SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજનું, તેથી પ્રદેશ રાજા એ કબૂલ કર્યું" કે જીવ છિદ્ધ વિના પણ બહાર નીકળી શકે. ૨૫ - ૨૬. પ્રશ્ન —૨૫મા પ્રશ્નમાં જણાવેલે ચાર મરી ગયા પછી તેના શરીરમાં કીડા પડેલા, તે મેં જોયા. મને પ્રશ્ન એ થયો કે કાઠીમાં બાકુ તો દેખાતું નથી. તો આ કીડા બહારથી આવીને આના શરીરમાં પેઠા ક્યાંથી? એટલે મારે પૂછવાનું એ છે કે જે જીવ હોય તો મને સમજાવૈ કે છિદ વિના કીડા અંદર દાખલ થયા તે કઈ રીતે બને ? | ઉત્તરઃ—જેમ જીવને નીકળવામાં છિદ્રની જરૂરિયાત નથી, તેમ પેસવામાં પણ છિદ્ધની જરૂર નથી. અહી દષ્ટાંત અગ્નિમાં મૂકેલ લોઢાના ગોળાનું જાણવું, તે આ પ્રમાણે-લોઢાનો ગાળા ધગધગતી અ માં મૂકીએ, તો તે અગ્નિમય (લાલાળ) થઈ જાય છે. અહી વાઢાના ગાળામાં છિદ્ર નહિ છતાં અમિ દાખલ થાય છે, તેમ ચારના શરીરમાં કીડા દાખલ થાય, તેમાં છિદ્રની જરૂર પડે જ નજિ. એ તે સમજાય તેવી બીના છે કે અગ્નિ પી છે છતાં છિદ્ર વિના લોઢાના ગળામાં પેસે છે, તો કીંડાના અરૂપી જીવ શરીરમાં છિદ્ર ન હોય તો પણ પેસે, એમાં નવાઈ જેવું કંઈ છે જ નહિ, ૨૬. આ ૨૭. પ્રશ્ન-પ્રદેશી રાજ કરે છે કે—બાળક ભાણ ફેકે તો તે નજીકમાં પડે, ને જુવાન માણય બાણુ ફેંકે તો તે દૂર પડે છે, આથી મને ખાતરી થઈ કે–આલાનો જીવ નાના છે તે જુવાનનો જીવ મેટા છે; ય જીવ સરખા નથી. તે પછી તમે માત્ર છ સરખા છે, એમ કહો છે તેનું શું કારસી | ઉત્તરબાલકને કે જુવાનને પૂર્વકૃત કર્મથી જ શરીર પ્રાપ્ત થાય છે—તેમાં બાળકનું શરીર કામળ છે, નાનું છે, તેથી તે બાણ રેકે ત્યારે નજીક પડે છે તે જુવાનનું શરીર કઠિન છે, મજwત છે, તેથી તે બાણ કરે ત્યારે ભાઇ મહ ર જાય છે. આ રીતે ય દર જાય, કે નજીક પડે, તેમાં શારીરિક શકિત વગેરે કારણ તરીકે સમજવા. પણ સવ જીવો તો એક સરખા છે, એમાં કોઈ જીવ નાના કે મેટો છે જ નહિ. અસંખ્યાતા પ્રદેશો સંખ્યાની અપેક્ષાએ દરેક જીવના એક સરખા છે. જીવ શરીરમાં શુક્રાચાઈને, કે ફેલાઈને રહે છે, કારણ કે આત્મા સંકોચાય છે, ને ગાય પણ છે. ૨૭ ૨૮. પ્રશ્ન-પ્રદેશી રાજા-કેશી ગણધરને પૂછે છે કે-જે શરીરમાં જીવ હોય, તો એક જીવતા માણુ ક્ષનું વજન કરીએ અને એક જીવ વિનાના મૃતક (માઠા)નું વજન કરીએ. આ એમના જીવવાળા શરીરનું વજન વધારે થાય. તે મૃતકનું વજન ઓછું થાય, તે શરીરમાં જીન છે, એમ માની શકાય. પણ એક ચારને જીવતો જેગે, ને મરી ગયા પછી ખ્યો, તેમાં બંને વખતે તેનું વજન શરખુ થયુ' આથી મને ખ તરી થઈ કે જીવ પદાર્થ છે જ નહિ ઉત્તરઃ—વાયુ રૂપી છે. તેને ધમણુમાં ભર્યા પછી તાલીએ ને વાયુ કાઢી ખાવી ધમણ તાલીએ, તો બંને વખતે એક સરખુ” વજન થાય છે. વાયુની મા છત્રનું વજન હાય જ નહિ તેમાં પણ ફરક એ છે કે વાયુ રૂપી છે, ને જીવ અરૂપી છે. આ ખરી હકીત હોવાથી ચેરનું જીવ વિનાનું શરીર, ને જીવવાળું શરીર વજનમાં સરખું થાય એમાં નવાઈ શી ? વાયુ રૂપી છે છતાં દેખાતો નથી, કાઢતા પાંદઠ હાલે, તે ઉપરથી વાયુની ખાતરી થાય છે. તે જીવ આપી છે તે કઈ રીતે દેખી શકાય ? જેમાં વર્ણાદિક હાય, તે જ પ્રાયે દેખાય. પરમાણુ વગેરેમાં વદિ છે, છતાં દેખાતા નથી, માટે કહ્યું કે, ગણુદ્ધિવાળા પદાર્થો પણ ગાયે દેખાય એટલે પરમાણુ આદિ ન દેખાય, ને બીજી સકલ જરે દેખાય. ૨૮ (ચાલુ) For Private And Personal use only
SR No.521632
Book TitleJain_Satyaprakash 1947 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy