SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૨૬૨ ] શ્રી તેને સત્ય પ્રકાર વર્ષ ૧૨ ઢીંકુડી દીઠ બે સઈ ઘઉં શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરમાં દસ નિમિતે આપવા. અને ધૂળીયા ગામના સેલંકી વર્સિક તેના પુત્ર જનમાલ, સોલંકી અંડલિક વગેરેએ દરેક રેટ દીઠ ચાર સઈ અને ઢીકડી દીઠ બે ઈ-ગોધૂમ (ઘઉં) આ મંદિરચાં ઉત્સવ નિમિત્તે આપવા આ દાન દરેક સોલંકીએ જરૂર આપવું અને જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ પ્રતિજ્ઞા પાળવી, જેની જેની ભૂમિ છે. તેમને તેમને આ જ મલશે. અહીં માપની વ્યવસ્થા આ પ્રમાણે છે - ૪ પવાલાની ૧ પાયલી, ૪ પાપલીનું ૧ મા, ૪ માણુની એક સઈ અને ૧૬ સઈની એક કળશ થાય છે. આ દેખ અનેક રીતે મહત્વનો છે. સિરાહી રાજ્યના પૂર્વજો પરમાર ચંદાવતીમાં રાજ્ય કરતા હતા અને ગુજરાતમાં સોલંકી રાજા થયા પછી તેને ગુર્જરેશ્વરની આરા માનતા હતા. ભીમદેવ પહેલાના મહામાત્ય--દંડનાયક વિમલમંત્રી ચંદ્રાવતી પરમારને હરાવી એની પાસે ગુર્જરેશ્વરની આશ મનાવી હતી; એને ગુજરાતનું ખંડિયું રામ બનાવ્યું હતું. આ જ સમયે વિમલ મંત્રીશ્વરે આબુ ઉપરનાં પ્રસિદ્ધ મંદિર બનાવ્યાં, ત્યારપછી સિદ્ધરાજ અને કુમારપાલ પ્રતાપ ગુર્જરેશ્વરો થયા અને તેમણે નફૂલના રાજાઓને પણ ગુજરાતના અધીન-ખડિયા રાજા બનાવ્યા. કુમારપાલના સમયથી ગુજરાત અને રજપૂતાનામાં જૈનધર્મના પ્રતાપનો સૂર્ય મધ્યમે પો હતો. ગુજરેશ્વરી કમજોર થવાથી ચંદ્રાવતી પ્રદેશ નલના સેલંકીઓના તાબામાં રહ્યો અને એ સોલંકી વંશના ધર્મપ્રેમી ઉદાર રજપૂતોએ વાવસાણુ બોમાં જૈન મંદિર માટે - મૂલનાયક શ્રી શાંતિનાથજી છે, તેમના મત્સવ–- ૬ મહેસત વન માં મહેસવ દિવસે, મહોત્સવ નિમિત પિતતાના ખેતરમાંથી દરેકે યાર સઈ એને બે ઈ ઉ આપવાની પ્રતિજ્ઞા કરી છે. આવું જ ધૂળોમાં ગામના સોલંકી રાજપૂતોએ પણ કર્યું છે, અને એ પ્રેમથી પ્રભુ પ્રતિ પોતાની ભક્તિ બતાવી છે. અત્યારે આ પ્રદેશમાં સોલંકીનું રાજ્ય પણ નથી અને અહીં સોલંકી રાજપૂત પશુ નથી. રહી તે અત્યારે દેવડા રજપૂતો છે. તેમનાં બે રાવલાં-–દાકોરોને રહેવાનાં બે મુખ્ય સ્થાનો છે. ઇતિહાસ સંશોધકે આ કામ ન હૅશના રાજાએ મારે હના છે જ ! આ સિવાય એક બીજે મોટે લેખ પ્રકારના દરવાજ ઉપર કેવી- મંગલ ઉપર કાળા પથ્થરમાં છે. આ યુથર ૪થી જાય છે અને પગિથી છ ઈંચ પળો છે. ॥संवत् १२५२ वर्षे वैशाख शुदि ९ गरी महाराज जयन्तसिंहदेवविजयराज्थे पं० થાઇરિન્થિળ: સે (૨) પં પારેવેન ગોહન નીર્ણોદ્વાર વારિત: || એષ્ટિ आमदेव पुत्र जसोधण लखमण तीन् जसहिगो बलिहका जाट त्रुसहितण (२) जीर्णोद्धार દણના સારા જૂના () all તારા ! ભાવાર્થ – ૧ સંવત્ રપમાં વિશાખ શુદિ ક મુરુવારે મહારાજા જયસિંહના For Private And Personal Use Only
SR No.521632
Book TitleJain_Satyaprakash 1947 06
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy