Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
奇 બીજી સત્ય પ્રકાશ
CUBI GYANMANDIR OHANA KENDRA -382 007. 2,23276204-05 Fax : (079) 23276249.3
ACHARYA SRI KAILASSA SHREE MAHAVIR JAIN Kaba, n Ph. : (079) 23
*
सत्यप्राशन
શ્રીજૈન
UR S
અમદાવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંત્રી શાહ, ચીમનલાલોકળદારા
ક્રમાંક ૯૦-૯૧
For Private And Personal Use Only
અંક ૬-૭
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
// મર્દમ || अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश
વર્ષ ૮ || વિક્રમ સં. ૧૯૯૯ : વીરનિ. સ’. ૨૪૬૯ : ઈસ્વીસન ૧૯૪૩ क्रमांक બં ૬-૭ ફાગણ-ચૈત્ર શુ દિ ૧૦ : ગુરુવાર : ફેબ્રુઆરી-માર્ચ ૧૫ / ૧૦–૧?
વિષય – દર્શન
૧ શ્રી દેવવિજયજીકૃત ચંદનબાલા-સ્વાધ્યાય : શ્રી. સારાભાઈ મ. નવાબ : ૧૬૯ ૨ દેવાધિદેવ ( કથા ) .
: પૂ. મુ. મ શ્રી. દર્શનવિજયજી : ૧૭૩ ૩ શ્રી માતર તીર્થ
: પૂ. મુ. મ. શ્રી. સુશીલ વિજયજી : ૧૭૯ ૪ સત્તરમી સદીની એક અપ્રકટ તીર્થમાળા : પૂ. મુ મ. શ્રી. કાંતિસાગરજી : ૧૮૫ ૫ શ્રી જોરારિયાગી-વના
: પૂ. મુ. મ. શ્રી. ભદ્ર કરવિજયજી : ૧૯૨ ૬ મહારાજા કુમારપાલની ધર્મ ચર્યા : ",
er : ૧૯૩ ૭ “ રિહંત-ચંત્ય’ શાં ૩૫ર્થ : પૂ. 5. . શ્રી. વિબવિનયની : . ૧૯૭ ૮ વ ૩૫ટન્ગ Hસ્વપૂર્ણ પ્રતિ : શ્રી અગરચંદ નાહટા
૧૯૯ ૯ સંપ્રતિ-કાલનિર્ણય
: શ્રી. ચીમનલાલ અમુલખ સંધવી : ૨૦૧ ૧૦ ગિરનાર તીર્થની પાજ કોણે બંધાવી : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૨ ૦૯ ૧૧ જેનધમી વીરાનાં પરાક્રમ : શ્રી. મોહનલાલ દીપચંદ ચેકસી : ૨૧૪ ૧૨ પ્રવચન-પ્રશ્નમાલા
-: પૂ. આ. મ શ્રી. વિજયપત્રસૂરિજી : ૨૧૭ १३ गुरुनामगुप्त श्री आदिनाथस्तोत्र e : પૂ. આ મ. શ્રી. વિજયક્ષમાભદ્રસૂરિજી : ૨૨૧ ૧૪ સીમધર-વિનતિ-સ્તવન : પૂ મુ. મ. શ્રી. જયંતવિજયજી : ૨૨૨
સૂચના-આ માસિક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. લવાજમ—વાર્ષિક એ રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગાકળદાસ શા&; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ,
મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ. |
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં થવાય નિર્ઘ ના |
શ્રી જૈનસત્યપ્રકાશ
ક્રમાંક ૯૦-૯૧
એક ૬-૭
--
-
અંજલિ
જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરશિષ્ય
શ્રી દેવવિજયવિરચિત
શ્રી ચંદનબાલા–સ્વાધ્યાય સતી શિરોમણિ સાધ્વી ચંદનબાલા એ પ્રભુ
સંગ્રાહક મહાવીરના યુગની એક
શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ. અતિ તેજસ્વિની સ્ત્રીવિભૂતિ છે.
વાર જિસેસર પાય પણમી કરી, પરમાત્મા મહાવીરના
યુરણસ્ય ચંદનબાલા મન ધરી, જન્મદિનના પ્રસંગે પરમાત્મા મહાવીરના યુગના
મન ધરી ચંદનબાલા યુસ્યું, જેણઈ અભિગ્રહ પૂરીઓ, જેને ઈતિહાસમાં અમર
તે કવણું ગામિં કવણુ ઠાકંઈ, સુરહિ મહિમા કીમ કીઓ; સ્થાન મેળવનાર આ
| નયર કેસંબી રાજ પાલઈ, શતાનિક તિહાં નરવર, સાધ્વી સ્ત્રીનું જીવન આ
| મૃગાવતી રાણી તાસ સહિર, નંદી નામ સુંદર, (૧) લેખતી ત્રણ વર્ષથીય
સેડ ધના ધનવંત જાણુઈ, ભૂલા નામ પરણી. પાણE. વધુ પ્રાચીન યશગાથા રૂપ સ્વાધ્યાય આજે
| વખાણીઈ મૂલાભી(ભિધાન સુગુણ નામઈ સુંદર, પ્રગટ થાય છે એ એક || સિરિ વીર જિણવર એણુઈ અવસર, પહલા સુખકરુ; સુયોગ છે.
|| સો પિસ બહુલે પ્રતિપદાઈ, એ અભિગ્રહ લિએ, આ સાધ્વી સ્ત્રી નું
નિજ મન માંહિં અતિ ઉછાહિં, મઈ ભાવઈ લીધ એ. (૨) પવિત્ર સ્મરણ આપ- ધૂઆ રાયની મસ્તક ખુર કરી, ઉપવાસ ત્રાણિ રેતી દુખ ધરી. ને સાધુતા પ્રત્યે પ્રેરે
ત્રુટક એ જ ભાવના ! દુઃખ ધરીઅ રેતી પગઈ અકીલ, એક પગ બાહિર કરી, સંપાદકે
ઉબર માંહિ ચરણ બીજે, બિશેર (બર)ની વેલા ખરી; જે ધર પીયાઈ સુર્પ ખૂણ, અડદ બકુલ મુઝ દીદી, તે એહ અભિગ્રહ અસિહે દુસહ, સહી સહી પુ(પૂરે દૂએ. (૩)
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રક
ત્રક
ટૂટક
[૧૭૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ કરીય અભિગ્રહ જિણ વિતરણ ગયા, ભિખ્યા(ક્ષા) ફિરતાં માસ ચાર જ થયા. ઈમ ફિરતાં થયા માસ આર જ, એક દિન નંદા ઘરઈ, વિહરણ પહુતા વીર જિનવર, જંગમ સુરતરુ તસ ઘરિ; આણંદસ્ય તબ તેહ ઉઠી, મોટા મેદક લેઈ કરી, અગ્ય જાણી ભાવ આણું, તવ ચાલ્યા વેગી કરિ. (૪) તવ સા નંદા સહિઅરનઈ કહ, વીર જિનેસ ભિક્ષા નવિ લિઈ. નવિ લિઈ ભિખ્યા (ક્ષા) વિર જિવિર, અભિગ્રહ કીધો અછઈ, રાણું રાજા વિનવ્યો, ઈમ જ વલિ તિહાં પછે; તે વયણ સુણી નયર માહે, બહુ ઉપાય કરાવીએ, એક નારી રેતી માદક લઈ જિનનઈ વિહરાવએ.
| ઢાલ રાગ કેદારે છે ગીત ગાઈ એક સુંદરી છે, એક સારે શૃંગાર; એક જ બાલકને લેઈજી, દીઈ જિનવર આહાર. હો વીર જિણ એહ અભિગ્રહ સાર, તુઝ ગુણને નહિ પાર હે વીર–આચલી એક મૂકઈ વેણુ મેકલાજી, નાટિક એક કરંતિ, એક આંબેડો સિર ધરી, તુમ્હ આહાર દેયંતિ. હે વીર. (૭) રમતિ રામા રંગમ્યું, આણી હર્ષ અપાર; વિહરાવઈ બહુ ભાવસ્યું છે, તેહઈ ન લઈ આહાર. હે વીર. (૮) તેણુઈ અવસર નરવરુજી, રાય શતાનિક જેહ, ચંપાઈ બહુ દલ લેઈજી, વીટી રહીએ તેહ. હે વીર. (૯) ચંપાગઢ જબ ભેલીએજી, દધિવાહન નાસંતિ; ધારણ ધૂઓ વસુમતીજી, સુભટનઈ હાથઈ ચઢત. હો વીર. (૧૦) વાઈ પૂછઈ ધારણીજી, તું મુજ કિસ્અ કરે; તું મુજ પરણું વાલીજી, તું મુજ વિનય વહેશ. હે વીર. (૧૧) એહ વયણ શ્રવણે સુજી, સતયશિરોમણિ તામ; તતખિણુ પ્રાણ તજ્યા સહીછ, હે હૈ કર્મ વિરામ. હો વીર. (૧૨) વસુમતી કુમરી લેઇજી, આવ્યૌ નિજ ઘર માંહિ, કાપ કરાઈ ધરણી તિસઈજી, દેખી કુમરી ઉછાંહિ. હે વીર. (૧૩) પ્રહ સમય વેચન ગયેજી, ઘરેણીતણુઈ આદેશ; સાથઈ લે ઊભી કરી છે, દેખઈ એક તિહાં વેશ. હો વીર. (૧૪) મૂલ પૃછિ વા વિસઈજી, કહઈ શત પંચ દિનાર; કુરી પૂછઈ તેનઈ, તુહ ઘર કિયે આચાર. હે વીર, (૧૫)
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
** ?-૭ ]
શ્રી ચંદનમાલા સ્વાધ્યાય
નિત નવલા નર સેવજી, ભાજન કૂર કપુર; વચન સુણી વેશ્યા તા, દુખ હુએ તવ િડા વીર સુભટને તે કુમરી કહે છે, એહનઈ સાથિ મ દેશ; સેઠ ધનાવા આવીઆજી, મૂલ પૂર્ણ તવ તૈય. હા વીર. સેઠ વેશ્યા માહામાહિ જી, લાગે તિહાં વિવાદ; ચકેસરિ સાનિધ કરીજી, વેશ્યા ઉતાર્યાં નાદ. હા વીર. સેઠ ધનાવ મૂકાવિજી, આણી નિજ ધરિ માંહિ; પુત્રી કરીનઈ તિહાં ધરીજી, હરખ હૂએ મનમાંહિ. હૈા વીર. ॥ ઢાલ || રાગ સિવએ ॥
વસુમતિ કે મરી તિહાં રહઇ, એલઈ મધુરી વાણિ ; જાણે અભિનવ સરસતી, કલા ચાહિની જાણિ ક અમરી, સેઠનું મનમાહએ,
સુજાણુ કુમરી રૂપ ઘણુ ચંદ જઇસા કય' શરીસા, દેહ જેનુ (ના) સાહએ; તેણુઈ નામ દીધું ગુણે અનેાપમ, ચ'દનબાલા તેહનુ', તવ દીઇ હરખઈ નયણે નિરખઈ, ચંદનબાલા ઘણું ઘણું.
ઢાલ
રૂપ સાહગ સુંદરી સુલલિત વેણુઈ સારી રે; ચંપકવની દેહડી ચિંતઇ મૂલા નારી રે. છૂટક
મૂલા કુનારિ મનિ ડિઇ ચિત, એન્ડ્રુ એડવુ જાણી ક્રોધ આણી, સેઠાણી ચિતઇ હીઈ; નાવી તેડાવી ચંદનમાલાનું, સીસ ભદ્ર કરાવએ, નાલં વાસ" ઘણું મારી, પગઇ અડીલ ઘલાવએ.
તાતિ નિજ મનહ ચિતઈ, ખાર ઊઘાડી ખાલ કાઢી,
4.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજનઈ દુખ દીઈ",
ઢાલ
આરા માંહિ એરડા, રડતી ઘાલી ખાલ રે; ચંદનબાલા દુખ ધરઈ, તાલુ દીઈ ત કાલ રે.
ક તતકાલ તાલ દેઈ કરીનઈ, મૂલા મન હરખઇ સહી, દિવસ બીજઇ સેઠ આવ્યા, ચંદના દેખઈ સહી; સેડ પૂછ કુમરી કિડાં છઈ, ન દીસં કારણુ કહ્યું, હું ન જાણ્યું કિહાં ગઈ છઈ, ઉત્તર આપઇ તેહસ્યુ'. ઈમ કરતાં ત્રણિ દિન હૂઆ, તેહિ ન જાણુઇ વાત રે; પાડાસણ એક ડાકરી, સહ્યલી કઇ તેણિ તાત રે.
હાલ
છૂટક
પાપિણી તિ` સુ` કર્યું, સેમિને મન સુખ હૂએ;
For Private And Personal Use Only
[11
(૧૬).
(૧૭)
(૧૮)
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ ઘર માંહિ દેખઈ અન્નપાણી, દીઠા અડદ જ બાકુલા, ૧ સેટે ચિંતકે રમેડ બાપુ, મગ કરવું મકેલા.
(૨૩) હાલ સૂપડ ખૂણુઈ બકુલા, આખ્યા તેણીવાર ૨; સેટ લહાર તેણુ ગયે, દુખઈ રૂઈ કુમારિ રે. કુમારિ રેતી ભાવ ધરતી, કોઈ મુનિવર આવશે, તિહાં વિહરતા શ્રી વીર જિનવર, જંગમ સુરતરુ આવએ અતિ ભાવ ભાવી તેમાં શ્રાવિકા, જિનનઈ વિહરાવએ, તે ચોગ્ય જાણું હર્ષ આણી, અભિગ્રહ પૂરવએ. (૨૪)
તાલ અઠલ ટલી ઝાંઝર હુઆ, હૂઈ લલકતી વેણિ રે, વસુધારા સુર તિહાં કરઈ, સાઢી બારહ કેડિ તેણિ રે. તેણિ વૃષ્ટિ સેવન તણય કીધી, ઉર્દૂષણ શેષાવએ, તે દ્રવ્ય લેવા રાય આવઈ, સુહમપતિ તવ આવએ; મૂલા કહઈ એ ધન અહારૂં, રીય પભણુઈ અહતાણું, સુરરાય જંપઈ સતીય ચંદનબાલા આપઈ તેહતણું.
હાલ સેઠ ધનાવાનઈ દીયું, કુમરી તણુઈ આદેશઈ રે; ગયવર બંધ ચઢી કરી, કીધે તિહાં પરસ રે. પરવેશ કી રાય મંદિર, ધવલ મંગલ ગાવએ, અનુકમિ શ્રી વીર જિનવર, કેવલ પામી તાવએ; શ્રી વીર પાસે દિખ લેઈ, કરમ ખપેઈ ભવ તણાં એ ચંદનબાલા ગુણ વિશાલા, પામીઆ સુખ શિવતણું સંવત સેલ વીસેતરઈ, વૈશાખ સુદિ પંચમી સારી રે; શનિવારે એ મેં ધૃણા, આણી હર્ષ અપાર રે. અતિ હર્ષ આણુ મધુરી વાણી, ચંદનબાલા મહાસતી, શીલશિરોમણી સતીય સુંદરી, મિં એ કીધી વિનતી; શ્રી હરવિજયસૂવિંદ સેવક, દેવવિજય એનું પરિ કહે, જે શીલ પાલઈ મનહ નિશ્ચલ, મુગતિ સુખને તે લહઈ. (૨૭)
૫ ઈતિ શ્રી ચંદનબાલાસ્વાધ્યાય સમાન છે નં–આ સ્વાધ્યાય મારી પાસેનાં કેટલાંક છૂટાં હસ્તલિખિત પાનાંઓ છે તેમાંના એક પાનાં ઉપરથી ઉરીને અહીં આપી છે.
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દેવાધિદેવ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખક:--
પૂજ્ય મુનિમહારાજ શ્રીદર્શનવિજયજ
ચૈત્ર માસમાં પરમાત્મા મહાવીરનો જન્મદિન આવે છે. તે પ્રસંગે; ઘણાં વર્ષો પહેલાં લખી રાખેલી પરમાત્માની આત્મસાધનાની આ અમર કથા પ્રગટ કરવી ઉચિત સમજીને અહી આપી છે. આત્મિકવૃત્તિ અને આસુરિકવૃત્તિનું હ્રદ્ધા અનાદિકાળથી ચાલ્યું આવે છે. પણ ખરા આત્માના આશકાએ આસુરી વૃત્તિને કદી મચક આપી નથી. આ અમર કથાના શબ્દેશબ્દમાંથી આ ધ્વનિ પ્રગટ થાય છે. આવી કથાઆ હુજારા હાથે અને હજારા વાર લખાય છતાંય તે નવીન ને નવીન પ્રેરણાજ પાયા કરે છે. આ કથા આપણને સૌને પાવન કરો !
હીરાગળ ચુંદડી શી ખીલતી સધ્યાએ રંગ બદલવા માંડયો હતેા, સૂર્યના પ્રકાશ એાસરવા લાગ્યા હતા, રાત પડતી હતી અને પૃથ્વીએ જણે અંધારપઇંડા ધારણ કરવા માંડયો હતા. આકાશમાં તારલી ટગમગવા લાગ્યાં હતાં. અને પૃથ્વીના તાઃલીઆસમાં બાળકા આંખા વીસી ગેાડીમાં છુપાવા લાગ્યાં હતાં. એવામાં આકાશમાં વીજળી જેવા ચમકાર થયા, જાણે રાહુની ગ્રહણ માટે તૈયારી થવાના વાતાવરણ જેવા ભયસ ંચાર થયા. એકાદ ક્ષણ વીતી અને જાણે આભમાં વીજળીને બદલે પુંછડી ધૂમકેતુ સમા ભયાનક અંગારા ધસમસતા ગતિ કરી રહ્યો હતા એવા આભાસ થયા. જાણે જ્વાળામુખીના કાપનું પ્રદર્શીન હેાય તેમ તે જેમ જેમ નીચે ઊતરવા લાગ્યા તેમ તેમ તેનું સ્વરૂપ ઉગ્ર થવા લાગ્યુ. પણ એ અગારા ન હતા. તદ્દન નજીકમાં આવતાં તેા એ અંગારા પ્રીટીને અસ્પષ્ટ મનુષ્યાકૃતિ-અવ્યક્ત દેવ દેખાયા. તે ક્રોધમાં તે ક્રોધમાં બબડતા હતા——“ અરે, એ દેવરાજની મતિ મારી ગઇ લાગે છે, કે જેમ ફાવે તેમ લવરી કરે છે. શુ કાળા માથાના માનવીને ત્રણ લોકમાંથી કાઈ ન ચળાવી શકે? અરે, મારી મેાજડી સાફ કરનાર ભૂતડા પણુ કે તળામાં સુનાર અને કમળાથીય સુકામળ કાયાવાળા રાજવી—બાલકને ધ્યાનભ્રષ્ટ કરી નાખે, તે પછી સામાનિક ઋદ્ધિવાળા અને અથાગ સામર્થ્યવાળા મારા જેવા દેવવીરને શુ દુટ છે? જ્યાંસુધી હું કૈપ્યા નથી ત્યાંસુધી જ એ નિગ્રંથ ભવી-અભવીની વાતેા ચલાવીને મુક્તિની જાળ પાથર્યા કરશે. કાણુ કહે છે માક્ષ છે? સિદ્ધના જીવા કાણે જોયા છે કે જેને માટે આ રાજપુત્ર આવાં દુઃખા સહી શરીરની ખાખ કરી રહ્યો છે? આજે તેના ભ્રમ દૂર કરી દંભના પડદે ચીરી નાખું, અને એ રાજપુત્રને સિદ્ધ કરી આપુ` કે સ્વર્ગલોક અને દેવપદ એ જ પરમ બ્રહ્મ છે. મારા જેવા દેવની આજ્ઞાનુ પાલન એ જ શિવસુંદરીનુ લગ્ન છે. બાકી બધુ હબગ છે. પણ માત્ર એક ભય રહે છે કૅ—રખેને દેવેન્દ્ર આ રાજપુત્રનુ ઉપરાણું યે ! કેમકે આ રાજપુત્રને ઇંદ્રના ભયથી ક્રાઈ કાંઈ કરી શકતા નથી, જેથી વીતરાગ થવાની વાત કરતા આ રાજપુત્ર ઇંદ્રની એથમાં રહી ધાર્યા પ્રમાણે મહત્તા ખાટી જાય છે. જ્યારે ઇંદ્ર પાતે જ તેના સામર્થ્યની પ્રશંસા કરે તે। પછી બીજાએ તે એમાં હા ”ની ટાપશી જ પૂરવી રહી. ૧૭ હું આવી હાજરા કરી શકું તેમ નથી. હું એ નગ્ન સત્ય પ્રગટ કરું ત્યારે જ ખરા !
tr
તે આકૃતિના હૃયમાં આ અને આવા વિચાર વીજળીના ઝબકારની પેઠે એકદમ પ્રકટી અને પસાર થઈ ગયા. તેણે પાછુ વાળી જોયુ. પણ ઇંદ્ર તેા “ આ ઉદ્ધત દેવ ઠાકર
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૮
ખાધા વિના પાછો ફરનાર નથી,” એમ માની મૌનપણે બેઠો હતો. છેવટે તેણે નિશ્ચય કર્યો “હવે ઈદ્ર બીજું શું કરી નાખશે? જે થવું હોય તે થાય, પણ હું તે બતાવી આપીશ કે મારામાં કેટલી તાકાત છે !" ૨૫ પમાણે મનભાવ કરતી ને આકૃતિ દર ભગિના પેઢાલ નનમાં ઉતરી. એનું નામ હતું સંગમક દેવ, અને તેના સ્વભાવ હતો અભવ્ય ! !
ઉદ્યાનના એક ભાગમાં અઠ્ઠમ ભક્તવડે એક ત્રિકી પ્રતિમાને વહતા એક યુવાન તપસ્વી ઊભા હતા. તેમની આકૃતિ ભવ્ય હતી. દષ્ટિ એકાગ્ર હતી. દેહલતા કાંઈક નમેલી છતાં સ્થિર હતી. બન્ને ભુજાઓ નીચે લંબાવેલી હતી. મુખ ઉપર સૌમ્ય ઝળકી રહ્યું હતું, જાણે સમગ્ર પ્રાણ પ્રત્યેનું વાત્સલ્ય નીતરતું હોય ! તે યોગીરાજનું તપસ્તેજ અને પ્રભુત્વ જાણે સમગ્ર જગતને આકર્ષી રહ્યું હતું. અરે, ઇંદ્ર પણ પોતાના પ્રત્યેક પ્રસંગમાં તેમના મનોબળની સ્તુતિ કરતો હતો.
સંગમકે યોગીરાજની પાસે આવતાવેંત પોતાની આસુરીવૃત્તિનું પ્રદર્શન ખડું કરવા માંડયું. અને એક પછી એક એમ આ પ્રમાણે વીસ ભયંકર યાતનાઓની કસોટી ઉપર
ગીરાજના આત્માને ચઢાવ્યો. પણ યોગીરાજને મન તો એ અને પ્રસંગ આવી પડ્યો હોય એમ લાગ્યું. આત્માનું કુંદન જાણે અગ્નિમાં ધમીને વધુ સ્વચ્છ થવાનો યોગ સાંપડયો હતો. સાચા સુવણે કદી આતાપનાને ઈન્કાર કર્યો સાંભળ્યો નથી.
૧. કેટલાય મણ ધૂળને વરસાદ વરસાવ્ય. યોગીન્દ્રના મુખમાં ધૂળ, કાનમાં ધૂળ, આંખમાં ધૂળ, નાકમાં ધૂળ, અને ગળામાં ધૂળ ! બસ, ધૂળ! ધૂળ !! ને ધૂળ !!! જાણે જગત ધૂલિકામય બની ગયું હતું! સંગમને થયું કે યોગીરાજની ઈન્દ્રીયે શક્તિશન્ય થઈ ગઈ અને શ્વાસ રૂંધાઈ ગયો, પણ યોગીરાજના મનમાં તો આનાથી પીપળાના કુંપળ જેટલે પણ સ્પંદ થયો નહિ.
૨. એકદમ કીડીયારાં ઉભરાયાં. કીડીઓ તીણું ડંખવડે યોગીશને કરડવા લાગી. એક કાનેથી પસી બીજા કાને નીકળી. એમ અંગેઅંગમાં આરપાર કાણું પાડી શરીર ચલણી જેવું કરી નાખ્યું. સંગમને થયું કે બસ, મારે જય થયો. પણ યોગીને ધ્યાનસ્થ મનને જાણે એ વેદનાની ખબર પણ ન હતી એમ એ નિશ્ચલ રહ્યા.
૩. વજની અણીવાળા ડાંસ મચ્છરનું લશ્કર આવ્યું. તેણે ચટક ચટકે રૂધિરના ટશીઆ આણ્યાં, પણ ગીવર ધ્યાનથી તિલતુષ માત્ર ચળ્યા નહિ.
૪. ઉણોલ (તલપાઈ) ઘીમેલોનું ધણ છૂટયું. એક જ વારે કારમી ચીસ ખેંચાવે તેવા ડંખ દીધા. છતાં યોગીન્દ્ર તે ધ્યાનમસ્તીમાં મશગૂલ હતા.
૫. વીંછીઓની ધાડ દેડતી આવી. તેણે યોગીવરના શરીરને ખવાય તેટલું ખાધું. પણ તે ગીરાજના ધ્યાનને ન ચળાવી શકી.
૬. રાની નળીઆની નાત વછુટી. તેઓ દાંતીયા કરતા યોગીવરના અંગને નોર અને દાંત વડે વલુરવા લાગ્યા. શરીરમાંથી માંસના લેચા કાઢવા લાગ્યા, પણ તેઓ ગોગીરાજના ધ્યાનને ન વીંધી શક્યા.
૭. રોમેરેામ અગ્નિ ખેરવે તેવા ઉગ્ર સર્પો આવ્યા, ખ દીધા. છતાં સ્વામીને રોમાંચ પણ ફરક્યો નહિ.
૮. જાણે ઉંદરીયા નિશાળ છુટી. ઉંદરે વેગીંદ્ર પર કૂદવા લાગ્યા, કાન કરક્યા, નાક ટોચ્યું, કુંકી ફંકીને લેહી પીધું. ચું...ચું કરતાં કરતાં ઘા ઉપર પેશાબ અને લીંડીઓ નાખી. છતાં પણ ગીશ તો અધિકાધિક આત્માને જ ભાવતા રહ્યા.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭ ]
દેવાધિદેવ
[૧૫]
૯. વનહાથી ઝપાટામાં આવી યોગીની સાથે અફળાયે, તેમને સુંઢમાં પકડી આકાશમાં સાત-આઠ તાડ જેટલા ઊંચે ઉલાળી દાંત પર ઝીલ્યા, ભૂમિમાં પછાડી દાંતથી વિધ્યા અને પગે છુંદ્યા. છતાં યોગીન્દ્રનું ધ્યાન અવિચળ રહ્યું.
૧૦. ગાંડી હાથણીએ યોગીને હડફેટમાં લીધા. ઇંડાદંડ વતી વીધી, ચામડી વિદારી, ચીરાડીયામાં દાહ કરાવે તેવું ખારૂં મૂત્ર છાંટયું અને પગ વતી ખુંદવા લાગી, છતાં યોગીરાજના તાનમાં માત્ર ખલેલ પડી નહિ.
૧૧. ભૂતપિશાચનું રૂપ આવ્યું. યોગીવરને ઘણી ઘણી કદર્થના કરી, અતુલ દુઃખ આયાં પણ યોગીને મન તેની કશી અસર ન થઈ.
૧૨. ગર્જના કરતે લોહી તરસ્ય વાઘ છુટ્યો. ગીવરની ચામડીમાં ચીરાડીઆ પાડી તેમાં મૂત્ર રેડ્યું. પણ યોગી તે મેરુની જેમ સ્થિર જ રહ્યા.
૧૩. વેગીન્દ્રના પિતાજી આવી સામે ઊભા રહ્યા. અને કરુણ સ્વરે નિસાસો નાખી આકંદન કરવા લાગ્યા કે—હે પુત્ર! વૃદ્ધ પિતાને છોડી ક્યાં જાય છે? મને દુઃખી કરવાથી તારી યોગસાધના સફળ થવાની નથી. છતે પુત્રે પણ દુઃખી જીવન વીતાવવું તે કરતાં અપુત્રિયા રહેવું સારું! છતે પુત્રે શત્રુનું અપમાન સહેવું એ પણ મરવા બરાબર છે. હે માતૃભૂમિ! હવે તો માર્ગ આપે તો માટીમાં મળી જાઉં! એમ કહી તેણે મોટી પિક મૂકી. પણ ત્રણે જગતની લીલા પામી ગયેલા જ્ઞાની યોગી આ દંભી સ્વરૂપને કળી ગયા હતા. અને એ મેહપાશમાં ને સપડાયા.
૧૪. રે’કકળ કરતું જનનીનું સ્વરૂપ આવ્યું. પ્રથમ તો છાતી ફાટ રુદન કર્યું, પછી આંસુ સારત મોહક વાણીનો પ્રવાહ છૂટયો કે–હાય, હાય, પુત્ર ! તને કોણે ભેળવ્યો છે? અમારી ઈતરામાં તારી મહેનત નિષ્ફળ જશે. તને મોક્ષ મળવાનો નથી. અરે બેટા! રડતા માબાપને મૂકી નાસી આવ્ય, કાંઈ દયા ન આવી? હજી બોલતો પણ નથી. આટલીયે શરમ નથી ? હાય, હાય ! હું તે દુઃખી દુઃખી થઈ ગઈ. કયાં જાઉં ? કેને કહું ? દુઃખમાં દીકરાય ફરી ગયો. નવ નવ મહીના પેટમાં ભાર વેંઢાર્યો, તે પણ ભૂલી ગયો? હે ભગવન્ ! આ દુઃખીયારી અબળાને કેાનો આશરો ? એમ કહેતાં કહેતાં માતાએ પછાડ ખાધી. પણ યોગીન્દ્ર આ માયાજાળમાં સપડાય તેવા ન હતા.
૧૫. વિશાળ સૈન્ય આવ્યું. પાસેની ભૂમિમાં ખીલા ઠક્યા, સૈનિકોએ રસોઈની તૈયારી કરી, અને પથરા નહિ મળવાથી કોઈએ યોગીના પગ વચ્ચે અગ્નિ સળગાવી, ઉપર હાંડલી મુકી રાંધવાનું કામ આટોયું, સૈન્ય ચાલ્યું ગયું. પણ તેના આડાઅવળા પડેલા સળગતા લાકડાનો અગ્નિ ગિવરના પગ પાસે આવી, પગચંપી કરી, શાંત પડવા લાગ્યો. છતાં યોગિનું મન તે શાંત જ હતું.
૧૬. લાલચોળ આંખવાળો ભીષણકાય ચાંડાલ આબે, વીસામા માટે બેસતાં શિકારીએ બાજ વગેરેના પાંજરા યોગીના શરીરે, ગળે, ખંભે, કાને લટકાવ્યા અને પક્ષીએને છુટા મૂકયા. પક્ષિઓને ઇષ્ટ શિકાર મળ્યો જાણુ યોગીને ચાંચ વડે વધ્યા, મોસના લેચાના વિવરમાં મૂત્ર ભર્યું. પણ યોગીનું આત્મધ્યાન ન તૂટયું તે ન જ તૂટવું.
૧૭. પ્રચંડ વાયુ ચાલ્યો. તેણે ગીન્દ્રને વારંવાર ઉપાડી ઉપાડી પછાડ્યા. ગલતીયાં ખવરાવ્યા. છતાં તેમના મનમાં હાથીના કાનની જેટલી પણ ચંચળતા ન આવી.
૧૮. વંટાળીઓ પડવો, ગીશને અતિશય ભગાવ્યાં–ગડમથલે લેવરાવી. પણ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૭૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ યોગીની એકાગ્રતાને વાંકી કરી શકો નહિ.
૧૯. યોગી પર ઓચિંતુ આકાશમાંથી પર્વતને પણ ચૂરી નાખે તેવું કાળચક્ર તૂટી પડયું. યોગીન્દ્રનું ગોઠણ સુધીનું શરીર ભૂમિમાં દટાઈ ગયું, હાથની આંગળીના ટેરવા ભૂમિને અડી ગયાં, છતાં ધ્યાનની તાલીમાં અણુમાત્ર પણ અસર થઈ નહિ.
