા જયસિંહનું નામ છે અહીં જસવનતસિંહ છે. કદાચ લેખ વાચનમાં ય ને બદલે તે વંચાય હેય અથવા તો જયન્તઅિંહ પછી સવ-તસિંહ આવી ગમાં હેય. ગમે તે બન્યું હોય, પણ ગામમાં ફરક દેખાય છે. ઉપરનો લેખ જે દર વાળ ઉપર છે તેવો જ બીજો મુખ્ય દરવાજે શ્રી જાતિનાથ પ્રભુજીના મંદિર પાસે હતો. પરંતુ પાસે જ રાવલું-કેટરનું ઠેકાણું હોવાથી અડચણ પડવાથી કે બીજાં કારણેથી ત્યાંને દરવાજો પુરાવી દીધાનું સ્પષ્ટ દેખાય છે. આ દરવાજો પુરાવી દેવાથી એક ગંભીર નુકસાન એ થયું કે મલનાયક શ્રી શંતિનાથ પ્રભુની દષ્ટિ બહાર જતી નથી. આ ભૂલ સુધારી લેવાની જરૂર છે. પાલડી સંધ અને શેઠ કેસરીમલજી આ માટે જરૂર લય રાખે એ ઈચ્છવા યે છે. મંદિર પ્રાચીન, બેઠી બાંધણીનું અને હિશિલ્પ-હિંમરથાપત્યના સુંદર નમૂના ૨૫ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir kerana શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ છે. વચ્ચે ગુજમાં થોડી કેરણી છે." અહીં અત્યારે બે ત્રણ જેનોની દુકાને છે, જેન ધર્મશાળા છે, પણ અત્યારે તે એમાં નિશાળ બેસે છે. આ બન્ને મંદિર એકાત શાનિના સ્થાનમાં આવ્યાં છે, આત્મિક આનંદ, અને આત્મિક મસ્તિને ઈચ્છનાર મુમુક્ષુઓ માટે તો પરમશાતિ પદ સ્થાન છે. અમે અહીં દર્શનાદિ કરી બપોરે પાછા પાલડી આવી ગયા હતા. મુરલી પાલડી પાસે મૂરથી ગામ છે ત્યાં પણ પ્રાચીન મંદિર છે. પાલડીથી એક જ માઈલ દૂર છે. સમય ને હેવાથી અમારાથી ત્યાં ન જઈ શકાયું. મંદિરના મૂળ ગભારામાં પ્રાચીન સુંદર ભવ્ય ત્રણ મૂર્તિઓ છે. અહીં એક પણ શ્રાવકનું ઘર નથી. પૂજારી પૂજા કરી પાર જાય છે, મંદિર મૂલ ગભારાની બહાર વીસમી સદીની ચાર મૂર્તિઓ છે. ત્યાં જનાર ભાઈના કહેવા મુજબ સં. ૧૯૫૧ના લેખ છે. પાલડીને સંઘ ઇચ્છે છે કે આ નવી મૂર્તિઓ કોઈ લઈ જાય તો સારું. ત્યાંના ઠર પણ એમ કહે છે કે આ નવી મૂતિઓ કંઈક વહેમવાળી છે, એટલે બહારની આ ચારે મૂર્તિઓ બીજે લઈ જવાય તો સારું. આ પ્રદેશમાં પ્રાચીન મંદિર અને મૂતિઓ પુષ્કળ છે અને ઉપાય- ભક્તો ઘટયા છે, છતાં બહાર જરૂર હોય ત્યાં મૂર્તિઓ નથી આપતા ખેર, એ તો જેવી ભાવિધ્યતા. પરનું આ પ્રદેશમાં કે જ્યાં મૂર્તિઓની જરૂર નથી, કોઈ પૂજતું નથી ત્યાં નવી મૂર્તિ એ મૂવી એ કેટલું ઉચિત છે એ વસ્તુ સમજવાની જરૂર છે. આટલી સામાન્ય સૂચના કરી હું અહીં પાલડી, વાગસિન-(વાઘસિણ, કલહર સંબંધી પ્રાચીન તીર્થમાલાઓમાં આવતા કા ઉલેખો નીચે આપું છું, એટલે સુઝ પાઠ તે વખતની અને અત્યારની પરિસ્થિતિની સરખામણી કરી શકશે. વાઘપૂરમાં વીસ મૂરતિ લહી, કલરગામ રે પિવી. પ્રતિમા અડાવીસ તે પ્રણમઈ. –મહિમા વિ. તીર્થમાલા વાસણિ દઈ પ્રાસાદ છે, એ પાહડી કલરામ. -જ્ઞાનવિમલસરિકા તીર્થમાલા વાસણમાંહિ જુનહર જોડી, જીનપાલદ દીઈ કોલર કેડી; વિમલશાંતિ નિ શંભદેવ, આદિ વીરની કઇ સેવ પાલડીંછ શ્રી વીરવિહાર –ાનવિમલરિત તીય માલા કેડીદરઈ સંત' અજ કલહર છે - કવિમેઘ– (આમાં કોલારનો પરિચય હવે પછી આવે છે એટલે અહીં કરેલ ઉલેખનું અનુસંધાન વાચક કાલરના હવે પછી આવનાર પરિશ્ય સાથે કરી લે. (ચાલુ) - પ. રાયબહાદર સ્વ. ગૌરીશંકર હીરાચંદ ઓઝાજી પોતાના ચિરાહી સ્ટેટના ઇતિહાસમાં લખે છે કે વાંગસિન-ઉતમણ યુથી વગેરેનાં જૈન મંદિરમાં પ્રાચીન લે છે, પરંતુ રથાનાભાવથી નથી લઈ શકાય. આ હિસાબે ઉપયુક્ત લેખે અહીં આ માસિક દ્વારા પહેલપહેલા જ પ્રકાશમાં આવતા લાગે છે. બીજા કોઈ મહાનુભાવે આ લેખો પ્રકાશિત રાબા હેય તે મને તેનો ખ્યાલ નથી. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિલ્હીની જૈન પ્રતિમા (બાંકુડા જિલ્લાની એક પુરાણી શિલા-લિપિ) મૂળ ભંગાળીમાં લેખકઃ --~શ્રી નગેદ્રનાથ સુખાપાધ્યાય M. A., B. T. અનુવાદકઃ — પૂજ્ય મુનિમહારાજ શ્રી જ્ઞાનવિજયજી (ત્રિપુટી) 'કૂડા જિલ્લાના વાયવ્ય ખૂણામાં ખાં¥ડા શહેરથી લગભગ ૩૫ માઈલ તિલૂડી ગામ છે. તેની ચારે બાજુ નાની મેઢી પહાડીઓ છે, કુદરતની મનરંજક શોભા છે. તિલૂડીથી બે માઇલ દૂર ૧૪૬૯ ફૂટ ઉંચે। બિહારીનાચ પડ઼ાડ છે. તેની નજીકમાં મહેશારા કે મહિંસારા નામની સાતતાય લેાકીની પક્ષી છે. પહાડને એક પડખે એક જૂતુ શિવાલય છે, જેમાં