________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬૦]
w
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
| વર્ષ ૧૨
आषाढ वदि १ शुक्रे श्री महावीर चैत्ये.... पुनड जगदेव
(४) संवत् १२४८ वर्षे
कान श्रावकैरवश्रेयसे || लगदत्तः मंगलमहाश्रीः ॥ ३ ॥ छ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) સંવત વગેરે બધું ઉપર પ્રમાણે જ છે, પરંતુ બીજી પક્તિમાં જે નામેા આવે છે તે ધરાઇ ગયાં છે. અતે છાત્તઃ મગમતું'. આટલું જ વંચાય છે.
(૭) સવ ંત વગેરે મધુ ઉપર પ્રમાણે છે, માત્ર નામેા વગેરે નથી વંચાતુ,
(૧) || ૬૦ || ક્ષેત્ ૨૨૪૮ વર્ષે આવા ત્િ? ગુપ્તે શ્રી મહાવીરનૈચ્ચે સામૂ આાછળ વાદી શ્રાવી જળ સ્ત્રક.... ...(૨) હ્રતિ: માજીમસ્તુ |
(૨૦) || ૧૦ || સંવત્ ૧૨૪૮ વર્ષે સાઢ વિશ્ત્રે શ્રીમહાવીર સૈÕફેટ यशोवीर श्रावकाभ्यां लगः दत्तः मंगलमस्तु ॥ छ ॥
(૨) ૬૦ સંવત્ ૧૨૪૮ વર્ષે અષાઢ વદ્દી ને શ્રીમહાવીર વૈલ્યે મનિંદ્ર जगधर श्रावकाभ्यां स्वः श्रेयोर्थं लगकारितः
આ બધા લેખાના સાર આ પ્રમાણે છે. વિ. સ. ૧૨૪૮માં અષાઢ વિદ ૧ તે શુક્રવારે શ્રી મહાવીર પ્રભુના મદિરમાં જુદા જુદા આસામીઓએ લગન્થંભ કરાવ્યા છે.
પહેલામાં દેવસિરિ શ્રાવિકાએ લગ–ચ્ંભ કરાવ્યાનો ઉલ્લેખ છે. ત્યાર પછી નુક્રમે આ પ્રમાણે નામેા આવે છે. ૩. કમા શ્રાવિકાએ થંભ રાજ્યેા છે. ૪. પુનડ જગદેવ કાનડ વગેરે શ્રાવકાએ થભ કરાવ્યેા છે. હું અને ૭ માંના નામે નથી વહેંચાયું. ૯. આવ્યૂ આહ્વણુ વાઇડી શ્રાવોએ લગ-ભ કરાયેા છે. ૧૦. દેહલણુ. યશાવર છે શ્રાવકાએ લગ-થંભ કરાવ્યા છે. ૧૨માં મર્હિચંદ્ર અને જગધર એ શ્રાવકાએ લગ-ભ કરાવ્યેા છે
આ સિવાય મદિરની પ્રદક્ષિણામાં જમણી ભાજીની ભમતની દીરાત્રમાં એ લેખા હતા. જૂના ચાપડી ચાપડી લેખને સાવ ઢાંકી દીધા જેવું હતુ. ખૂબ મહેનત લઈ શેઠ રીમણૂજીએ પૂજારી પાસે સાદું કરાજુ' ત્યારે એક કલાકે ચૂને ધાવયા અને અક્ષ। સાર દેખાયા. બન્ને લેખા આ પ્રમાણે છેઃ
।। संवत् १७७२ वरसे भादरवा सुदि ५ भोमे पन्यास रूपविजयग० । शिष्यप्रताप विजयग० । उपदेशात् समस्त संघेन दंडकार पिता श्री वीरचैत्ये सुत्रधार वाघे खेताइ कीधो ॥ समस्त संघस्य मंगलं भवतु
ખીજો લેખ આ પ્રમાણે છે:
।। सं. १८८२ वरसे मागसर सुद ३ दिने वार सोमे पं. भाणविजयजि पं. नायकविजय | शिष्य केसरिविजय उपदेशात् सवादलाजि उत्रदंड करापितं समस्तसंघ चिरंजीवो सूत्रभार सुगाले कोधो शुभं भवतु धजा सवोजि निरन्तर चडावे श्रीकल्याणमस्तु
અન્ને લેખામાં ૧૭૨ અને ૧૮૮૨માં પાલડીના શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં શ્રી રૂપવિજયજી ગણિ શિષ્ય પ્રતાપવિત્રય ઞણીના ઉપદેશથી સમસ્ત સુમેં વાદહ કરાવ્યા
For Private And Personal Use Only