૨૦. મધ્યરાત્રિ હોવા છતાં હિ ફાવ્યું. અંધારુ ફીટયું. ખીલતા પ્રાતઃકાળની આછી સુરખી પથરાઈ ઉષાદેવીની રોશની ઝળકી ઊઠી, લાલ કિરણોએ વૃક્ષ શિખાઓમાં સોનેરી ચિત્રો કાતર્યા, સૂર્યને ઉદય થયા અને એક તેજસ્વી દિવ્ય પુરુષને પડછાયે યોગીન્દ્રની સન્મુખ આવી બેલ્યો કે–“દેવાય ! સવાર થયું. પક્ષિઓ કિલકિલાટ કરતાં ચારા માટે વનવાડીમાં જાય છે, છતાં આપ કેમ ઊભા છો ? હવે વિચરી ભૂમિતળને પાવન કરે. ગિના જ્ઞાનમાં યથાર્થતા હતી, જેથી પ્રત્યક્ષ દેખાતી મધ્ય રાત્રિમાં પ્રભાતની ભ્રમણ થાય તેમ ન હતું. પછી વિહારની તો વાત જ શી ? પુનઃ દિવ્ય પુરુષ હાકલ મારી જણાવ્યું ક–યોગીવર ! તમારી તપસ્યાથી હું સંતુષ્ટ થયે છું. હવે આ કષ્ટ શા માટે સહ છો ? બોલે બોલે, જલદી બેલે. શું તમારા શરીરને મદમાતી અસરાના સુખ દેનારા ખલકમાં લઈ જાઉં ? શું પલકમાં તમેને અદ્વૈત સુખ દેનારા
ક્ષમાં લઈ જાઉં ? કે શું તમારા ચરણારવિંદમાં ત્રણે લેકને સાષ્ટાંગ દંડવત કરાવું ? કહે, કહે યોગીરાજ! તમને શું જોઈએ છે, તે સત્વરે જણાવો કે હું તમને તે વસ્તુ મેળવી આપું.” પણ ગિરાજને આવાં માયાભર્યા વચને સાંભળવાને નવરાશ જ ન હતી. તેમને આવાં વરદાનની તમા જ ન હતી. તેમનું જ્ઞાનબિંદુ કાઈ અનેરા અચલ સ્થાનમાં લયલીન હતું. આ પ્રમાણે વનમરણની ઘડી ઊભી કરતાં વીશ વીશ પ્રસંગો આવવા છતાં યોગીન્દ્ર તે મેરૂ પર્વતની પેઠે અચલ જ રહ્યા. સંગમકદેવ જાણે થાકી હોય તેમ તેને થયું—“યોગી જબરે છે, જેમ તેમ ગજે તે નથી, માટે હવે આજે કાંઈ નહીં, કાલે આવીશ.” એમ કહી આસુરી બાજી સંકેલી, તે ત્યાંથી બહાર નીકળ્યો.
રાત્રિ વીતી, સવાર થયું, અને યોગીરાજ વાલુકા ગામ તરફ ચાલ્યા. વધુમાં આવ્યા. એક જ વાર ભેટતાં, પર્વતને રાઈ રાઈની જેમ વિખેરી નાખે એવા કાવત્રાબાજ સંગમકના પાંચસો ચોર મળ્યા. તેઓ ગિને “મામે મામો ” કહી ભેટી પડયા. યોગીરાજ ભિક્ષા માટે વાલુકામાં ગયા, પરંતુ તેમનું શરીર વિટ જેવું દેખાવા લાગ્યું. એટલે તરૂણીઓના પ્રહારે સહી નીકળી ગયા. સુલેમમાં ગયા, ત્યાં પણ ભિક્ષા માટે ફરતાં સ્ત્રીઓએ તડાપીટ કરી, જેથી બહાર નીકળ્યા. સુક્ષેત્ર ગામમાં જતાં તો દેવકૃત હાસ્ય, ગાન, અટ્ટહાસ્ય અને કટાક્ષના પ્રસંગે ઉપસ્થિત થયા, માર પડ્યો અને ગી નગરની બહાર ચાલ્યા ગયા.
- હવે યોગીન્દ્ર મલયમાં ગયા, ત્યાં તે ગીનું ઉન્મત્ત રૂપ દેખાવા લાગ્યું. જેથી "બાલંકા ભય પામ્યા. કેટલાકે રાખ નાખી, કચરે ઉડાડથો, ઢેખાળા ફેંકયા, બાળાઓએ ભયભીત બની માતાપિતા પાસે રાવ ખાધી, લેગીન્દ્રને મારનું દાન કર્યું, અને તે ગામને ત્યાગ કરવા જેવી સ્થિતિમાં લાવી મૂક્યા.
યોગીન્દ્ર ભીક્ષા માટે હતિશીષ ગામમાં ગયા. અહીં પણ જાણે તે યોગીને બદલે તે જ નામધારી બીજે યોગી હોય એવી રૂપની ભયાનકતા તથા દરેક અંગેની કામાંધતા લાસાન થવા લાગી, બાળાઓની સમીપમાં શારીરવિકાર દેખાય જેથી યોગીને પાર પડશે.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
દેવાધિદેવ
[ ૧૭૭ ]
મકરધ્વજની
પુનઃ યાગીનું શરીર પરિવર્તન પામ્યું. માને કે રૂપરૂપના અંબાર, * વત પ્રતિમા, તેમને દેખતાં વાર કામદેવની ચીનગારીએ ઊડવા લાગી, મહિલામ`ડળમાં વિકાર પ્રકટત્યો અને લાંકામાં યાગીની પારાવાર નિંદા થવા લાગી, પણ ઇંદ્રે આવી પ્રભુને પૂજી શુશ્રુષા કરી લેાકાને વસ્તુસ્થિતિથી વાકેફ કર્યાં.
યોગીએ જોયું કે—આ ગાઢ અપભ્રાજના અને અનેષણા ( સદોષ આહાર )થાય છૅ, અને આ કાવત્રુ સંગમનું છે. જો મારા ગામમાં જવાથી તે રાજી નથી તા હું ગામમાં નઉ તેથી નુકશાન છે, જેથી હાલ તરતને માટે ગામના સદંતર ત્યાગ કરા એમાં જ હિતસ્વિતા રહેલ છે. આ પ્રમાણે વિચારી યોગીન્દ્રે નિર્જન સ્થાનમાં વાસ કર્યાં. સંગમક હસતાં હસતાં ખેલ્યા કે “ક્રમ યોગીરાજ ! જોયે! મારા પ્રભાવ મારા હુકમથી હવે તું આ સ્થાનમાંથી ખીજે જવાને શક્તિવાન નથી, છતાં હજી મનમાં અભખરા રહેતા હાય તે! ગામમાં જાતે ખરા ? અને જાઇલે કે શું વીતક વાતે હૈં? આ પ્રમાણે કહી યાગીને ગામ બહાર હેરાન કરવા નવી જાળ ગુંથવા ચાહ્યા ગયા.
..
દેવેન્દ્રે આવી યાગીન્દ્રને સુખશાતા પૂછી, અને યાગીન્દ્ર પણ તેાસલી નગરની બહાર પ્રતિમા ધ્યાને ઊભા રહ્યા.
ધાડ પાડવાનાં ઉપકરણો લઇ ધરાધરની તપાસ કરતા એક બાળયોગીતાસલીમાં ફરતા હતા, તેને કાટવાળે ખૂબ માર માર્યા. બાળ યોગીએ બે હાથ જોડી ગદગદ ક કશુ કે-- ભાઇ સાહેબ, મને મારશેા નહીં, મને તે મારા ધર્માચાર્યે મેાલો છે. એટલે આવ્યો છું. ' કાટવાળ તાડુકયા, એ લુચ્ચાના સરદાર તારા ધર્માચાર્ય કયા ?' બાળયોગીએ ઉત્તર વાળ્યો કે તે બહાર ઉદ્યાનમાં ધ્યાન કરીને ઊભા છે. ટીક ફ્રી એ યાગીને જ પાંશા કરવા જોઇએ, એમ કહેતા કાટવાળ યાગીન્દ્ર પાસે પહોંચ્યા. પ્રથમ ગડદા પાટુ કરી પછી હાથે દારડા બાંધી ચેાગીને જલ્લાદને સોંપ્યા. જલ્લાદ પણ મોટા ફૂવાડા લઇ યેગીને વધસ્થાને લઇ ગયા, પણ ઈંદ્રજાળી ભૃતિલે કુંડ ગ્રામમાં આ યાગીને જોયા હતા, તેણે એળખી “ આશિષ્ટ પુરુષ છે, એમ કહી તેને છેડાવ્યા. તેાસલીના અમલદાર વગે પણ પોતાની ભુલ માટે માર્ચ માગી. અને તપાસ કરતાં બાળયોગીનેા પત્તો લાગ્યો નહીં. તેથી જાણ્યું કે-આ તે। કાઇ માયાવી ધમાલ છે,
??
યોગીન્દ્ર માસલી આવ્યા એટલે એક ક્ષુલ્લક માર્ગમાં જીણવટથી તપાસ કરતે મેાસલીની ગલીએ ગલીએ ફરતા હતા. લાકાએ વ્હેમાઇ તેને પકડયા અને પૂછ્યું કે અલ્લા શું જુવે છે ? કાંઇ ખોવાઇ ગયું છે કે શુ? ક્ષુલ્લ ઠાવકાઈથી જણાવ્યું કે ખાવાઇ તા શુ નય, પણ પેલા મારા યાગી બાપુજી છે ના, તે રાત્રે ખાતર પાડવા આવે ત્યારે ના પગમાં કાંટા ન વાગે એટલા માટે માર્ગ સાફ કરુ છુ.' લેકાએ આશ્ચર્યથી પૂછ્યું કે એ તારા બાપુડા ક્યાં છે? ક્ષુલ્લકે કાંપતે શરીરે જણાવી આપ્યું –‘ તે બહાર ઉદ્યાનમાં ઊભા છે, ' લાકાએ ઉદ્યાનમાં જઇ તાસ્યું તે મસ્ત યાગી ઊભા હતા. અને પાસે ખાતર પાડવાનાં ઉપકરણેા પડયાં હતાં. લકાએ તરત હાથકડી કરી પકડયા. અને વધકાર્યના નાયકને સાંપ્યા. ત્યાં સિદ્ધાર્થ રાજાના મિત્ર સુમાગધ રાઠોડે યાગીન્દ્રને એળખ્યા તે છોડાવ્યા. તેાસલિક ક્ષત્રિએએ ચોરી કરવાના આરોપથી યાગીવરને પકડી ફાંસીને
* અહીં મૂળ પામા કેટલાએક એવા પાકૃત શબ્દ છે કે જેનું અકારશ: ગુજરાતી અવતણ કરવામાં ઘણી મુશ્કેલીઓ નડે તેમ છે; એમ માની રાકાય કે કેટલાના તા ગુજરાતી પર્યાયરાદો પણ નહિ હાય, જેયી અહી વસ્તુના સંબંધને સ્પષ્ટ કરવા પુરતા ઉલ્લેખ કરેલ છે,
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૨
લાકડે ચડાવ્યા. પણ દોરી તૂટી ગઇ. બીજી વાર દેરી બાંધી ફાંસીએ લટકાવ્યા છતાંય દોરી તૂટી ગઇ. ત્રીજી વાર, ચોથી વાર એમ સાત વાર ફાંસીએ ચડાવ્યા અને સાતે વાર તડુક તક કરતાં દોરી તૂટી ગઈ. તરત તેાસલિક ક્ષત્રિએને આગેવાન ખેલ્યું, અરે ભાએ, આ તે કોઇ નિર્દોષને ચાર તરીકે પકડી લાવ્યા છે, માટે તે હરામી ક્ષુલ્લકને પકડી લાવેા. પણ ક્ષુલ્લક તે જગતમાં હતા જ નહી. બસ, નાગરીકાએ જાણ્યુ કે મહાપુરુષની વિટંબના કરવામાં આપણને હથીયારરૂપ કરીને ક્રાઇ પિશાચે ફસાવ્યા છે.
યોગીરાજ સિદ્ધાપુરમાં પણ ક્ષુલ્લકે કરાવેલ ચારની ભ્રાંતિથી સપડાય. પણું કુંડગ્રામમાં ભેગા થયેલ ઘેાડાના વેપારી કૌશિક ચેાગીને એળખ્યા અને ઇંડાવ્યા.
આમ તે આમ છ મહિનાનાં વહાણાં વાઇ ગયાં, યોગીએ વિચાર્યુ` કે આમને આમ છ છ મહીના ચાલ્યા ગયા પણ હવે તે દૈવ ખુશી થઇ ચાલ્યા ગયા હરશે, માટે હવે આ વન્દ્ર ગામ ગેાકુળમાં જાઉં કે જ્યાં નિર્દોષ ખીર મળી શકે તેમ છે. આ પ્રમાણે ચિંતવી યોગીન્દ્ર ગોચરી માટે ગોકુળમાં આવ્યા. પણ જ્યાં જીવે ત્યાં દોષિત આહાર જ હતા. યોગીન્દ્ર ધાયું કે- હજુ સંગમક ધરાયા નથી. અસ્તુ. એમ વિકલ્પી અર્ધે માર્ગેથી જ પાછા વળી નગર બહાર પ્રતિમા ધ્યાને સ્થિર રહ્યા. સંગમકને તે હવે નિશ્ચય થઈ ગયે હતા કે હવે તા હદ થઇ છે, નક્કી ચેાગીશ્વરની ધીરતા તૂટવા આવી હશે. પણ તપાસ કરી તા માલુમ પડયું ક યાગીરાજના અંતરમાં ધીરજને શ્રોત સુકાવાના બદલે મેરામણનુ રૂપ ધારણ કરી ઘુઘવાટ કરતા હતા. તેમને આત્મા અનેરા આનંદસાગરમાં હીલેાળા લેતા હતા. અરે, મારી છ છ મહિનાની મહેનત ધૂળમાં ગઇ અને હજી પણ અહીં મહેનત કરીને મરી જાઉં તે પણ શું આ મહાત્માનું રૂંવાય ફકવાનુ છે ? ' એમ જોતાં તરત જ તે ક્ષેાભ પામ્યા, અને યાગીન્દ્રના પગે પડી ગળગળા થઇ માલ્યા— સત્ય છે. મેં તે અસત્ય માની અને મારી સત્યધાતકતા માટે
*
..
પ્રભુ ! પ્રભુ ! હું ભૂલ્યા. દેવપતિ કહે છે તે નિર્વિવાદ અક્ષમ્ય અપરાધ કર્યાં છે. ભગવન્ ! મારા પાપ માટે મને મારી બક્ષા ! હું હાર્યાં છું, તમા જીત્યા ા. તમારી પ્રતિજ્ઞા સમાપ્ત થઈ છે!” દેવાધિદેવ ! હવે હું ઉપસૂગ કરવાનું પાતક વહારીશ નહીં. આપ સુખેથી વિચરા ! અત્યાર સુધી યોગીન્દ્ર મૌન હતા. તેમણે ગંભીર વાણીથી ઉત્તર વાળ્યો કે–“સ ંગમક, તું મારા નિમિત્તે કૈલાં કર્મો બાંધે છે, ’ મને માત્ર એટલી જ વિચારણા દુભવે છે. બાકી હું કાઇના કહેવાથી ફરતા નથી, તેમ બીજાના કથનથી ઊભા રહેતા નથી. માત્ર મારી ઇચ્છાથી ફરું છું અને મારી જ મરથી ઊભો રહું છુ.
*
જાણે દેવની લીલાને પરાસ્ત કરી યોગીન્દ્ર દેવાનાથ દેવ બની ગયા હતા !
અને અધમનેય શરમાવ એવાં પોતાનાં કૃત્યો સંગમને અધમાધમ બનાવી રહ્યા હતાં ! આવે! બેપરવાઈ ઉતર સાંભળી સંગમકે ચાલતી પકડી.
યાગીન્દ્રને તે દિવસે પણ ખીર મળી નહીં.
બીજે દિવસે વન્દ્ર ગામના ગોકુળની ઘરડી વત્સપાલિકાએ આ યાગીન્દ્રને ઠંડી ખીનું દાન કર્યું, અને ત્યાં જ સુપાત્ર દાનના પ્રભાવથી પંચદિવ્ય પ્રકટ થયાં.
આ યાગીદ્ર તે પચીરા સો વર્ષ પહેલાં ઇતિહાસના પાને અમર થઇ ગયેલ, દુદ્ધારક, અહિંસાની વત પ્રતિમા, સિદ્ધાન્રુપનદન, શ્રમણ ભગવાન મહાવીરસ્વામી. ડાડી હી હો ! દેવાધિદેવ મહાંધી વિધ્યુત
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માતર તીર્થ
લેખક-પૂજ્ય મુનિમહારાજ શ્રી સુશીલવજય ( ગતાંકથી ચાલુ-લેખાંક બીજો )
સાચા દેવના ચમત્કારો
વિ. સ. ૧૯૨૧ ની સાલમાં તીર્થક્ષેત્ર પાલીતાણામાં ભારે અંજનશલાકા થવાની હતી. તે પ્રસંગે માતરના જૈને પણ પાલીતાણે જવાના હતા. અધિષ્ઠિત દેવે આ વખતે ભુલા ગાઠી (પૂજારી)ને સ્વપ્ન આપ્યું કે પાલીતાણામાં રાંગચાળા થવાનેા છે. માટે કાઇ જાય નહીં તેમ સર્વેને ખબર આપી દેજે અને કહેજે કે, જે જશે તે દુ:ખી થશે. ગાઢી ભુલાએ આ વાત કાને પણ કરી નહીં. જે લેાકા પાલીતાણે જવાના હતા તે લોકો ગયા. ત્યાં ગયા બાદ સ્વપ્નમાં જણાવ્યા મુજબ રોગચાળા ફાટી નીકળ્યા. લાક હૈરાન હેરાન અને દુ:ખી થઇ ગયું, એટલું જ નહીં પણ તે સમયે માતરમાં પણ રાગચાળા ફાટી નીકળ્યા. મુખ્ય મંદિરમાં મૂળનાયક આદિ મૂત્તિએ પણ શાકાગ્ર રીતે કઇક અવળે મુખે ગાદી પરથી સ્હેજ ફરી ગઇ. મૂત્તિએની મુખમુદ્રા પણ એકદમ બદલાઇ ગઇ. ભવ્ય આકૃતિમાં પણ પલટો આવી ગયા અને મૂર્તિઓનાં અંગે એકદમ કાળાં કાળાં ચાંડાં પડી ગયાં. આ બધી વસ્તુ દહેરાસર માંગલિક કર્યા બાદ રાત્રીમાં થઇ ગઈ.
રાત્રિ વ્યતીત થઇ. પ્રભાતકાળ થયા. ગેાઠી ભુટ્ટા દહેરાસર ઉઘાડવા ગયા, પણ બારણાં કેમે કરી ઊડે જ નહીં. છેવટે ગાઠીએ પ્રભુની મહાસ્તુતિ કરી ત્યારે દહેરાસરનાં દ્વાર ઊધડયાં. દ્વાર ઉઘાડી ગેડી જ્યાં અંદર જાય છે ત્યાં તે ગેડીને છૂપી રીતે માર પડવા લાગ્યા. અદશ્ય રીતે માર પડતા હોવાથી ગેડી કાઇને પણ દેખી શકયા નહીં. સખત માર પડવાથી એકદમ જમીન પર પડી ગયા ને મૂર્છા આવવાથી બેભાન થઇ ગયું.. મેભાન અવસ્થામાં તેને ભાન થયું કે મેં સ્વપ્નની વાત કાને પણ કહી નહી તેથી આમ બન્યું છે. તેના હૃદયમાં પશ્ચાત્તાપ થયા. અરે, મેં માટી ભૂલ કરી. સાચા દેવને હજુ હું એળખી ન શકયા. હૈ પ્રભુ ! હે કરુણાનિધિ ! આ વખતે મને ક્ષમા આપે!! હવે ફરીથી હુ' એવુ નહીં કરું. મારા અપરાધ ભૂલી જાઓ અને આ દુ:ખી સેવકને ઉગારા, વગેરે બેભાન . અવસ્થામાં બબડવા લાગ્યા. ત્યારપછી કેટલીક વારે શુદ્ધિ આવી, ત્યારે તે ઊભા થતે જુએ છે તે! સાચા દેવની મૂર્તિનું મુખ ભાત તરફ ફરી ગયેલુ જોયુ. બાજુની મૂત્તિ પણ તે રીતે જો. આથી તે ખૂબ ગભરાયા ને ભયભીત બની દહેરાસરની બહાર નીકળીને એકદમ બ્રૂમેનૂમ પાડવા લાગ્યા. અરેરે ! મારા હાડકાં ભાંગી ગયાં. અમ સાંભળતાંની સાથે જ આસપાસના સેક ભેગાં શ્ય ગયાં. જોતજોતામાં આખા માતર ગામમાં ખબર ઘડી ગઇ. સૌ જૈન જૈનેતર }ાડી આવ્યું અને ભુલા ગાડીને પૂછવા માંડયું, અરે ભાઇ ! આ શું થયુ ? ગાડીએ સ` હકીકત કહી સંભળાવી. સાંભળીને લેાકેા તે સજ્જડ થઇ ગયા. દહેરાસરમાં જવાની કાની પણ હિમ્મત ચાલી નહીં. છેવટે વયેવૃદ્ધશે. હકમચંદ દેવચંદે હામ ભીડી અને તે સાચા દેવ શ્રી સુમતિનાથની ભાવ પૂર્વક સ્તુતિ કરી. દહેરાસરમાં ગયા. પ્રભુ મૂર્ત્તિઓને અવળે મુખે ફરીને ખેડેલી જોઇ, પ્રક્ષાલન પૂજા આદિ ભક્તિ ભાવ પૂર્ણાંક કર્યાં. આ રીતે છ મહીના સુધી પ્રભુ પ્રતિમાઓ અવળે મુખે રહી. તે સ્થિતિમાં તેમને હંમેશાં પ્રક્ષાલન પૂજા આદિ થતાં.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૮૦]
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
આમ દિવસો પર દિવો પસાર થવા લાગ્યા. કોઈ મુનિ મહારાજ ત્યાં પધારેલા.
શ્રાધાએ સો (Sાથી વાકેફ કર્યા. મુનિ મારા લગાગ પાંચસો રૂપિયા શાકા પાસે ક્રિયાકાંડમાં વ્યય કરાવી વિધિ સહિત પ્રભુને પ્રસન્ન કર્યા. શેઠ મોતીલાલે સાચા દેવની ખરા ધ્યાનથી સ્તુતિ કરીને પ્રતિમાજીની પલાંઠીએ સહેજ આંગળી અડાડતાંની સાથે જ પ્રભુ પ્રતિમાઓ પ્રથમની પેઠે જે રીતે ગાદી પર બિરાજમાન હતી તે જ સ્થિતિમાં પુનઃ થઈ ગઈ. સર્વત્ર આનંદ આનંદ પતી ગયો. પ્રતિમા પર મામ ડધા પણ ધીરે ધીરે ભુંસાઈને અદશ્ય થઈ ગયા. છેવટે અસલ સ્થિતિમાં સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુનાં દર્શન કરવાને સૌ ભાગ્યશાળી થયો. પરંતુ આ પ્રસંગે ઉપસ્થિત થતાં મંદિરમાં થતો દેવી નાટારંભ બંધ થઈ ગયા. દૈવી પ્રકોપ
વિ. સં. ૧૯૩૯ ના શ્રાવણ સુદ ૪ ના રોજ એકદમ અચાનક મંદિર પર દેવી પ્રકોપ ઊતરી આવ્યું. એક વખતે મંદિરનું શિખર ઓચિંતું પડયું ને અખંડ ઘીને દીવો ઓલવાઈ ગયે. આ બધું હાજર રહેલા ગોઠી માધવે નીહાળ્યું. તેણે સર્વ શ્રાવકને બતાવી બતાવ્યું. આ બવ જોઈ સવે જણાને ઘણે જ ભય ઉત્પન્ન થયે, પણ પ્રભુ ઈર છા સમજીને મૌન રહ્યા. તે વખતથી નાતમાં પણ બે તડ પડવાં, ને બે શેઠીયા વ્યા ત્યાં સુધી ભેગા થવા પામ્યા નહીં. જ્યાં દેવ રૂઠે ત્યાં શું થાય ? કંઈ જ નહીં. પુન: મંદિર પર ધ્વજારેપણુ અને શિખર
હવે ગયેલું શિખર વિ. સં. ૧૯૪૫ ની સાલમાં ફરી ચઢાવવાનો વિચાર માતર સંધને થયે. તેમજ નવી ધ્વજા પણ ચઢાવવાનું શુભ મુહૂર્ત વિ. સં. ૧૯૪૫ ને જે વદિ ૧૦ નું નક્કી કર્યું. આ કામના માહિતગાર શા. મગનલાલ સ્વરૂપચંદ તથા લલુભાઈ સુરચંદ વગેરેને રાજનગર (અમદાવાદ) થી આ પ્રસંગે બોલાવ્યા હતા. મૂળનાયક સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુનું શિખર શેઠ બેચરદાસ મેતીલાલે રૂ. ૧૦૦૧) ની ઉછામણી બોલી ચઢાવ્યું હતું. તથા ખંભાતવાળા શા. પોપટલાલ મૂળચંદ પણ પૈસાને સારો સદ્દવ્યય કરી સાચા દેવ શ્રી. સુમતિનાથને મંદિરની ધ્વજા ચઢાવી ને ભમતીની દેરીઓની ધજાઓ પણ ચઢાવી. આ વખતે યાત્રાળુ શ્રાવકે બહારગામથી સારી સંખ્યામાં આવ્યા હતા. તેમને ઊતરવા માટે રાજનગરને શેઠ મગનલાલ કરમચંદે કરાવેલી તથા શેઠ પ્રેમભાદ! હેમાભાઈએ કરાવેલી તથા અતરના શ્રાવકે તથા વૈષ્ણવોએ કરાવેલી સર્વ મળીને દશ ધર્મશાળાઓ યાત્રાળુઓથી ચિકાર ભરાઈ ગઈ હતી. નહીં માયેલા માણસોને ગામના લોકોએ પિતે તકલીફ વેઠીને પણ પોતાના ઘરમાં ઉતારી આપ્યા હતા, એટલું જ “હીં પણે તેમની ચાકરી બદ્દાસ્ત પણ સારી રીતે કરી હતી. આટલું કરવા છતાં પણ યાત્રાળુઓને ઊતરવાની જગ્યાઓ ન મળવાથી બહાર તંબુ તાણીને ઉતરવાની સગવડ કરી આપી હતી ને તેમને સાચવવા માટે ચેકી–પહેરાને પાકે બંદરત કર્યો હતો. જે દિવસે મંદિર પર નવું શિખર આરૂઢ થયું તે દિવસે ગામના શ્રાએ નવકારશી કરી હતી. તેમાં પીરસનારાઓની તંગાસ પડવાથી ગામના વૈષ્ણવોએ ઘણી સારી મદદ કરી હતી. આ રીતે શિખર તથા ધજાનું કામ સહિસલામત રીતે પૂર્ણ થયું હતું. એકાવન દેરીઓને જીર્ણોદ્ધાર
જેમ જેમ વર્ષો પસાર થવા લાગ્યાં તેમ તેમ ફરતી દેરીઓ છતાને પ્રાપ્ત થવા લાગી. આ બાજુ વિ. સં. ૧૯૭૬ માં રાજનગરના વીશા પોરવાડ જ્ઞાતીય શેઠ જમનાભાઈ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
શ્રી માતર તીર્થ
[ ૧૮૧]
ભગુભાઈ રવ પરિવાર સહિત દિવાળી પર્વ ઉજવવા માટે માતર તીર્થમાં યાત્રાર્થે પધાર્યા અને સાચા દેવનાં દર્શન કરી ફરતી ૫૧ દેરીઓનાં દર્શન કરવા ગયા. ત્યાં તમામ દેરીએને એકદમ જીર્ણ દશામાં જોઈ. અહીંને શેઠ ખીમચંદભાઈ બેચરદાસે શેઠને વિનંતી કરી કે આના જર્ણોદ્ધાર કરાવવાની ખાસ આવશ્યકતા છે. આપ જેવા પુણ્યશાળી અહીં દર્શનાર્થે પધાર્યા છે તો આપની અનર્ગળ લક્ષ્મીનો સદ્વ્યય કરી મહાપુણ્ય ઉપાર્જન કરો ! •ાવા ચૈત્ય કરતાં જૂના મંદિરને જીર્ણોદ્ધાર કરાવવામાં આઠગણું પુણ્ય બંધાય છે. શેઠના હૃદયમાં પોતાની લક્ષ્મીને સદ્વ્યય કરી પુણ્યોપાર્જન કરવાના મનોરથે પ્રગટયા, અને જે દિવસે અનંત લબ્ધિના ભંડાર શ્રી ગૌતમસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે મહામંગલકારી કાર્તિક શુદિ એકમના દિવસે એટલે કે વિ. સં. ૧૯૭૭ ના કાર્તિક સુદ એકમના બેસતા વર્ષના દિવસે એકાવને દેરીઓનો જીર્ણોદ્ધાર કરાવવાનો વિચાર નિશ્ચિત કર્યો અને અલ્પ સમયમાં જ તે જીર્ણોદ્ધારની શરૂઆત પણ કરાવી દીધી.
શેઠ જમનાભાઈ ભગુભાઈનું વિ. સં. ૧૯૮૧ ના અશાડ સુદ એકમે અવસાન થવાથી તેઓ પિતાની વિદ્યમાનતામાં જીર્ણોદ્ધારની પૂર્ણતા દેખી શકયા નહીં, પણ તેમના ધર્મપત્ની ધર્મશ્રદ્ધાવંત શેઠાણી માણેકબાઈએ સંપૂર્ણ જીર્ણોદ્ધાર કરાવી રૂપિયા ચાર લાખને સદ્વ્યય કરી પિતાના સ્વર્ગસ્થ પતિદેવના મને પૂર્ણ કર્યા. જીર્ણોદ્ધારનું કામ પરિપૂર્ણ થયા બાદ પ્રભુમૂર્તિઓની પ્રતિષ્ઠા કરવા માટે તપગચ્છાધિપતિ, તીર્થોદ્ધારક, પૂજ્યપાદ, પ્રાતઃસ્મરણીય શ્રીમાન વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ, તથા તેઓશ્રીના પટ્ટાલંકાર શ્રી વિજયસૂરીશ્વરજી વગેરે મુનિપુંગવોને વિનંતી કરી. વિ. સં. ૧૯૮૪ના મહાવદી પાંચમનું શુભમુહૂર્ત કઢાવરાવ્યું અને આ પ્રસંગે સ્થાપન કરવા માટે રાજનગરથી સંપ્રતિ રાજાએ ભરાવેલ આદ્ય તીર્થકર શ્રી બહષભદેવ પ્રભુની મૂર્તિ, તથા સ્વર્ગસ્થ શેઠશ્રીના સ્મરણાર્થે અંજનશલાકા અને પ્રતિષ્ઠા કરવા માટે આદ્ય પ્રભુ શ્રી કષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરીક સ્વામીજી કે જેમનું બીજું નામ શ્રી ઋષભસેન ગણધર છે તેમની મનોહર મૂર્તિ તથા મારવાડના દેસૂરીગામને શ્રીસંઘે ભરાવેલા શ્રી આદિનાથ પ્રભુની, શ્રી ચંદ્રપ્રભુ ભગવાનની, શ્રી શીતલનાથની અને શ્રી શ્રેયાંસનાથ પ્રભુની મૂર્તિઓ પણ માતર તીર્થમાં આણી.