બેસાડેલ શિવજીનું નામ પણુ વિહારીનાથ છે, પહાડની દક્ષિણુ તળાટીને અડીને એક સમળ માટુ' ખેતર છે, ત્યાં એક જૂના મેાટા આંમલીના ઝાડની નીચે મેાટી માટી અને ધસાયેલી અનેક પૃથ્થરની પાટા છે, જે પૈકીની બે મેટ્રો પથ્થર-પાટા પર અમ્બે સીટીમાં અક્ષરા કર્યા છે. મા પૃથ્થ ખડબચડા છે તેમ કેટલાક ભાગમાં અક્ષરા પશુ ધસાઈ ગયા છે. છતાં તેની યાાધ્ય પ્રતિલિપિ ઉતારી છે. જો બંગાળ : બિહારના ઈતિહાસમાં નવીન સત્ય પ્રાટે તા મા પ્રયત્ન સાક મનાય. આ માટે સાનિક લેકવાયકાએક જે જે મળી છે તેને પણ અમે અહીં ઉપયાગ ર્યો છે. તિલૂડીનિવાસી એક વૃધ્ધે જણાવ્યું કે મેં મારા પિતા દાદા વગેરે વૃદ્ધ પુરુષો પાસે સાંભળ્યું છે કે તે સ્થાને ચારે બાજૂ ખાઇવાળા એક ગઢ અને રાજમહેલ હતા, જેમાં માન રાજા રહેતા હતા.' અહીં મતાવેલ માન-રાજા પરથી માનવશીય કાઈ રાજા લેવાના છે. શ્રીયુત રાખાલદાસ વન્દોપાધ્યાય પાતાના બંગાળના ઇતિòાસ ભા॰૧ આવૃત્તિ ખીજી પૃ’૪ ૩૦૧-૩૦૨માં લખે છે કે-યા જિલ્લાના અગ્નિખૂામાં જે વનમય પ્રદેશ છે, અત્યારે હજારીબાગ તરીકે પ્રખ્યાત છે, ત્યાં નવમી સદીમાં માનવ'શીય રાજ-ગણુ રાજ્ય કરતા હતા'' આ પ્રતિહાસમાં વર્ષોમાન, ઉદયમાન, શ્રી ચૌતમાન, અજિતમાન ઇત્યાદિ માનવીય રાજાઓનાં નામ પણ મળે છે. તિલૂડી ગામ પહેલાં માનભ્રમ જિલ્લામાં હતુ, હાલ ફૂડા જિલ્લામાં છે. પણ તે બન્ને જિલ્લાની છેલ્લી સરહદ પર છે. માનભ્રમ એ નામ પણુ માત્ર રાજાઓની હયાતીને સચેઢ કરે છે. જેમ ભ્ર ભ્રૂણમ, લસૂમ, ભ્રમ, સેનસૂમ એટલે 1 તે વંશના રાજાગેાની ભૂમિ કે શાસનક્ષેત્ર તરીકે ખ્યાત છે તેમ માન રાતની ભૂમિ તે માનભૂમ. અત્યારે આ સ્થાનમાં કિલ્લેા, મહેલ કે તેના ધ્વ સાવરોવે સ્પષ્ટ રૂપે દૃશ્ટિગે ચર થતા નથી, કિ તુ છૂટક છૂટક અને કારીગરીવાળા પથ્થરના ટુકડાઓ પડયા છે, જે ઉપરથી અહી કિલ્લા હથા ધ્રુવેલી હાવાનું માની શકાય છે. સ્થાનેસ્થાને જૂની ખાઈની નિશાની પણ દૃષ્ટિઞાચર થાય છે. પહારની નીચેની તે મુમતલ ભૂમિની નજીમાં એક પહેાળી વાવ છે, જેનું નામ આજ પણું રાણાર દીધિ” (રાજાની વાવ) છે. અને ગામનું નામ ઉદયપુર–ભરતપુર છે. આ સ્થાનમાં તથા નજીકનાં ધરામાં કેટલીક પથ્થરથી બનાવેલ દેવમૂર્તિઓ નજરે પડે છે. તેમાંથી અહી ભરતપુરના પાદરમાં ઝાડ નીચે રહેલ મૂતિના અને તિલડી ગામના મધ્યમાં વેદી ઉપર બેસાડેલ પાંચ મૂર્તિઓના ફોટા સુપ્રાપ્ય છે. ભરતપુરની મૂર્તિ ગામમાં “અહાવીર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ~~ [ વર્ષ ૧૨ હનુમાન” તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ ખરી રીતે તે મરણીયા ક્ષત્રિયની મૂર્તિ હોવી જોઇએ. શિલાલેખવાળી પથ્થર-પાટની પાસેના એક પાષાણુ-પટ્ટમાં પણ એ રીતની જ મૂર્તિ ખાદાયેલ છે. ન૰૧ તથા ૨ શિલાલિપિમાં એક સ્વ.ને વીસમિરૂં લખ્યું હોય એમ સમજાય છે. મરયિાના પાળીએ આવા શિક્ષાલેખવાળા હોય એ ભૂખેસતો વાત છે. તિલુડી ગામના મધ્યની મૂર્તિ આખાં જે નાની અને સારી મૂર્તિઓ છે. તે મહાવીર તથા પાર્શ્વનાથની હોવાનુ માની શકાય છે. આ સિવાયની ખીજી શ્રીજી સ્મૃતિએ કયા વાની છે?-તે બાર જાણી શકાતું નથી. શિલાલેખ નં. ૨માં પહેલી લીટીના પહેલા બે અક્ષરે! અસ્પષ્ટ છે, ત્યાર પછી માન૫-વીત્ત્તમમિનું અક્ષરા છે. માથી પહેલા એ અક્ષરા ન હોવાની સંભવ છે.’ આ અનુમાન સાચું હેાય તેા મા પટ્ટ જિનમાન- વમાનના નિમિત્તે કાઈ ક્ષત્રિયે કરાવેલ સ્મૃતિરતંભના અ’વિશેષ” મનાય. કાઈ કાઈ કહે છે કે વિહારીનાથ પાડની પાસેના કિલ્લા ખલ્લાસેનના હતા, જેણે મા ભાગ કાઈ સામન્તને આપ્યા હતા એમ જનતિ છે આ સિવાય એંશી વષઁથી અધિક ઉમરવાળા એક બે વૃદ્ધો જણાવે છે કે અઢી' ઢાંઈ સ્વતંત્ર રાજા રાજ્ય કરતા હ।