________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૨૨૪ ]
શ્રી જૈન સત્ય પ્રકારનું
આછાં આઉખાં માણુસતણુાં, મેટાં દેવનાં આય; સુખ ભાગવતાં સ્વર્ગલાકનાં, સાગર પલીઈ" જાય. સીમં॰ ॥૨૬॥ સરગ નરગ ઈમ કહે, તુમે તારા ભાગવત;
આપેથી આપે તરા, ઈમ સુણજો સહુ સંત. સીમં॰ ॥ ૨૭ ॥ હાલ છઠ્ઠી
એહવી વાત સૂત્રમાં તે જીવ સાંભલી રે, મ કરે તુ વીખવાસ; જો તે પુન્ય પુરવ કીધાં નહીં રે, તે તે કીહાંથી પાચે આસ, જિનજી કીમ મલે રે, કે ભેાલાસું વલવલે રે (એ આંકણી) ૫ ૨૮૫ હું છું રાગી પ્રભુ નિરાગીમાં વડા રે, ક્રીમ તેડે તુઝ તીહાં, સ્યા ગુણુ દેખી તુઝ ઉપરે રે, કર્ણા કરે કિમ આવી પ્રભુ આહે. જિન॰ ારા ચાલ મજીઠ સરખા જિનજી સાહિમા રે, હું તેા ગલિના રંગ; કટકા કાચણું મુલ મુઝમાં અછે રે, પ્રભુ તું તે નગીના નંગ, જિન॰ ll૩૦ના ભમર સરીખા ભાગી શ્રી ભગવતજી રે, હું તેા માખીને તેાલ; સરીખા સરખી બાંધી ગાઠિ રૂ, જીવ રદય વિચારી એલ. જિન॰ ॥ ૩૧ ॥ કરમ સિરખા લપટાણેા તું છઠ્ઠાં લગે રે, તીહાં લગે તુઝને નહિ અવાસ; સમતાના ગુણ જારે તુઝમાં આવસે રે, ત્યારે જાઇસ જિનજી પાસ. જિન॰ ll૩૨ા ઢાલ સાતમી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષે ૮
જે નરનારી ભાવે ભસે;
કરમ સત્રુને હણસે રે હમચડી ॥ ૩૩ ॥ કવિતા કહે સીર નામી;
સીમંધરસ્વામી તણી ગુણમાલા, તસ સીર વચરી કાઈ ન વ્યાપે, સીમ ધરસ્વામી સિવપુરગામી, વંદના માહરી હૃદયમાં ધારી, ધર્મલાભ દ્યો સ્વામી રે. હુણુચડી ૫ ૩૪ ૫ સીમ ધરસ્વામી તણી ગુણમાલા, જે નરનારી ભાવે ભણુસે; તસ સીર વયરી કેાઈ ન વ્યાપે, કરમશત્રુને હણુસે રે. હમચડી ॥ ૩૫ ॥ તપગચ્છના નાયક સુંદર, શ્રી વિજયદેવ પટધારી;
તેહેની કિરત જગમાં છે જાડી, એમ મેલે નરનારી રે. હમચડી ॥૩૬ શ્રીગુરૂવચણુ ખુષી સારૂ, સીમંધર જેણે ગાયા;
સંતેાષીક દેવગુરૂધરમ, પુરવ પુજ્યે પાયા રે. હમચડી ૫ ૩૭૫
For Private And Personal Use Only
લખ્યા સ’. ૧૮૯૫ના ભાદરવા વદ ૦)) વાર વિ.
નોંધ-આ વિનતિ સ્તવન ણું જ હૃદયંગમ અને કર્તાની અંતર્મુખ આત્મલક્ષી લાગણીથી ભરેલું છે. આ કૃતિના રચયિતા આ શ્રી. વિજયદેવસૂરના ક્રાઇ શિષ્ય હોવા જોઈએ એમ ૩૬ મી કડી ઉપરથી લાગે છે. પેટલે આ સ્તવન ૧૭ મી સદીના ઉત્તરામાં રચાયું. હાઇ ત્રણસા વર્ષોંનુ પ્રાચીન છે.