કુંકુમપત્રિકાઓ કાઢી દેશદેશ પહોંચતી કરી. મહોત્સવનો પ્રારંભ થયો. દૂર દૂરથી યાત્રાળુઓ આવવા લાગ્યા. રાજનગરને પ્રતિષ્ઠિત વર્ગ પણ આ પ્રસંગે આવી પહોંચે. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સુરિસમ્રા પણ પોતાના વિશાળ પરિવાર સહિત પધારી ગયા. બહારથી આવનારાઓ માટે દરેક રીતે ગોઠવણ કરવામાં આવી હતી. એક મેટો મંડપ બનાવવામાં આવ્યો હતો. તે ધજા પતાકા આદિથી ખૂબ શણગારાયો હતો. રચનાઓ સુંદર બનાવી હતી. લગભગ વીસ હજાર માણસે આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. આ પ્રસંગે પહેલી નવકારશી વયેવૃદ્ધ શ્રાદ્ધવર્ય શેઠ ખીમચંદભાઈ બેચરદાસે કરી હતી. બીજી નવકારશી રાજનગરના શેઠ મણિલાલ મૂળચંદ ઝાંપડાની પોળવાળાએ કરી હતી. ત્રીજી નવકારશી પ્રતિષ્ઠા કરાવનાર શેઠ જમનાભાઈ ભગુભાઇના વડીલ બંધુ શેઠે મનસુખભાઈના સુપુત્ર શેઠ માણેકલાલ મનસુખભાઈએ કરી હતી. અને પ્રતિષ્ઠાને દિવસે એટલે મહા વદી પાંચમને દિવસે પ્રતિષ્ઠા કરાવનાર સ્વર્ગસ્થ શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી કરવામાં આવી હતી. તદુપરાંત બાકીના દિવસોમાં શેઠ જમનાભાઈ ભગુભાઈ
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
| વર્ષ ૮
-
-
-
-
તરફથી બન્ને વખતનું જમણ દરેકને આપવામાં આવ્યું હતું. વિ. સં. ૧૯૮૪ના મહા વદી પાંચમના મંગલકારી દિવસે પ્રશસ્ત લગ્ન દરેક દેરીઓમાં પ્રભુજીને ગાદીનશીન કર વામાં આવ્યા હતા. ભમતીની એક બાજુની મુખ્ય દેરીમાં સ્વર્ગસ્થ શેઠ જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની શેઠાણી માણેકબાઈ આદિએ રાજનગરથી લાવેલ સંપ્રતિ મહારાજાએ ભરાવેલી શ્રીષભદેવ પ્રભુની મૂર્તિ તથા સ્વર્ગસ્થ શેઠશ્રીના સ્મરણાર્થે અંજનશલાકા કરાઓલ શ્રી પુંડરીકસ્વામી આદિની મૂર્તિઓ ગાદી પર સ્થાપના કરી હતી, અને બાકીની દેરીઓમાં ત્યાંનાં બિંબ જે હતાં તે જ સ્થાપન કર્યા હતાં. સાતમા સુપાર્શ્વનાથની પીળાપાષાણુવાળી પ્રાચીન ચમત્કારિક ભવ્ય મૂર્તિ ભમતીની બીજી બાજુની મુખ્ય દેરીમાં શેઠ માણેકલાલ મનસુખભાઈએ સ્થાપના કરી હતી. આ મૃત્તિ પણ મહાચમત્કારિક છે. તેનું પણ વર્ણન આગળ આ જ લેખમાં આવશે. અંજનશલાકા તથા પ્રતિષ્ઠા પૂજ્યપાદ પ્રાતઃસ્મણીય, સુગ્રહીતનામધેય, બાલબ્રહ્મચારી, જગદ્ગુરુ, અનેક તીર્થોદ્ધારક, ભટ્ટારકાચાર્ય શ્રીમવિયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેઓશ્રીના પટ્ટાલંકાર પૂજ્યપાદ વિજયદયસૂરીશ્વરજી મહારાજ સાહેબના પુનીત હસ્તે નિવિનપણે વિધિવિધાન પૂર્વક મિત્ર વાસક્ષેપ સહિત થઈ હતી. પ્રતિષ્ઠામાં સ્વર્ગસ્થ શેઠ જમનાભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની શેઠાણી માણેકબેને પણ લાખ રૂપીઆનો સદ્વ્યય કર્યો હતો. કુલ જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાને ખર્ચ ચાર લાખ રૂપિયા થયો હતો, જેને શિલાલેખ સંસ્કૃતમાં તથા ગુજરાતીમાં મોટા આરસપહાણ પર સુંદર રીતે કોતરાવી પોતે સ્વર્ગસ્થ પતિના સ્મરણાર્થે પધરાવેલ પ્રભુ આદિનાથ તથા પુંડરીકસ્વામીની ભમતીની એક બાજુની દેરીની આજુબાજુ ચઢાવેલ છે. જે સંસ્કૃત તથા ગુજરાતી ભાષામાં નીચે મુજબ છેસંસ્કૃત શિલાલેખ –
स्वस्ति श्रीराजनगर(अहम्मदाबाद)वास्तव्य बृहत्प्राग्वाटवंशविभूषण तपागच्छीय सद्धर्मधुरीण वीतरागधर्मैकनिष्ठ भगुभाई प्रेमचन्द्र तनुजनुषा प्रधानबाई कुक्षिसंभूतेन महामहिमपारगतदेवगदितवीतरागधर्मैकश्रद्ध मनसुखभाई श्रेष्टिरत्नानुजन्मना वीतरागधर्मैकनिष्ठ श्रेष्टिवर्य जमनाभाई नामधेयेन विक्रमार्कसमयातीत तर्कमुनिनिधिजलधिसुताब्दीय १९७६ श्रीमहावीरप्रभुनिर्वाणकल्याणकैकपावने दीपालिकामहे गूर्जरमण्डलान्तर्वर्त्तिमातरग्रामस्यैकपञ्चाशदेवकुलिकाविभूषित सत्यदेवेतिख्यात पञ्चमगतिप्रदानप्रत्यल पञ्चमश्रीसुमतिनाथजिनतीर्थयात्रां विधाय परिदृश्य च जीर्णतां मूलचैत्यपरिपार्श्ववत्येकपञ्चाशदेवकुलिकानां संजाततदीयजीर्णोद्धारमनोरथेन " धर्मस्य त्वरिता गतिः” इत्यनन्तलब्धिनिधान सकलविघ्नविच्छेदि श्रीगौतमप्रभुकेवलज्ञानभ्राजिष्णौ निखिलजनानन्ददायिनि द्वितीयस्मिन्नैव दिवसे मुनितुरगाङ्कशशाङ्काब्द १९७७ कार्त्तिकमासवलक्षपक्षपक्षतौ निर्णीतोऽयं जीर्णोद्धारविचारः । तदनन्तरं समारब्धश्च ।। परं विधेर्वैषम्यात् कालस्य च वैचित्र्याच्छेष्ठिन इन्दुगजाङ्कभूमिताब्द १९८१ शुचिशुक्लपक्षप्रतिपदि दिविगमनान्न तावता कालेनायं जीवति श्रेष्टिनि परिपूर्णः ॥
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०७१-७]
શ્રી માતર તીર્થ
[१८]
नवरं प्रायः सन्मनोरथो न वितथ इति तदीयया धर्मपन्या विवेकादिगुणधारिण्या मोतीबाईकुक्षिसंभूतया बृहत्यागवाटवंशीय वाडीलाल रत्नचन्द्र सत्पुत्र्या माणेकबाई नाम्न्या श्रेष्टिन्या श्रेष्ठिमनोरथानुसारेण पूर्णीकृतोऽयमाशिखरकलशं मूलचैत्यपरिपार्श्ववत्येकपञ्चाशेदेवकुलिकाजीर्णोद्धारः ।। अस्मिंश्च जीर्णोद्धारे प्रायश्चतुर्लक्षरूप्यकव्ययः सञ्जातः ॥ निर्मितश्च पुनर्बिम्बस्थापनमहोऽपि तयैव श्रेष्टिन्या वेदगजनन्दमेदिनी १९८४ मिताब्द तपोऽसितपञ्चमी शुक्रवासरे कुमारादिमहायोगपवित्रिते ॥ एतासु च देवकुलिकासु मुख्यायां देवकुलिकायां श्रीराजनगरादानीय श्रीसम्प्रतिमहाराजकारितं श्रीऋषभदेवबिम्बं स्थापितं । शेषासु च तत्रत्यान्येव बिम्बानि स्थापितानि ॥ ___सञ्जातश्चास्मिन्नैव महे वीतरागधर्मनिष्ठया. तयैव श्रेष्ठिन्या स्वपति श्रेष्ठिवर्यश्रेयोऽथ कारितस्य श्रीऋषभदेवप्रथमगणभूदृषभसेनापरसंज्ञस्य तीर्थराजे श्रीपुण्डरीकाचले मधुपौर्णमास्यां पञ्चकोटिमुनिपरिवारेण मुक्तिंगतस्य श्रीपुण्डरीकस्वामिभगवतो बिम्बस्य मरुमण्डलस्थश्रीदेसूरीग्रामसङ्घकारितस्य श्रीऋषभदेवादिबिंबचतुष्टयस्याञ्जनशलाकाभिधप्रतिष्ठामहोऽपि ॥
सकलोऽपि बिम्बस्थापनाञ्जनशालाकाप्रतिष्ठाप्रभृतिविधिकलापः सिद्धान्ततर्कव्याकरणादिविविधशास्त्रपारावारपारीणानां परोपकारकरणैकार्पितकरणानां विहितव्याख्याप्रज्ञत्यादियोगोद्वहनप्रभृतिप्रवचनोक्तक्रियाकलापानां समाराधितविद्यापीठादिपञ्चप्रस्थानमयश्रीसूरिमन्त्राणां सूरिचक्रचक्रवर्त्तिनां शासनसाम्राज्यभाजां तपागच्छाधिपत्यशालिनां विनिर्मितन्यायव्याकरणादिग्रन्थसन्दोहानां जगद्गुरूणां भट्टारकमतल्लिकानां श्रीमद्विजयनेमिसूरीश्वरपादानां तत्पट्टालङ्कार-सिद्धान्तवाचस्पतिन्यायविशारदबिरुदशालिनां श्रीमद्विजयोदयसूरीणाञ्चोपदेशपुरःसरं स्वाधिकारोचितविधानश्रीसूरिमन्त्राधिवासितवासप्रक्षेपपूर्वकञ्चैव निर्वर्तित इति महदुत्सवास्पदम् ॥ नन्दताचायमाचन्द्रार्कम् ॥ श्रीः ।। शुभम् ।।
(नर्मदाशंकर शिल्पकारः) ध्रांगध्रा ગુજરાતી શિલાલેખ
શ્રી વીતરાગાય નમઃ | » “રવર્તિ શ્રી રાજનગર અમદાવાદના રહેવાસી અને વીશા પોરવાડ વંશને શોભાવનાર તપાગચ્છીયે. વીતરાગભાષિત પવિત્ર ઉત્તમ ધર્મની આરાધના કરવામાં પરાયણ વીતરાગ ધર્મની અડગ શ્રધ્ધાને ધારણ કરનાર શેઠ ભગુભાઈ પ્રેમચંદ અને તેમનાં ધર્મપત્ની શેઠાણી પ્રધાનબાઈના સુપુત્ર અને અપૂર્વ મહિમાથી શોભાયમાન સંસારના પારને પામેલ દેવ શ્રી તીર્થંકર પ્રભુએ પ્રરૂપેલ નિર્મલ ધર્મની અડગ શ્રધ્ધાવાલા શેઠ મનસુખભાઈના લધુ બંધુ વીતરાગ ધર્મની એકનિષ્ઠાવાળા શેઠ જમનાભાઇએ વિક્રમ સંવત ૧૯૭૬ ના વર્તમાને ચોવીશીના ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ કલ્યાણકથી પવિત્ર થયેલા દીવાલી પર્વના ઉત્સવરૂપ આસો વદી અમાસને દિવસે ગુર્જર દેશમાં આવેલા આ માતર નામના ગામમાં રહેલા એકાવન દેરીઓથી શોભાયમાન સાચા દેવના પવિત્ર નામથી પ્રસિદ્ધિને પામેલા પંચમ ગતિને આપવામાં સમર્થ પંચમ તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાન (મૂલ નાયક)ને અલૌકિક તીર્થની યાત્રા કરી તે પ્રસંગે મૂલ ચિત્ય (ફરતી તમામ એકાવન ) દેવીની ઝણું થયેલી સ્થિનિ જોઈને તે સર્વે ને જીણું દ્વાર કરવા
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૮
મનેરથ (અભિલાષ) થયેા. દરદ્રોને મનારથે ઉત્પન્ન થાય છે અને જેમના તેમ નાશ થાય છે. તેમ શેતા આ મનેરથ થયે! નથી. પણ શેઠને તે તે વખતે ચપળ લક્ષ્મીને સફળ કરવાની આવી ઉત્તમ તક ફરી ફરી મળવી મુશ્કેલ છે, કલ્યાણ કાર્યમાં ઘણાં વિઘ્નોનો સંભવ છે, આયુષ્યને ભરુસા નથી, ધર્માંની શીઘ્ર ગતિ છે; વિગેરે અનેક શુભ વિચારે ઉદ્દભવવાથી ખીજે જ દિવસે એટલે કે અનંતલધિના ભંડાર સકલ સંકટાને નાશ કરનાર પ્રભુ શ્રી ગૌતમ મહારાજાની કૈવલજ્ઞાનઉત્પત્તિથી ઉત્તમ ગણાતા સકલ જગતના આનન્દ રૂપ વિસ॰ ૧૯૭૭ ના કાર્તિક શુદ એકમના બેસતા વર્ષના દિવસે શેએ દેરીઓના ધ્ધિાર કરાવવાને વિચાર નક્કી કર્યાં અને થોડા જ ટાઈમમાં તે શરૂ પણ કર્યાં, ક પરિણામની ભયંકરતા અને કાલની વિચિત્રતાને લત શેઠ જમનાભાઇનું વિ. સ’. ૧૯૮૧ના અશાડ સુદ એકમે અવસાન થવાથી તે પેાતાની હયાતી દરમ્યાન જીર્ણોદ્ધારની પૂતા ન દેખી શકયા. પરંતુ ધણું કરીને ઉત્તમ મનેરથ નિષ્ફલ ન નિવર્ડ જેથી તે શેઠનાં ધર્માં પત્ની વિવેકાદિ ગુણાને ધારણ કરનાર શેઠાણી માણેકબાઇ કે જેએ વીશા પોરવાડ શા. વાડીલાલ રતનચંદ અને મેાતીબાઇની પુત્રી થાય છે તેમણે શેઠજીના વિચાર પ્રમાણે શિખરના લશપ ત બધા જીર્ણોદ્ધાર પૂરા કરાવ્યા. આ જીર્ણોદ્ધારમાં લગભગ ચાર લાખ રૂપૈયાને ખર્ચો થયા છે. વિ. સ. ૧૯૮૪ના કુમારયાગાદિ શુભ યોગવાળા મહાવદ પાંચમના દિવસે પ્રશસ્ત લગ્ન તે દેરીયામાં ફરી બંને સ્થાપન કરવાનેા મહાસવ પણ તે જ શેઠાણીએ કર્યા છે. એકાવન દેરીએ પૈકી મુખ્ય દેરીમાં શ્રી રાજનગરથી લાવેલા અને મહારાજા શ્રી સંપ્રતિએ ભરાવેલ શ્રીઋષભદેવ પ્રભુનું બિંબ સ્થાપન કર્યું છે અને બાજ઼ીની પચાસ દેરીઓમાં ત્યાંના બિમા સ્થાપન કર્યાં છે.
આ પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસ ંગે વીતરાગ ધર્માંની અતિશ્રદ્ધાવાલા તે જ શેઠાણીએ પેાતાના ધનિષ્ઠ પતિના કલ્યાણને માટે ભરાવેલ ભગવાન શ્રીઋષભદેવ પ્રભુના પ્રથમ ગણધર, તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિરાજ પર્વત ઉપર ચૈત્ર શુદ પૂનમને દિવસે પાંચ ટ્રેડ મુનિએના પરિવાર સહિત મુકિત પદને પામ્યા હતા જે કારણથી શ્રી સિદ્ધગિરિ મહારાજનું પુંડરીકાચલ નામ પ્રસિદ્ધ થયું છે તે શ્રી પુંડરીકરવામીજી કે જેમનું બીજું નામ ઋણભસેન ગણધર છે તેમના બિંબની પ્રતિમા તથા મારવાડના દેસૂરી ગામના શ્રીસંઘે ભરાવેલા શ્રી ઋષભદેવ, શ્રી ચંદ્રપ્રભુ મહરાજ, શ્રી શીતલનાથ ભગવાન અને શ્રી શ્રેયાંસનાથ ભગવાન એ ચાર બિષેાની અંજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ પણ કરવામાં આવ્યા છે. આ મહે।ત્સવમાં મહાન આનન્દનું સ્થાન તેા એ છે કે આ બિંબ સ્થાપન અંજનશલાકા સબંધી તમામ વિધાનમાં આચાર્યચિત ક્રિયા સિદ્ધાન્તત વ્યાકરણાદિવિવિધશાસ્ત્રાપારાવારપારીણ--પરાપકારકરણકાર્પિતકરણ-વિહિતવ્યાખ્યાપ્રજ્ઞત્યાદિયાગાદહનપ્રભૃતિપ્રવચનેક્ત-ક્રિયાકલાપ–સમરાધિત વિદ્યાપિઠાદિપ ચપ્રસ્થાનમયશ્રીસૂરિમત્ર-સૂરિચક્રચક્રવર્ત્તિ શાસનસમ્રાટ–તપાગચ્છાધિપતિ–વિનિતિન્યાયવ્યાકરણાદિચ ચેસ દાહ–જગદ્દગુરુ-ભટ્ટારકાશ્રણી પૂજ્યપાદ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી તથા તેએશ્રીના પટ્ટાલંકાર સિદ્ધાન્ત વાચસ્પતિ ન્યાયવિશારદ પૂજ્યપાદ શ્રીમદ્ વિજયાદયસૂરીશ્વરજી મહારાજના પવિત્ર હસ્તથી થયેલી છે, તેમજ તમામ વિધાન તેએાશ્રીના ઉપદેશ તથા સૂરિમંત્રથી મ ંત્રેલ વાસક્ષેપ પૂર્ણાંક કરવામાં આવ્યું છે. આ જર્ણોદ્ધાર તથા પ્રતિષ્ઠા મહોત્સવ યાત્રચન્દ્રદિવાકર સમૃદ્ધિને પામે
ન ઢાશકર શિલ્પકાર, ધ્રાંગધ્રા (ચાલુ)
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તરમી સદીની એક અપકર તીર્થમાળા સંગ્રાહક તથા સંપાદક—પૂજ્ય મુનિરાજ શ્રી કાંતિસાગરજી, સાહિત્યાલંકાર
પ્રાચીન જૈન ઐતિહાસિક સાધનામાં પુરાતન તીર્થમાળાઓનું મહત્ત્વપૂર્ણ સ્થાને છે, કારણકે પ્રાયઃ તીર્થમાળાઓ સ્વાનુભવ પૂર્વક જ લખાયેલી હોય છે. એટલે ભૌગોલિક જૈન ઇતિહાસ તીર્થમાળામાં ઉપલબ્ધ થાય છે એટલે અન્ય જગ્યાએ ભાગ્યે જ સાંપડતો હશે. વળી તત્કાલીન ધાર્મિક, રાજનૈતિક અને સામાજિક પરિસ્થિતિને ખ્યાલ આપે એવા અવશેષો પણ એમાં મળી આવે છે. ભાષા અને સાહિત્યની દૃષ્ટિએ પણ એ મહત્ત્વની છે.
પ્રસ્તુત તીર્થમાળામાં ત્રણ ભુવનસ્થિત પ્રતિમાઓનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે સંખ્યા પણ સૂચિત કરી છે. પાછળની ઢાળોમાં વર્તમાનકાલીન તીર્થોનો ઉલ્લેખ મળે છે. પણ તે અપૂર્ણ છે. આ તીર્થમાળાના કર્તા લઘુ પોશાલિક ગષ્ટના હેમવિમલસૂરિના શિષ્ય પંડિત લક્ષ્મીકલના શિષ્ય શ્રી જયકુલ છે. વિ. સં. ૧૬૫૪ આસ વદિ ૧૦ ને રચનાકાળ છે. આ સિવાય કર્તાની અન્ય કૃતિઓ અદાવધિ જોવામાં આવી નથી. એટલે સાક્ષર સમક્ષ આ કૃતિ અને આ કર્તા સર્વ પ્રથમ જ ઉપસ્થિત થાય છે. આ તીર્થમાળાની હસ્તલિખિત પ્રત મારા સંગ્રહમાં છે.
આ તીર્થ મા લા
ચઉપઈ પ્રણમું માતા શ્રી સરસ્વતી, જે તુઠી આ પઈ શુભ મતી; ગુરૂ ચરણકમલ વંદેવિ, વિદ્યાદાયક મન સમવિ. તીરથમાલ રચું મન રંગિ, ઉલટ અ૭ઈ ઘણુ મુદ અગિ; સુણ ભવિયણ જે જગ જાણું, ભણ પ્રહિ ઉગમતઈ ભાણું. પ્રથમ ત્રિણિ ચકવીસી માન, અતીત અનાગત ને વર્તમાન બહરિ જિનવરનાં અભિધાન, અનુક્રમિ કહું થઈ સાવધાન. (૩) કેવલનાણું પ્રથમ જિર્ણોદ, નિર્વાણુ સાગર જિનચંદ; મહાસ વિમલસ્વામી પાંચમું, સર્વાનુભૂતિ શ્રીધર નમું દત્ત દામોદર દસમા સુતજ, સ્વામી સમરિ અધિક સુહેલ; મુનિસુવ્રત તેરસમાં સુમતિ, ચઉદસમા જિનવર શિવગતિ. અસ્તાગ નિમીશ્વર અનિલ, જસેધર કૃતાર્થ મતિ દિ વિમલ; જિનેશ્વર સુધમતિ નઈ સિવકર, ચંદન સંપ્રતિ ચઉવીસ જિનવર.
દોહા અષભદેવ પહિલા હવા, એ ચુવાસી દેવ; અતીત નામ તેણિ કારણિ, સુપ્યું અનાગત હેવ.
ચણે પઈ પદ્મના બીજે સુરદેવ, સુપાર સ્વયં પ્રભુ સેવ; સવનુભૂતિ દેવકૃત ઉદય, પેઢાલ પટિલ સમઉ (દય.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પ).
[૧૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
tવર્ષ ૮ સતકરતિ સુવ્રત નઈ અમમ, નિઃકષાય નિપુલાક નિમર્મ ચિત્રગુપતિ સમાધિ સંવર, જસેધર વિજય મલ્લ જયંકર. દેવ અનંતવીર્ય ભદ્રકૃત, નામત પઈદિન હુઈ સુકૃત; એ ચુવીસ તીર્થકર હુસઈ, પાયકમલ સુરનર સેવસઈ (૧૦) ઋષભ અજિત સંભવ અભિનંદ, સુમતિ પમપ્રભ સુપાસ જિણુંદ ચંદ્રપ્રભ સુવિધિ સીતલ, શ્રેયાંસ વાસુપૂજ્ય વિમલ. (૧૧) અનંત ધર્મ અનઈ શાંતિ કુંથુ, અર મલ્લિ મુનિસુવ્રત, નમી નેમિ નઈ પાસ જિસુંદ, વીર નામિ હુઈ આણંદ.
દેહા ભરત ક્ષેત્ર નામઈ કહ્યા, એ બહત્તરિ જગદી; એરવત ક્ષેત્ર તણું કહું, પહુંચઈ મનહ જગીસ.
જિમ સહકારિ કેઈલિ–એ ઢાલ) પંચરૂપ જણહર જગનાયક, સંપ્રતિ ધ્યાત નઈ અષ્ટાયક,
અભિજિત નેમિ સાતમું એ. અગમસર શ્રી અંગૂલિષ્ટ સામી, વિજ્ઞાની પ્રણમું સિરનામી;
શ્રી અખ સુવિધિ સુ બારમું એ. નમ્રદત્ત શ્રી કુમાર સતસમ, પ્રભંજન સૌભાગ્ય અતિ નિર્લોભ;
શ્રી દિનકર અઢારમું એ. વ્રતાધિક સુધિકર પ્રભુ સારીર, શ્રી કલ્પદ્રુમ અતિ ગંભીર;
શ્રી તીર્થાદિ ત્રેવીસમું એ. શ્રીફલ કેરા એ જિન ચઉવીસ, અતીત નામ સમરું નિશદીસ;
વરતમાન હવિ ચિતિ ઘરૂં એ. (૧૮) બાલચંદ્ર શ્રી સુવ્રત જિનવર, અગ્રસેન શ્રીદત નઈ વ્રતધર;
સામનિટ નામિ તરું એ વિશ્વસન શ્રેયાયુ સત્યવંત શુકન શ્રેયાંસ ગુણવંત;
સિંહસોમ જિન બારમું એ. મેયાંજલ ઉપશાન્ત દેવસેન દેવ, મહાબીજ શ્રેયાંસ મરૂદેવ
શ્રીધર સામકંઠ નમું એ. અઢિપણ મારગ દનવીર, શ્રી સેન આપઈ ભવતીર;
ધીર અનાગત નામ સુણ એ (૨૨) શ્રી સિધાર પૂરણું ઘેષ, ત્રીજા જિનવર શ્રી યમઘાષ;
સાગર સુમંગલ સખકરુ એ (૨૩) સર્વાસિદ્ધિ નઈ નિર્વાણુસ્વામી, રતિ હઈ ધર્મધ્વજ નામિ;
સિદ્ધસેન હુસેન જિનવર છે. (૨૪)
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અપ્રકટ ર્ધમાળા
| [ ૧૮૭
-
-
-
-
-
(૨૫)
(૨૬)
(૨૭)
રતિમિત્ર સત્યસેન શ્રીચંદ્ર, દઢકેતુ ચૌદસમા મહેન્દ્ર
દહપાસ સુવ્રત ભલુ એ. સુપાસ સકોમલ એગુણવીસ, અનન્નાર્થ વિમલ એકવીસ,
ઉત્તર મહારધિ ગુણનિલ એ. દેવતાનંદન ઈમ ગ્રેવીસ, એરાવત ક્ષેત્રણ ઈશ;
દિવસ સફલ હુ આજનું એ.
ચઉપર અઢીદ્વીપ માંહિ વિહર માન, હેમવિમલ પરિ ઉત્તમ વાન; છિનુ નઈ વિજય બત્રીસ, તીર્થકર પ્રણમું તિહાં વીસ. સીમંધર યુગમંધર બાહુ સુબાહ, કર જોડી વંદી લિઉં લાહ જંબૂ દ્વીપ માંહિ ટૂકડા, કરિ વિહાર જિનવર પડવડા. શ્રી સુજાત સ્વયંપ્રભ ધાર્ય, રિષભાનન ચુ.અનન્તવીર્ય; ધાતકીખંડ પૂરવ મહાવિદેહ, માંહિ અછઈ એ જિણ ગુણગેહ શ્રી સૂરપ્રભ સ્વામી વિશાલ, વજાધર ચંદ્રાનન સુવિશાલ; પશ્ચિમ વિદેહ ખંડ ધાતકી, માંહિ નમું છું જિન ઈહાથકી. ચન્દ્રબાહુ ભુજંગમ સ્વામી, ઈશ્વર નેમિપ્રભ અભિરામ; પૂર્વ વિદેહ પુષ્કરવર દીવ, વિહાર કરી તારી ભવ્ય જીવ. વિરસેન નઈ શ્રી મહાભદ્ર, દેવયસ અજિતવીર્ય દિભદ્ર; પશ્ચિમ મહાવિદેહ મઝરી, પુષ્કરવર દ્વીપ જિન ચારિ.
(૩૨)
ભરત પંચ નઇ એરવત, દસ ખેત્રિ જિનરાજ; સાતસઈ વીસોત્તર નમું, સીજિ વંછિત કાજ.
વસ્તુ (છંદ) પનર કર્મહર ભૂમિ કહિવાઈ, ઉત્કૃષ્ટિ કાલિ તિહાં, એકસું સિતરિ જિનવર, કેવલજાણી કેડિ નવ, કોડિ સહસ નવ નમું મુનિવર; સંપ્રતિ વિહરઈ વીસ જિણ, કેવલી બઈ કેડિ; કડિસહસ બિ સાધુ તે, પ્રણમું બેહ કર જોડિ.
હા હવઈ અષભ ચંદ્રાનન, વારિણ વર્ધમાન; શાશ્વત બિંબ સંખ્યા કહું, પણિ એ ચાર અભિધાન. તિર્યંગ લેગ નંદીસરહ, દ્વીપ અછઈ સુવિશાલ; બાવન પ્રાસાદે નમું, ચઉસઠિસઈ અડ્યાલ.
(૩૫)
(૩૬)
(૩૭)
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=
(૩૮)
(૩૯)
(૪૧)
(૪૨)
(૪૩)
[ ૧૮૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ કુંડલ રૂચકે દ્વીપમધિ, યાર થયા જિનચૈત્ય
ચાર ચાર સઈ છનું, બિંબ જમું તે નિત્ય. રાજધાની નઈ ચૂલિકાસોલપંચ જિનગેહ; સઇ ઉગણીસ વીસોત્તરાં, છ સ નમું વલી તેહ. ગયદતે વસહ ભુવન, જિણબિંબ સઈ ચેવીસ, દેવકુરૂત્તરી દસ ભુવન, બાર સયાં જગદીસ. ઈષકારિ પ્રાસાદ ચ, માનુષેત્તરિ ગિરિ ચારિક ચાર સઈ ઈસીઆ, બિંબ નમું સુવિચારિ. વખાર ગિરિ નઈ કુલગિરિ, ઈસા ત્રીસ પ્રાસાદ: છન્ન સઈ છત્રીસ સઈ, બિંબ નમું સુપ્રસાદ. દીર્ધ વૈતાઢય દિગજભુવનિ, સિત્તરિ સુ ચાલીસ વીસ સહસ નઈ ચ્ચાર સઈ, જિન સત અડતાલીસ. ઈગ્યાર સઈ સિત્તર ભુવન, જબ પ્રમુખ દસ વૃક્ષ; શ્યાલીસ સહસ નઈ ચાર સઈ, બિંબ નમું એક લક્ષિ. કાંચનગિરિ પર્વત અછઈ, એક સહસ જિણ ગેહ; એક લાખ વીસહ સહસ, પ્રતિમા પ્રણમું તેહ. મહાનદી સિત્તરિ ભુવન, ઉરાસી સઈ બિંબ ઈહિ અસી પ્રાસાદ છઈ, છસઈ પ્રતિબિંબ.. કંડિ ત્રિણિ સઈ ઈસી ભૂવન, બિંબ સહસ પણુયાલ; છ સઈ આગલાં તે નમું, મન શુદ્ધિ ત્રિણિ કાલિ. વૃત્ત નામ વૈતાઢય તિહાં, ભલા વીસ પ્રાસાદ, સત ચોવીસ ભાવી નમું, પ્રતિમા વિણ વિખવાદ.
વસ્તુ (છંદ) - યમક પર્વતિ પર્વતિ દીસ પ્રાસાદ, તિહાં બિંબ ચઉવીસઈ, નમુ એક ચિત્તિ નિત્ય સુખકર, તિરિય લકિ છત્રીસ સઈ, ઉગણુસઢિ પ્રાસાદ સુંદર, સહસ એકાણું ત્રણસઈ, વીસ સહિત ત્રિણિ લાખ, ભુવન બિંબ સંખ્યા કહી, આગમિ શ્રીજિન ભાષ.
ચઉપઈ હવિ વ્યક્તર જયોતિષી મરિ, અસંખ્યાત જિનભુવન વિચારિક તિહાં અસંખ્ય શાશ્વત જિશુબિંબ, તે નિત્યઈ વજું અવિલઅ. પાતાલ લેક અસુર કમાર, માંહિ ચુસઠિ લાખ વિહાર; સત કાટી નઈ પનર કેડિ, વીસ લક્ષ બિંબનમું કર જોડિ.
(૫૧)
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક અપ્રેકટ તીર્થમાળા
[ ૧૮૯]
નાગાકમાર માંહિ અતિહિ ઉદાર, લખ ચૌરાસી જૈન વિહાર, એક સુ કડિ એકાવન કોડ, વીસ લાખ બિંબ નમું કર જોડિ. (૧૨) સુવર્ણ કુમાર માંહિ અભિરામ, બહુરૂચિ લાખ જિણવરનાં ડામ; એક સુ કેડિ ઈગતીસ કેડિ, સાડિલાખ વલી ઉપરિ ડી. (૫૩) વિદ્યુતકુમાર દ્વીપકુમાર, અગ્નિકુમાર નઈ ઉદધિકુમાર; દિશિકુમાર તિમ સ્વનિતકુમાર, છએ ઠામે સરખા વિચાર. (૫૪) બહત્તરિ લાખ જૈન પ્રાસાદ, મેરુશિખરસું માંડિઉ વાદ; એકેક થાનકિ ઈમ હેઈ, સુણુઉ બિભ્ય સંખ્યા સહ કે ઈ. (૫૫) એક સુ કોડિ કોડિ બત્રીસ, અસી લાખ પૂરવઈ જગીસ વાયુકુમાર માંહિ લખ છન્નઈ, ભુવનબિમ્બ સંખ્યા કહુ હવઈ. (૫૬) એક સત કેડિ કેડિ બહુતિરિ, અસી લાખ જિન તે ઉપરિ; સાત કેડિ ભુવન ભૂવનપતિમાંહિ, બહુતરિ લાખ સરવાલિ થાઈ. (૫૭)
દોહા તેણિપ્રાસાદિ તેર સઈ કોડિ નવ્યાસી કેડિ સાઠિ લાખ પ્રતિમા નમું, હું કરકમલહ જેડિ.
ચઉપાઇ ઉર્ધલોક સેહમ દેવલેઈ, લાખ બત્રીસ ભુવન તિહાં જોઈ કોડિ સતાવન ઉપરિ સાઠિ, છઈ જિનપ્રતિમાં કહી શ્રત પાકિ. (૫૯) બીજે દેવલોકિ ઇશાન, લાખ અઠાવીસ ભુવન વિમાન; કેડિ પચાસ લાખ ચાલીસ, વીતરાગનઈં નામું સીસ.