અને ચૈત્ર માસમાં વિદ્વારીનાથ પાંડ પરના શિવધિગતા મેળા ભરાતા હતા. અત્યારે આમેળેા ભરાતા નથી. આ રાજાનુ' નામ, સમય-કાળ કે પહાચ પર ડાર્ક સવત-નધિ ઉપલબ્ધ થતાં નથી. બન્ને શિલાલેખામાં એક સ્થાને “મહિષારાયાવાસ” વંચાય છે . આાથી આ સબધમાં જે સાંભળ્યું તે પણુ અહીં આપી દઈએ છીએ. મહિસારા એ ઘણાં વર્ષો પહેલાં પચકાટ રાજાના ભોગવટાવાળું મેઢુ પરગણુક હતુ. અત્યારે આ ભૂંગાલ ડૉક્ષ કંપનીની જમીનદારીમાં સમ્મિલિત છે. આ ગામનુ નામ પંચૉટરાજ શ્રીલ શ્રીયુક્ત રઘુનાથ નારાયણુ દેવની બંગાલી સ’. ૧૧૭૮ની નિષ્ફર તે બ્રહ્મોત્તર જમીનદારીની તાલિકામાં લિખિત છે. તેણે આવાં અનેક પરગણાની જમીનદારી અંગ્રેજો પાસેથી દસ વર્ષોંના પટ્ટે ભાગવી છે, જેની વાર્ષિક આમદાની રૂપૈયા ૫૩૪૪ા ર ની લખેલ છે. આ સિવાય આ પરગણામાં આંકૂડા જિલ્લામાં અત્યારે ગણાતા સાથતા અને મેજિયા થાણાનાં લગભગ દરેક ગામેા તથા અન્યાન્ય ગામેાનાં નામેા મળે છે. આ મહિસારા પરમાનાં મામેાની સખ્યા ૧૩ છે. અમે જે જે સગ્રહ કર્યો છે અને જે અનુમાના કર્યા છે, તે જુવી દઈએ: હું ક્રિક્ષાલેખાથી તદ્દન અજાણુ છું. એટલે ભૂલે થવાની સભાવના છે. પુરાતત્ત્વવિદ્ય આવી ભૂલાને સુધારે " શ્રીયુત્ રમાપ્રસાદ દ મહાશયના મત આ પ્રમાણે છે: શિલાલેખ નં. ૧ ન. ની ખીજી લીટીના અંતે સમમિનું 'ચાય છે. શિલાલેખ ન. ૨ લીંટી ૧માં “ મહિષારા આ શિયાલિપિ દેવમૂર્તિની ક્ષ્મી અને વિવરણુ સગ્રહ માટે પૂજ્યપાદ રા. બ. શ્રી યોગેશચંદ્ર ૫ M, A. વિદ્યાવારિધિએ અમેને પાત્સાહ આપ્યુ છે. આ લેખનાં એ ચિત્ર તિડીનિવાસી શ્રીયુત્- વસન્ત માર ચટાપાધ્યાયે આપ્યા છે. .. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ કયાં ન કેવો? વંચાય છે. બીજી લીટીમાં શનિનામાનરથ સાફ સાફ છે. તેના પછી સ્તર વાં વું તે અર્થ એગત છે. તિલુડી ગામની મૂર્તિઓની લાઈનમાં પાંચ મૂર્તિઓને ફેટે પાડેલ છે. (જે પ્રવાસમાં છપાયેલ છે) તેમાં ડાબી બાજુથી મુનિઓને કમ આ પ્રમાણે છે: ૧ ઉભા તીર્થકરને ભાવ તીર્થકરની બેઠી જિનભૂતિ 'કભી જિનમૂર્તિ પ ઊભી કુબેરભૂતિ ઘણું સુંદર છે. --(પ્રવાસી ૧૩૮૬ ચેલ ભા. ૧૩, ખંડ. ૨ અંક ૬, પૃષ્ઠ ૮૧ થી ૮૧૨ ઉપરથી) ઉપદેશ ક્યાં ન દેવો ? લેખકઃ–પૂજય ઉપાધ્યાય શ્રી સિદ્ધિબુનિ. આ સંબંધમાં એક પ્રસિદ્ધ લે છે કે -- उपदेशो नैव दातव्यो, यादृशे ताशे जने । पश्य वानरमूर्खण, सुगृहा निहा कृता । (જેવા તેવા મનુષ્યને ઉપદેશ ન જ આપવો. દે, ભૂખ વાંદરાએ સુધરીને ઘર વગરની બનાવી દીધી !) gi–સુધરી એ કળામય સુંદર ગૃહ-માળો બનાવનાર પક્ષીની વાત છે. એને માળો ઘીની ગરણ તરીકે ઉપયોગ કરાય તેવે મૂલમ જાળોથી ગૂંથેલો હોય છે. એની એ સુંદર ગૃહરચનાની વિશિષ્ટતાથી એને સંસ્કારિત ' અને લોકભાષામાં બેસવરી' તરીકે ઓળખાવાય છે. એ જાતના એક પક્ષો સુવરીએ ઝાડ પર માળો બનાવી ત્યાં વાસ કર્યો હતો. આ ઝાડ પર એક વાંદરો પણ વખતો વખત આવીને રહેતો હતો. વર્ષાઋતુ બેઠી હતી, વર્ષ વધી રહી હતી અને શીતળ વાયુ વહી રહ્યો હતો. આખું વાતાવરણ શરદીથી અમલમાં રહ્યું હતું. સુધરીએ જ્યાં માળા બાંધ્યો હતો તે ઝાડ પર એક વાંદરાએ પણ સ્થાન લીધું હતું. તે વર્ષથી ભીંજાઈ રહ્યો હતો અને ઠંડીથી ધ્રુજી રહ્યો હતો. સુધરી માળાની અંદર હુને અનુભવતી બેઠી હતી. તેણીએ વાંદરાને ઠંડીથી ધ્રુજતો તથા કષ્ટને અનુભવતો દેખ્યો. તે વિચારશીલ અને સહદ હતી તેથી તેણીને આ વાંદરા પર દયા આવી. વળી ઘણા વખતને તેની સાથે આ ઝાડ પર થતો સમાગમ હોવાથી તેને તેના પર થોડી ઘણી મમતા પણ બંધાઈ હતી. એ દયા અને મમતાને વશ થઈ તેણીએ વાંદરાને કહ્યું: “ ! વહાલા બંધુ! વર્ષો પડે છે અને દેવો પવન વાય છે ! કેટલી બધી શરદી જામી છે અમારે તમારા જેવાં હાથ અને સાધન નથી, છતાં અમોએ તેને નિવારણ માટે પહેલાંથી જ ભાવિનો ખ્યાલ રાખી ગૃહ-માળો બાંધી રાખ્યો અને અત્યારે સુખેથી વર્ષઋતુનું જીવન વિતાવીએ છીએ તમે કાર્યકર હાય અને વિશેષ સાધન-શક્તિસંપન્ન હવે છતાં પણ ભાવિનો ખ્યાલ ન રાખવાથી અને સમયને અનુકુલ ગુવાદિ જેવું કાંઈ ન કરવાથી For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૯] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ તમને હાલ આવુ` કષ્ટ અનુભવવુ પડે છે. પશુ હવેથી ભવિષ્યને પ્યાલ રાખી આવા કષ્ટથી બચવા માટે ગૃહાર્દિ બનાવવા જેવું જરૂર કાંઈ કરવાનું ભૂલશે। નિહ.” સુધરીનાં આ હિતાયૈામાં સદ્ભાવ ને સુંદર લાગણી ભરી હતો, પણ તેણીનુ એ ક્રમભાગ્ય હતું કે, તેણે જે જગ્યાએ એ સદ્ભાવ, લાગણી અને સુદર માનસ ધરાવ્યુ હતું. તે જગ્યા હિતવાય સાંભળવાને લાયક ન હતો, તેથી એનું પરિણુામ એ આવ્યુ` કે વાંદરાને સુધરી ઉપર ભારે ક્રેય ચઢયા; તેણે સુરસે। અને આવેશમાં આવી જઈ કહ્યું કે— ારે રાંડ, તું નાનકડું' પંખી ! મને વળી ઉપદેશ કરવા માંડો છે? મેટી ડાલી થઇ પડી છે. તે ! હું તને જાણું છું. તારી દેાડાની પદ્ધિતાઈનું ફળ હું તને હુમાં જ આપું છું, લેતી જજે.'' ભેંસ, આ વાકયા એમાંની સાથે જ તે વાંદરાએ થિયારી સુધરીના માળાને ઝડપવા જીંગ મારી ને માળાને ઝડપી લીધા. સુધરી માળામાંથી ઊડીને બીજી ડાળ પર બેસર્સા મેસતાં ખાલી: “ એ ! મોટા પિરાજ ! તમે તા મેટા બુદ્ધિશાળી અને પડિતાના પશુ પંડિત છો. તમારા જેવા મેાટા માણુસને વળી આવા નાનકડા ઘર જેવું કરીને મિના ત્યાં જ ગોંધાઈ રહેવાનું ન જ હાય ! તમે તા સર્વત્ર સ્વતંત્ર વિહારી કહેવાઓ ! અમે તુચ્છ ૫'ખી જ આવા માળા બનાવવાની નકામી મહેનત કરીએ, અને કૂવાના દેડકાની જેમ તેમાં જ ગાંધાઈ રહીએ. માટે મેં ભૂલથી તે મૂર્ખતાથી આપ શ્રીમાનને જે કાંઈ કર્યું તે માદ કરી અને મારા માળાને સલામત રહેવા દો.’' . મુરખડી ! હવે તને ડહાપણૂ જાન્યુ, પહેાંથી ાતું હાપણુ આવ્યુ હાત તે। ? પશુ હું તને ણુ' છું, તું ભારે ચમાવી છે. પહે[ ન સમજે અને હજુય પૂરેપૂરું ક્યાં સમરે તેવી છે. લે, તારી મૂર્ખાઈનુ લ ભાગવ ! ” વાંદરાએ આવા જવાબ વાળતાંની સાથે જ સુધરીના માળાને, તેમાંથી એકેક તરણું ખેચી ખેંચીને વેરવિખેર કરવાના આરંભ કરી દીધા. વાંદરા તરણુાને નીચે નાખતા જાય છે. મને તિરસ્કારપૂર્વક ‘ લે, લેતી જા.' એવાં સુધરીના હૈયાને વિજ્ઞારતાં વેણુ ઉચ્ચારતા જાય છે. એ રીતે એણે માળાનેા નાશ કર્યો. નવા માળા ન ખાંધે ત્યાં સુધી સુધરીને કષ્ટ અનુભવવાના સમય તે વાંદરાએ લાવી મૂકયેા. જેવા તેવા સ્થળે ઉપદેશ દેનારી સુધરીનું ડહાપણું મ્ જ ગયું. આ એક કલ્પિત દૃષ્ટાન્ત છે, અને તે બન્ને જૂન' અને જાણીતું છે, જૈન આગમેામાં પણ એને સ્થાન મળેલું છે. સખ્યામધ ચથકારાએ તેને પેાતાના પ્રથામાં અપનાવી લીધુ છે, અને તેના વિવેક કરી વૈગ્ય રીતે ઉપનય સાચ્ચે છે. આપણે જાણવું જોઋએ કે, સુધરીએ ક્રિતની લાગણીથી જ વાદરાને એ વચન કહ્યાં હતાં. તેમાં ભારાભાર સદ્ભાવ ભરેલા હતા. તેમાં સ્વાર્થ જેવુ કે આત્માભિમાન જેવું કાંઈ પણ ન હતું. તેના કથનમાં સંપૂર્ણ સત્ય અને ડહાપણુ હતુ. આમ છતાં તેણીએ છેવટમાં વાંદરાની આગળ એ સાગણી અને ડહાપણ વગેરે સર્વ કઈ ભૂલ અને મૂર્ખતા તરીકે કલ્યાં. તે સમજી ગઈ હતી કે, આ પેાતાને ડાહ્યા અને સર્વશ્રેષ્ડ માનતા વાંદરાને દાચ આ રીતે જ શાંત પાડો શકાશે. તેને એમ પણુ કદાચ ભ્રાન્ગ્યુ હેાય કે, વર્તમાનને માટે આવા પ્રયાસ વ્યર્થ છે. તેા પણ તે પેાતાની જાતે જ વાંદરાની આગળ ડહાપણ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ કયાં ન દે ? વગરની બની. ભવિષ્યની સલામતી ખાતર પણ તેને તેમ કરવાની આવશ્યકતા હતી. બાકી તો વાંદરાના નસીબમાં કષ્ટ સહેવાનું લખાયું હોય એટલે તેને તેના હિતની બાબતમાં કાંઈ પણ કહેવું એ નકામું જ હતું. પોતાના કમનસીબથી જે કોઈ શાપિત થયેલું હોય તેને કઈ પણ હિતાચન કહેતાં કેવો અનર્થ ભેગવ પડે છે તે અનુભવથી સુધરી સમજી જ ચૂકી હતી. વાંદર જેવાને ઉપદેશ કરનારાનું ભવિષ્ય પણ ભયકર બને છે એમ સમજી હિત ચાહનાર પોપકારી પુરુષોએ આવા કર્મવત દુખપાત્ર થયેલાઓની દયાજનક સ્થિતિ જોઈ હદયમાં દયા ખાવી જોઈએ, પણ સુવરીની માફક ગ્ય સ્થળે વચનને વ્યાપાર કરતાં બહુ બહુ વિચાર કરવો જોઈએ. કમનસીબને એનું કમનસીબ જ સમજાવી શકે તે ભલે, નહિતર કઈ નહિ, એ વિશ્વાસ પર જ આવા કમનસીબોને છોડી દેવામાં ઉપદેશકનું ડહાપણું અને હિત છે. ન મતિ કર્મ થgs, સંસ્થાના હિતશ્રવાત ! ब्रुवतोऽनुग्रहबुद्धथा, वक्तुस्त्वेकान्ततो भवति ॥ (હિતશ્રવણથી સર્વ શ્રૌતાઓને એકાંતે ધર્મની પ્રાપ્તિ ન થાય, પણ અનુગ્રહ બુદ્ધિથી ઉપદેશ કરનારા વક્તાને તો એકતિ ધર્મની પ્રાપ્તિ થાય છે.) વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજનું આ સુપ્રસિદ્ધ વયન, જે કાંઈ પ્રેરણું કરી રહ્યું છે ને પરથી ઓછુવતું સહન કરીને પણ ગમે તેનું, ખાસ કરીને, પોતાના ઉપકારી કે પરિચયમાં આવેલાનું સર્વ રીતે હિત સાધવા મન, વચન, કાયાથી બનતો પ્રયાસ કરવો એ સૌ કંઈ મહાનુભાવોની ફરજ છે. આ દૃષ્ટિએ, જોરે ઉપદેટા મહાન અને એગ્ય હોય છતાં છ સ્થપણુથી થોચ્યાગ્યની પરીક્ષા કરવામાં નિષ્ફળ નિવડે ત્યારે, તેને જે ગુમાવવાનું હોય છે, તો પણ બહુ ગુમાવવાનું હોતું નથી. કારણ કે, તેને તેવા પ્રસંગે કરાય અહિક ગુમાવવાનું હોય, પણ તેના બદલે તેને પારલૌકિક મહાન લાભ મળવાના હોય છે, અને તેથી તે પોતાની ફરજ બજાવી ચૂકેલો હોવાથી પૂજનીય અને ધન્યવાદને પાત્ર છે. - આ જ રીતે લૌકિક વ્યવહારમાં ભલેને પોતાનો માળો નાશ થવાથી સુધરીને થે સમય સાંસારિક આપત્તિ ભોગવવી પડી, પણ તેણે તેની ફરજ બજાવેલી હોવાથી અને તેમાં ઉપકારષ્ટિ હોવાથી તે ધન્યવાદને પાત્ર છે. જેમકે, સાપની સાથે રમતા બાળકની રમતમાં ભલે ને ભંગ થાય ને બાળક રડી ઊઠે, અથવા તો તે તેની માને ગાળો ભાંડે છે લાતો દે, તો પણ માની ફરજ ગમે તે રીતે તેને સાપથી છૂટો કરવાની છે. એ ફરજ તેણે બજાવવી જોઇએ, જે ન બજાવે તો તે મટી ગુનેગાર છે. બાળકને રમતમાં ગમ્મત પડે તેની જ ખબર છે તેને સુંવાળા સાપની પકડથી આવનારા ભયંકર પરિણામોનું ભાન નથી. તેથી તેનું ધ્યાન અન્યત્ર દેરી તેને દૂર કરી લેવામાં મા બેગ જ કરે છે અને તે ધન્યવાદને પાત્ર છે, આમ કરતાં માનો આત્મા સંતોષ જ અનુભવે છે. એમ લાલિશતા કે અજ્ઞાનતામાંથી કેને બચાવવા જતાં કાઈ કવચિત હાનિનો ભોગ થઈ પડે, પણ તે પોતાનું કર્તવ્ય ને ફરજ બજાવનાર હિતેચ્છુ આખા જીવનભર શાંતિ ને આનંદ અનુભવે છે, અને તેના ઉપદેશને નહિ ઝીલનાર કે હિતરિક્ષામાં અકળાઈ જઈ રીસ લાવવા પૂર્વક વિપરીત પરિણામ લાવનાર આશાન્તિ, શક, પશ્ચાત્તાપ, દુખ કે ભવાંતરીય આપત્તિઓને અનુભવે તેની જવાબદારીમાંથી તે મુક્ત થાય છે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ { વર્ષ ૧૨ આમ છતાં સુધરીની કથાથી ઉપદેશકેને ખાસ કરીને એ બોધપાઠ લેવાને છે કે, ઉપદેશને માટે યોગ્યયોગ્યની સંપૂર્ણ પરીક્ષા કરી અને તેથી આવતાં પરિણામોને સંપૂર્ણ ખ્યાલ રાખી પછી જ ઉપદેશ આપવા તતપર થવું જોઈએ. સુવરીને તેને સદ્દભાવાદિના કારણે ભલે ને ધન્યવાદ આપીએ, પણ ભવિષ્યમાં તેના કાર્યનું કાંઈ પણ સુંદર પરિણામ આવવાનું ન હોવાથી તેને તે પ્રયાસ વ્યર્થ જ નહિ, પરંતુ હાનિકારક છે. એમાં માં બાલકને સાપથી બચાવે એટલું પણ જવાબદારી જેવું તત્ત્વ ન હોવાથી તાવિક દષ્ટિએ તેને “વારા તારા'—જેવું તેવું સ્થળ થતાવી, ત્યાં ઉપદેશ દેવાની અનુચિતતા અને વિરૂપતા બતાવી છે, સદભાવ અને ઉપકાર બુદ્ધિને ધન્યવાદ માપીએ, પણ તેમાં જે સાથે જ્ઞાન અને વિવેકબુદ્ધિ ન હોય તો તે ધન્યવાદ પણ બહુ પહેરીને રહેતો નથી. તેથી ઉપદેશ્યની યોગ્યતા જાણવાની ખાતર જ્ઞાન અને વિવેક મેળવવાં જોઈએ. તેમાં પણ ધાર્મિક ક્ષેત્રમાં તો સજ્ઞાન અને સવિવેકની આવશ્યકતા છે. તે ન હોય તે ઉપદેશ દેવી તરીકે એક અક્ષર પશુ સાંત્ર રીતે બોલવાને કઈને અધિકાર નથી. અને અધિકાર જે બોલવા જાય તે, અહિક તથા પારલૌકિક મહાન અનર્થ વપરને માટે તે કરી બેસે છે. આથી મહાન આચાર્યોએ યોગ્રામની વિવેચના વિસ્તારપૂર્વક સમજાવવા સ્થાને સ્થાને પુષ્કળ લખ્યું છે. અહીં તો સુધરીના દૃષ્ટાતથી જેવા તે સ્થળે ઉપદેશ ન કર, અને જેવા તેવા સ્થળે ઉપદેશ કરવાથી અન્યને લાભ ન થતાં પોતાને અનર્થ થાય છે તેનું સૂચન કરવામાં આવ્યું છે. આશા છે કે, વાર વિચારે ૫ પ્રકારનો ઉપદેશ કરવા તત્પર થનારા પિતાની તેવી પ્રવૃતિથી અટકે અને આવતે અનર્થથી બચી જાય. અધિકારીઓને માટે તે યોગ્યતાની પરીક્ષાએ ઉપદેશ આપવામાં સવા લાષ અને શ્રેષ જ છે, કે જે શ્રી ઉમારવાતિજીના વચનથી ઉપર કહેવાઈ ચૂકયું છે, પ્રશ્નોત્તર પ્રબંધ પ્રાજક - પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસૂરિજી (ગતાંકથી ચાલુ) ૨૩ પ્રશ્ન–પ્રદેશ રાજા કેશી ગણુરને પૂછે છે કે-પોક અને પાપ કઈ રીતે માની શકાય? અથી. ન માનવ એ વાજબી છે. આવો દઇ નિર્ણય થવાનું કારણ એ છે કે મારા પિતા શિમર વગેરે ઘણું પણ કરતા હતા. એટલે જેન સિદ્ધાંત પ્રમાણે તે નરક જવા જોઈએ. હવે જે પિતાને મારી ઉપર ઘણે પ્રેમ હતો તે જે નરકે ગયા હોય તે મારી ઉપરના પ્રેમને લઈને માં મને કહેવા કેમ નથી આવતા કે હે પુત્ર! મારી માફક તું ઘોર પાપ કરીશ નહીં. જે કરીશ, તે હું જેમ નરકનાં ઘોર દુખ ભોગવું છું, તેમ તારે પણ તે દુ:ખે નરકમાં ભોગવવા પડશે તેથી મને ખાતરી થઈ -પરલોક અને પાપ છે જ નહિ, કડા, આ મારું કહેવું જોયું છે કે ખોટું ? ઉત્તર–પરલોક અને પાપ એ બંને પદાર્થો જરૂર માનવો જોઈએ. નાનું બાળક હજુ હમણું જ જ છે, છતાં જન્મમાં વેંત ધાવવાની ક્રિયા કરે, તે કોઈના પણું શિખવાયા વગર જ કરે છે, ને એનામાં જન્મ સમયે શીખવાની પણ યોગ્યતા છે જ નહિ, For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રનેત્તર-પ્રબોધ છતાં પૂર્વભવના સંસ્કારથી જ તે ધાવે છે. આથી પરક સાબિત થાય છે. તથા શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર દિ અનેક ગ્રંથમાં જિનશાસનના પ્રભાવક મહાપુરુષોએ જણાવ્યું છે કે આદ્રકુમારને તથા શ્રી શયંભવસૂરિજીને પ્રભુદેવની પ્રતિમા જોઈને તેમજ બીજા પણ ઘણું ભવ્ય જીવોને પૂર્વભવની બીન, દેશના વગેરેના શ્રવણથી કે મુનિદર્શન કારણેથી જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું, તેથી તેમણે ઉષ્ટથી પાછલા નવ ભવની બીના જાણી હતી. અહીં સુત્રત જેઠ વગેરે નાં દૃષ્ટાંતો જાણવા. પાછલા ભવમાં મેં અગયારસ પર્વતિથિની આરાધના કરી હતી. તેના પ્રભાવે અહીં હું સર્વ પ્રકારે સુખી છું. એમ ગુરુમહારાજના કહેવાથી નવું વિચાર કરને વળતિસ્મરણ જ્ઞાન થયું, તેથી પણ ગુરુએ કહેલ બીનાની ખાતરી થઈ. વર્તમાન ભાવમાં તે જ પતિથિની આરાધના કરી દેવલોકમાં મહહિંદ દેવ થયા. તેમજ શ્રીપાલ મહારાજાએ પૂર્વભવમાં સિદ્ધચક્રની આરાધના કરી હતી; તે જ સિદ્ધચકની ચાલુ ભવમાં પરમારાધના કરી નવમા દેવકે ગયા. અનુક્રમે નવમે ભવે મેલે જશે. આ સર્વ હકીકતથી સાબિત થયું કે પલેક છે જ. તે જ પ્રમાણે દુનિયામાં જ્યારે એક માણસ સુખી દેખાય છે, ત્યારે બીજો માણસ દુ:ખી દેખાય છે; મનુષ્યપણું સરખું છતાં આવો તફાવત પડવાનું કંઈ પણ કારણું હોવું જ જોઈએ. એ તે પ્રસિદ્ધ જ છે કે કારણ વિના કાય” થાય જ નહિ. દુઃખ કે સુખ એ કાર્ય છે, માટે તેનું કારણ જરૂર હોવું જ જોઈએ. હે રાખન ! શાંતિથી વિચાર કરી તેને કર ખાતરી થશે કે પુણ્યકર્મના ઉદયથી જીવ સુખી થાય, ને પાપકર્મના ઉદમથી જવ દુઃખી થાય છે. એ જ પ્રમાણે રાજ અને રંકમાં, બુદ્ધિશાળી પુરુષ અને જડ પુરૂષમાં, સુપર્વત અને કપ પુરુષમાં, ધનવંત અને ભીખારીમાં, બલવંત અને દુર્બલમાં, નરેગી અને રેગીમાં પણ પુણ્ય અને પાપને કારણ તરીકે માનવાં જ જોઈએ. હવે નરકસ્થાનમાં રહેલા નારક છે અહીં કેમ ન આવે તેના બે કારણ છેઃ ૧. તે જીવનું આયુષ્ય નિરૂપમ છે એટલે ઘટી શકે તેવું નથી. ને તે પણું ત્યાં જ ભોગવ્યા વિના બીજે સ્થાને જઈ શકાય જ નહિ. તથા ૨ પરમાધામ દેવો તેમને ત્યાંથી નીકળવા દેતા નથી. એટલે તેઓ તેમને આધીન રહ્યા છે. માટે નારક છે અહીં આવી શકે નહિ. તેમની સ્થિતિ કેદીના જેવી હોય છે. આ બાબત ૧છત દઈને સમજાવતાં શ્રી કેશીગણધર ભગવતે કહ્યું- હે રાજન ! તેં તારી સ્ત્રીને પરપુરુષ સાથે રમતી જે હોય, તે વખતે તે તે પુરુષને બાંધીને કાટવાળને મારવા સેપી દીધો હોય, ત્યારે તે પુરુષ તને કરગરીને કહે છે કે હે રાજન ! કૃપા કરીને મારા પુત્રને મળવાને માટે થોડી વાર મને ઘેર જવા દે તો તમે તેનું વચન માનશો? પ્રદેશી રાજાએ આ બાબતને ખુલા કરતાં જણાવ્યું કે જે આચાર્ય ! તેવા ગુનેગારનું વચન કેમ મનાય? ગુરુ બોલ્યા:- રે નરમાં રહેલા પરમાધામીઓ તને મળવા માટે તારા પિતાને શી રીતે છેડે આ રીતે ગુરૂએ સમનવવાથી રાજએ કબૂલ કર્યું કે હું પરક પુણ્ય પાપ માનું છું. ( ૨૪ પ્રશ્ન-પરદેશી રાનએ કેશી ગણધરને પૂછયું કે મારી માતા ઘણું દયાળુ હતાં. તમારા જેન સિદ્ધાંત પ્રમાણે તે સ્વર્ગે ગયાં હોવા જોઈએ. તેમને હું ઘણે વહાલે હતું. તે તે અહીં આવીને મને સ્વર્ગનું સુખ કેમ કહેતાં નથી ? ને હે પુત્ર તારે પુરય કરવું એવી ભલામણ પણ કેમ કરતા નથી ? આથી મને ખાતરી થઈક-પરલોક નથી, ને પુય પણ નથી. ઉત્તર- આ પ્રશ્નનો ઉત્તર ૨કમાં પ્રશ્નના ઉત્તરમાં જ વિરતારથી આપી દીધું છે. છતાં વધુ જાણવા જેવી બીના એ છે કે-સંસ્કારનો સિદ્ધાંત પણ પરલકને સાબિત કરે For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ છે. જેવા સંસ્કાર આ ભવમાં પાયા હોય તેવા સંસારની જાતિ (ઉદય) પરભવમાં જરૂર થાય છે. એ પ્રમાણે ચાલુ ભવના સંસારમાં પણ પૂર્વભવના જ સંસ્કાર કારણ છે. પૂર્વભવના સારા સંસ્કાર હોય, તો આ ભવમાં ઉંમરની અપેક્ષા રાખ્યા વગર આત્મિક ઉઝતિનાં સાધનની પ્રાપ્તિ, પાપનો ભય, જાતિવભાવ, ક્ષમા, સમતા, વૈરાગ્ય, ઉદારતા, ગંભીરતા વગેરે સદગુણોથી વાસિત થયેલું ઉત્તમ જીવન ગુજારી શકાય છે. બાળકે ઉંમરમાં નાના છે છતાં કેટલાંક બલકે પ્રભુનું બિંબ, મુનિવેશ વગેરેને જોઇને રાજી થાય છે, ને કેટલાંએક બાલકે રોવા માંડે છે. આનું કારણ તપાસતાં જણાય છે કે જેણે પૂર્વભવમાં દેવગુરુની આરાધના કરવાનો દઢ સંસ્કારે જમાવ્યા છે, તે બાળક જિનબિંબાદિને જોઇને રાજી થાય, જેણે પૂર્વભવમાં દેવગુરૂની વિરાધના કરી દૂધના સંસ્કાર દઢ જમાવ્યા હોય, તે બાળક જિનબિંબાદિને જોઈને અરુચિ જાગવાથી રુદન કરે છે. પૂર્વભવના મુનિભક્તિ આદિના શુભ સંસ્કારને લઈને જ શ્રી વજારવામોને હરણ જોઈ હર્ષ થયો, તેવો હર્ષ માતાએ આપવા માંડેલા રમકડાં જોઈને ન થયો. તેમજ ગોશાલ મુનિની ઉપર દેવના સંસ્કારવાળો હતો, તેથી જ્યાં જ્યાં જન્મ લે ત્યાં ત્યાં તે મુનિને ઉપસર્ગ કરે છે. રાજપુત્રના ભવમાં તેણે સુમંગલ મુનિની ઉપર રથ ચલાવતાં તે મુનિએ મૂકેલી તેજોલેસ્યાથી મરીને તે દુર્મતિમાં ગયા. એ જ પ્રમાણે સમરદિત્યચરિત્રમાં જણાવ્યા પ્રમાણે માતાએ પુત્રને ઝેર આયું. પુત્ર જાણતા છતાં સમતાથી મુનપણાની આરાધના કરી મહર્દિકવ થશે. આથી સાબિત થાય છે કે પરલોક છે જ અને પુરુષ પણ છે જ. આ બાબતમાં શાલિભદ્ર-ધન્યકુમારાદિનાં દષ્ટાંતો સુપ્રસિદ્ધ છે. હે રાજન ! હવે હું સ્વર્ગમાં ગયેલા છો અહીં નથી આવતા તે વાત દષ્ટાંત દઈ ને સમજાવું છું-તું એમ સમજ કે તું એક સુંદર રાજસભામાં બેઠો છું. તારી આગળ નાચ વગેરે થઈ રહ્યો છે, ને આનંદથી તું ગાયન સાંભળે છે. આ અવસરે દુધની નજીક ઉભે રહેલ કે માણુસ તને એમ કહે છે કે હે રાજાજી! થોડી વાર તમે અહીં પધારે! તો તું ત્યાં દુર્ગધ પાસે જાય ખરા? આને ખુલાસો કરે. રાજાએ કહ્યું. આવો આનંદ આનંદ વત્તી લો હોય, તે છેડીને ત્યાં કોણ જાય? તે પછી દેવલોકની ઋતિ વગેરેનો આનંદ છોડી તારી માતા અહીં ન આવે, તેથી સ્વર્ગ નથી, અથવા પુણ્યનાં ફલ મળતાં નથી, કે પુણ્ય નથી, એમ કેમ કહેવાય ? ગુરુના આ વચનથી રાજાને ખાતરી થઈ કે પરલોક કે પુણ્ય પદાર્થ છે જ. ૨૪ - ર૫. પ્રશ્ન- દેશી રાજ કેશી ગણધરને ત્રીજો પ્રશ્ન એ કરે છે કે મેં કઈ એક ચોરને લોઢાની કોઠોમાં પુરી દીધું. તેમાં લગાર પણ બકું ન હતું, તેથી તે મુંઝાઈને કાઠીમાં જ મરી ગયો. પછી કેડી ઉઘાડીને આ છવ ક્યાંથી નીકળ્યો? તેની તપાસ કરી. પણ ચોરના જીવને નીકળવાનું બાકું જણાયું નહિ. આ બાબતમાં હું આચાર્ય મહારાજ ! તે ચેરને જીવ કયાંથી નીકળે તે મને સમ ના. ઉત્તર - જેમાં લગાર પણ છિદ્ર છે જ નહિ એવા ભોયરામાં કે ઈ માણસ શંખ વગાડે, ત્યારે તેને નાદ (શબ્દ) બહાર સંભળાય છે. પણ તે સારને નીકળવાનું છિદ્ર જોવામાં આવતું નથી. જેમ શંખને શબ્દ રૂપી છતાં છિદ્ર ન હોય તે પણું ભયરાની બહાર નીકળે છે, તે પછી અરૂપી જીવ કોઠીમાંથી કે દેહમાંથી નીકળે, તેમાં છિદ્રની જરૂર પડે જ નહીં. એટલે શબ્દની માફક જીવને નીકળવામાં છિદ્રને વિચાર કરાય જ નહિ. આ પ્રસંગે કેશી ગણધરે શબ્દનું સ્વરૂપ ને યાઠાદ શૈલીએ જીવસ્વરૂપ વિસ્તારથી સ્પષ્ટ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજનું, તેથી પ્રદેશ રાજા એ કબૂલ કર્યું" કે જીવ છિદ્ધ વિના પણ બહાર નીકળી શકે. ૨૫ - ૨૬. પ્રશ્ન —૨૫મા પ્રશ્નમાં જણાવેલે ચાર મરી ગયા પછી તેના શરીરમાં કીડા પડેલા, તે મેં જોયા. મને પ્રશ્ન એ થયો કે કાઠીમાં બાકુ તો દેખાતું નથી. તો આ કીડા બહારથી આવીને આના શરીરમાં પેઠા ક્યાંથી? એટલે મારે પૂછવાનું એ છે કે જે જીવ હોય તો મને સમજાવૈ કે છિદ વિના કીડા અંદર દાખલ થયા તે કઈ રીતે બને ? | ઉત્તરઃ—જેમ જીવને નીકળવામાં છિદ્રની જરૂરિયાત નથી, તેમ પેસવામાં પણ છિદ્ધની