________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશ દષ્ટાંતની સજઝાય
[ ૨૪૫
ઈમ છલબલ બુદ્ધિ કરી એ, નૃપ ભંડાર સુભર ભરી એ; તે ફરી એ, મંત્રી દોહી જપતા એ ઈશુ દોતે નરભવ એ, હાર્યો કિમ હેય ફિર નવ એક અભિનવ એ, ધરમ કરે જિમ હવે ફરી એ. ગૌતમ જિનૅ કે ઈમ કો એ, દષ્ટાંત બીજે સો એ; મેં કહ્યો એ, જિનવિજય કયિણ ભણે એ.
ઢળ બીછ (પ્રભુ પાસનું મુખ જતા- દેશી) વીર જિનેસર પ્રકૃમી પાયા, પૂછે ગૌતમ ગણુડર રાયા; સ્વામી કહો ત્રીજે દષ્ટાંત, સુણવાની છે મુજ મન ખંત. ગોતમ આગલ વીર પ્રકાશે, પરષા બારે સુણે ઉલાસે; નવસે એંસી છે ધાનના ને, તે કહેતાં કિમ આવે છે. ભરતક્ષેત્રના જેટલા પાન, ઢગલા કીજે મેરૂ સમાન સરસવ પાછી એક આણજે, ધાન માંહે તે ભેલા કીજે, લાળ પડે મુખમિતિમ બોલે, ખુધી ડીલે ને મનડુંડાલે; નાક ઝરે ને આ પીહા, નિંદા નાવે રાત ને દીધા. થઈ સાઠો સુદ્ધ બુદ્ધ નાઠી, હાથ થહી છે સરલી લાઠી; બેટા વહુઅર કહ્યું ન માને, મીનીની પરે બેસે છાને રે. એવી સો વરસની માય, ગણિત પલિત અતિ વૃદ્ધ કાય; તેને ધાન ભૂલાવી દીજે, માતા કામ અમારું કીજે. સુપડું રૂડું હાથે થીજે, સરસવ પાલી જુદા કીજે; ડોશી કહે નવિ ચાલે કાયા, કર કર કિમ મેં થાય. દેવ જગતે કહીક હવે, હાર્યો નરભવ કિમ ફિર વે? ગૌતમ પૂછયે વીરતે ભાંગે, ત્રીજે દષ્ટાંત ઈણિરે દાખે. કીતિવિજય ઉવન્ઝાયશિષ્ય,જિનવિજય કહે નિશદિશ; ધરમ કરે જિન માર્ગ બૂઝે, તેહને કામધનું નિત્ય દુઝે. ૯
ઢાળ થી (શાનપદ ભગે રે જગત સુદ્ધકોએ દેશ) બે કર જોડી ગૌતમ વિનવે, વીર સુણે અરદાસ રે, કહે સ્વામી ચોથો દાંત જે, સુણવા મુઝ ઉલાસો રે. ૧ વીર જિનેસર સ્વયંમુખ ઈમ કહે, અમીય સમાણી વાણું રે; બેઠી પરષહી બારે સાંભલે, વચન કરે પરમાણું રે વીર. ૨ નગર નિરૂપમ નામ મનોહર, અમર નગર અવતારો રે; સહુ કે લોક વણે સુખીયા ઘણ, દીસે દેવ કુમારે રે. વીર. ૩ રાજા તિહુને જુગારી ઘણો, સકલ કલા ભંડારે રે, નિજપુર લેક તેડાવી તેહને, દીરે બહુમાન અપાર રે વીર. ૪ અઠેર થંભ અછે જિહાં, હાંશ બહુ વિનાણે છે અતરશે તિહાં બેડા કરે, રમત રમશું સુજાણે છે. વીર. ૫
For Private And Personal Use Only