(૬૦) ત્રીજઉ નામે સનતકુમાર, લાખ બાર તિહાં જૈન વિહાર; સાઠિ લાખ નઈ કેડિ એકવિસ, જિનપ્રતિમા પૂરવઈ જગીસ. મહેન્દ્ર તુર્ય સ્વર્ગનું નામ, આઠ લાખ પ્રભુકેરા ધામ; ચઊદ કેડિ લાખ ચાલીસ, પ્રણમું બિઓ તેહ નિશદીસ. પાંચમિં બ્રમહ નામિ સુરઇ, ચાર લાખ જિણવર તિહાં જઈ સત કેડિ ઉપરિ લખ વસ, અહનિસિ વંદૂ હું જગદીસ. (૬૪) લાંતકિ છઠ્ઠિ જિનઆવાસ, ગ્રન્થિ ભાખ્યા સહસ પચાસ; નેઊ લાખ જિન જિહાં ગહિંગહઈ, પૂજઈ દેવતા સમક્તિ લહઈ. (૬૪) સાતમઈ શુક સ્વર્ણિ સુખ ઘણાં, ચાલીસ સહસ દેહરા જિનતણાં લાખ બહુત્તરિ મૂરતિ સાર, હવઈ આઠમઉ સુણુઉ સહસાર. તિહાં જિનભુવન સહસ ટુ હેઈ, દસ લાખ બિસ્મ નમું હું સોઈ નવ-દસ આનત-પ્રાકૃત નામ, બિસઈ બિસઈ દેઉલ અભિરામ. (૬૬) બિંદુ થઈ સહસ બહુત્તરિ દેવ, ઈન્દ્રાદિક તસુ સારી સેવ;
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૯૦]
શ્રી જેન સત્ય પ્રકાશ
(વર્ષ ૮
(૭૪)
આરણ-અચુત એકાદશ-બાર, ડુઢ ડુઢસો] જિગૃહર સાર. બિહું એ મિલી સહસ ચુપન્ન, શાશ્વત સ્વામી ઠામિ મન મન્ન; બારે દેવલોકિ દસ ઈદ, ભુવનવિવેક કહિયાં જિનચન્દ. ત્રિતું શ્રેયક પ્રથમ વિચાર, જિણમન્દિર એક સુ અગિયાર; તેર સહસ્ત્ર ત્રણ સઈ વીસ, ભાવ સહિત વન્દુ જગદીસ. મધ્ય વિહુંની સુણિયે બાત, તિહાં પ્રાસાદ એક સુ સાત સહસ બાર આઠ સઈ ચાલ, સ્વામીનઈ વંદના ત્રિણિકાલ. ઉપરિ વલી ત્રણ ગ્રંક, તિહાં શાશ્વત ભુવન સત એક; બાર સહસ જિનપ્રતિમા લહી, મઈ કેવલી વચનઈ સહી. • પંચ અનુત્તર પંચ વિમાન, પંચભુવન ષટ સઈ પ્રભુમાન; ઊર્ધ લોકિ જિણહર જિનતણ, સંખ્યા કહું વિગતિસું ગણી.
દેહા લખ ચુલસી સત્તાણુવઈ, સહસ અનઈવીસ; જિનાલય છઈ એત (ટ) લાં, સત કેટી જગદીસ. (૭૩) બાવન કેડિ વલી કહ્યાં, લખ ચુરાણું દેવ; સહસ ચઉઆલીસ સાતસઈ, સાઠિ સુહાવી દેવ.
વસ્તુ (છન્દ) ત્રિતું ભુવને ભુવને મલીય, આઠ કેડિ લક્ષ સતાવન અધિક વલી; બિસઈ છયાસીએ જૈન મંદિર, તિહાં પનરસિ કેડિ જિનબિમ્બ કોડિ બાયાલ સુન્દર લાખ, અઠયાવન છત્તીસ સહસ અસી ભગવંત, કુશલ ભુવન પ્રભૂ ધ્યાવતાં, સુખ સંપદા અનન્ત.
ઢાલ-મહાલંતડેનું છે હિવઈ સુર મનુષ્ય નીપાઈઆ એ મહાલંતડે, પૂજા વિવિધ પ્રકાર સુણ સુંદરીએ; તેહમાંહિ ધુરિ વંદીઈ એ મ૦, શ્રી સેતુજ ગિરનાર સુણ સુંદરીએ. (૭૬) પ્રથમ ચક્રી ભરતેસરૂ એ મઠ, આદીસરનું જાત સુણ સુંદરીએ; આરીસાહરિ કેવલી એ મ, પાટ હવા એક સાત. સુણ સુંદરીએ. (૭૭) તાત વચનિ અષ્ટાપદિ એ મ૦, થાપ્યા જિન ચુવીસ સુત્ર; માનિ વાનિ પરિમાણિના એ, મળ, જિહાં સીધા આદીસ સુ (૭૮) સમેતશિખર તીથર ભલું એ મ0, વન્દ્ર વીસ જિણુંદ સુe; અબુદાચલ જીરાંઉંલ એ મ, નાગહિ આનંદ સુo. (૭૯)
૧. ગિરનાર-જૂનાગઢ, વિશેષ માટે જુઓ ગિરનાર-ચૈત્યપરિપાટિ પુરાતત્ત્વ” વર્ષ ૧ અં. ૩ જો પૃ ૨૯૧થી ૩૨૫ સુધી.
* (૭૫)
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭].
એક અપેકટ તીર્થમાળા
[૧૯]
રાણુગિપૂરિ આદીસરૂ એ મ૦, બમણુવાડિ વીર. સુ; ગુડીપાસ અમીઝરૂ એ મ, ઘેઘે નવખંડ ધીર સુo, ઈણી પરિ તીરથ છઈ ઘણાઈ મ, સંપ્રતિ કમરવિહાર સુર; વસ્તુપાલ જગિ જાણુઈએ, મ, જાવડે વિમલ ઉદાર સુo. કલિયુગિ રંગ રહાવીઆ એ મ, કીધા મોટા જંગ સુર; બિંદું પ્રાસાદ કરાવી એ મ, તિહાં જિનપડિમા ચંગ સુઇ કલિ કંડ કરહેડ નમું એ મ૦, માંગલહરિ જિનરાજ સુ0; ધૃતકલ્લોલ સંખેશરૂ એ મ0; સેરિસઈ સરિઆ કાજ સુત્ર ત્રંબાવતીઈ થંભણ એ મ૦, ભીડિભંજન શ્રીપાસ સુ; વરકાણું પંચાસરૂ એ મા, કેપૂરી આસ. સુત્ર નારિંગપુર ચારૂપ જિન એ મ૦. બરસિંઘ ગાંધાર સુ0; ભરૂઅચ પ્રમુખ તીરથ ઘણાં એ મ૦, કહિતુ ન લહું પાર સુઇ ગૂજરે પર સણગારહ એ મ, નામિ નગર નડિઆદ સુ; અમરપુરી સમ જાણઈ એ મ૦, તિહાં છ ચ્યાર પ્રાસાદ. સુત્ર મૂલગિ મૂલનાયક નમું એ મ, નીલવર્ણ પ્રભુ પાસ સુo; આદિ અજિત સન્તીસરૂ એ મ૦, ગુણકેરા આવાસ સુ તપગચ્છ ગણિ ચંદલ એ મ૦, શ્રીહેમસોમસૂટીદ સુo; તાસતણું પરિવારમાં એ મ0, છઈ પંડિતના વૃન્દ સુત્ર પંડિત શ્રેણિ શિરોમણિ એ મ, લક્ષ્મી કુલ ગણિ સીસ સુત્ર; જયકુલ જનમ સફલ કરું એ મ૦, ગાઈઆ શ્રી જગદીસ સુત્ર અસુધ હઈ તે સધિય એ મ૦, કવિ ! લાગું તુમ પાય સુત્ર; સંઘ સહ સાંનિધ કરી એ મ, તૂ કવિ પંડિત થાય સુ. સંઘ મટિમ જેહનઈ દઈએ મ, તેહ જ મેરૂ સમાન સુ; તીરથમાલા ભણિ ગુણિ એ, મળ, તેહ ઘરિ નવ નિધાન સુત્ર
શ્રી વિક્રમ નૃપથી સંવછર સતલ, ચઉપના વરસિ આ વદિ રંગરેલ; પૂર્ણતિથિ દશમી સોમવારિ જયકાર,
ભવિઆ પ્રભુ ભગતિ હરખ ધરી અતિવાર. || ઇતિ શ્રી વેલકયભુવનપ્રતિમાસંખ્યાસ્તવન સપૂર્ણ ૧ આ તીર્થમાળાના અંતમાં આ પંક્તિમાં આપવામાં આવેલું આલોક્ટ્રભુવન પ્રતિમા સંખ્યારતવન -નામ કર્તાએ પતે યોજેલું નામ નથી, પણ એ પ્રતિના લહિયાએ પિતે પસંદ કરેલું નામ છે. કર્તાએ તે આ કૃતિને, તેના પ્રારંભ માં અને રપંતમાં, * તીર્થયાલ' તરીકે જ પરમાવી છે.
(૨)
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीकेशरियाजी-वन्दना
रचयिता-पू. मुनिमहाराज श्री भद्रकरविजयजी श्रीमंस्ते महिमा चमत्कृतिकरों नित्यं सतां प्राणिनां, केषाश्चिद्विषयो हि वाङ्मनसयोः सद्ध्यानिनां योगिनाम् । सत्यो विस्मयतामयो जनिभृतां चेतःसमाकर्षको, रिक्तं मां सुगुणैः करोतु सगुणं नाभेयतीर्थकर ॥१॥ या कान्तिस्तव नव्यभव्यघनवद देदीप्यमानाऽनिशम् . जीर्णत्वं नहि यत्र कर्षक भवि-स्वान्तं प्रसन्नं सदा । भक्तानां हृदये सदैव रमते दिव्या विवेकप्रदा, गम्या सा विदुषां सुखं दिशतु मे तीर्थेश्वरादीश्वरः ॥२॥ वंद्यो वज्रिगणैः सुरासुरवरैः स्तुत्यः प्रपूज्यश्च यः, तं संसारसमुद्रमग्नमनुजोद्धारै कनौकोपमम् । . . वंदे मोक्षसुखप्रदं सुमनसां चेतोऽभिलाषप्रदं, देवीसुस्वरगीयमानयशसं तीर्थेश्वरादीश्वरम् ॥३॥ मिथ्याकुतर्ककलुषीकृतमानसं मे, वाचा कुभाषितमयी न च सत्यपूता । कायः कुवृत्तिचतुरो न च शीलपूतः, नाभेय मां त्वदनुगं त्वमवेस्तथापि ॥४॥ तव विभो शुभगे शुभचक्षुषी, चिरतरं नयने मम पश्यती । अननुभूतचरं भवकानने, प्रपिबतः स्म सुधां विबुधाऽगमाम् ॥५॥ सुरगणा असुरा मुनिपुङ्गवाः, गृहिजना धनिनोऽपि च भिल्लकाः। ऋषभनाथममुं च भजन्ति ते, त्रिभुवने भवनेषु वनेषु च ॥६॥ कुटिलकल्मषभूमिधराशनि-विमतलुम्पकदुर्मतनाशनी । वृषभनाथ सदा प्रतिमा तव, मनसि मे रमतां जगतां धव ॥७॥ स्तवनतस्तव नाथ भवन्तु मे, प्रथमतोऽक्षयि निर्मलदर्शनम् । पदपदार्थनिरूपकचिन्मणिः, सुविमलं चरणं शिवदं ततः ॥८॥
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી મુનિસુ ંદરસૂરિજીએ વણ વેલી
મહારાજા કુમારપાલની ધર્મચર્ચા
મહારાજા કુમારપાલે જૈનધર્મ સ્વીકાર્યા પછી પેાતાનું જીવન કેવુ ધર્મમય વ્યતીત કર્યુ હતુ. એ સંબધી પ્રાચીન-અર્વાચીન અનેક ઉલ્લેખેા ઉપલબ્ધ થાય છે. તેમની ધાર્મિક ચર્યાની સંક્ષિપ્ત યાદી નીચે આપવામાં આવે છેઃ—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ દૃષ્ટાન્ત સ્વપર ઉપકારી પુરુષ તરીકે આપવામાં આવ્યું છે.
“ મહારાન્ત કુમારપાલે સમ્યકત્વ પૂર્ણાંક ખાર વ્રતનુ સુંદર રીતે પાલન કર્યુ હતુ. નિરંતર ત્રિકાલ જિનવરદેવનું પૂજન, અષ્ટમી ચતુર્દશીએ ઉપવાસ પૂર્વક પૌષધ કરતા હતા. પારાના દિવસે દષ્ટિપથમાં આવતાં સેંકડા મનુષ્યાને યોગ્યતા પ્રમાણે દાન આપીને સંતેાખતા હતા, અને પેાતાની સાથે જેમણે પૌષધ કર્યાં હોય તે સર્વે તે રાજમહેલમાં પારણું કરાવતા હતા. દબાયેલા (ધસાયેલા) શ્રાવકને હાર સાનામહેાર આપતા. દર વર્ષે શ્રાવકાને એક કરોડ સેાનામહારા આપતા. આવી રીતે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ સેાનામહારા શ્રાવકને દાનમાં આપી હતી. શ્રાવકાને અઠ્ઠાણું લાખ દ્રવ્ય ઉચિત દાન આપ્યું હતું. ùાંતેર લાખ દ્રવ્યને કર માફ કર્યાં હતા તથા રડતી રત્રીઓનું, (વિધવા, ગરીબ, દુઃખી સ્ત્રીએાનુ) ધન ન લેવાના કાયદો કર્યાં હતા.”
અને સાત વાર તીર્થયાત્રા કરી હતી.
“ મહારાન્ત કુમારપાલે એવીશ જ્ઞાનભંડાર લખાવ્યા હતા. ત્રિભુવનપાલ વિહારજિનમદિરમાં નિરંતર સ્નાત્ર મહાત્સવ ચાલતા, શ્રો હેમચંદ્રાચાર્યાં ગુરુદેવના ચરણકમલમાં નિરંતર દ્વાદશાવવંદના કરતા. ત્યારપછી દરેક સાધુઓને વંદના કરતા હતા; પેાતાથી પહેલાં પૌષધાદિ વ્રત લીધેલા શ્રાવકાને વંદના, બહુમાન, દાન આદિ આપતા. અઢાર દેશમાં અમારી પટ, ન્યાયલટાનું વાદન, અને ચૌદ દેશમાં ત્યાંના રાજા સાથે મૈત્રી અને ધનદ્વારા વોની રક્ષા કરાવી હતી. ’
(C
તેમણે ચૌદસા ચુમ્માલીશથી વધુ સુંદર નૂતન જિનમંદિર, સાળસે Íહાર,
رد
મહારાન્ત કુમારપાલે શ્રાવકાનાં બાર વ્રત અંગીકાર કર્યાં હતાં તેવુ તેઓ કેટલી ચીવટથી, શ્રદ્ધાથી અને પ્રેમથી પાલન કરતા હતા તે પણ અહીં આપ્યુ છે, જે દરેક શ્રાવકે બહુ જ મનન કરવા જેવુ છે.
¢¢
પ્રથમ વ્રતમાં ‘ મારિ ’ (માર) શબ્દ બોલાઇ જાય તેા તેના પ્રાયશ્ચિત્તમાં ઉપવાસ કરતા હતા. ખીજા વ્રતમાં ભૂલથી પણ અસત્ય ખેલાઈ જાય તે! આયંબિલનું તપ કરતા હતા. ત્રીજા વ્રતમાં કાઇનુંયે અદત્ત ન લેતા એ તે ખરૂ, પરન્તુ મરેલાનું ધન પણ નહાતા લેતા. ચતુર્થાં વ્રતમાં ધર્મપ્રાપ્તિ પછી પરણવુ નહીં તેવી પ્રતિજ્ઞા હતી, તેમ ચાતુર્માસમાં તેા મન, વચન અને કાયાના યાગથી બ્રહ્મચય' પાલવુ એવી પ્રતિજ્ઞા હતી. જે તેમાં મનથી ભાંગેા લાગે તેા ઉપવાસ કરતા, વચનથી ભાંગેા લાગે તે બિલ કરતા અને
૧ શ્રાવકોએ પેાતાના ધર્મબન્ધુએ સાથે કેનેા વ્યવહાર રાખવા ોઇએ, તે આ પાઠ આપણને બરાબર શીખવે છે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૧૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૨
કાયાથી ભાંગેા લાગે તો એકાસણું કરતા હતા. આ વ્રતના પાલનના પ્રતાપે તેએ પરનારી સહેાદરના મહાન બિરૂદને ધારણ કરનાર હતા. ભાપાલદેવી વગેરે આઠ રાણીઓના મૃત્યુ પામ્યા પછી પણુ, મંત્રી આદિના બહુ જ આગ્રહ થવા છતાંયે ‘ધ ગ્રહણ કર્યા પછી ન પરવુ ’ એ પ્રતિજ્ઞા તેમણે બરાબર પાળી હતી. નિયમના ભંગ નહેાતા જ કર્યાં. આરતીના સમયે રાણીની જરૂર પડતી ત્યારે ભોપાલદેવીની સાનાની મૂર્તિ બનાવરાવી, પરન્તુ પુનઃ લગ્ન તેા નહાતુ જ કર્યુ.
23
((
33
ગુરુદેવે વાસક્ષેપ પૂર્ણાંક તેમને રાજષ બિરૂદ આપ્યું હતું....' પાંચમા પરિગ્રહપરિમાણ વ્રતમાં;~~~
((
છ ક્રેડનું સુવર્ણ; આઠ ક્રોડનુ તાર ( તે વખતનું ચલણી નાણું ), હજાર ધડી કિંમતી મણિરત્ન, બત્રીશ હજાર મણ ઘી, ત્રીશ હજાર મચ્છુ તેલ, ત્રણ લાખ મૂડા ચોખા, ચા, જાર, મગ વગેરે ધાન્ય, પાંચ લાખ ઘેાડા, હજાર હાથી, હમ્બર ઊંટ તેમજ જુદાં જુદાં પાંચસે ઘરા, પાંચસા દુકાને, પાંચસે સભા, પાંચસે। હ।ડીએ,પાંચસે ગાડાં અને પાંચસો ગાડીયેા, અગિયારસે હાથીએ,પચાસ હજાર રથા, અગિયાર લાખ ઘેાડાએ અને અઢાર લાખ સવ સૈન્ય હતું-એટલુ સૈન્ય રાખવું.
>>
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠા વ્રતમાં ચામાસામાં પાટણ શહેરથી બહાર જવાને નિષેધ હતા. પાટણ બઢાર જવાનું અધ હતું.
cc
સાતમા ભાગાપભાગ વ્રતમાં ‘મદ્ય, માંસ, મધ, માખણ, બહુીજ પાંચ પ્રકારનાં ઉદમ્બર ફેલ, અલક્ષ્ય, અનન્તકાય, અને ધેખર આદિ ન ખાવાનેા નિયમ હતા, અર્થાત ઉપર્યુકત અભક્ષ્ય અનતકાયને! ત્યાગ હતા. દેવતાને નહીં આપેલુ અર્થાત્ દેવને નહી ધરાયેલું વસ્ત્ર, ફલ, આહાર આદિનું વર્જન હતું. ચિત્તમાં માત્ર પાની છૂટી હતી, તેમાં દિવસમાં આઠ પાનનાં બીડાં લેતાં. રાત્રે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, આ ચારે આહારનો ત્યાગ હતા. વર્ષા ઋતુમાં એક ઘી વિગય લેવી ખીન્ન વિગયના ત્યાગ હતા અને ભાજી પાંદડાંના શાકના ત્યાગ હતા. એકાસણું, પતિથિએ બ્રહ્મચર્ય, વિગયત્યાગ, અને ચિત્તને ત્યાગ હતા. ''
“ આઠમા વ્રતમાં સાતે વ્યસનેાને દેશમાંથી કાઢી સમુદ્રમાં નાખી દીધા અર્થાત્ માતાને તે સાતે વ્યસનેાને ત્યાગ હતેાજ, પરંતુ પેાતાના આખા દેશેમાંથી પણ અનના મૂલભૂત સાતે ન્યુસનાના બહિષ્કાર કરાવ્યા હતા.
""
**
નવમા વ્રતમાં ઉયકાલ સામાયિક કરવું, સામાયિકમાં ગુરુદેવ શ્રી હંમદ્રાચાર્યજી સિવાય ખીન્ન સાથે બોલવાને પણ ત્યાગ હતા. નિર ંતર
યોગાસના બાર પ્રકાશ અને
વીતરાગસ્તાત્રના વીશ પ્રકાશ ગણતા.
♦
દરામા વ્રતમાં ચામાસામાં ગાજી સુરત્રાણુની સેના અટલ રહ્યા અને વ્રતનું પાશ્ચન કર્યુ.
આવ્યા છતાં રાન્ન અચલ-
'
66
અગિયારમા વ્રતમાં પોતે પૌષધ અને ઉપવાસ કરતા હતા, પરંતુ એક વાર પોખધાવાસમાં રાત્રે કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા તે વખતે પગે મકાડા ચાંટયા; બીજા માણસોએ મકાડાને દૂર કરવા ઘણા પ્રયત્ન કર્યાં પણ મકાડાએ તા આવેશથી ડ ંખ ને ૦૮ હાડયા. રામએ એ (મકાડા) મરી જશે એ ડરથી પોતાની એટલી ચામડી ઉખાડી મળે માટે પોષાયરાના પાણ દરેક પોચાળખાને સાથે લઇ ભાન
ના
For Private And Personal Use Only
35
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨૭]
મહારાજા કુમારપાલની ધર્મચર્યા
[
W]
“ બારમા અતિથિસંવિભાગ વતમાં દુ:ખી સાધર્મિક બધુઓના કહે તેર લાખ દ્રવ્યને કર માફ કરી દો. કે. રા. આ. શ્રી હેમચંદ્રાચાર્યું; મહારાજના ઉપાશ્વ સામાયિકાદિ ધર્મક્રિયા કરનારાઓને પાંચસે ઘોડેસવારની, અને બાર ગામના અધિપતિપણની પદવી આપી હતી. અને અન્ય સર્વ ઉપાશ્રયોએ સામાયિકાદિ કરનાર આ સની વચ્ચે પાંચસ૩ ગામ આપ્યાં હતાં. ”
“ આવી રીતે બીજા પણ આ વિવેક શિરોમણિ મહારાજાના અનેક પુણ્ય માર્ગો હતા, અહીં કેટલાને ઉલ્લેખ કરીએ ? સમ્યગૂ ધર્મ અનુષ્ઠાન વડે પિતાને આત્માનું હિતઉપકાર કર્યો; હવે તેમના બે ભવ બાકી છે, અર્થાત બે ભવ પછી મોક્ષે જશે. આ મહાન આત્મપકાર છે અને સાધમિક બધુઓને યોગ્યતા પ્રમાણે દાન, માન, ધર્મની નજીકમાં લાવવા, ધર્મમાં સ્થિર કરવા, સીદાતા શ્રાવકનો ઉદ્ધાર, અઢાર દેશમાં અમારી--પાલનાદિ વડે પરોપકાર પણ સાફ છે જ. આ પ્રમાણે અત્તર અને બાહ્ય ઉપકારિત્વ સિદ્ધ જ છે.”
સુજ્ઞ વાચકો ! આ રીતે પૂજ્ય આચાર્ય દેવ શ્રી મુનિસુંદરસૂરિ મહારાજા કુમારપાલની ધર્મચર્યાની વાસ્તવિક પરિસ્થિતિનું આપણને દર્શન કરાવ્યું છે. પ્રથમ બતોમાં “માર’ શબ્દ બોલવાથી ઉપવાસ કરવાનું જણાવ્યું છે ત્યારે વિચારવાનું એ છે કે આ રાજર્ષિને ભગવતી અહિંસા, કૃપા, કરૂણા, દયા ઉપર કેટલે પ્રેમ હતો અને એટલે જ
મોહરાજપરાજય” નાટકમાં કૃપાસુંદરી સાથે તેમનું લગ્ન જાયેલું દેખાય છે. ધન્ય છે તેમના અહિંસા વ્રતને. આવી જ રીતે બીજા વ્રતમાં ભૂલથી પણ અસત્ય બોલાઈ જાય તે આયબિંક કરવું. ત્રીજા વ્રતમાં અદત્તનો ત્યાગ તે હતા જ, પરંતુ રાજહક હોવા છતાં મરેલાનું ધન પણ ન લેવાનો નિયમ હતો. ચતુર્થ વ્રતમાં ચાતુર્માસમાં તે મન વચન અને કાયાથી સર્વથા બ્રહ્મચર્ય હતું. એમાં માનસિક દોષ લાગે તે પણ ઉપવાસ કરવો. ધર્મપ્રાપ્તિ પછી લગ્ન કરવાની પણ બંધી હતી; અને આઠ આઠ રાણીઓના મૃત્યુ પછી પોતાની દાઢ પ્રતિજ્ઞા પાળી લગ્ન નહોતું જ કર્યું. બધાં સાધને વિદ્યમાન હતાં, મંત્રીઓનો આગ્રહ હતો, પરંતુ નિયમનું પાલન તે સમ્યગૂ રીત્યા કર્યું હતું. તેમજ સાતમા વ્રતનું તેમનું પાલન પણ ખરેખર બહુ જ પ્રશંસા માગી લે છે. અન્યક્ષ્ય અનંતકાયનો સર્વથા ત્યાગ, સચિત્તને પણ ત્યાગ અને માત્ર પાનની જ છૂટી રાખી હતી. દેવને ધરાય નહિ ત્યાં સુધી વસ્ત્ર, ફલ આદિ પિતે વાપરતા નહિ. આજના ધનકુબેરે, શ્રીમંતે વિચારે કે પોતે કેટલું પાળે છે ? આઠમા વ્રતમાં સાતે વ્યસનોને પોતાને તે ત્યાગ હતો જ, પરન્તુ આખા દેશમાંથી સાતે વ્યસનોને બહાર કાઢયાં હતાં. નવમા સામાયિક વ્રતમાં પોતે કેવી રીતે સામાયિક કરતા, તે વાંચી શ્રાવકોએ એમના જેવું આદર્શ સામાયિક કરતાં શીખવાની જરૂર છે. અગિયારમાં વ્રતની તેમની દૃઢતા, અહિંસાપ્રેમ બહુ જ પ્રશંસનીય છે. બારમા વ્રતમાં તેમણે કેવું સરસ અતિથિસંવિભાગવત પાળ્યું છે ! સાધર્મિક બધુઓને કેવા સુખી સમૃદ્ધ કર્યા છે. તેમને ધર્મમાં સ્થિર કરવા, તેઓ ધર્મ સન્મુખ થાય તે માટે કેવી કેવી ઉદારતા, ભક્તિ, પ્રેમ, બહુમાન કર્યા છે એ એક આદર્શ ધર્મપ્રેમી શ્રાવકને શેભે તેવાં છે.
૨ બાર ગામની ઉપજ તેમને મળે. ૩ બીજા બધા ઉપાશ્રયવાળા સને પાંચ સે ગામેની ઉપજમાંથી ભાગ આપવામાં આવતે.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१८
ધર્મની એવી ઉત્કટ અને શુદ્ધ આરાધના કરી કે જેના પ્રતાપે સંસારમાં બે જ ભવ રહી, કર્મક્ષય કરી ભવપાર થશે, સિદ્ધ થશે, બુદ્ધ થશે. ધન્ય છે તેમના ધર્મપ્રેમને, તેમની ધર્મશ્રદ્ધાને અને ધન્ય છે એમના ધર્મોપદેશક ગુરૂને કે જેમણે પોતે તરવાનો માર્ગ લઈ શિષ્યને તરવાનો ઉપદેશ આપ્યો. રાજર્ષિનું અનુપમ બિરૂદ પામનાર આ પરમાતોપાસક મહારાજાને સાધમિક બધુઓ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ પણ બહુ જ આદર્શરૂપ છે. આજના શ્રીમંત જેને પોતાના ધર્મ પ્રેમી, શ્રદ્ધાળુ અને ધર્માનુષ્ઠાનમાં તત્પર શ્રાવક બધુઓને સુખી અને સમૃદ્ધ કરવા પ્રયત્ન કરે એ જરૂરનું છે. આજની ભીષણ બેકારીમાં શદાતા શ્રાવકને સત્પાત્ર સમજી દાન આપી આત્મકલ્યાણની ઈચ્છક શ્રાવકોએ જરૂર સત્પાત્ર દાનના ઉપાસક થવાની જરૂર છે.*
-स. N.
_ “आरिहन्त-चैत्य" शब्दका अर्थ
[ रतनलालजी डोसीको जवाब ] लेखक--पूज्य मुनिमहाराज श्री विक्रमविजयजी
(गतांकसे क्रमशः) सूरिजीने चैत्य शब्दका अनेक अर्थ होना कहां स्वीकारा है इसका ख्याल न करते हुए लिख मारा है कि 'अपना हठ नहीं छोडते', किंतु हठवादी तो आप ही हैं क्योंकि सूरीश्वरजी म० ने चैत्य शब्दका कहां पर क्या अर्थ मानना इसका विवेक दिखलाया, फिर भी अपनी धूनमें अपना उल्लु सीधा कर रहे हैं। कुछ भी उपाय किया जाय मगर 'अरिहंत चेइयाणं' इत्यत्र अरिहंतकी प्रतिमा या मंदिर ही अर्थ होगा, किंतु आपका माना हुआ साधु अर्थ नहीं होगा, चैत्य शब्दका अर्थ किसी भी कोषमें साधु किया नहीं है । शतावधानी रत्नचंदजीने भी अर्धमागधी कोषमें अरिहन्त चेइय (पु०ना) 'अहंदू चैत्य' 'अरिहंत संबंधी कोई पण स्मारक चिहून' किया है।
और अमरकोषमें भी 'चैत्यमायतनं तुल्ये' ऐसा है और 'चैत्यं जिनौकस्तदूबिंब' इत्यादि भी प्रमाण है ही, और प्राचीन टीकाओंके तो बहुत ही प्रमाण हैं । व्युत्पत्तिसे भी इसका 'साधु' अर्थ नहीं हो सकता है, क्योंकि 'चिति' या 'चि' धातु के सिवा दूसरा कोई धातु इसमें आ ही नहीं सकता, और आप लिखते हैं-'जिस प्रकार मन्दिर मूर्ति के इतने नाम होते हुए भी मूर्तिपूजक इन्हें चैत्य नामसे भी पुकारते हैं इसी तरह यहां भी समज ले कि साधुओंके भिक्षु, श्रमण, निर्गथ, नामोंके साथ चैत्य भी एक नाम है' ऐसा कहने मात्रसे साधुका पर्याय चैत्य नहीं बन सकता है, क्योंकि कल आपके जैसे दूसरा कोई कहेगा कि जैसा मन्दिर, जिनालय, दहेरासर आदि नाम होते हुए भी
* श्री भुनिसुरसूरि त. 'पहे। रत्ना३२ 'ना आधारे.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२५४१-७] "हिन्त-येत्य" अथ
[१८७] चैत्य नाम है एसे भिनु श्रमण निर्गन्थ नाम होते हुए भी चैत्य नामसे इनको पुकारा जाता है। ऐसे ही अश्व तुरगादि शब्द होते हुए भी इसका चैत्य भी एक नाम है, वह भी प्रमाणसिद्ध है, ऐसा कहेगा तो क्या वह मान्य हो जायगा ? 'अरिहंत चेइयाणं' इत्यत्र किसी ग्रंथकारने चैत्य शब्दका अर्थ ज्ञान किया हो तब प्रमाण कहा जा सकता है और ज्ञान अर्थके लिए जो समवायांग और लोकप्रकाशका प्रमाण दिखलाया वह केवल दिखलाया ही है कुछ सिद्धि की नहीं। वहां ज्ञान शब्द आजाने मात्रसे चैत्य शब्दका वह अर्थ है ऐसा साबीत नहीं हो सकता है, अगर ऐसा हो तो 'आम्रवृक्षाः' 'येषामुपरि कोकिला निवसन्ति-कोकिलाधारवृक्षा वा' ऐसा कहनेसे आम्र शब्दका भी कोकिल अर्थमें प्रयोग मानना पडेगा इस लिये इन ग्रंथोंसे आपकी इष्टसिद्धि नहीं होगी ।
श्रेणिक शुद्ध समकित दृष्टि थे, यह बात तुम भी मानते हो, तो समकित दृष्टि मनुष्य अवश्यमेष देवगतिमें जाता है यह जैन सिद्धांतका अटल एवं अडग सिद्धांत है, अब कहीये-श्रेणिक महाराजा शुद्ध समाकितवंत थे तब नरकमें क्यों गये? कहना होगा नो सूरिजीने कहा है कि आयुबंध होनेके बाद चाहे जैसी धर्मकरणी करे तो भी उसकी आयुका पलटा नहीं होता है। सरिजीके इस खुलासेकी शरण लिये विना गुजारा नहीं हो सकता है। क्या यह सरिजीकी चालाकी है या सिद्धांतकी जानकारी है ? सिद्धांतकी जानकारी की बात होने पर भी चालाकी मालूम हो तो दुर्भाग्यके सिवाय और क्या हो सकता है?
