________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીમંધર ત્રિતિ-સ્તવન
સંગ્રાહક-પૂજ્ય મુનિમહારાજ શ્રી જય વિજયજી સુણુ સુણુ સરસતિ ભગવતિ, તારિ જગ વિખ્યાત; ભવિજનની કિરતિ વધે, તેમ તુ કરજે માત. ॥ ૧ ॥ સીમંધરસ્વામી મહાવિદેહમાં, બેઠા કરે વખાણુ; વણા મારી તિહાં જઇ, કેજો ચા ભાણું. ॥ ૨ ॥ મુઝ હિયડુ તે સ ંસે ભરૂ, કાણુ આગલ કહું વાત; જેસ માંધુ ગેાઠડી, તેહસું ન મલે ધાત. !! ૩ ।। જાણું જઈ આવુ તુમ કને, પણ વિષમ વાટ પંચ દૂર; ડુંગરને દિર ઘણા, વિધે નદિના પૂર. તે માટે ઇડાં રહી, જે જે કરૂ વિલાપ; તે તુમે પ્રભુજી સાંભલે, મારા અવગુણુ કરજો માપ. ઢાલ પહેલી
૫ ૪ ૫
॥ ૫ ॥
માનવી રે, જ્ઞાની વિના મુઝાય;
ભરત ખેત્રનાં તિણે કારણ તુમને ઘણું રે, પ્રભુજી મનડાં ચાહે રે !! ૬ u સ્વામી આવાને એણે ક્ષેત્ર. (એ આંકણી ) તુમ દરિસણુ જો દુિખીઇ રે, તેા નિર્મલ થાય નેત્ર ગાડરિયા પરવા મિલા હૈ, ઘણા કરે વિખવાદ; પુરિખાવત થોડા હુઆ રે, નિર્ધનની વિશ્વાસ. સ્વામી ॥ ૭ u ધરમીની હાંસી કરે રે, પક્ષ વિહુણેા સિદાય; લેાભ ઘણો જગ વ્યાપિ રે, તેણે કકર સાચુ નવિ થાય. સ્વામી૰ ॥ ૮ ૫ સામાચારિ ધ્રૂજીવી રૈ, સહુ કાઇ કહે માહરા ધ;
ખાંડું ખરૂ કિમ જાણીઇ રે, તે કણ ભાજે વ્રત રૂ. સ્વામી ! હું u ઢાલ મીટ
જારે વીરજી વીચરતાં, તારે વીરતિ સંત રે;
જે જન આવીને પૂછતાં, તારે ભાંજતી મનતણી ભ્રતરે ! ૧૦ ॥
For Private And Personal Use Only
નામ જેમનાથી પ્રસિદ્ધિમાં આવ્યું તે શ્રી જગચ્ચદ્રસૂરિથી શરૂ થાય છે. આ જગચંદ્રસૂરિજી શ્રી વીરપ્રભુથી ૪૪ ની પાટે થયા છે. આ રહેત્રમાં ૪૪ જગચંદ્રસૂરિ, ૪૫ દેવેન્દ્રસૂરિ, ૪૬ ધર્માંચેોષસૂરિ, ૪૭ સેામપ્રભસૂરિ, ૪૮ સામતિન્નકસૂરિ, ૪૯ દેવસુંદરસૂરિ, ૫૦ સેામસુંદરસૂરિ અને ૫૧ શ્રી મુનિસુ ંદરસૂરિ-આટલા મુખ્ય પટ્ટધર આચાર્યાંનાં નામેા છે અને બાકીનાં તે તે આચાર્ચીના શિષ્યાનાં નામે છે.