જરૂર નથી. અહી દષ્ટાંત અગ્નિમાં મૂકેલ લોઢાના ગોળાનું જાણવું, તે આ પ્રમાણે-લોઢાનો ગાળા ધગધગતી અ માં મૂકીએ, તો તે અગ્નિમય (લાલાળ) થઈ જાય છે. અહી વાઢાના ગાળામાં છિદ્ર નહિ છતાં અમિ દાખલ થાય છે, તેમ ચારના શરીરમાં કીડા દાખલ થાય, તેમાં છિદ્રની જરૂર પડે જ નજિ. એ તે સમજાય તેવી બીના છે કે અગ્નિ પી છે છતાં છિદ્ર વિના લોઢાના ગળામાં પેસે છે, તો કીંડાના અરૂપી જીવ શરીરમાં છિદ્ર ન હોય તો પણ પેસે, એમાં નવાઈ જેવું કંઈ છે જ નહિ, ૨૬. આ ૨૭. પ્રશ્ન-પ્રદેશી રાજ કરે છે કે—બાળક ભાણ ફેકે તો તે નજીકમાં પડે, ને જુવાન માણય બાણુ ફેંકે તો તે દૂર પડે છે, આથી મને ખાતરી થઈ કે–આલાનો જીવ નાના છે તે જુવાનનો જીવ મેટા છે; ય જીવ સરખા નથી. તે પછી તમે માત્ર છ સરખા છે, એમ કહો છે તેનું શું કારસી | ઉત્તરબાલકને કે જુવાનને પૂર્વકૃત કર્મથી જ શરીર પ્રાપ્ત થાય છે—તેમાં બાળકનું શરીર કામળ છે, નાનું છે, તેથી તે બાણ રેકે ત્યારે નજીક પડે છે તે જુવાનનું શરીર કઠિન છે, મજwત છે, તેથી તે બાણ કરે ત્યારે ભાઇ મહ ર જાય છે. આ રીતે ય દર જાય, કે નજીક પડે, તેમાં શારીરિક શકિત વગેરે કારણ તરીકે સમજવા. પણ સવ જીવો તો એક સરખા છે, એમાં કોઈ જીવ નાના કે મેટો છે જ નહિ. અસંખ્યાતા પ્રદેશો સંખ્યાની અપેક્ષાએ દરેક જીવના એક સરખા છે. જીવ શરીરમાં શુક્રાચાઈને, કે ફેલાઈને રહે છે, કારણ કે આત્મા સંકોચાય છે, ને ગાય પણ છે. ૨૭ ૨૮. પ્રશ્ન-પ્રદેશી રાજા-કેશી ગણધરને પૂછે છે કે-જે શરીરમાં જીવ હોય, તો એક જીવતા માણુ ક્ષનું વજન કરીએ અને એક જીવ વિનાના મૃતક (માઠા)નું વજન કરીએ. આ એમના જીવવાળા શરીરનું વજન વધારે થાય. તે મૃતકનું વજન ઓછું થાય, તે શરીરમાં જીન છે, એમ માની શકાય. પણ એક ચારને જીવતો જેગે, ને મરી ગયા પછી ખ્યો, તેમાં બંને વખતે તેનું વજન શરખુ થયુ' આથી મને ખ તરી થઈ કે જીવ પદાર્થ છે જ નહિ ઉત્તરઃ—વાયુ રૂપી છે. તેને ધમણુમાં ભર્યા પછી તાલીએ ને વાયુ કાઢી ખાવી ધમણ તાલીએ, તો બંને વખતે એક સરખુ” વજન થાય છે. વાયુની મા છત્રનું વજન હાય જ નહિ તેમાં પણ ફરક એ છે કે વાયુ રૂપી છે, ને જીવ અરૂપી છે. આ ખરી હકીત હોવાથી ચેરનું જીવ વિનાનું શરીર, ને જીવવાળું શરીર વજનમાં સરખું થાય એમાં નવાઈ શી ? વાયુ રૂપી છે છતાં દેખાતો નથી, કાઢતા પાંદઠ હાલે, તે ઉપરથી વાયુની ખાતરી થાય છે. તે જીવ આપી છે તે કઈ રીતે દેખી શકાય ? જેમાં વર્ણાદિક હાય, તે જ પ્રાયે દેખાય. પરમાણુ વગેરેમાં વદિ છે, છતાં દેખાતા નથી, માટે કહ્યું કે, ગણુદ્ધિવાળા પદાર્થો પણ ગાયે દેખાય એટલે પરમાણુ આદિ ન દેખાય, ને બીજી સકલ જરે દેખાય. ૨૮ (ચાલુ) For Private And Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya Prakasha. Regd. No. B. 3800 શ્રી જૈન સત્ય પ્રકાશ. | દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક - કે (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક | ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી કે સમૃદ્ધ અકા : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક માને વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વષ' પછીનાં સાતસે વર્ષના ને ઈતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયે. (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી 72. " સમૃદ્ધ 24 0 પાનાંના દળદાર સચિત્ર અંક : મૂલ દોઢ રૂપિયા. : - 8 શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના કે જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. 3 . કાચી તથા પાકી ફાઇલ * * શ્રી રન સત્ય પ્રકાશ ની ત્રીજ, ચોથા, પાંચમા, આઠમા, દસમા, અગિયારમા વર્ષ ની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ શિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, મુદ્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, . . નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક:~ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ, For Private And Personal use only