महाराजा श्रेणिकके नरकगमनका कारण बतलाते आपने जो लिखा है कि--' श्रेणिक किंचित् भी प्रत्याख्यान करने के योग्य नहीं थे, वे नवकारसी जैसा सामान्य तप भी नहीं कर सकते थे' इसके विपरीत सरिजी बतलाते हैं 'यह बिलकुल असत्य है,' मूर्तिपूजक समाज तो सूरिजीने जो कारण बताया है इसीसे ही श्रेणिककी नरकगती मानती है । श्रेणिकने साक्षात् प्रभुकी सेवा तो की थी, फिर वह नरकमें क्यों गया ? इसके जवाबमें डोसीजी लिखते हैं कि-'श्रेणिक प्रभुसेवा, धर्मप्रभावना आदि चतुर्थ गुणस्थानक की करणीके योग्य था, और उसीके फलस्वरूप उसने प्रबल पुण्य उपार्जन कर तीर्थंकर गोत्र बांधा', कैसी सिद्धांतकी जानकारी! क्या अमारिप्रवर्तन, धर्मप्रभावना, प्रभुभक्ति, पंचमगुणस्थानकवाला श्रावक नहीं करता है ! इन करणीऑको चतुर्थ गुणस्थानककी करणीके योग्य कहना, सिद्धांतकी अनभिज्ञता को बतलाना है। फिर लिखते हैं कि इनका मूर्तिपूजाका कथन झूठा या श्रेणिकको अयोग्य ठहराने का सिद्धांत मिथ्या है' यह भी बराबर नहीं, क्योंकि वे तो १०८ जोंसे भगवानकी पूजा करते थे, इसी बातको मूर्तिपूजक समाज कह रही है, श्रेणिकने नामस्मरण, साक्षात् भाव तीर्थकरकी भक्ति, जिसको तुम स्थापनाकी अपेक्षया सर्वथा उच्च मानते हो और जिस करणीसे
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
८
उन्होंने तीर्थकर नामकर्मका बंध किया वे भी श्रेणिककी नरकगतिको नहीं रोक सके, तो क्या ये उच्च करणीयें नहीं थी ? या श्रेणिक इन कार्योंके अयोग्य था ? श्रेणिकने भाव तीर्थकर महावीरको वंदना तो की थी तो क्या तीर्थकरको वंदन करना उच्च क्रिया नहीं है ?
वास्तव में मूर्ति पूजाको उडाना यह सत्यका अपलाप, और भवभ्रमणको वृद्धि करना है। श्रेणिक पूर्वायुबंधके कारण ही नरकम गये हैं, यही वास्तविक उत्तर है, इसलिये श्रेणिककी मूर्ति पूजाके बारेमें टीका करना निरर्थक है। श्रेणिक ‘भवभ्रमण हारिणी सकाम निर्जराकी करणीके योग्य नहीं था' यह बात भी डोसीजीकी झूठी है। नरकको रोकनेवाली बंदनक्रिया, नामस्मरण,
और अमारीप्रवर्तन नहीं थे ? और नरकको रोकनेवाली क्या ये पुण्यक्रियाएं नहीं होती है ? वास्तवमें तो रतनलालजी उलटे राह पर चल रहे हैं जिससे नरकसे रोकनेवाली इन सब पुण्यक्रियाएँ होने पर भी सकाम निर्जरा तक दौडना पडता है,और सकाम निर्जराके कारणीभूत नामस्मरण वंदनादि क्रियाऑको भूलाया जाता है। वास्तवमें मूर्तिपूजा किसी भी व्रतमें नहीं ऐसा कह कर मूर्तिपूजाको अकरणीय बतलाना अज्ञानता है, क्योंकि धर्मप्रभावना, समकित, प्रभुका नामस्मरण, गुरुवंदनादि क्रियाएं भी श्रावकके बारह व्रतमें नहीं है, फिर भी वह करणीय ही हैं। इस प्रकार मूर्तिपूजा भी किसी व्रतमें समाविष्ट न होने पर भी वह करणीय ही है। आगे जाकर वे लिखते हैं कि 'इतना ही नहीं व्रतकी घातक है' यह कथन पक्षपातसे भरा हुआ है क्यों कि पूजा तो व्रतकी साधक है पूजाकी श्रद्धा जिनमें नहीं उनमें समकित नहीं, समकित नहीं तो कोई भी चारित्र नहीं, चारित्र नहीं तो मोक्ष नहों। प्रभुपूजाको हमने अनेक लेखसे शास्त्रसिद्ध कर दी है। 'मूर्ति के लिये स्थावर ही नहीं त्रस तककी जानबूझकर हत्या की जाती है' लिखना सरासर मूढता है। ‘उसे (समकितको) भी दूषित करनेवाली मूर्तिपूजा है' यह भी विरुद्ध है, साक्षात् उपर मैंने दिखला दिया है कि रतनलालजीने मूर्तिपूजक समाजपर असत्य आरोप रखकर अपनी आत्माको दूषित बना लिया है, इसमें कारण मुर्तिपूजाका द्वेष है। मूर्तिपूजाका द्वेष व्रतको भी मलिन करता है, और पापको बढानेवाला है-मूर्तिपूजा तो मोक्षप्रदायिनी ही है।
संघपट्टककी भूमिका, जिसमें अगम-निगमकी बात की है, वह प्रमाण नहीं हो सकती है, ऐसे तो कई भाषामय ग्रंथ मिलते हैं, क्या ये सब प्रमाण हो सकते हैं? प्राचीन टीकाकारोंका कथन नहीं मानना और अपने मनःकल्पित मतलबका समर्थन करनेवाले आजकलके भाषा ग्रंथकी पंक्तिये उठालेना इससे कोई सिद्धि नहीं हो सकती, उससे सिर्फ पक्षपातका समर्थन हो सकता है जो आत्माका सर्वथा अहित करनेवाला है। ऐसे पक्षपातसे शासनदेव सर्वका रक्षण करे, यही भावना ।
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एक अलभ्य महत्त्वपूर्ण प्रति
लेखक : श्री अगरचंदजो नाहटा, बीकानेर
हमारी उपेक्षा, असावधानता और अविवेकके कारण हजारों ग्रंथ नष्ट हो रहे है एवं विक्रय द्वारा इतस्ततः हो रहे हैं। और खोजशोधके अभावमें कई महत्त्वके ग्रंथोका हमें पता तक नहीं है।
कई वर्षों पूर्व नाथनगरनिवासी श्री अमरचंदजी बोथराने कहा था कि अजीमगंजके नेमिनाथ भंडारमें एक अति महत्त्वकी प्रति थी जिसमें खरतरगच्छीय आचायेने रचे हुए स्तुति-स्तोत्रोंके अतिरिक्त उनके संबंधी कई ऐतिहासिक कृतियें भी थी। इस प्रतिको बीकानेरके खरतरगच्छीय श्रीपूज्यजी श्री जिनचारित्रसूरिजीने भी देखी थी व इसकी प्रत्यंतर करकेने लिये वे उसे बीकानेर साथ ले गये थे, पर न मालूम वह प्रति कहां गायब हो गई कि बहुत प्रयत्नसे खोज करने पर भी अद्यावधि उसकी प्राप्ति न हो सकी।
इस वर्ष बीकानेरके बृहद् ज्ञानभंडारके फुटकर पन्नोंका अवलोकन करते समय सौभाग्यवश उस प्रतिको सूचि उपलब्ध हुई जिसे सं. १९२४ के ज्येष्ठ शुक्ला प्रथम १३ को अजीमगंजमें उक्त प्रतिको वहांकी बडी पोसालमें देखकर लिखी थी। सूचिके लिखे अनुसार इसकी पत्रसंख्या १४४ या १४५ थी और सं. १४९० के मार्गशीर्ष शुक्ला ७ को प्रति लिखी गई थी। श्री अमरचंदजी बोथराके कथनानुसार इस प्रतिका नाम “जिनभद्रसूरिस्वाध्यायपुस्तिका" । था
उपलब्ध सूचिके अनुसार यह प्रति करीब १०० कृतियोंके संग्रहरूप थी। प्रारंभमें दशवैकालिक, पाक्षिकसूत्र, साधुप्रतिक्रमण, स्थविरावली, उपदेशमाला, बृहत्संग्रहणी, कर्मविपाक आदि प्रकरण थे। मध्यमें जिनेश्वरसूरि, जिनचंद्रसूरि, अभयदेवसूरि, जिनकल्लभसूरि, जिनदत्तसूरि, जिनेश्वरसूरि आदिकी कृतियें थीं । और अंतमें जिनेश्वरसूरिरचित चंद्रप्रभचरित्र (गाथा ४०) था ।
इस प्रतिमें, अन्यत्र अलभ्य ऐसी कई कृतियें भी थी । उनका नाम देता है, ताकि हमके महत्वका पता चल जाय ।
नीने
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૦]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
१ जिनपतिसूरिपंचाशिका, गाथा ५५, पत्रांक १२० ।
२ जिनेश्वरसूरिसप्ततिका, गाथा ७४, पत्रांक १२१ ।
३ जिनप्रबोधसूरिचतुःसप्ततिका, गाथा ७४, पत्रांक १२२ ।
૪ બિનરાજસૂરિવદત્તરી, ગાથા ૭૪ |
५ जिनलब्धिसूरिबहत्तरी, गाथा ७४ ।
६ जिनलब्धिसूरिस्तूपनमस्कार, गाथा १३ ।
[ વર્ષે ૮
७ जिनलब्धिसूरि नागपुरस्तूपनमस्कार, गाथा ८ ।
८- ९-१० अभयदेवसूरिरचित ऋषभस्तव गाथा ८, नेमिस्तव गाथा ८, स्तंभपार्श्वस्तव गाथा ८, पत्रांक १४२ ।
इनमें नं. १ से ७ तककी कृतियां ऐतिहासिक दृष्टिसे बड़े महत्त्व की है । इनके प्राप्त होनेसे खरतरगच्छके इतिहास में एक नया प्रकाश मिलेगा । अतः सर्व सज्जनोंसे सादर अनुरोध है कि जिन्हें उक्त प्रति या उपरोक्त कृतियें प्राप्त हों वे मुझे सूचित करनेकी कृपा करें |
नाहों की गवाड, बीकानेर.
કાગળના અસાધારણ ભાવેા
‘ શ્રી જૈન સત્ય પ્રકાશ' જેના ઉપર છપાય છે તે કાગળાને ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણઆને રતલને। હતા. લડાઈના એ વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલનેા થયા હતા. ગઇ દિવાળી પહેલાં એ ભાવ ખાર-તેર આને રતલ જેટલે વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને બે રૂપિયે રતલના થઇ ગયેા છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠનવગણા ભાવ થઇ ગયા છે. આમ છતાં અમે શ્રી જૈન સત્ય પ્રકાશ'નું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાને અમારા ઇરાદા પણુ નથી.
For Private And Personal Use Only
પણ આ રીતે ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ' આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ મેાકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ.
વ્યવસ્થાપકે
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપ્રતિ-કાલનિર્ણય
લેખક–સ્વ. શ્રી ચીમનલાલ અમુલખ સંઘવી
કેટલાક સમય પહેલાં મહાન જન સમ્રાટ સંપ્રતિ સંબધી ઇતિહાસકારામાં બહુ જ અંધકાર પ્રવર્તતો હતો. અને સમ્રાટ સ પ્રતિનું નામ મુખ્યત્વે જૈન ધર્મગ્રંથોમાં ધર્મકથાઓના એક મહત્વના પાત્રરૂપ બની ગયું હતું. પણ હવે એ અંધકાર ધીમે ધીમે દૂર થવા લાગ્યું છે અને મોટા મોટા ઇતિહાસકારે પણ સંપતિ સંબધી હકીકતો મેળવવા માટે શોધખોળ કરવા પ્રેરાયા છે.
પ્રસ્તુત લેખ, ઘોડા સમય પહેલા, શ્રી ચીમનલાલ સંઘવીના અવસાન પછી, ડે. ત્રિભુવનદાસ લહેરચંદ તરથી અમને પ્રકાશન માટે માન્યા છે. આ મહાન જન સમ્રાટ સંબંધી જનતામાં વિશેષ જિજ્ઞાસા જાગ્રત થાય અને ઇતિહાસની સાંકળ મેળવવામાં ખૂટતા અંકેવાઓ મેળવવા માટે ઇતિહાસપ્રેમીઓ પ્રયત્નશીલ અને–એ રીતે ઉપગી સમજીને આ લેખ અહીં પ્રગટ કરીએ છીએ. તેની
-
આર્યાવર્તના હજાર વર્ષના ઐશ્વર્યસંપન્ન ઈતિહાસમાં અનેક રાજવંશોએ પિતાનો યશવી ફાળો નોંધાવ્યો છે. પણ એ રાજવંશોમાં મૌર્ય વંશની કીર્તિ અનન્ય નીવડી છે. હિંદને મહાન શાસક ચન્દ્રગુપ્ત, બૌધ્ધોનો સર્વશ્રેષ્ઠ રાજવી અશોક અને જૈનોને સમર્થ સમ્રાટ સંપતિ એ વંશમાં થઈ ગયા છે.
પાશ્ચાત્ય ગણનાને વિશેષ પ્રાબલ્યને લીધે આજે ચન્દ્રગુપ્ત અને અશકની જેમ સંપ્રતિના ચોક્કસ સમયનો પ્રશ્ન પણ ગુંચવાડામાં પડી ગયો છે. તે ઉપરાંત ચન્દ્રગુપ્ત અને અશક સંબંધમાં સંખ્યાબંધ પ્રત્યે પ્રગટ થયા છે, પણ સંપ્રતિ સંબંધમાં હજી કોઈ જોઈએ એટલે શ્રમ નથી ઉઠાવ્યા એટલે રાંપ્રતિની જીવનગાથા ચન્દ્રગુપ્ત ક અશોક જેટલી જગવિખ્યાત પણ નથી બની. આમ છતાં જૈન, બૌદ્ધ, હિંદુ, તિબેટિયન* અને પાશ્ચાત્ય એમ પાંચે ગણતરીએ એટલું તો લગભગ સર્વમાન્ય છે કે તે મૌર્ય મહારાજ્ય સ્થાપક ચન્દ્રગુપ્તના નામાંકિત પૌત્ર અશોકનો પૌત્ર હતો અને તેણે રાજસત્તા ભોગવી છે. તે ઉપરાંત જૈન ગણતરીએ એ પણ સર્વમાન્ય છે કે તે એક મહાન શાસક હતો અને તે આર્ય મહાગિરિ અને આર્ય સુહરતી નામે બે મહાન જૈનાચાર્યોને સમકાલીન હતા
* તાજેતરમાં બહાર પડેલા છે. ત્રિભુવનદાર લ. શાહુના “સાટ પ્રિયદર્શી બા બુથી છે : મહારાજ અશોક અથવા જેને રામ્રાટ રસ પ્રતિ” એ ચંચળી બા ઉણપ પૂરી પાડી છે.
૧. નિરાશૂળ, ધૃવર્ષ, પંચવ, સરવરણાવ, મઢેશ્વર યાત્રા પરેરાઇપ, વિવિધતીર્થ, વલ્પળ ઈત્યાદિ.
२. दिव्यावदान, अवदानकल्पलता. ३. मत्स्यपुराण, वायुपुरोण. ૪. તારાનાથ તિહાસ.
4. Cambridge History of Tadil. Ashok (Smith)
૬. પરિશિષ્ટ પૂર્વ, મદ્ર ચાવ- અને તે ઉપરાંત સંપ્રતિ ડાગા બા પણ એક-એક જેન ગ્રથમાં સંપતિ બાપ મહાગરિ ને માય સહસ્તી સમકાલીન .સામાં આવે છે. વ્યા
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૨
આય. મહાશંગિર ( મહાવીર નિર્વાણુ સંવત ૨૧૫ થી ૨૪૫)ને આર્ય સુસ્તીછ (૨૪૫ થી ૨૯૧ )ને સમય નિશ્ચિત છે. અશાના સમય સબંધમાં બધા જ બૌદ્ધ ગ્રન્થા ને ચન્દ્રગુપ્તના સમય સબંધમાં બૌધ્ધ, પૌરાણિક ને જૈન ગ્રન્થ લગભગ એકમત છે. પરિણામે આ બધા જ મતાને પરસ્પર સાથે સાંકળીને આપણે જો એક નક્કર પાયા સર્જાવી શકીએ તે પર સ'પ્રતિના સમય અને જીવનનું દશ્યૂન અકાવ્ય સ્વરૂપમાં
રચી શકાય.
કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચન્દ્રાચાય ના કથન પ્રમાણેઃ—
અવી હકીકત છે કે, અવતીમાં જીવંતસ્ત્રાનીની પ્રતિમાની રથયાત્રાના મહારાવ હેાઇ આ મહાગિરિ ને આ સુહસ્તી તે અંગે અવતીમાં જાય છે અને એ મહાત્સવ પ્રસંગે તે બંને મુનિરાજોનાં દર્શન થતાં સંપ્રતિ જૈનધર્મને ભક્ત ખને છે. પણ બાવર્ચસૂત્રમાં એક સ્થળે અને નિર્દેશ છે કે, આય મહાગિરિ ને આ સુહસ્તી વિદેિશામાં જિનપ્રતિમાને વદન કરવા આવ્યા અને આ મહાગિરિએ ત્યાંથી ફ્રૂટા પડીને ગજપદ તી જઈ અણુરાણુ કર્યું અને આ સુહસ્તી, જિનપ્રતિમા વાંદવાને ત્યાંથી આવતી ગયા.’ આ પરથી, કોઇ પણ પ્રકારના પુરાવા વિના પ, શ્રી કલ્યાણવિજયજીએ ‘ વીનિર્વાનસંવત્ ઔર નૈન ચારુતાના નામે પેાતાના વિસ્તૃત નિબધમાં એવી કલ્પના કરી છે કે આ` સુહસ્તીએ આ પ્રસંગે જ-કેમ જાણે આસુહસ્તીજી અવંતીમાં જિનપ્રતિમા વાંદવાને હિંદુગીમાં એક જ વખત ગયા હાય-સંપ્રતિને જૈન ખનાવેલ હેવા ોઇએ અને માટે આ મહાગિરિને સપ્રતિના સમકાલીન
ન લેખી શકાય.
પણ આ ઉપરાંત, આ મહાગિરિ ને આય સુહસ્તીજી સ’પ્રતિના સમકાલીન હોવા સબધી બીજો સમાન્ય પુરાવેા છે. દુષ્કાળના સમયમાં જૈન મુનિવરોને અડચણ ન આવે તે માટે સપ્રતિએ તેમની ગેાચરી માટે આડકતરી વ્યવસ્થા કરી છે. આય સુહસ્તી એ ગે!ચરી (રાજપિ’ડ) લેવાની તરફેણ કરે છે અને આ મહાગિરિ તે પ્રત્યે વિરાધ દર્શાવી સુહસ્તીનેા બહિષ્કાર કરવા તત્પર બને છે. છેવટે આય સુહસ્તી પાતાની ભૂલ સમજી આ મહાગિરિની ક્ષમા માગે છે.
મા પ્રસંગ સંબંધમાં ૫. શ્રી કલ્યાણવિજયજીએ એવી કલ્પના કરી છે કે તે પ્રસંગ કદાચ સપ્રતિના નહિ પણ એના પરદાદા બિન્દુસારના સમયમાં અન્ય હેાય. પણ એવી કલ્પનાથી તે તેઆ આ સુહસ્તીની અને સ’પ્રતિની સમકાલીનતાને પણ ખાટી દર્શાવ− । જણાય છે. કેમકે બિન્દુસારના અન્તકાળ અને સપ્રતિઃ આદિકાળ વચ્ચે જ ૪૦ વર્ષનું અંતર છે. અને ચાવચસૂત્રતા જે કથનને આામાં. ાખી તે સંપ્રતિ કેવળ આર્ય સુહસ્તીના જ સમકાલીન હેાવાની કલ્પના કરે છે તે આધારે પણ આ મહાગિરિ તે પ્રસંગે અણુરાણ કરવા તૈય છે કે જ્યારે આર્ય સુહસ્તી અવંતી જઇ સંપ્રતિને જૈન બનાવે છે. હવે રાજપિડને પ્રસંગ તે બિન્દુસારના સમયમાં કલ્પીએ તે તે આ મહાગિરિના અણુરાથી ચાળીશ વર્ષ પૂર્વના ગણાય કે જ્યારે આ સુહસ્તી એક સામાન્ય સાધુ જ હાઇ શકે અને આ મહાગિરિ જેવા પટ્ટધરની અવગણના કરી સાધુસમુદૃાયને રાજપિંડ લેવાની દૃશ્ય આપવાનુ તેમને માટે અસંભવત ગણાય. આ સ્થિતિમાં કવળ પાશ્ચાત્ય કલ્પનાને અનુસરવાને ખાતર આ મહાગિરિ, આ સુહસ્તીચ્છ ને સંપ્રતિની સમકાલીનતા સંબંધી રાસ્રકથન સામે રાકા ઉડાવવી એ અસ્થાને છે. બાવચસૂત્રમાંના પ્રસંગ તા સંપ્રતિ જૈન બનીને રાજપિડતું પ્રકરણ પતી ગયા પછીને છે. અને ભારતીય સર્વ માન્ય ગણનાએ પણ આ મહાગિરિ, આ સુહસ્તી ને સંપ્રતિની સમકાલીનતા સંબંધમાં જરી વાચા આવતા નથી. જે હવે પછીના કાન પરથી રાહેજે સમજી રાકારો
, નિાની, ચાપ્રધાનપદ્દાહિ વગેરે,
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંપ્રતિ-કાલનિર્ણય
[ ર૦૨]
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૦ વર્ષ નંદ રાજ ગાદીએ બેઠે, ને ભગવાનના નિર્વાણ પછી ૧૫૫ માં વર્ષે ચન્દ્રગુપ્ત રાજા . . ઉપરની હકીક્તને થાય ના નામાંકિત કતાં શ્રી ભદ્રેશ્વરસૂરિને પણ ટેકો છે.
પણ રાજત્વ કાલગણનાને લગતી, અને તિસ્થા વય, વિચારસાર, વિચાર વગેરે ગ્રન્થમાં વપરાયેલી ત્રણ પ્રસિધ્ધ ગાથાઓમાં થયેલા અર્થભેદે, અને એ ભેદના કારણે દરેક લેખકે તે ગાથાઓના આંકડામાં કરી લીધેલા મનગમતા ફેરફારને લીધે કાલગણના ખૂબ જ ગુંચવાઈ ગઈ છે.
પણ તે ત્રણ ગાથાઓને સાચા અર્થ આ પ્રમાણે છે
ભગવાન મહાવીર જે રાત્રીએ નિર્વાણ પામ્યા તે જ રાત્રે અવંતીમાં પાલક રાજા ગાદીએ બેઠે. પાલકે (ને તેના વિશે) ૬૦ વર્ષ પર્યત રાજ્ય ભગવ્યું. (તે પછી) નોએ (ભગવાન મહાવીરના નિર્વાણુના) ૧૫૫માં વર્ષ પર્યન્ત (વાજમ ભોગવ્યું.) ૧૬૮ વર્ષ મૌર્યો, ૩૦ વર્ષ પુષ્યમિત્ર (ને તેના વંશજો), ૬૦ વર્ષ બલમિત્ર–ભાનુમિત્ર, ૪૦ વર્ષ નભવહન, ૧૩ વર્ષ ગઈ ભિલ્લ ને ૪ વર્ષ શકરાજા [ને એ રીતે, કોને હરાવી વિક્રમે પિતાનો સંવત્સર પ્રવર્તાવ્યો ત્યાંસુધી મહાવીર સંવત્સરનાં ૪૭૦ વર્ષ પૂરાં થયાં. ].
વિક્રમ સંવત્સરની ગણનાની સાથેસાથે જ્યારે શકસંવત્સરની ગણના પણ જરૂરી બને ત્યારે ઉપરની ગાથાઓમાં-છેલ્લી પંક્તિમાં, જ્યાં ગર્દભિલ્લનાં ૧૩ ને શકનાં ૪ છે. ત્યાં ગઈભિલ–૧૫ર ૧૦ (૧૩ ગઈ ભિલ્લ પોતે, ૪ શક ને ૧૩૫ વિક્રમ ને તેના વારસો) –એ રીતે ગોઠવી મહાવીર-નિર્વાણ ૬૦૫ માં શકસંવત્સરની શરૂઆત મેળવી લેવાય છે.
८. अनन्तरं वर्धमानस्वामिनिर्वाणवासरात् । गतायां षष्ठिवत्सर्यामेष नन्दोऽभवन्नृपः । एवं च श्री महावीरमुक्तेर्वर्षशते गते ।
पश्चपञ्चाशदधिके चन्द्रगुप्तोऽभवन्नृपः ॥ परिशिष्ट पर्व, सर्ग-७-८ * આ પુસ્તક અપ્રકટ છે. પાટણના ભંડારમાં જળવાયેલી તેની તાડપત્ર પ્રતિ પરથી તેના કર્તાને સમય બારમી સદીને તારવી શકાય છે. એ પુસ્તકને એતિહાસિક ભાગની ફેટે -પ્રીન્ટ વડેદરા-પ્રાએ વિદ્યામંદિરે પોતાના ઉપગને માટે ઉતારી લીધી છે.
एवं च महावीरमुत्तिसमयाओ, पंचावन्न वरिस सए चुच्छिण्णे, नंदवंशे चंदगुत्तो राया ગાયોતિ | S૨૬ | ९. जं रयणि कालगओ अरिहा तित्थंकरो महावीरो । तं रयणिमवंतिवई अहिसित्तो पालगो राया ।। सठ्ठी पालगरन्नो पणवन्नसयं तु होइ नन्दाणं । अठ्ठसठ्ठीसयं मुरियाणं तीसञ्चिय पूसमित्ताणम् ।। बलमित्त-भाणुमित्ताण सट्टि वरिसाणि चत्त नहवहणे।
तह गद्दभिल्लरज्जं तेरस वासे सगस्स चऊ ॥ १. तह गद्दभिल्लरज्जं बावन्नसयं च पंचमासहियं । विचारसार-१५
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ર૦૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
ઉપર પ્રમાણે સાચા અર્થ બાળવી રાખીએ તો બોય હેમચંદ્રાચાર્યના કલનાની સત્યતા જળવાઈ રહે છે; દરેક રાજવંશન યોગ્ય કાળ મળી રહે છે; દિગંબરોએ ઉલ્લેખેલી ચન્દ્રગુપ્ત અને ભદ્રબાહુ સ્વામીના સમકાલીનતા ને વેતાંબરોને સર્વમાન્ય એવી આર્ય મહાગિરિ, આર્ય સુહસ્તી ને સંપ્રતિની સમકાલીનતા જળવાઈ રહે છે; રાજત્વકાલગણુના ને સ્થવિર ગણના અક્ષરશઃ મળી રહે છે; બૌધ્ધ, વૈદિક, બ્રહ્મી ને સિંહાલીજ ગણુના સાથે તે મેળ ખાઈ શકે છે અને ઈજીપ્ત, સીરિયા, સાઈરિની, મેસોડેનિયા ને કારિથના ઈતિહાસ સાથે તે એકતા સાધી શકે છે.
પણ ગ્રીક ઈતિહાસમાં, ઇ. સ. પૂર્વે ૩૨૭ માં સિંધુ ઓળંગનાર અલેકઝાંડરના સમકાલીન, એ અલેકઝાંડરનાં સૂબા સેલ્યુકસને હરાવીને એની છોકરી પરણનાર, ને એ સૂબાના એલચી મેગેરથીનીસને પિતાના દરબારમાં રાખનાર મગધપતિનું નામ સેકેટસ(Saundracottis) સૂચવવામાં આવ્યું છે. સેન્સેકટસનો ઉચ્ચાર ચન્દ્રગુપ્ત જેવો થાય છે, માટે ચન્દ્રગુપ્ત ઈ. સ. પૂર્વ ૩૩૦ થી ૨૯૫ (મહાવીર સંવત ૧૯૭ થી ૨૩૨ ) ગાળા દરમિયાન જ થયેલા હોવા જોઈએ એવા કેટલાક યુરોપીય વિદ્વાનોએ મત સ્થાપ્યો છે. ને એ મતને પુષ્ટિ આપવાને ઉપરની ગાથાઓના અર્થભેદને મનફાવતી રીતે કઢગે બનાવી તેને આગળ ધરવામાં આવે છે. પણ તે પ્રવૃત્તિ કેટલી અનુચિત છે અને તે, ઉપર પ્રમાણે, દરેક રીતે મળી રહેતી અનેક પ્રકારની આય અને એશિયાટિક ગણનાઓને કેવા વિચિત્ર સ્વરૂપમાં મૂકી દે છે તે દર્શાવ્યા પછી આપણે સંપ્રતિ ચોક્કસ સમય ઠેરવીશું તે તે વધારે પ્રમાણભૂત થઈ પડશે.
પૂર્વોક્ત ત્રણ ગાથાઓ, તેરમી સદીના મધ્ય ભાગ સુધી તે શુદ્ધ સ્વરૂપમાં જ જળવાઈ રહી હતી.૧૧ પણ તે પછી દૃષ્ટ્રિયં (૧૬ ૮) મુરિયા માંથી ગમે તે પ્રકારની
ખલનાથી સfટ્ટ શબ્દ નીકળી જવા પામ્યો. આ ભૂલ તરતમાં જ સુધરી જવી જોઈતી હતી. પણ ગાથાનો પૂર્વાદ્ધ એ ભૂલને ઢાંકી દે એવો દ્વિઅર્થી હોવાના કારણે તે ભૂલે લગભગ સ્થાયી સ્વરૂપ પકડી લીધું.
...સઠ્ઠી પાછાને, પવિત્રસર્ચ તુ હો નંદ્રા ! એ પદનો અર્થ એ થાય કે (મહાવીર પ્રભુના નિર્વાણથી) ૬૦ માં વર્ષ સુધી પાલક વંશે રાજ્ય ભોગવ્યું ને ૧૫૫મા વર્ષ સુધી નંદવંશે રાજ્ય ભોગવ્યું. પણ તે અર્થની સાથેસાથ બીજો અર્થ એ પણ થઈ શકે કે મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૬૦ વર્ષ પાલકે રાજય ભગવ્યું ને ૧૫૫ વર્ષ નંદેએ રાજ્ય ભોગવ્યું. બીજો અર્થ લેતાં નંદવંશનો અંત મહાવીર પ્રભુના નર્વાણુના ૧૫૫મા વર્ષને બદલે ૨૧૫ માં વર્ષમાં ગણાયો ને પરિણામમાં સદ્દી શબ્દના અભાવે મૌર્ય વંશમાં પડેલી ૬૦ વર્ષની બાટ, સરવાળામાં, નંદવંશમાં ૬૦ વર્ષને વધારો થતાં નજરે ન ચડી.
કેટલાક લેખકો આ ભૂલથી ગુંચવાડામાં પડી ગયા. તેમના મતે મહાવીર નિર્વાણુ સંવત ૧૫૫ માં ચન્દ્રગુપ્તનો રાજ્યાભિષેક તો અફર હતા. પણ તેઓ મૌર્યવંશમાં પડેલી ૬૦ વર્ષની ખોટ ન પકડી શકયા. પરિણામે તેમણે ૬૦ પાલક, ૧૫૫ સુધી નંદ, ૧૦૮ મૌર્ય, ૩૦ પુષ્યમિત્ર, ૬૦ બલમિત્ર-ભાનુમિત્ર, ૪૦ નભવહન, ૧૩ વર્ષ ગÉભિલ, ૪ શક ને
11. એ ગાથાઓના આધારે તેરમી સદી સુધીમાં લખાયેલ પ્રતમાં નંદવંશને અંત ને ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક મહાવીર સંવત ૧૫૫માં લેવામાં આવ્યો છે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭] સંપ્રતિ-કાલનિર્ણય
[૨૫] વિક ગાદીએ બેઠા પછી તેમાં જે સંવત્સર પ્રવર્તાવ્યો એ માની લો એ ઉમેરો કરી, મહાવીર નિર્વાણ અને વિક્રમ સંવતત્સર વચ્ચેનું અંતર ૪૨૩ વર્ષ લખ્યું.૧૨.
પણ વર્તમાન સમયમાં અનેક પ્રકારનાં સર્વમાન્ય સંશોધનોથી એ તો અફર થઈ ગયું છે કે મૌર્ય વંશે ૧૬ ૦ કરતાં પણ વધારે વર્ષ સુધી સત્તા ભોગવી છે. એટલે વર્તમાન સંશોધકોને માટે એ ગાથામાં મીના નામ પર, ખલનાના કારણે, સદ્દીસર્ચ (૧૮) ને બદલે થઈ ગયેલા સર્ચ (૧૦૮) ના આંક સુધારવાનું તો અનિવાર્ય બન્યું, પણ સાથે જ તેમને ઉપરની ભૂલ તો રુચિકર હતી, કેમકે એની મદદ વડે ચન્દ્રગુપ્તને સમય આગળ લાવીને તેને કઢંગી ખેંચતાણુથી પણ એલેકઝાંડર સાથે મેળવી દેવાય તેમ હતું. એટલે તેમણે એક ભૂલ સુધારવાને બદલે નવી પાંચ ભૂલ ઉમેરીને મન ગમતાં સ્વરૂપમાં નીચે પ્રમાણે કાળગણના ગોઠવી કાઢીઃ૧૩ - ૬૦ વર્ષ પાલક, ૧૫૦ , ૧૬મોર્યો, ૩૫ પુષ્પમિત્ર, ૬૦ બલમિત્ર-ભાનુમિત્ર, ૪૦ નભસેન (નભવન) ને ૧૦૦ ગભિલ્લે.
ને આ રીતે તેમણે ૧૫૫ ને ઠેકાણે ૧૫૦, ૧૦૮ અથવા ૧૬૮ ને ઠેકાણે ૧૬૦, ૩૦ ને ઠેકાણે ૩૫ ને ૧૫રને ઠેકાણે ૧૦૦ ગોઠવીને ૬ ૦૫ નો સરવાળો મેળવ્યો ને તેને મહાવીર–નિર્વાણ અને શકકાલ વચ્ચેનું અંતર ગણાવ્યું. આમ કરીને તેમણે ચન્દ્રગુપ્ત (મ. સ. ૨૧૦ = ઈ. સ. પૂર્વે ૩૧૭) ને તે ચીતાણીને અલેકઝાંડર (ઈ. સ. પૂર્વે ૩૨૭) ની સમીપ બેસાડયા. પણ તેમ કરવાને તેમને અનેક જૈન વિધાનને અને જૈન– બૌદ્ધ-હિંદુની સંયુક્ત ગણનાને ભેગ આપવો પડયો છે.
મ. . ૪૫૩ માં બિલ અવંતીની ગાદીએ બેઠે છે. અને તે જ અરસામાં ૧૪ કાલભાચાર્ય દીક્ષિત બને છે ગર્દભિલ્લની નજર, કાલકાચાર્યનાં બહેન, અને ભાઈની સાથે જ દીક્ષિત થયેલાં સાધ્વી સરસ્વતીના સૌન્દર્ય પર ચોંટે છે ને તે તેમને કબજે કરે છે. પરિણામે કાલકાચાર્ય, શકાની મદદથી, મ. સં. ૪૬૬ માં ગર્દભિલને ગાદીએથી ઉઠાડી મૂકે છે તે પછી ચાર વર્ષ શકે રાજ્ય ભોગવે છે. ને મ. સ. ૪૭૦ માં તે શકને ઉથલાવી ગર્દભલ્લનો પુત્ર વિક્રમ પિતાનો સંવત્સર પ્રવર્તાવે છે. તેનાં અને તેના વંશનાં મળી ૧૩૫ વર્ષ ગયા પછી શકે ફરીથી અવંતી જતી પિતાને સંવત્સર પ્રવર્તાવે છે. પણ જે ઉપરની ગણના સ્વીકારીએ તે આ બધાં જ મંતવ્યોનો ભોગ આપવો પડે. કેમકે તે ગણના પ્રમાણે તે ગર્દભિલો સમય મ. સં. ૫૦૫ માં આવે છે-કે જ્યારે કાલકાચાર્ય १२. विकमरज्जाणंतर तेरस वासेसु वच्छर पवित्ती ।
सिरिवीरमुक्खओ वा चउसयतेवीस वासाओ ॥ -तित्थुगाली प्रकीर्णक । ૧૩. વીર નિખ સંવત્ ગૌર જૈન ચા–ાળના પૃ. ૩૦-૩૧ | १४. तह गद्दभिल्लरज्जस्स छेअगो कालगारिओ होही।
તેવઅરસહિં (૪૨) ગુજરાય વર્જિગો પત્તો ! –શાપુતારામાં પૂર્ણ "तहा गद्दभिल्लस्स रज्जच्छेयगो कालगायरिओ । होही तेवण्णचउसएहिं (४५३) गुणसयकलिओ सुओवउत्तो ॥ दीपालिकाकस्प । चउसयतिपन्न (४५३) वरिसे कालगगुरुणा सरस्सरी गहिआ। रत्मसंचय प्रकरण।
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦૬ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮ અવસાન પામી ચૂક્યા છે. ને વિક્રમ સંવત ને શકસંવત વચ્ચેનું અંતર ૧૩૫ વર્ષ છે તેને ઠેકાણે વિક્રમ બાપ અને શકસંવત વચ્ચે જ ૧૦૦ વર્ષનું અંતર રહે છે.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી પહેલપ્રથમ પડેલા બાર વર્ષના ભયંકર દુષ્કાળને અંતે ખેર વિખેર થઈ ગયેલાં શાસ્ત્રોને વ્યવસ્થિત કરવાને મ. સં. ૧૬૦ લગભગમાં પાટલીપુત્રમાં પહેલી વાંચના થાય છે. આ દુષ્કાળ ચન્દ્રગુપ્તના સમયમાં પડ્યો હોવાનાં પૂરતાં પ્રમાણપ છે. પણ ઉપરની માન્યતા પ્રમાણે ચન્દ્રગુપ્ત જે મ. સ. ૨૧૦ માં સાદીએ બેસે તો કાં તો એ દુષ્કાળ ચન્દ્રગુપ્તના સમયમાં પડ્યો હોવા સંબંધી અથવા તો પાટલી પુત્રની વાંચના-બેમાંથી એક મંતવ્યને ભોગ આપવો પડે.
ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેકની સાલ જે મ. સં. ૨૧૦ લઇએ તો સંપ્રતિના રાજ્યભિષેકની સાલ મ. સં. ૨૯૫ પહેલાં આવી જ ન શકે. (કેમકે સંપ્રતિના પૂર્વજ એવા ચન્દ્રગુપ્ત, બિન્દુસાર ને અશોકનો શાસનકાળ ૮૫ વર્ષનો છે.) ને આર્ય મહાગિરિ મ. સં. ૨૪૫ માંને આર્ય સુહસ્તી મ. સં. ૨૯૧ માં સ્વર્ગવાસ પામી ગયા હોય છે. પરિણામે એ ત્રણેની સમકાલીનતાને એક સત્યથી વેગળી કલ્પના જ માનવી રહે.
એ ઉપરાંત ઉપરની ગણનાને વ્યવસ્થિત કરવાને પંન્યાસજીને ભગવાન મહાવીર, શ્રેણિક ને અજાતશત્રુ સંબંધમાં પણ કંઇક ફેરફાર કરવો પડયો છે. બૌદ્ધ ગ્રન્થ નિચ માં એવું વિધાન છે કે અજાતશત્રુના રાજ્યાભિષેક પછી તરત જ તેણે જુદા જુદા ધર્માત્માએને ઑતર્યા તે પ્રસંગે ભગવાન મહાવીરની અધી વય (સદ્ધ વો) પસાર થઈ ગઈ હતી. આ વિધાનને પંન્યાસજીએ એવો અર્થ કર્યો છે કે તે પ્રસંગે ભગવાન મહાવીરને ૫૦ વર્ષ થયાં હોવાં જોઈએ. માટે ભગવાનના કેવળજ્ઞાન પામ્યા પછી આઠમા વર્ષે અજાતશત્રુ ગાદીએ બેઠે અને ભગવાન પિોતે અજાતશત્રુ ગાદીએ બેઠા પછી ૨૨ વર્ષે નિર્વાણ પામ્યા. એ ગણતરીએ ભગવાન કેવળજ્ઞાન પામ્યા પછી શ્રેણિકનું રાજ્ય ફક્ત આઠ વર્ષ જ ચાલ્યું ગણાય, જે જૈન સુત્રાધારે કોઈ રીતે નથી સંભવી શકતું.
શ્રેણિક જ્યારે સુષ્ઠાને બદલે ભૂલથી ચલ્લણનું હરણ કરી જાય છે અને તે પ્રસંગમાં અનેક સિનિક હણાય છે ત્યારે સુષ્મા સંસાર પ્રત્યે ઉદ્વિગ્ન બની તરતમાં જ ભગવાન મહાવીરનાં શિષ્યા ચંદનબાલા પાસે દીક્ષા લે છે, અને ચંદનબાલાને તે ભગવાને પિતાને કેવળજ્ઞાન ઉપજ્યા પછી જ દીક્ષા આપી છે. એટલે ચેલેણુનું લગ્ન ભગવાન મહાવીરના કેવળજ્ઞાન પહેલાં તો ન જ સંભવી શકે. એ ચેલણાનો પુત્ર અજાતશત્રુ (કેણિક અથવા અશોકચન્દ્ર). તે જ્યારે ગાદીએ બેસે છે ત્યારે તેને પિતાને પણ ઉદયન નામે બાલપુત્ર હોય છે. એટલે સપુત્ર એવા અજાતશત્રુને ગાદીએ બેસવા માટે પોતાની માતાના લગ્ન પછી ઓછામાં ઓછો ચૌદ વર્ષનો ગાળે તે જોઈએ જ. પરિણામે તેને રાજ્યાભિષેક ભગવાનના કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષ પહેલાં તે ન જ સંભવી શકે.
૧૬. નિશીથ, મદ્રેશ્વર યથાવ૮િ ને રષ્ટિ–પર્વમાં જણાવ્યા પ્રમાણે ઉત્તર હિંદમાં જ્યારે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે પાટલીપુત્રમાં રહેલા સુસ્થિત નામે આચાર્યના ભૂખથી પીડાતા બે શિષ્ય હમેશાં, આંખના અદશ્ય થવાનું અંજન આંજી, ચન્દ્રગુપ્ત ભેમાં જમી જતા. ને ચાણકયે એ યુક્તિને પકડી પાડી હતી.
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
સંપ્રતિ-કાલનિર્ણય
[ ૨૦૭]
ભગવાનના કેવળજ્ઞાન પછી વત્સપતિ શતાનિક ને અવંતીપતિ ચંડ વચ્ચે યુદ્ધ થાય છે. તે પ્રસંગે શતાનિકનો પુત્ર ઉદયને તદન બાલવયમાં હોય છે. તે પછી શતાનિ કની વિધવા મૃગાવતી ને ચંડ વચ્ચે યુદ્ધનો પ્રસંગ ઉભો થાય છે. પણ મૃગાવતી દીક્ષિત બનતાં ચંડ તેના બાલકુમારને વત્સની ગાદી સોંપે છે. તે પછી ચંડ મગધ પર ચડાદ કરે છે ને મગધના મહામંત્રી ને યુવરાજ અભયકુમાગ્ના હાથે થાપ ખાતાં તે અભયકુમા. રનું હરણ કરાવી તેને અવંતીમાં કેદ રાખે છે. વસનો પ્રથમ બાલકુમાર ઉદયન જ્યારે ચંડની પ્રિય દુહિતા વાસવદત્તાનું હરણ કરી જાય છે ત્યારે ઉપર પ્રમાણ કેદ થયેલ અભયકુમાર અવંતીમાં જ હોય છે. આ સ્થિતિમાં શતાનિક સાથેનું ચંડનું યુદ્ધ ને અભયકુમારની કદ વચ્ચે ઓછા માં ઓછા આઠ વર્ષને ગાળ તો જોઈએ જ. આ જોતાં વાસવદત્તાનું હરણ ને અભયકુમારની કેદનો પ્રસંગ ભગવાન મહાવીરને કેવલજ્ઞાન પછી નવ વર્ષ પહેલાં તો ને જ સંભવી શકે.
તે પછી, અભયકુમાર કેદમાંથી મુક્ત બની ચંડનું હરણ કરી જાય છે અને છેવટે તેને ક્ષમા લક્ષી જવી દે છે. એ પછી ચંડને સિંધપતિ ઉદયન સાથે યુદ્ધમાં ઊતરવું પડે છે, અને તેમાં તે હારી જાય છે. ચંડને હરાવ્યા પછી ઉદયનને ધીમે ધીમે સંસાર પર વૈરાગ્ય આવે છે ને તે ભગવાન મહાવીર પાસે દીક્ષા લે છે. તે પછી તે ભગવાનની સાથે વિચરતાં વિચરતાં રાજગૃહે જાય છે ને ત્યાં અભયકુમાર ઉદયનને વૃતાંત સાંભળી દીક્ષા લેવા લલચાય છે. ને સમય જતાં પ્રસંગ મેળવી તે દીક્ષા લે છે. આ બધા પ્રસંગોને ચાર વર્ષના ગાળામાં બની ગયો માનીએ તો પણ અભયકુમારની દીક્ષા ભગવાનના કેવળજ્ઞાન પછી તેર વર્ષ પહેલાં તે ન જ સંભવી શકે.
અભયકુમારની દીક્ષા પછી શ્રેણિક પોતાના બીજા પુત્ર કાણિક(અજાતશત્રુ )ને યુવરાજ-પદ આપે છે. યુવરાજ બન્યા પછી કેણિક લશ્કરને હાથ કરી, શ્રેણિકને કેદ કરી ગમે તેટલી ઝડપથી ગાદીએ ચડી બેસે તો પણ તે માટે ઓછામાં ઓછું એકાદ વર્ષ તો જોઈએ જ. આમ ભગવાન મહાવીરના કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષ પહેલાં કોઈ પણ રીતે અજાતશત્રુને રાજ્યાભિષેક સંભવિત નથી બનત.
ચેલ્લણાના લગ્ન પછી અને તે પણ ચેલણાની વારંવારની પ્રેરણાથી એણિક જૈન બને છે. અને લાંબા સમયના ગાળે તેના અને ભગવાન મહાવીર સ્વામીના સમાગમના અનેક પ્રસંગો નોંધાયા છે. એ બધા પ્રસંગોને વ્યવસ્થિત કરવાને ઓછામાં ઓછાં ચૌદપંદર વર્ષ જરૂરી છે.
એક પ્રસંગે શ્રેણિક ભગવાનને વંદન કરવા જતા હોય છે ત્યારે રસ્તામાં, જન્મ પછી તરતમાં તજી દેવાયેલી, દુર્ગધ મારતી એક બાલિકા તેના જેગામાં આવે છે. શ્રેણિક ભગવાનને એ બાલિકાનું ભાવિ પૂછે છે, ને ભગવાન તે બાલિકા શ્રેણિકની પટરાણ થશે એમ કહે છે. તે પછી તે બાલિકા સાચોસાચ શ્રેણિકની પટરાણું થાય છે અને શ્રેણિકની હયાતિમાં જ તે ભગવાન પાસે દીક્ષા લે છે.
આ રીતે, આ અને એવા બીજા અનેક પ્રસંગે ભગવાન મહાવીર સ્વામીના કેવળબાન અને શ્રેણિકનાં અંત વચ્ચે ચૌદ કરતાં પણ વધારે વર્ષનું અંતર માગી લે છે. અને
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૦૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૮
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી ભગવાન મહાવીરની હયાતિ ત્રીશ વર્ષોંની જ છે. એ સયેાગામાં શ્રેણિકના અંત અને ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ વચ્ચે ૨૨ વર્ષીનુ અંતર દાખવનારી પંન્યાસ શ્રી. કલ્યાણવિજયજીનું વિધાન સત્યથી વેગળું જણાય છે, અને તે પ્રમાણુ રહિત પરદેશી મંતવ્યને ટંકા આપવાને ગૂંથેલાં અનેક કાલ્પનિક વિધાનેામાંનુ એક જણુાય છે.
એટલે જન ર્દિષ્ટએ પર પરાનુગત મંતવ્યાનુસાર ઇ. સ. પૂ. ૧ર૭ માં ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણુ અને તે જ વર્ષોંમાં મહાવીર સંવત્સરની શરૂઆત; મ. સ. ૬૦ માં નંદુ વંશની શરૂઆત; મ. સ. ૧૪૬ ( ઇ. સ. પૂ. ૩૮૧) માં નવમા નંદના મહામંત્રી શકટાળને વધ અને તેના પુત્ર સ્થૂલિભદ્રની દીક્ષા; મ. સ. ૧૪૮ થી ૧૬૦ લગી મગધમાં ભીષણ દુષ્કાળ; મ. સ. ૧૫૫ ( ઇ. સ. પૂ. ૩૭ર ) માં નંદવંશને અંત અને ચન્દ્રગુપ્તેને રાજ્યાભિષેક; મ. સ. ૧૬૦ માં, ચન્દ્રગુપ્તના સમયમાં, શ્રી ભદ્રબાહુસ્વામી અને શ્રી સ્થૂલિભદ્રના જ્ઞાન–સંચયથી સંચાલિત પાટલીપુત્રનું જૈન સંમેલન; મ. સ. ૧૬૨ (ઇ. સ. પૂ. ૩૬૫)માં ચન્દ્રગુપ્ત દ્વારા સાંચી–સ્તૂપનું બાંધકામ; મ. સ. ૧૭૦ માં શ્રી ભદ્રબાહુસ્વામી અને ચન્દ્રગુપ્તને સ્વર્ગવાસ; મ. સ. ૨૩૭ ( ઇ. સ. પૂ. ૨૯૦ ) માં સપ્રતિ–પ્રિયદર્શીને રાજ્યાભિષેક અને અનુક્રમે મ. સ. ૨૧૫ અને ૨૪૫ માં સપ્રતિના સમકાલીન ગુરુવર્યાં શ્રી આ` માર્ગાિર અને શ્રી આ` સુહસ્તી આચાય યુગ પ્રધાનપદે આદિ જૈન મતબ્જેા અફર રહે છે. અને જ્યારે નીચે જણાવ્યા અનુસાર બૌદ્ધ, પૌરાણિક અને પરદેશી વિધાને પણ તે તે જૈન વિધાનેાના ટેકામાં જ ખડાં રહે છે, ત્યારે તેમની સત્યતા વિષે શંકાને જરાય સ્થાન નથી રહેતું.
બૌદ્ધ ગણતરીએ-અજાતશત્રુના રાજ્યાભિષેકને આઠે વર્ષાં વીતતાં ભગવાન બુદ્ધ પરિનિર્વાણુ પામ્યા; તે પછી-મુ. સ. ૧૦૦ માં દ્વિતીય બૌદ્ધ પરિષદ; મુ. સ. ૧૬૨ માં ચન્દ્રગુપ્ત મૌર્યના રાજ્યાભિષેક; જી. સ. ૧૮૬ માં બિન્દુસારને રાજ્યાભિષેક; યુ. સ. ૨૧૮ (ઇ. સ. પૂ. ૩૨૬) માં અશોકના રાજ્યાભિષેક; છુ. સ. ૨૨૪ માં અશોકના પુત્ર મહેન્દ્રની દીક્ષા; મુ. સ. ૨૩૬ માં ત્રીજી બૌદ્ધ પરિષદ; મુ. સ. ૨૪૪ માં અશાકના ગુરુ મહાન બૌદ્ધાચાર્ય મોગલીપુત્ત તિસનું મરણ; અને યુ. સ. ૨૫૫ ( ઇ. સ. પૂ. ૨૮૯)માં અશાકની વિદાય ને સ ંપ્રત્તિને રાજ્યાભિષેક આદિ બૌદ્ધ વિધાને પણ સ ંપ્રતિને સમય ઇ. સ. પૂ. ૨૮૯ માં જ ઠેરવે છે, જે જૈન ગણનાની સાથે સંપૂર્ણ સંગત છે.
પૌરાણિક ગણતરીએ—પુરાણામાં જૈન કે બૌદ્ધ ગણુના જેટલી પરસ્પર સંકલિત સળંગ કાલગણના નથી સાંપડતી, પરંતુ નાનાં સે। વર્ષોંના શાસનકાળ પછી ચન્દ્રગુપ્ત મો સિહાંસનના સ્વામી બન્યા એ તે તેઓ ખૂલે જ છે. જૈન બૌદ્ધ કાલગણના પણ તેમના શાસનકાળ ૯૫ થી ૧૦૦ વતા જ આંકે છે.
આ રીતે જૈન, બૌદ્ધ અને પૌરાણિક ત્રણે મતથ્યા ચન્દ્રગુપ્તના રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૩૭૨ લગભગમાં; બિન્દુસારનો રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૩૫૬માં; અશાકને રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૩૨૬ માં અને સંપ્રતિના રાજ્યાભિષેક ઇ. સ.
પૃ. ૨૯૦
લગભગમાં મરે છે,
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગિરનાર તીર્થની પાજ કાણે અંધાવી ?
[ એક વિચારણા ]
લેખક—પૂજ્ય મુનિમહારાજ શ્રીન્યાયવિજયજી
(ક્રમાંક ૮૮ થી શરૂ ગતાંકથી ચાલુ ઃ આ અકે સંપૂર્ણ) અર્વાચીન વિદ્વાને એ પાજ બંધાવનાર અંગે કરેલી વિચારણા:—
ગિરનાર તીની નવી પાજ બંધાવનાર અંગે અર્વાચીન ત્રણ વિદ્વાનોએ કેટલીક વિચારણા કરી હોવાનું મારા જાણવામાં આવ્યું છે: [1] શ્રીમાન જિનવિજયએ, તેમણે સંપાદિત કરેલ પ્રાાન હેલ સંગ્ર ’ ભાગ ખીજામાંના લેખ ન. ૫૦ તથા પ [જે બન્ને લેખા ગિરનારની પાજ સબંધી શિલાલેખસ્થ ઉલ્લેખેા તરીકે મે ક્રમાંક ૮૮ ના પૃ. ૧૩૨ માં આપ્યા છે તે] ના અવલોકનમાં; [૨] પંડિત બેચરદાસ ભાઇએ ‘પુરાતત્ત્વ’ માસિકના વર્ષ ૧ ના અંક ૩૧માં સંપાદિત કરેલ - શિરનાર ચૈત્ર પ્રવાડી 'માં અને [૩] શ્રીયુત રામલાલ ચુનીલાલ મેાદીએ, ‘ ફ્રાંસ ગુજરાતી સભા મહાત્સવ ગ્રંથ માં • મંત્રી ઉદયન અને તેને વશ ' શીર્ષીક લેખના પૃ૦ ૧૩૪ ઉપર.
શ્રીમાન જિનવિજયએ પેાતાના અવલેાકનમાં રૃ. ૮૩ માં ગિરનારની પાજ મહામાત્ય ઉદયનના પુત્ર મંત્રી વાગ્ભટ કર્યાની બિનાને ભ્રાન્ત બતાવી છે અને શિલાલેખી પ્રમાણ મુજબ રાણિગના પુત્ર આંબાઅે પાજ બંધાવ્યાનું જણાવ્યું છે. પંડિત બેચરદાસભાઇએ પણ વાગ્ભટે પાજ બધાવ્યાની વાતના ઇન્કાર કર્યા છે. અને શ્રી રામલાલ મેદીએ ઉડ્ડયનસૂત આંબડ અને પાજ બંધાવનાર આંબાક એ બન્નેને ભિન્ન વ્યક્તિ બતાવેલ છે. આ રીતે આધુનિક આ ત્રણે વિદ્વાનેએ આ સંબંધી ઘેાડીક વિચારણા કરી છે અને ગિરનારની પાજ બંધાવનાર કોણ ન હેાઇ શકે, એને નિર્ણય જણાવ્યા છે. આપણે ઉપર જોયેલા ઉલ્લેખાના આધારે આ સંબંધી કાંઈક વધુ વિચાર કરવા પ્રયત્ન કરીશુ. ગિરનારની પાજ બંધાવનારને આળખવાનાં મુખ્ય મુદ્દાઃ—
ગિરનાર તીની પાજ બંધાવ્યા સબંધી જુદા જુદા પ્રાચીન ગ્રંથોમાંના ૧૬ ઉલ્લેખા અને શિલાલેખચ એ ઉલ્લેખે આપણે જોયા તે બધા ઉપર વિચાર કરતાં નીચેના ત્રણ મુદ્દામાંથી, ત્રણેયને અથવા કમમાં કમ એક મુદ્દાના પણ જો આપણે નિર્ણયાત્મક અને બરાબર સાચા ખુલાસા મેળવી શકીએ તેા પાજ બંધાવનાર વ્યક્તિ સબંધી છેવટના નિર્ણય આપણે કરી શકીએ. મા મહત્ત્વા ત્રણ મુદ્દા નીચે મુજબ છે:——
૧. વિ. સ. ૧૨૨૦-૨૩ ના અરસામાં ગિરનારની નવી પાજ અપાઈ તે પર સામાં મહારાજા કુમારપાલે સારના સૂબા તરીકે કેાની નિમણૂક કરી હતી ?
૨. પાજ બંધાવનાર જે આંબાક યા આમ્રાકના પિતાનું નામ રાગિ આપવામાં આવ્યું છે તે રાણિગ કાણુ હતા ?
3.
ગિરનારની પાજ બંધાઇ તે વેળા ગિરનાર ઉપર પરબ બંધાવનાર તરીકે જેનુ નામ અપાયું છે તે ધવલ નામના ભાઇ જેને હાય તે આંબા યા આંબાકુ કયા ? આ ત્રણે મુઠ્ઠા સબંધી આપણે વિચારણા કરીએ.
(૧) વિ. સ. ૧૨૨-૨૩ માં સારઠના દંડનાયક કોણ હતા ?
મહારાજ કુમારપાળનો આદેશ મળ્યા પછી, જે વ્યક્તિના હાથે ગિરનારની જૂનાગઢ તરફની નવી પાજ બંધાઇ તે વ્યકિતને સાદ્નના સૂબા તરીકે નિમવામાં આવી હતી એટલું
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
તે નિર્વિવાદ છે. પણ સૂબા તરીકે નિમાનાર આ વ્યકિત કોણ એટલે કે વિ. સં. ૧૨૨૦–૨૩ માં સેરઠના સૂબા તરીકે કોણ વ્યક્તિ હતી એને સ્પષ્ટ ઉત્તર ક્યાંય મળતો નથી. અત્યાર સુધીમાં સોલંકી યુગ સંબંધી જે શોધખોળ થઈ છે તેમાં આ સંબંધી કશો ખુલાસો કરવામાં આવ્યો નથી. “મારતીય વિવા” નામક સૈમાસિકના ભાગ ૨ અંક ૧ ના પૃ. ૯૮ અને તે પછીનાં પાનાંઓમાં શ્રી. રામલાલ ચુનીલાલ મોદીએ તૈયાર કરેલ “સોલંકી સમયના રાજપુરુષોની નામાવલિ' શીર્ષક લેખમાં મહારાજા કુમારપાળના સમયમાં જુદા જુદા પ્રાંતમાં સૂબા તરીકે નિમવામાં આવેલ કેટલીક વ્યકિતઓનાં નામો આપ્યાં છે. પણ સોરઠના સૂબા સંબંધી કશે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, એ ઉપરથી એમ માની શકાય કે એને નિર્ણય થઈ શકે એવી કશી હકીકત નહીં મળી હેય.
આપણે જોયેલ શિલાલેખસ્થ અને ગ્રંથસ્થ ઉલ્લેખોમાં સોરઠના સૂબા તરીકે નિમાયેલ વ્યક્તિનાં આવા યા અવાજા (બે શિલાલેખે, પુરાતનકવંધલંબદ પૃ. ૩૪ અને ૪૭ અને ચતુરશીતિકવંધઘટ્ટ માં), મા (સુમારપાત્ર–તિરોધ પૃ. ૧૮૦, ૩રાસતતિા અધિકાર ૨ ઉપદેશ ૩ અને પુરાતનબંધસંદુ પૃ. ૩૪ માં), સંવ (વંરિરાજુમાં), આઇ (કુમારપાત્રમૂવારિત્ર સર્ગ ૯ શ્લેક ક૬૪ અને ગિરનારતીર્થમામાં) અને પદ (કુમારવાઝધ પૃ. ૧૦૫, ૩પેશતરંગિળી પૃ. ૧૨૨-૧૨૩ અને પુરાતનકવંધસંગ્ર૬ પૃ. ૧૨૬ માં) એમ જુદાં જુદાં નામ મળે છે. પણ આ બધાંય નામ એક જ વ્યકિતને ઉદ્દેશીને લખવામાં આવ્યાં હોવા છતાં તે એક જ વ્યકિતના ઘોતક થઈ શકતા નથી. બાદ અથવા માત્ર ને રાણિકના પુત્ર તરીકે ગણવામાં આવેલ છે, જ્યારે આંબડ એ મહામંત્રી વાભટ (બાહડ) ને ના ભાઈ અને મહામાત્ય ઉદયનને પુત્ર થતા હતા.
ખરી હકીકત એ છે કે આ જુદી જુદી વ્યકિતને બતાવતાં નાગેને એક વ્યકિતના દ્યોતક માની લેવામાં આવવાથી જ પાજ બંધાવનાર વ્યક્તિ કોણ એને સ્પષ્ટ નિર્ણય મળી શકતો નથી. એટલે એ સમયમાં-વિ. સં. ૧૨૨૦-૨૩ માં સોરઠને દંડનાયક કે હતો એનો સ્પષ્ટ ખુલાસે મળે તે ગિરનારની પાજ બંધાવનારનું નામ આપણે બરાબર જાણી શકીએ. પણ અત્યારે એવું કશું સાધન નથી મળતું એટલે આ પહેલે મુદ્દો આપણને ગિરનારની પાજ બંધાવનારને ઓળખવામાં સહાય કરી શકે એમ નથી. (૨) આંબા યા આંબાકના પિતા રાણિગ કેણુ?
આ સંબંધી પણ આપણને સ્પષ્ટ ખુલાસે ક્યાંય મળી શકતો નથી કે મહારાજા કુમારપાળના રાજ્યકાળમાં “રાણિગ” નામક કાણું વ્યક્તિ હતી. છતાં જે રાજ ને પર્યાયવાચી “M ” અથવા “રાળ” “શબ્દ ગણી શકીએ તે તે મહામાત્ય ઉદયનને ઘાતક થઈ શકે. પુરાતનકવંધસંઘમાં તેમજ ચતુરતિદ્રવંધસંઘટ્ટ (અપ્રગટ હસ્તલિખિત ગ્રંથ) માં કેટલેક સ્થળે રાજ શબ્દ મહામાત્ય ઉદયનના વિશેષણ તરીકે તેમજ તેના નામને બદલે–બીજા નામરૂપે-એમ બન્ને રીતે મળે છે, તે આ પ્રમાણે
મુખ્ય નામ તરીકે વપરાયેલ રાણક શબ્દ“ પુરાતનપ્રધસંઘર' માં પૃ. ૩૨ માં* રૂત વામન રાખવા –તતિ ... અર્થાત “ આ પછી વામદેવે શણુકને કહ્યું-પિતાજી!...”
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
ગિરનાર તીર્થની પાજ કેણે બંધાવી છે
[૨૧]
- “તુતિષ' માં આવા બે ઉલ્લેખો મળે છે–
(१) “तत्र मया गन्तव्यं वा त्वया इत्यभिहिते राणकेन बीटकमात्तम्।"
અર્થાત-“(મહારાજા સિદ્ધરાજે) જ્યારે એમ કહ્યું કે ત્યાં મારે જવું જોઈએ કે તારે જવું જોઈએ ત્યારે રાણકે બીડું ઉપાડયું.” (૨) “નિક સારી વાતા. ૨૭ ઢાકી તો જો જાપ નીતા ” અર્થાત્ “મંત્રીના શરીરે ૧૭ ઘા લાગ્યા (અને) રાણકને તંબુમાં લઈ ગયા.”
આ ત્રણે ઉલ્લેખમાં આગળ પાછળ સંબંધ જોતાં રાજ શબ્દ મહામંત્રી ઉદયનના નામના બદલે જ વપરાય છે, એટલે ઉદયનને પર્યાયવાચી ગણી શકાય.
વિશેષણ તરીકે વપરાયેલ બાળક શબ્દ પુરાતનકલંપસંદ” પૃ• ૪૦ માંના “લાઈવ વરઝર્વ માં–
“રિસ્ટોટિટિતા ત્રાસવો ગતિઃ રાયનસ્ય મનોરથસ્થા”
અર્થાત–પત્થરોથી બનાવેલ પ્રાસાદ (શકુનિકાવિહાર ચૈત્ય) તૈયાર થયા અને રાણુક ઉદયનને મને રથ પણ (પાર ૫).”
તુતિગર્વધરંદ'માં–
" अथ श्रीजयसिंहदेवेन राणक उदयनोऽभिहतः"અર્થાત–“એક વખત સિંહદેવે રાણક ઉદયનને કહ્યું -”
વળી પુરાતનવંધક્ષેત્ર માં પૃ૦ ૩૨માં “મંત્રિરચનઝર્વ” માં આશાપલ્લીના સ્વામી તિહુઅણસિંહે પ્રસન્ન થઈ ઉદયનને રાણિમા (રાણકપણું) આપ્યાને આ પ્રમાણે ઉલ્લેખ છે–
'तं भाग्यवन्तं ज्ञात्वा स्वमुद्रा दत्ता भूपेन, राणिमा च ।' અર્થાત “તેને ભાગ્યશાળી જાણીને રાજાએ પોતાની મુદ્રા અને રાશિમા અર્પણ કરી.” આથી પણ એમ લાગે છે કે ઉદયન માટે રાણક શબ્દ વપરાતો હતો તે બરાબર હતું.
વળી ‘પ્રવધ” પૃ.૪૮માં, પુરાતનકાંકઃ પૃ૩૯-૪૦-૪૨ માં અને કુમારપાઠમૂવારિક સર્ગ ૯ શ્લોક ૩૬૪ માં મહામાત્ય ઉદયનના પુત્ર અંબાડના નામની સાથે રા, રાબર અથવા જાણ શબ્દ જોડેલે જોવામાં આવે છે.
આ બધા ઉલ્લેખ ઉપરથી, તેમજ પ્રાચીન ગ્રંથકારમાંના કેટલાકે બાહડમંત્રીએ પાજ બંધાવ્યાનું જણાવ્યું છે અને કેટલાકે આંબડે પાજ બંધાવ્યાનું લખ્યું છે તે ઉપરથી, વસ્તુપાલ-તેજપાલની જેમ એક ભાઈનું કામ બીજા ભાઈના નામે ચડી જવાની શક્યતા માનીને, છિન તે રાજ એટલે મંત્રી ઉદયન માનવાનું અને તેમ માનવાથી તેના પુત્રઆંબડે ગિરનારની પાજ બંધાવી હોવી જોઈએ એવો નિર્ણય કરવાનું મન થઈ આવે છે. પણ આ નિર્ણય સ્વીકારતાં પહેલાં કેટલાક બાધક વિચાર પણ આવે છે, જેને નિકાલ કર્યા વગર આ નિર્ણય સ્વીકાર ઈષ્ટ નથી લાગતો, જેવા કે –
(૧) અને રાળને એક જ માની શકાય એવું કઈ સબળ કારણ નથી મળતું.
(૨) ઉદયનસુત બડને ધવલ નામે કઈ ભાઈ ન હતા એ ઈતિહાસથી પુરવાર થયેલી વસ્તુ છે. જ્યારે વિવિધતીર્થ અને “રવંતગિરિરાજુ માં તેના (આંબાકના) ભાઈ ધવલે ગિરનાર ઉપર પરબ બંધાવ્યાને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. “પુતનવંધપ્રદ અને
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૮ ચતુરતિકઘસ” માં ધવલે પરબ કરાવ્યાનો ઉલ્લેખ છે, જો કે ત્યાં ધવલને આંબાના નાઈ તરીકે નિર્દેશ નથી કર્યો.
(૩) ગિરનારની પાજના ઉલ્લેખોમાં જ્યાં જ્યાં માંવાર, પાંચા કે નાઝને ઉલ્લેખ મળે છે તેમાંના આપણે તેરમાં ઉલ્લેખ તરીકે આપેલ ‘પાસત્તા' માંના ઉલ્લેખને છોડીને બીજા કોઈપણ ઉલેખમાં આગળ પાછળ એ જરા પણ નિર્દેશ નથી કરવામાં આવ્યો કે જેથી તેને ઉદયનને પુત્ર અથવા વાડ્મટને ભાઈ માની શકાય. વાડ્મટ અને આંબાકનાં એકી સાથે નામે રજુ કરતા ઉલ્લેખમાં પણ બન્ને ભાઈ હતા એમ જાણું શકાય એવો લેશ પણ નિર્દેશ નથી મળતું. જે પાજ બંધાવનાર માંવાદ ઉદયનને પુત્ર યાને બહાને ભાઈ હોત તો તેના નામ સાથે એવો નિર્દેશ અવશ્ય કરવામાં આવ્યો હતો
આ રીતે શાળા સંબંધી પણ કશે સ્પષ્ટ નિર્ણય થઈ શકતો નથી એટલે આ મુદ્દો પણું ગિરનારની પાજ કેણે બંધાવી એને નિર્ણય કરવામાં સહાય કરી શકે એમ નથી.
એટલે હવે ત્રીજા અને છેલ્લે મુદ્દો વિચારીએ--- ધવલ કોણ હતો ?
આપણે જોયું કે “વિવિધતીર્થ ', “વંતરરાયુ', પુરાતનપ્રયંધસંપ્રદ્ ” અને “વતુરીતિકવંધસંપ્રદુ” માં ગિરનાર ઉપર પરબ બંધાવનાર તરીકે ધવલનું નામ આપવામાં આવ્યું છે. પરંતુ ગિરનારની પાજ સંબંધી હકીક્ત આપતાં સંખ્યાબંધ પુસ્તકે તેમજ તે સિવાયનાં સોલંકીયુગના ઇતિહાસ ઉપર પ્રકાશ નાખતાં સંખ્યાબંધ પુસ્તકે તપાસવા છતાં ધવલ સંબંધી કશી હકીક્ત મળી નહીં તેથી ધવલના ઇતિહાસ ઉપરથી ગિરનારની પાજ બંધાવનારનો નિર્ણય થઈ શકવાની આશા નકામી જતી લાગી.
છતાંય ગિરનારની પાજ બંધાવનાર સંબંધી નિર્ણય કરવામાં ધવલને ઇતિહાસ અવશ્ય ઉપયોગી થઈ પડે એમ હોવાથી સમયે સમયે તે માટે પ્રયત્ન ચાલુ હતા. છેવટે આ પ્રયત્ન ડોક સફળ થયો અને ધવલ અને આંબાને ભાઈ તરીકે જણાવતી એક પંકિત “પુરાતનપ્રવંધશ્રદ્ તથા ચતુરતિદ્રવંધસંઘ માં મળી આવી
“ગુરાતનકવંધસંગ્ર”માં પૃષ્ઠ ૩૪ ઉપર ૨૩મા પ્રબંધ તરીકે છપાયેલ “૨૩ મહં. વાવરિતિિરનારપગવંધ” આપણે જોઈ ગયા છીએ. એ જ પૃષ્ઠમાં ૨૨માં પ્રબંધ તરીકે છપાયેલ “ ૨૨ . સંક્શનરિતરવતતોદ્ધાર વંધ” ના પ્રારંભમાં નીચે મુજબ છે –
" अथ सिद्धराजे राज्यं शासति श्रीमालज्ञातीयबान्धवा : ३-साजणમાં-ધવ : !”
અર્થાત “સિદ્ધરાજના રાજ્યકાળમાં શ્રીમાલીજ્ઞાતિના ત્રણ ભાઈ–સાજણ-આંબા ધવલ (નામના હતા)”
આજ રીતે “તુરશીતિકવંધસંગ્રહૂમાં “મહું વારિત રિનારિજાનકવંધ'ની પહેલાં જ આપવામાં આવેલ “મૅસન્નનઋરિતરંવતતીર્થદ્વારઝર્વધ” ના પ્રારંભમાં આ પ્રમાણે છે—
“अथ सिद्धराज्ञि राज्यं पालयति श्रीमालज्ञातीयबान्धवाः-३ महं. सा[ज]ण નાખ્યા ધવર્લ્ડ ”
અર્થાત–“સિદ્ધરાજના શાસનકાળમાં શ્રીમાલીસાતીય ત્રણ ભાઈ મ. સાજણ, આંબા, ધવલ (હતા).”
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
ગિરનાર તીર્થની પાજ કેણે બંધાવી?
[૨૧]
આ બનને ઉલે કપટ દર્શાવે છે કે આજેણે આંબા અને ધવલ એ ત્રણે સગા ભાઇઓ હતા. અને આ પ્રબંધને આગળને ભાગ વાંચતા એ સ્પષ્ટ થાય છે કે આ સાજણ તે જ ગિરનાર તીર્થને જર્ણોદ્ધાર કરાવનાર દંડાયક સજ્જન. એટલે આંબા અને ધવલ એ સિદ્ધરાજના સમયના સોરઠના દંડનાયક સજજનના નાના ભાઈ થતા હતા.
- “પુરાતનપરંધર્વપ્ર “તુરતિબન્ધસંઘ માં જે ક્રમથી આ પ્રબંધો આપ્યા છે–એટલે કે પહેલાં સજજનને કરાવેલ ગિરનારના જીર્ણોદ્ધારને પ્રબંધ આપ્યો છે અને તેની પછી તરત જ મંત્રી આંબાએ કરાવેલ ગિરનારની પાજનો પ્રબંધ આપે છે અને તેમાં ધવળે પરબ બંધાવ્યાને નિર્દેશ કર્યો છે. એ ઉપરથી એ વસ્તુ વજુદવાળી માનવાનું મન થઈ જાય છે.
આ માટે વધુ ખુલાસો મેળવવાના આશયથી દંડનાયક સજજન અને તેના વંશને ઇતિહાસ મેળવવા માટે કેટલાક પ્રયત્ન કર્યો. પણ દંડનાયક સજ્જનના પરિચય તરીકે “નાખ્યાન્વય”, “મંત્રી જાંબના વંશમાં ઉત્પન્ન થયેલ એટલી જ હકીકત મળી છે, એથી વિશેષ મળી નથી. જે દંડનાયક સજ્જનના વંશને વિશેષ ઇતિહાસ મળે–તેના માતાપિતાનાં નામ વગેરે મળે તે આ પ્રશ્ન ઉપર વિશેષ પ્રકાશ પડે એમ છે.
બીજા કેઈ ગ્રંથમાં નહીં મળતા અને માત્ર પુરાતનપ્રવજ્યાંક” અને એને જ અનુકરણરૂપે તૈયાર કરવામાં આવેલ “ચતુરતિદ્રવન્યસંપ્રદ” માં જ મળી આવતા આ ઉલેખને કેટલા વજુદવાળા માનવા અને તેને કેટલા પ્રમાણમાં ઐતિહાસિક ગણવા એ વિચારણીય છે. જે બીજા ગ્રંથમાં આનું સમર્થન કરનારા બીજા ઉલેખે મળી આવે તે આ હકીકત વધુ સચોટ રીતે માની શકાય. આમ છતાંય જ્યાંસુધી આને સ્પષ્ટ રીતે બાધક હોય એ-એટલે કે રાણિગસુત આંબાક, સજજન અને ધવલના ભાઈ આંબાકથી બીજી જ વ્યક્તિ હતી એમ સિદ્ધ કરતે બીજે કઈ ઉલ્લેખ ન મળી આવે ત્યાં સુધી આ ઉલ્લેખને આપણે કબૂલ રાખીએ તે કશું ખોટું નથી. આ ઉલ્લેખને કબૂલ રાખીએ તે એને ફલિતાર્થ એ થાય કે
(1) મોટાભાઈ સજ્જને ગિરિનાર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો. (૨) સજ્જનના નાના ભાઈ આંબાકે ગિરનાર તીર્થની નવી પાજ બંધાવી. (૩) આંબાકના નાના ભાઈ ધવલે ગિરનાર તીર્થ ઉપર પરબ બેસાડી.
આ રીતે આ ત્રણે બંધુઓએ ગિરનાર તીર્થની ખૂબ ભક્તિ કરી. એટલે ગિરનારની પાજ બંધાવનાર ધવલનો ભાઈ આંબાક ગિરનારને જીદ્ધાર કરાવનાર દંડનાયક સજ્જનને ભાઈ થતું હતું. ઉપસંહાર
આ એક ઐતિહાસિક વિષય છે અને તેનું ઉપર આપેલું નિરાકરણ એ છેવટનું માનવાની જરૂર નથી. વધુ તપાસ કરતાં અને નવા નવા પુરાવાઓ મળી આવતા આ નિર્ણય ફેરવાની જરૂર પડે એવી પૂરી સંભાવના છે. પણ અત્યારે આ નિર્ણય સ્વીકાર ઉચિત લાગવાથી ઉપર આવે છે. આશા છે ઇતિહાસના અભ્યાસીઓ અને સંશોધન-પ્રિય વિધાને આ સંબંધી વધુ પ્રયાસ કરી વિશેષ જ્ઞાતવ્ય રજુ કરશે. અસ્તુ.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચાકસી
( ગતાંકથી ચાલુ)
મહાન વસ્તુપાલ (૩) આગળના અંકમાં રાજકીય દષ્ટિએ મંત્રીશ્વર વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલના કાર્યનું અવલેકન કર્યા પછી ધાર્મિક નજરે એ બંધુબેલડીએ કે ભાગ ભજવ્યો છે તે ટૂંકમાં જોઈએ.
ઈ. સ. ૧૨૨૦ માં તેઓએ તીર્થાધિરાજ શત્રુંજય અને ગિરનારને સંધ કહા અને સંઘપતિ તરીકેનું માનવંતું પદ વસ્તુપાલન પ્રાપ્ત થયું. સંધ નીકળવા સંબંધી આમંત્રણ જુદા જુદા દેશવિરમાં પહોંચતાં જ સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં ધોલકામાં એકઠા થવા લાગ્યા, સંઘપતિ તરીકે, આવનાર યાત્રાળુઓને વાહન તથા ખોરાની દરેક જાતની સગવડ આપવાને ધર્મ સારી રીતે જાળવ્યો એટલું જ નહીં પણ વિશાળ સમુદાયમાં કેટલાકની તબિયત બગડતાં કુશળ વૈદીની સારવાર પણ પૂરી પાડી. સંધમાં મંત્રીશ્વરની સાથે જે સાધુ મહારાજે હતા, એમાં વિવેકવિલાસના કર્તા પ્રસિદ્ધ આચાર્ય શ્રી. જિનદત્તસૂરિ પણ હતા.
મેરૂતુંગસૂરિના લખવા પ્રમાણે સંઘમાં એકવીશ હજાર શ્વેતાંબર અને ત્રણસો દિગંબરે હતા. તેમના રક્ષણ સારુ એક હજારનું અશ્વારોહી સૈન્ય તથા સાતસો સાંઢણી પરના સૈનિકે અને ચાર મોટા અધિકારના સેનાનાયકે લીધા હતા.
શ્રી શત્રુંજય ગિરિની તળાટીમાં સંધ આવ્યા પછી સંધપતિના આદેશથી ડેરા તંબુ નાંખવામાં આવ્યા. બીજે દિને પ્રભાતે ગિરિરાજ પર ચઢવાનો આરંભ થયો. ઉપર પહોંચ્યા પછી પ્રથમ, પર્વતના રક્ષક એવા કપર્દીયક્ષની પૂજા કરી. ત્યાંથી આગળ વધી મંત્રીશ્વર સહિત યાત્રાળુઓ મૂળનાયક શ્રી. આદિદેવના મંદિરમાં પહોંચ્યા. તીર્થપતિ શ્રી ઋષભદેવની વિશાળ ને રમ્ય મૂર્તિ સામે સૌ કરજોડી ઊભા અને સંધપતિએ પિતે રચેલી રસ્તુતિ પ્રભુમતિ સામે ઊભા રહી મધુર આલાપથી ગાવા માંડી.નાનાજાવાનંદ” કાવ્ય જે મંત્રીશ્વર વસ્તુપાલની કૃતિ છે એના પરિશિષ્ટ તરીકે એ સ્તુતિને જોડવાણાં આવી છે. સમીપવતી બીજાં ચૈત્યોમાં દર્શન–વંદનાદિક કાર્યો થયા બાદ યાત્રાળુઓ સ્નાન કરવામાં રોકાયા અને પૂજાના પવિત્ર વસ્ત્રો પહેરી અરિહંતની અષ્ટપ્રકારી પૂજામાં એકચિત્ત બન્યા.
કેસરમિશ્રિત ચંદન તેમજ કસ્તુરી-બાસની સુવાસ તરફ વિસ્તરી રહી, વિવિધ જાતિનાં સુગંધીદાર પુની માળાઓ પ્રભુમતિના કંઠમાં શોભવા લાગી, અને દશાંગ ધૂપની ધ્રુમશિખા તો એટલા પ્રમાણમાં વિસ્તરી કે સારુંયે દેવાલય અંધકારમાં ડૂબી ગયું. ઘંટાનાદના ગજારવ સાથે અને જય જય શબ્દોના મેટેથી બેલાતા હરવ સાથે આરતિના કાર્યનો આરંભ થયો. એ વેળાનું દશ્ય રોમાંચ ખડા કરે તેવું થઈ પડયું. નાનકડા દીવડાઓની હારમાળા જાણે પ્રત્યેક હૃદયના કર્મમળને જલાવીને સાફ કરવા લાગી ન હોય અને એમાંથી શિખરરૂપે આત્માની ઊર્ધ્વ ગતિ સૂચવતી આકાશ તરફ આગળ વધી રહી ન હોય એ ભાવ સૌ કોઈના અંતરને થઈ રહ્યો હતો.
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
જેનધમી વીરેનાં પરાકમ
[૧૫]
પહાડ પરનાં નાનાં મોટાં પ્રત્યેક દેવાલયમાં દર્શન કરતાં–વીતરાગ મૂર્તિના શાંત ને મનહર ચહેરાનું વારંવાર ધ્યાન ધરતાં, એમાંથી ઝરતાં અદ્દભુત શાંત રસનું પાન કરતાં કરતાં યાત્રાળુઓ પર્વત ઊતરી પિતાના મુકામે આવ્યા. ત્યારપછી સંધે ગિરનાર પ્રતિ પ્રયાણ કર્યું. ત્યાં પણ તળાટીમાં ડેરા તંબુ તાણ ઉતારે કરવામાં આવ્યો અને બીજે દિને સવારે પર્વત ચઢી યાત્રાળુઓના વિશાળ સમુદાય સહિત સંઘપતિ વસ્તુપાલે રમણીય એવી શ્રી નેમિનાથની મૂર્તિના દર્શન કર્યા તેમજ બીજાં દેવાલયો પણ જુહાર્યા. સંઘને પડાવ ત્રણ દિન પર્યત રહ્યો અને પછી પ્રભાસપાટણ તરફ પ્રયાણ કર્યું. પ્રભાસપાટણના મનોહર ચૈત્યની યાત્રા પછી સંધ ધોળકા પાછો ફર્યો. સહીસલામત યાત્રાળુઓ પિતપોતાના ઘર તરફ સિધાવ્યા. દરેકના હેડામાં મંત્રીશ્વરની ભકિત અને ઉદારતાના શબ્દો રમી રહ્યા હતા.
- ઈ. સ. ૧૨૨૮ માં પટ્ટધર શ્રી. જગચંદ્રસૂરિની અનુપમ તપશ્ચર્યા નિમિત્તે પ્રભુ શ્રી. મહાવીર દેવના પાંચમા ગણધર સુધર્માસ્વામી દ્વારા સ્થાપન થયેલ નિગ્રંથ ગચ્છનું તપાગ૭ એવું નામ પડયું. મંત્રીશ્વર વસ્તુપાલે એની સુવાસ વિસ્તારવામાં આચાર્યશ્રીને સબળ ટેકે આપો. જૈનધર્મના ચુસ્ત અનુયાયી તરીકે વસ્તુપાલ અને તેમના ભાઈ તેજપાલે મંદિર, પાઠશાળાઓ, ઉપાશ્રયે તેમજ ધર્મશાળાઓ બંધાવવામાં પ્રાપ્ત કરેલ લક્ષ્મીને વ્યય કર્યો. આ સ્થળોના નિર્માણમાં તેઓએ શિલ્પશાસ્ત્રી અને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાત કારીગરોને રોક્યા. એમાં શોભનદેવ નામા મશહૂર શિલ્પીને વેગ તેમને સાંપડ્યો કે જેણે આબુ પરનું જગપ્રસિદ્ધ દેવાલય તૈયાર કરી મંત્રીશ્વરની કીતિને ચિરંજીવી બનાવી. આબુ પહાડ પરનું આ બંધુબેલડીના દ્રવ્યથી તૈયાર થયેલું–અને તેજપાલની દક્ષ પત્ની અનુપમા દેવીની વારંવાર સૂચનાઓ પામેલું એ દેવાલય આજે પણ કારીગરીના અજોડ નમૂનારૂપે દષ્ટિગોચર થાય છે, અને હજારેનું આકર્ષણ કરે છે. વિમલશાહના શ્રી આદિનાથના દેરાસરની બાજુમાં આવેલ આ રમણીય દેવાલય શ્રી. નેમિનાથની ટૂંક તરીકે ઓળખાય છે. જોકે શત્રુંજય, ગિરનાર ઉપર આ બંધુબેલડીએ દેરાસરો બંધાવ્યાં છે, છતાં આબુ પરના આ દેવાલયમાં જે અભુત કેરણી છત–તેમજ રંગમંડપના તોરણોમાં અને સ્થંભ પર કરવામાં આવી છે તે હરકોઈની પ્રશંસા માંગી લે તેવી છે. બંધુ લુણિગના સ્મરણાર્થે આ ટૂંક ઊભી કરવામાં આવી છે અને એમાં તેજપાલ તથા તેમની ભાર્યા અનુપમા દેવીએ સવિશેષ રસ લીધો છે.
એ સંબંધમાં નિમ્ન નોંધ ખાસ ધ્યાન ખેંચે છે
It stands close to that of Vimalshah and was completed in A. D. 1230. It is a fine example of what is knodwn as the jaina style of architecture and in the words of Ferguson for minute delicacy of carving and beauty of detail stands almost unrivalled even in the land of patient and lavisn labour.'
વરતુપાલ તે કવિ પણ હતા. વસંતપાલના તખલ્લુસથી એણે કાવ્યરચના કરી છે. સોમેશ્વર એમના સંબંધમાં લખે છે કે સરસ્વતી દેવીને એ લાડીલે પુત્ર હતા અને આચાર્ય મહારાજ મેરૂતુંગસૂરિ વસ્તુપાળને મહાન કવિ તરીકે વર્ણવે છે. તેમની સુપ્રસિદ્ધ કૃતિ નામે નાના કદ જેમાં અર્જુન અને શ્રીકૃષ્ણની મૈત્રી, તેઓનું ગિરનાર પર્વત પર
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ :
ભ્રમણ અને અર્જુન દ્વારા સુભદ્રા સાથેના પ્રસંગની રચના સાહિત્યની નજરે ઉત્તમ કક્ષાની લેખાય છે. એ કાવ્યમાં કવિની પ્રજ્ઞા પૂરબહારમાં ખીલી ઊઠી છે. એમાં કુદરત અને કળાને જે રીતે વિકસાવ્યા છે એ ઉપરથી કવિમાં રહેલી ચતુરાઈ અને કલ્પના શક્તિ પુરવાર થાય છે. જુદાં જુદાં પાત્રોની જે ખાસિયત વર્ણવી છે એ ઉપરથી કવિહૃદયમાં રમણ કરતા ભાવેને ખ્યાલ આવે છે. આ કાવ્ય એ કાળની વિદુનિયામાં આશ્ચર્યકારક મનાયું એટલું જ નહીં પણ એ દ્વારા કવિ તરીકેની વ્યાજબી પ્રશંસાના ઉદ્દગાર ખુદ પ્રતિસ્પર્ધીઓના મુખમાંથી પણ બહાર પડ્યા. મહાકવિ તરીકે ખ્યાતિ વિસ્તાર પામી અને સર્વત્ર આનંદની ઊર્મિઓ ઊઠી. રાજકાર્યપટુતા મંત્રીશ્વરમાં હોય એ કપ શકાય તેવી બાબત છે. એ સાથે રાજ્યસંચાલનને બોજ પણ સંભવે જ. એમાં સાક્ષરતા સાંપડવી એ કોઈ ભાગ્યશાળીને જ સંભવે. તેથી જ કહેવત છે કે– A poet is born and not made એ સાચી વાત છે. સોમેશ્વર-અરિસિંહ અને બીજા કેટલાક મંત્રીશ્વરને મુરબ્બી માનીને પોતાની કૃતિઓ તેમણે અર્પણ કરી ગયા છે. ‘કીર્તિ કૌમુદી’ અને સંસ્કૃતસંકીર્તન” એ વાતની સાક્ષી પૂરે છે. મંત્રીશ્વર જાતે કવિ હેવાથી કવિતાના ગુણદોષ સમજી શકતા અને અન્ય કવિઓની કદર પણ કરી શક્તા. એમની એ શક્તિ વિશેષથી જ ધોળકાના દરબારમાં કર્તા હર્તા સોમેશ્વર હોવા છતાં હરિહરને સન્માન પ્રાપ્ત થયું હતું. જાતે એ વિષયમાં રસ લેતાં અને બીજાને પ્રેરણા દેતાં. મંત્રીશ્વરની પ્રાર્થનાથી નારચંદ્રસૂરિએ “કથારત્નસાગર' અને તેઓના શિષ્ય શ્રી નરેન્દ્રપ્રભે “અલંકારમહેદધિની રચના કરી હતી. ઉદયપ્રભનામા બીજા મહારાજે “ધર્માલ્યુદય ” મહાકાવ્યની રચના કરી હતી, જેની તાડપત્ર પર લખાયેલ પ્રત કે જેમાં મંત્રીશ્વરના ખુદ પિતાના હસ્તાક્ષર છે એ ખંભાતના શ્રી. શાન્તિનાથ જૈન તાડપત્રીય ભંડારમાં છે. મંત્રીશ્વરે ત્રણ મોટા જ્ઞાનભંડાર બનાવરાવ્યા અને પાણીની માફક દ્રવ્ય ખરચીને એમાં પ્રાચીન પ્રતોને સારા પ્રમાણમાં સંગ્રહ કર્યો. સાહિત્યની સેવામાં જરામાત્ર ન્યૂનતા નથી દાખવી.
વીરધવળનું મૃત્યુ સન ૧૨૩૮ માં થયું. એના મરણથી પ્રજાના દરેક જનને આઘાત પહોંચ્યો. એના પ્રત્યેની અસીમ ભકિતથી ખેંચાઈ ૧૨૦ મનુષ્યો એની ચેહમાં બળી મરવા તૈયાર થયા, પણ તેજપાળે દીર્ધદષ્ટિ વાપરી, સખત ચકી પહેરે ગોઠવી, એ બધાને મરતાં બચાવ્યા. એના પુત્ર વીરમ અને વીસલ વચ્ચે રાજગાદી માટે ઝઘડો ઉદ્દભવ્યો. વસ્તુપાલે લાંબી નજર દોડાવી વીસલને ટેકે આપે. આથી વીરમ જાલેર નાશી ગયો, જ્યાં તેના સસરા ઉદેસિંગ દ્વારા પાછળથી ઘાતકી રીતે તેનું ખૂન કરવામાં આવ્યું.
વિસલદેવના રાજ્યકાળમાં મંત્રીશ્વર વસ્તુપાળે મંત્રીપદનો ત્યાગ કર્યો. એ માટે બે મત છેઃ એક રાજાના મામા સિંહે એક સાધુનું અપમાન કર્યું હતું, તે પ્રસંગને આગળ કરે છે. બીજા મત પ્રમાણે મંત્રીશ્વરની વય પાકી થઈ હતી એટલે આત્મસાધન નિમિત્તે અધિકાર છોડવાની વાત તરી આવે છે. ટૂંકમાં કહીયે તે આખી જિંદગી મંત્રીશ્વરે ગૌરવપૂર્ણ રીતે રાજાને તેમ પ્રજાને વફાદાર રહી ગાળી છે. રાજ્યધુરાને વહન કરવા છતાં ધર્મના આચાર પાળવા બનતું કર્યું છે. જેને એટલે અહિંસાના ઉપાસક છતાં, કાયર કે ડરપોક નહીં જ, એ વાત એમના જીવનમાંથી ડગલે ને પગલે દષ્ટિગોચર થાય છે. સન ૧૨૪૧ માં મહાન વસ્તુપાળે પરલોક પ્રયાણ કર્યું. સૌ કોઇની આંખ ભીની થઇ.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન-પ્રશ્નમાલા પ્રયજક–પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. વિજ્યપદ્રસૂરિજી
(ગતાંકથી ચાલુ) ૫. પ્રશ્ન—મિયાદષ્ટિને જે મનુષ્યાદિનું સામાન્ય જ્ઞાન અવિપરીત થાય છે, તે પછી તે સમ્યગદૃષ્ટિ કેમ ન કહેવાય ?
ઉત્તર–જે જીવ શ્રી તીર્થકર દેવે કહેલી સલ પદાર્થતત્ત્વની તમામ બિના સાચી માને, પણ એક બાબતને જુઠી માને, એના ઉપર શ્રદ્ધા ન રાખે, તે તે મિથ્યાદષ્ટિ જ કહેવાય. તત્ત્વદષ્ટિએ મિથ્યાદષ્ટિ જીવોને મનુષ્યાદિનું કે અવ્યક્ત સ્પર્શનું જ્ઞાન રૂચિરહિત હોવાથી તે જીવ સમ્યગદષ્ટિ ન કહેવાય, એમ શ્રી દેવેન્દ્રસૂરિ મહારાજે બીજા કર્મસ્તવની ટીકામાં જણાવ્યું છે કે-શ્રી યોગશાસ્ત્ર આદિમાં કહ્યું છે કે ભદ્રકપણું વગેરે ગુણોને લઈને મિથ્યાદષ્ટિને ગુણસ્થાનક સમજવું.
૬. પ્રશ્ન-કયા કયા ગુણસ્થાનમાં રહેલા છ મરણ પામી પરભવમાં જાય ?
ઉત્તર–૧ મિથ્યાત્વ ગુણસ્થાનક, ૨ સાસ્વાદન સમ્યગદષ્ટિ ગુણસ્થાનક, ૩ થી ૧૦ અવિરતિ સમ્યગદૃષ્ટિ ગુણસ્થાનકથી માંડીને ઉપશાંતકષાય વીતરાગ છાસ્થ ગુણસ્થાનક સુધીનાં આઠ ગુણસ્થાનકે તથા ૧૧ અગિકેવલિ ગુણસ્થાનક–અગિયાર ગુણસ્થાનકોમાંના કઈ પણ ગુણસ્થાનકે આયુષ્ય પૂર્ણ થતાં જીવ મરણ પામી શકે એમ શ્રી ગુણસ્થાનકમરેહાદિમાં જણાવ્યું છે.
૭. પ્રન–કયા કયા ગુણસ્થાનકમાં રહેલા જીવો મરણું પામે જ નહિ ?
ઉત્તર—૩ મિશ્રદૃષ્ટિ ગુણસ્થાનક, ૧૨ ક્ષીણુષાય વીતરાગદ્યસ્થ ગુણસ્થાનક ૧૩ સોગિકેવલિ ગુણસ્થાનક–આ ત્રણ સ્થાનમાં રહેલા છ મરણ પામે જ નહિ, એમ શ્રી ગુણસ્થાનકમરેહાદિમાં જણાવ્યું છે. ૭
૮. પ્રશ્ન– કયા કયા ગુણસ્થાનકે સાથે લઈને જીવ પરભવમાં જાય?
ઉત્તર–૧ મિથ્યાત્વ ગુણસ્થાનક, સાસ્વાદન સમ્યગ્દષ્ટિગુણસ્થાનક, અને ૪ અવિરતિ સમ્યગદષ્ટિ–આ ત્રણ ગુણસ્થાનકે લઈને જીવ પરભવમાં જાય, એમ થી. પંચસંગ્રહાદિમાં જણાવ્યું છે.
૯. પ્રન–ચોથા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલા અક્ષર શબ્દનો અર્થ શું ?
ઉત્તર–અક્ષર શબ્દનો મુખ્ય અર્થ કેવલજ્ઞાન થાય છે. પ્રસંગથી અક્ષરપદે કરીને મશ્રિતજ્ઞાન પણ લઈ શકાય. તેને (કેવલજ્ઞાનાદિન) અનંતમે ભાગ તે સર્વ જીવોને ખુલ્લે હોય જ છે, વગેરે બિના શ્રી બૃહત્કલ્પસત્રવૃત્તિ વગેરે ગ્રંથોમાં જણાવી છે.
૧૦. પ્રશ્ન—મરણ શબ્દને અર્થ છે?
ઉત્તર–જન્મથી માંડીને જીવને પ્રાણની સાથે જે સંબંધ હતો, તેનાથી (પ્રાણુથી) અલગ થઈને ધ્વનું જે અન્ય સ્થળે જવું, તે મરશું કહેવાય. જે જીવો જન્મ પામે, તેઓ જરૂર મરણ પામે જ, પણ મરણ પામનારા છ જરૂર જ ધારણું
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૨
કરે જ, એવા નિયમ નથી. કારણકે સિદ્ધ પરમાત્માને જન્મવાનુ હોય નહિ તે સંસારીજીવાને જન્મ ધારણ કરવાનુ હાય છે. ૧૦,
૧૧ પ્રશ્ન-જીવ અંતિમ સમયે શરીરના કયા કયા ભાગમાંથી નીકળીને બીજી ગતિમાં જાય છે.
ઉત્તર—-૧, પગ, ૨, સાથળ, ૩, હૃદય, ૪, મસ્તક, ૫, સર્વાંગ–આમાંના કંઈ પણુ ભાગમાંથી નીકળીને ખી ગતિમાં જાય છે-એમ શ્રીસ્થાનાંગસૂત્રના પાંચમા અધ્યયનમાં જણાવ્યું છે. ૧૧.
૧૨. પ્રશ્ન—જેને આત્મા પગમાંથી નીકળે તે જીવ કઈ ગતિમાં જાય? ઉત્તર—જેના આત્મા પગમાંથી નીકળ્યા હાય, તે નરકગતિમાં જાય, ૧૨. ૧૩ પ્રશ્ન—જેતા આત્મા સાથળમાંથી નીકળ્યા હોય, તે વ ક ગતિમાં જાય? ઉત્તર—તિયંચગતિમાં જાય. ૧૩.
૧૪ પ્રશ્ન જેને આત્મા હૃદયમાંથી નીકળ્યા હાય, તે વ ક ગતિમાં જાય ? ઉત્તર--મનુષ્ય ગતિમાં જાય. ૧૪.
૧૫ પ્રશ્ન—જેને આત્મા મસ્તકમાંથી નીકળ્યા હાય, તે જીવ કઇ તિમાં જાય ? ઉત્તર-દેવતિમાં જાય. ૧૫.
૧૬ પ્રશ્નન—જેને આત્મા સર્વાંગ (શરીરના તમામ ભાગમાં )થી નીકળે, તે જીવ ક ગતિમાં જાય ?
ઉત્તર—પાંચમી સિદ્ધતિમાં જાય. ૧૬.
૧૭ પ્રશ્નન—જેમ જ્ઞાનાવરણીયાદિ સાત કર્મના અનેક વાર બધ થાય છે, તેમ આયુષ્યકને અંધ અનેક વાર થાય કે નહિ?
ઉત્તર—સંસારી જીવાને ધેાલના પરિણામની મદદથી આયુષ્ય બધ પડે છે. એટલે જ્યારે ઘેલના પરિણામ થાય, ત્યારે જ આયુષ્યકર્મ બાંધી શકાય. આ કારણથી કા બંધ અનેકવાર થાય નહિ. જીવને ઘેલના પરિણામ નિયત કાલે જ થાય છે, તે ટાઇમે આયુષ્ય બંધાય છે, માટે આયુષ્યકર્મને નિયતક કર્યુ છે. ૧૭,
૧૮ પ્રન—એક સાથે બે આયુષ્યકમને! ઉદય હાય કે નહિ ?
ઉત્તર---એક સાથે બે આયુષ્યકર્મના ઉદય હાય જ નહિ, કારણકે જે કર્માં અધ થયા હોય, તે કર્મને અબાધાકાલ વીત્યા બાદ ઉદય થાય. એક સાથે એ બંધ થતા જ નથી, તે પછી એ આયુષ્યને! ઉદય હોય જ કઇ રીતે ? એટલે એ આયુષ્ય એક સાથે ભાગવાય જ નહિ. ચાલુ ભવમાં જે આયુષ્યના ઉદય વર્તે છે, તે આયુષ્યની ભામૃતમાં સમજી લેવું કે- તેને બંધ આ (ચાલુ) ભવમાં થયેા જ નથી, કારણકે તે પાછલા ભવમાં જ બંધાય. અહીંથી મરણ પામીને જે ભવમાં જવાનુ હોય, તે ભવનું આયુષ્ય અહીં જિંદગીને અમુક ભાગ વીત્યા બાદ બંધાય, એમ શ્રી લોકપ્રકારાદિમાં જણાવ્યું છે. ૧૮. ૧૯. કન---આયુષ્યકમનું ટ્રેક સ્વરૂપ શું ?
ઉત્તર-૧. જેના પ્રતાપે સંસાર ત્યાને નરકાદિ ભવામાંના કાઇ પણ ભવમાં મુખ્ય ટોળા સુધી રહેવું પડે, તે આયુષ્ય કહેવાયું. ૨. તા જેમા ય થતાં જીવને
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭]
પ્રવચન-મનમાં
પરભવમાં જવું જ પડે, તે આયુષ્ય કહેવાય. ૩. અથવા નરકાદિ એમાંના કેઈ પણ ભવમાં જેટલે કાળ રહેવાનું થાય, તે આયુષ્ય કહેવાય. આ રીતે આયુષ્ય કર્મની વ્યાખ્યા શ્રી પ્રજ્ઞાપના સૂત્રવૃત્તિ વગેરેમાં જણાવી છે. ૧૯.
૨૦. પ્રન–શાસ્ત્રમાં આયુષ્યકમને બેડીના જેવું જણાવ્યું છે, તે બેડીનું દૃષ્ટાંત કઈ રીતે ઘટી શકે?
- ઉત્તર–જેમ કેદખાનામાં બેડીમાં રહેલે માણસ ક્રેદમાં રહેવાની મુદત પૂરી થયા વિના કેદખાનામાંથી છૂટો થઈ શકતો નથી, તેમ આયુષ્ય કર્મની સ્થિતિ પૂરી થયા વિના સંસારી જીવો તે તે ભવમાંથી છૂટા થઈ શકતા નથી. આ મુદ્દાથી આયુષ્યકમને બેડીનાં જેવું કહ્યું છે, એમ શ્રી કર્મગ્રંથ વૃત્તિ–પંચસંગ્રહ ટીકા વગેરેમાં જણાવ્યું છે. ૨૦.
૨૧. પ્રાન–શ્રી. જિનેન્દ્રાગમમાં આયુષ્યના બે ભેદ ણ કહ્યા છે તે કયા ? ઉત્તર–૧, દ્રવ્ય આયુષ્ય, ૨. કાલ–આયુષ્ય-આ રીતે આયુષ્ય છે ભેદે છે. ૨૧. ૨૨. પ્રકનકવ્ય–આયુષ્યનું સ્વરૂપ શું ?
ઉત્તર–જે આયુષ્યકર્મના દળિયા આત્માની સાથે સંબદ્ધ છે, તે વ્યાયુષ્ય કહેવાય. સંસારી છે જે અમુક કાળ સુધી જીવે છે, તેમાં કારણ દ્રવ્યાયુષ્ય જાણવું. જેમ તેલથી દીવો બળે છે. તેમ દ્રવ્યાયુષ્યને લઈને એટલે આયુષ્ય પુદ્ગલેના ટેકાથી જીવ અમુક કાળ સુધી જીવી શકે છે. આવાં અનેક કારણોને લઇને આયુષ્યકર્મ પૌગલિક કહેવાય છે. ૨૨.
૨૩. પ્રશ્નન-કાલ–આયુષ્યનું સ્વરૂપ શું ?
ઉત્તર–બાવીસમાં પ્રશ્નમાં જણાવ્યા મુજબ આયુષ્યકર્મના પુદ્ગલેના અવલંબનથી સંસારી જીવો જે અમુક કાળ સુધી જીવન ધારણ કરે, તે કાલાયુષ્ય કહેવાય. ૨૩.
૨૪. પ્રશન–શાસ્ત્રમાં કોલ–આયુષ્યના કેટલા ભેદ જણાવ્યા છે?
ઉત્તર–૧–અપવર્તનીય કાલાયુષ્ય. ૨. અપવર્તનીય કલાયુષ્ય-એમ બે ભેદ કહ્યા છે. ૨૪.
૫. કન—-અપવર્તનીય કાલાયુષ્યની વ્યાખ્યા શી?
ઉત્તર–જે આયુષ્યને કાલ પૂરો થયા પહેલાં મરણ થાય, તે અપવર્તનીય કાલાયુષ્ય કહેવાય. આયુષ્યના દળિયામાં સ્થિતિઘાતાદિ થવાથી કાલ પૂરા થયા પહેલાં પણ જીવ મરણ પામે છે, તેમાં થોડા ટાઇમમાં આયુષ્યના તમામ દલિયા ભોગવાય છે. ૨૫.
ર૬. પ્રશ્નન–અનપવર્તનીય કાલાયુષ્યનું સ્વરૂપ શું ?
ઉત્તર–સંસારી જીવો જે આયુષ્ય પૂરું કરીને જ મરણ પામે (પરભવમાં જય) તે અનાવર્તનીય કાલાયુષ્ય કહેવાય. કાલાયુષ્યનું બીજું નામ રિસ્થતિ–આયુષ્ય છે. તેના ભેદની વિશેષ બિના શ્રી. પ્રજ્ઞાપના સૂત્રમાં જણાવી છે. ૨૬.
૨૭. પ્રકન-અપવર્તનીય આયુષ્યમાં ને અનપ વર્તાય આયુષ્યમાં તફાવત છે ?
ઉત્તર–આયુષ્યકર્મને બાંધતી વેળાએ કોઈ વખત જુદા જુદા અધ્યવસાયાદિ નિમિત્તોને લઈને તેની સ્થિતિ નરમ પણ બંધાય છે. જે આયુષ્ય નરમ થિતિવાળું હોય, તેને શસ્ત્રાદિ ઉપક્રમોના સંબંધાદિથી પૂરું ભેગવી શકાતું નથી. જેથી આયુષ્યની સ્થિતિ પૂરી થયા પહેલાં જીવ મરણ પામે છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે-જે આયુષ્ય
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ રર૦ ]
શ્રી જેન સત્ય પ્રકારો
[વર્ષ ૮
શસ્ત્રાદિ ઉપક્રમે લાગતાં અ૫ કાલમાં ભેગવાય, તે અપવત્તીય આયુષ્ય કહેવાય, અને જે આયુષ્ય મજબૂત સ્થિતિવાળું હોય, ને જેમાં ઉપક્રમથી પણ સ્થિતિ ઘટે જ નહિ, તે અનપવર્ણનીય આયુષ્ય કહેવાય. એટલે આયુષ્ય બાંધવાના ટાઈમે જેટલી સ્થિતિ હોય, તેટલું આયુષ્ય પૂરું કરીને જ સંસારી જી મરણ પામે તો, તેનું આયુષ્ય અનપવર્તનીય છે, એમ જાણવું. આ રીતે અપવર્તનીય આયુષ્ય બાંધેલી સ્થિતિ પ્રમાણે ભગવાતું નથી, ને અનપવર્તનીય આયુષ્ય સંપૂર્ણ ભગવાય છે. આ ભેદ તરફ લક્ષ્ય રાખીને શ્રી ગણ ધરાદિ મહાપુરુષોએ આયુષ્યના અપવર્તનીયાદિ ભેદ જણવ્યા છે. ર૭.
૨૮. પ્રન–જેવી રીતે કાલાયુષ્યના બે ભેદ જણાવ્યા, તે પ્રમાણે દ્રવ્યાયુષ્યના૧ અપવર્તનીય દ્રવ્યાયુષ્ય અને અનપવર્તનીય દ્રવ્યાયુષ્ય-એમ બે ભેદ સંભવે કે નહિ?
ઉત્તર–કાઈ આયુષ્યની સ્થિતિ પૂરે પૂરી ભેગવાય છે, ને કોઈ આયુષ્યની સ્થિતિ પૂરેપૂરી ભોગવાતી નથી. આ બનાવ કાલાયુષ્યમાં બને છે. માટે તે ભેદ કલાયુષ્યમાં જ પડી શકે. આયુષ્યના દલિયા (પ્રદેશ) તમામ ભોગવાય છે જ, તેથી વ્યાયુષ્યને અપવર્તનીયાદિ ભેદ હોઈ શકે જ નહિ. ૨૮.
૨૯. ન–આયુષ્ય કર્મના બધા દલિયા ભગવાય જ, ને સ્થિતિ સંપૂર્ણ ન પણ ભોગવાય, એ વાત યથાર્થ સમજવાને માટે એક બે દષ્ટાંત જણ.
ઉત્તર–ચાલુ બિનાને યથાર્થ સમજવાને માટે-૧. કા ઘડે ૨. દેરડી ૩. દી. આ ત્રણ દષ્ટાંતો સમજવાં જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે સમજવાં–૧–એક-અપકવ ( કાચી–ભઠ્ઠીમાં બરાબર પાકેલ નહિ. એવી) માટલી છે–તેમાં ૨૫ શેર પાણી ભર્યું છે. તે માટલી કાચી હેવાથી શરૂઆતમાં તેમાંથી ટીપે ટીપે પાણી ટપકે છે. પણ ફાટ પડે ત્યારે ૨૫ શેર પાણી એકદમ ચેડા કાલમાં ખાલી થઈ જાય છે એટલે પાણીને નાશ થાય છે. અહીં અપવર્તનીય આયુષ્ય-કાચી માટલીમાં રહેલા પાણી જેવું સમજવું. બાકીની બિના સમજાય એવી છે. ૨-એક (પ૦ હાથ) લાંબી દોરડી છે, તેને છેડેથી સળગાવીએ તો તે છૂટી લાંબી કરેલી હોવાથી તેને બળતાં ઘણીવાર લાગે છે, તે ગુંચળું વાળીને સળગાવીએ તે બળતાં ડી વાર લાગે. એ જ પ્રમાણે આયુષ્યમાં પણ તેમ જ બને છે. દરેક સમયે ઓછા ઓછા પુદ્ગલે ભગવાય, તે સંપૂર્ણ આયુષ્યના અંતે સર્વ પુદ્દગલો ભોગવીને ક્ષય પામે છે. આવું અનાવર્તનીય આયુષ્યમાં બને છે. આયુષ્યના મુદ્દગલે થોડા છેડા ભેગવાય, એવું અમુક કાલ સુધી થયા બાદ–આગળના સમયમાં દરેક સમયે વધારે વધારે ભોગવાય, તો તે તમામ આયુષ્યના મુદ્દગલે થોડા ટાઈમમાં ભોગવીને ક્ષય કરી શકાય છે. આવું અપવતનીય આયુષ્યમાં બને છે. ૩–એક કેડીયામાં તેલ પૂરીને દીવ સળગાવ્યો છે. તેની દીવેટ જે રીતસર સળગતી હોય, તે તેલને ક્ષય (નાશ) લાંબે કાળે થાય, ને દી મોટે કરીએ એટલે દીવેટ મોટી કરીને સળગાવીએ, તે વધારે પ્રમાણમાં દીવો બળે છે, માટે તેલ ચેડા ટાઈમમાં ખલાસ થઈ જાય છે. તેથી એમ કહેવાય છે કે
દી જલદી બૂઝાઈ ગયો ”. આ જ વસ્તુસ્થિતિ આયુષ્યમાં પણ બને છે. આ ત્રણે દૃષ્ટાંતનું રહસ્ય એ છે કે-દીપક વગેરેની માફક અપવર્તનીય આયુષ્ય ચેડા ટાઈમે ભગવાય છે, ને અનપવર્તનીય આયુષ્ય લાંબા કાલે (જેટલું આયુષ્ય બાંધ્યું હોય, ત્યાં સુધી ) ભગવાય છે. ૨૯.
(ચાલુ)
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
१
गुरुनामगुप्त श्रीआदिनाथस्तोत्रम्
संपादक:- पूज्य आचार्य महाराज श्री विजयक्षमा मद्रसूरिजी
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीसर्वज्ञ जगश्ञ्चन्द्र, श्रीदेवेन्द्र गणस्तुतः ।
विद्यानन्द मय स्वामीनू, जय त्वं वृषभध्वजः ॥ १ ॥ सधर्मघोष 'मातन्वन्, नृदेवासुरर्षदि ।
कोरजनोल्लास - सोमप्रभ "प्रभो जय ॥ २ ॥ सिद्धिसीमन्तिनीभाले, त्वं सोमतिलको पमः । परमानन्द कन्दात्मा, देहि मे पदमव्ययम् ॥ ३ ॥ श्रीपद्मतिलका-दञ्ज, जगत्तृतयसम्पदः । विमलाचलशृङ्गारं वन्दे त्वां विमलप्रभम् ॥ ४ ॥ कामनिर्नामनाशाय, चन्द्रशेखरसन्निभः ।
श्रेयसे भूयसे भूयात्, श्रीजयानन्द मन्दिरः ॥ ५ ॥ श्रीदेवसुन्दरा' धीश - नत त्वं ज्ञानसागर : ' ૧૩ 1 जय सद्गुणरत्नाढ्य, श्रीनाभिकुलमण्डन १५ ॥ ६ ॥ ईक्ष्वाकुवंशपाथोधि-श्रीसोमसुन्दरद्युतिः '
१४
१६ I संपन्मयं विभो सर्वं कुर्वन् कुवलयं जय ॥ ७ ॥ श्री साधुरत्नसूरीश, १७ स्तूयमानं स्तवं जनः । लभते त्रिजगत्पूज्य, मुनिसुन्दर सम्पदम् ॥ ८ ॥ श्रीनाभेय कृताराति - जय चन्द्र " गुरुप्रभः ।
૧૯
O
.२३
दृष्टस्त्वं भाग्ययोगेन, मया भुवनसुन्दर े ॥ ९॥ जिनसुन्दर सौभाग्य- विद्यासागर तात मे । आगमे कुशलां बोधिं, देहि मे जिनकीर्तिते ॥ १० ॥ श्रीमत्तपोगणगुरूत्तमनाममन्त्र - स्तोत्रं पवित्रमति यः पठते प्रभाते । श्रीआदिदेवजिनहर्षमहोदयाढ्यं, श्रीसामसुन्दरपदं कुरु तस्य नाथ ॥ ११ ॥ इति श्रीगुरुनामगुप्तश्रीआदिनाथस्तोत्रम् । संवत् १४५ - ( छेलो अक्षर कपाई गयो छे). આ સ્ટેાત્ર શ્લેષમય છે, એક તરફથી જિનેશ્વરદેવની સ્તુતિની દૃષ્ટિએ વાંચતા જુદા જુદા પ્રકારનાં વિશેષણોથી શ્રી આદીશ્વર પ્રભુની સ્તુતિ કરવામાં આવી છે. અને બીજી ઐતિહાસિક એટલે કે પટ્ટાવલી યાને ગુરુપરપરાની દૃષ્ટિએ વાંચતાં એમાં તપાગચ્છની પટ્ટપરંપરામાં થયેલા આચાર્યાંનાં નામે આપવામાં આવ્યાં છે. આ નામેા શ્રી તપાગચ્છનું
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીમંધર ત્રિતિ-સ્તવન
સંગ્રાહક-પૂજ્ય મુનિમહારાજ શ્રી જય વિજયજી સુણુ સુણુ સરસતિ ભગવતિ, તારિ જગ વિખ્યાત; ભવિજનની કિરતિ વધે, તેમ તુ કરજે માત. ॥ ૧ ॥ સીમંધરસ્વામી મહાવિદેહમાં, બેઠા કરે વખાણુ; વણા મારી તિહાં જઇ, કેજો ચા ભાણું. ॥ ૨ ॥ મુઝ હિયડુ તે સ ંસે ભરૂ, કાણુ આગલ કહું વાત; જેસ માંધુ ગેાઠડી, તેહસું ન મલે ધાત. !! ૩ ।। જાણું જઈ આવુ તુમ કને, પણ વિષમ વાટ પંચ દૂર; ડુંગરને દિર ઘણા, વિધે નદિના પૂર. તે માટે ઇડાં રહી, જે જે કરૂ વિલાપ; તે તુમે પ્રભુજી સાંભલે, મારા અવગુણુ કરજો માપ. ઢાલ પહેલી
૫ ૪ ૫
॥ ૫ ॥
માનવી રે, જ્ઞાની વિના મુઝાય;
ભરત ખેત્રનાં તિણે કારણ તુમને ઘણું રે, પ્રભુજી મનડાં ચાહે રે !! ૬ u સ્વામી આવાને એણે ક્ષેત્ર. (એ આંકણી ) તુમ દરિસણુ જો દુિખીઇ રે, તેા નિર્મલ થાય નેત્ર ગાડરિયા પરવા મિલા હૈ, ઘણા કરે વિખવાદ; પુરિખાવત થોડા હુઆ રે, નિર્ધનની વિશ્વાસ. સ્વામી ॥ ૭ u ધરમીની હાંસી કરે રે, પક્ષ વિહુણેા સિદાય; લેાભ ઘણો જગ વ્યાપિ રે, તેણે કકર સાચુ નવિ થાય. સ્વામી૰ ॥ ૮ ૫ સામાચારિ ધ્રૂજીવી રૈ, સહુ કાઇ કહે માહરા ધ;
ખાંડું ખરૂ કિમ જાણીઇ રે, તે કણ ભાજે વ્રત રૂ. સ્વામી ! હું u ઢાલ મીટ
જારે વીરજી વીચરતાં, તારે વીરતિ સંત રે;
જે જન આવીને પૂછતાં, તારે ભાંજતી મનતણી ભ્રતરે ! ૧૦ ॥
For Private And Personal Use Only
નામ જેમનાથી પ્રસિદ્ધિમાં આવ્યું તે શ્રી જગચ્ચદ્રસૂરિથી શરૂ થાય છે. આ જગચંદ્રસૂરિજી શ્રી વીરપ્રભુથી ૪૪ ની પાટે થયા છે. આ રહેત્રમાં ૪૪ જગચંદ્રસૂરિ, ૪૫ દેવેન્દ્રસૂરિ, ૪૬ ધર્માંચેોષસૂરિ, ૪૭ સેામપ્રભસૂરિ, ૪૮ સામતિન્નકસૂરિ, ૪૯ દેવસુંદરસૂરિ, ૫૦ સેામસુંદરસૂરિ અને ૫૧ શ્રી મુનિસુ ંદરસૂરિ-આટલા મુખ્ય પટ્ટધર આચાર્યાંનાં નામેા છે અને બાકીનાં તે તે આચાર્ચીના શિષ્યાનાં નામે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૬-૭] સીમંધર-વિનતિ-સ્તવન
[પ૨૩ હે હે જ્ઞાનીને વિરહ પડે, તે દહે મુઝ દુઃખ રે; સ્વામી સીમંધર તુમ વિના, કહે કુણુ કરસ્ય સુખ રે. હે હે૧૧ વિરહણને રણ જીસી, એવી ઘડી સુઝને જાય રે; વાત મુખે નવ નવિયે સાંભલી, પણ નિરણય નહિ થાય રે. હે હે. ૧રા જે જે ભાગીયા જીવડા, તે તે અવતર્યા ઈહાં રે, ભૂલા ભમે ઘણું વાડા લીયે, જહાં કેવલી નહીં કે રે. હે. ૧૩ ધન માહવિદેહનાં માનવી, જહાં જિનજી દે આરોગ્ય રે; જ્ઞાન દરસન ચારિત્ર તે આદરે, સંજમ કે ગુરૂ જગ્યા રે. હે હે. ૧૪
ઢાલ ત્રીજી સીમંધર સ્વામી માહરા, તું ગુરુ ને તું દેવ; તુઝ વિણ અવર ન લખું, ન કરૂં અવરની સેવ રે; ઈહાં તમે આવજો રે, વલી ચતુર્વિધ સંઘને લાવજો રે. (એ આંકણું) ૧પ ઈહાં ઉચિત કિરતિ ઘણું રે, અણુકંપા લવલેસ રે; અભય સુપાત્ર અલપ હુવા રે, એહવા ભરતમાં દેશ રે; ઈહાર ૧દા નિશ્ચય સરસવ જેટલો રે, બહુ ચાલ્યા વ્યવહાર; અત્યંતર વિરલા હુઆ, ઝાઝે બાઝ આચાર રે. ઈહા ૧૭ છે
ઢાલ ચેથી. સીમંધર તું મારે રે સાહિબ, હું સેવક તુઝ દાસ રે; ભમી ભમી ભવ કરી થાકે, હવે આપ સ્વર્ગવાસ રે. સીમં. ૧૮ એણું મારગે કે વટેમારગુ, નવે વલી નાવે કાસિદ કેઈ રે; કાગદ કી સાથે પોચાડું, હું મહયે તુઝ મેહ રે. સીમંત્ર છે ૧૯ છે ચાર કષાય રહ્યા ઘટ માંહ, વ્યાપિ રાતે ઈદ્રિય રસ રે; મદ પણ પોકારે વ્યાપતો, મન નેવે મુઝ વસે રે. સીમ0 | ૨૦ | ત્રસનાનું દુઃખ ન હોત મુઝને, હીત સંતોષનું ધ્યાન રે; તો હું ધ્યાન ધરત પ્રભુ તાહરૂં, થીર કરી રાખી મન રે. સીમં૦ ૨૧ નિવિડ પ્રણામની ગાંઠડી, બાંધી તે કેમ છુટે સ્વામ રે; તે હું દર તુઝમાં છે પ્રભુજી, આ માહરે કામ રે. સીમં૦ રરા
હાલ પાંચમી બીજો આરો બેઠા પછી, જાસે કતલ કાલ; પદ્મનાભ જિનવર તવ હસે, જ્ઞાનીની ઝાકઝમાલા. ૨૩ સીમંધરસ્વામી ઈમ કહે, પુછે તીહાંના લોક ભરતખેતરની વાતડી, સાંભલે સુરનરના થક. સીમં૦ | ૨૪ . છકે આરે જે હસે, પ્રાણુ તેહનાં પાય; સાતા ન હૈઈ એક ઘડી, ઝાઝે રવિને તાપ. સીમં૦ ૫ ૨૫ ા
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૨૨૪ ]
શ્રી જૈન સત્ય પ્રકારનું
આછાં આઉખાં માણુસતણુાં, મેટાં દેવનાં આય; સુખ ભાગવતાં સ્વર્ગલાકનાં, સાગર પલીઈ" જાય. સીમં॰ ॥૨૬॥ સરગ નરગ ઈમ કહે, તુમે તારા ભાગવત;
આપેથી આપે તરા, ઈમ સુણજો સહુ સંત. સીમં॰ ॥ ૨૭ ॥ હાલ છઠ્ઠી
એહવી વાત સૂત્રમાં તે જીવ સાંભલી રે, મ કરે તુ વીખવાસ; જો તે પુન્ય પુરવ કીધાં નહીં રે, તે તે કીહાંથી પાચે આસ, જિનજી કીમ મલે રે, કે ભેાલાસું વલવલે રે (એ આંકણી) ૫ ૨૮૫ હું છું રાગી પ્રભુ નિરાગીમાં વડા રે, ક્રીમ તેડે તુઝ તીહાં, સ્યા ગુણુ દેખી તુઝ ઉપરે રે, કર્ણા કરે કિમ આવી પ્રભુ આહે. જિન॰ ારા ચાલ મજીઠ સરખા જિનજી સાહિમા રે, હું તેા ગલિના રંગ; કટકા કાચણું મુલ મુઝમાં અછે રે, પ્રભુ તું તે નગીના નંગ, જિન॰ ll૩૦ના ભમર સરીખા ભાગી શ્રી ભગવતજી રે, હું તેા માખીને તેાલ; સરીખા સરખી બાંધી ગાઠિ રૂ, જીવ રદય વિચારી એલ. જિન॰ ॥ ૩૧ ॥ કરમ સિરખા લપટાણેા તું છઠ્ઠાં લગે રે, તીહાં લગે તુઝને નહિ અવાસ; સમતાના ગુણ જારે તુઝમાં આવસે રે, ત્યારે જાઇસ જિનજી પાસ. જિન॰ ll૩૨ા ઢાલ સાતમી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષે ૮
જે નરનારી ભાવે ભસે;
કરમ સત્રુને હણસે રે હમચડી ॥ ૩૩ ॥ કવિતા કહે સીર નામી;
સીમંધરસ્વામી તણી ગુણમાલા, તસ સીર વચરી કાઈ ન વ્યાપે, સીમ ધરસ્વામી સિવપુરગામી, વંદના માહરી હૃદયમાં ધારી, ધર્મલાભ દ્યો સ્વામી રે. હુણુચડી ૫ ૩૪ ૫ સીમ ધરસ્વામી તણી ગુણમાલા, જે નરનારી ભાવે ભણુસે; તસ સીર વયરી કેાઈ ન વ્યાપે, કરમશત્રુને હણુસે રે. હમચડી ॥ ૩૫ ॥ તપગચ્છના નાયક સુંદર, શ્રી વિજયદેવ પટધારી;
તેહેની કિરત જગમાં છે જાડી, એમ મેલે નરનારી રે. હમચડી ॥૩૬ શ્રીગુરૂવચણુ ખુષી સારૂ, સીમંધર જેણે ગાયા;
સંતેાષીક દેવગુરૂધરમ, પુરવ પુજ્યે પાયા રે. હમચડી ૫ ૩૭૫
For Private And Personal Use Only
લખ્યા સ’. ૧૮૯૫ના ભાદરવા વદ ૦)) વાર વિ.
નોંધ-આ વિનતિ સ્તવન ણું જ હૃદયંગમ અને કર્તાની અંતર્મુખ આત્મલક્ષી લાગણીથી ભરેલું છે. આ કૃતિના રચયિતા આ શ્રી. વિજયદેવસૂરના ક્રાઇ શિષ્ય હોવા જોઈએ એમ ૩૬ મી કડી ઉપરથી લાગે છે. પેટલે આ સ્તવન ૧૭ મી સદીના ઉત્તરામાં રચાયું. હાઇ ત્રણસા વર્ષોંનુ પ્રાચીન છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નવી મદદ
છેલ્લા બે મહિનામાં નીચે મુજબ નવી મદદ નોંધાઇ છે— ૧૦૦) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરિજી શેડશ્રી ખુલાખીદાસ નાનચંદ તરફથી હાઃ શેઠ ખંભાત. (પાંચ વર્ષ માટે.)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજના સદુપદેશથી મૂળચંદભાઇ ખુલાખીદાસ,
૧૦૦) પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજના સદુપદેશથી શેઠ શ્રી મેહનલાલ લલ્લુભાઇ કલકત્તાવાળા, અમદાવાદ (દરવર્ષે.)
૫૧) પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજના સદુપદેશથી રાજમત્રી શેઠ શ્રી હીરાચંદ વસનજી, પારદર.
૨૫) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શ્રી જૈન શ્વેતાંબર સંધ, ખીમેલ (મારવાડ.)
૧૫) પરમપૂજ્ય ઉપાધ્યાય મહારાજ શ્રી સુખસાગરજી મહારાજ તથા પૂજ્ય મુનિ મહારાજ શ્રી. કાંતિસાગરજીના સદુપદેશથી શ્રી. જૈન શ્વેતાંબર સંધ, ગોંદિયા(સી.પી.) ૧૦) પરમપૂજ્ય મુનિમહારાજ શ્રી. વીરપુત્ર આનંદસાગરજી મહારાજના સદુપદેશથી શ્રીમતી હૅન પ્રેમબાઈની દીક્ષા નિમિત્તે શેઠ શ્રી. શેરિસ હજી કાઠારી તરફથી, કોટા. આ સર્વ પૂજ્ય તથા સગૃહસ્થાને અમે આભાર માનીએ છીએ. વ્યવસ્થાપક. સ્વીકાર
सित्तरी (भाष्य तथा चूर्णियुक्त प्रताकार ग्रन्थ ) संपादक-पाटणनिवासी पंडित अमृतलाल मोहनलाल भोजक, प्रकाशक श्री मुक्ताबाई ज्ञानमंदिर, श्रीमाली વાળો, ઇમોર્ફ, પત્રસંઠ્યા ૭૨, મૂજ—ત્રળ રૂપિયા ।
ક્ષમા
કેટલાંક અનિવાર્ય કારણાસર ફાગણુ માસના અક અમે પ્રકટ કરી શકયા ન હતા તેથી ફાગણ-ચૈત્રને સયુક્ત અંક પ્રગટ કર્યાં છે. અક પ્રગટ કરવામાં થયેલ વિલંબ માટે વાચાની અમે ક્ષમા માગીએ છીએ. અને કાઇ અસાધારણ સાગા ઉપસ્થિત ન થયા તે આગામી અક વખતસર-૧૫મી મેના દિવસે પ્રગટ કરવા આશા રાખીએ છીએ—૫૦
For Private And Personal Use Only
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
૧૪”×૧૦” સાઇઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઇ : સાનેરી Ăાર: મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આને જુદો. ) શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
Page #60
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Recd. No. B. 3801. દરેકે વસાવવા ચાગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક : ભગવાન મહાવીરસ્વામીનાં જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખર્ચને એક આનો વધુ). (ર) શ્રી પવું પણ પર્વ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામી પછીના 10 0 0 વર્ષના જૈન ઇતિ હાસને લગતા લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય એક રૂપિયા. (7) દીપોત્સવી અંક - ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અક : સવા રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકે [1] ક્રમાંક 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂ પ લેખાથી સમૃદ્ધ અક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આની. શ્રી જેનયમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only