Book Title: Jain_Satyaprakash 1942 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521576/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra S24 નાના nond Taman www.kobatirth.org ७ વાડી सत्यप्रकाशन ' •અમદાવાદ rhI+8V સમિતિ Acharya Shri Kailassagarsuri Gyanmandir તંત્રી શાહ, ચીમનલાલગાડળદારા For Private And Personal Use Only એક દ Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ષ ૭] વિક્રમ સવત્ ૧૯૯૮ : માહ વિદ ૦)) : || અર્હમ્ || अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन-संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश क्रमांक ७८ १ उपदेश रहस्यम् ૨ દર્શાવતી (ડભાઇ) ૩ બુરાનપુર ૪ શ્રી માંડવગઢની મહત્તા ૫ નિસ્તાર (ટૂંકી વાર્તા) ९ वडगच्छ कब हुआ ? ૭ સેરીસા તા www.kobatirth.org વીનિ. સંવત ૨૦૬૮ વિધવા ર વિષય-દર્શન : : सं पू. मु. म. श्री जयंतविजयजी DO પૂ. મુ. મ. શ્રો. પૂ. મુ. મ. શ્રી. ચતુવિજયજી નિર જનવિજયજી 60 : પૂ. મુ. મ. શ્રી. રધરવિજયજી તિલાલ દીપચંદ દેસાઇ 1 સમાચાર અને સ્વીકાર श्री पन्नालालजी दुगड પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી Acharya Shri Kailassagarsuri Gyanmandir લવાજમ [ A; ૬ For Private And Personal Use Only : ઇસ્વીસન ૧૯૪૨ : ફેબ્રુઆરી ૧૫ : 333 : 334 : ૩૪ : ૩૪૯ : ૩૫૭ આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર ખારમી તારીખે સમિતિના કાર્યાલયે પહેાંચાડવા. વાર્ષિક એ રૂપિયા મુદ્રક : કકલભાઈ રવજીભાઈ કોઠારી; પ્રકાશક : ચીમનલાલ ગાકળદાસ શા&; પ્રકાશન સ્થાન શ્રી જૈનધર્મો સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુદ્રણુસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ. ઃ ૩૬૧ : ૩૬૭ ૩૭રની સામે : છૂટકે ચાલુ અંક–ત્રણ આના Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ... ॥ वीराय नीत्यं नमः ॥ શ્રી જૈનસંત્યા પ્રકાશ [ वर्ष ७... .कुभांड ७८...... [१] Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ उपदेशरहस्यम् ॥ [ अपरनाम - गौतमकुलकम् ] संग्राहक - पू. मुनिमहाराज श्री जयन्तविजयजी लुद्धा नरा अत्थपरा हवंति मूढा नरा कामपरा हवंति । बुद्धा नरा खंतिपरा हवंति मिस्सा नरा तिन्नि वि आयरंति ॥ १ ॥ ते पंडिया जे विरया विरोहे ते साहुणो जे समयं चरंति । ते सत्तिणो जे न चलंति धम्मा ते बंधवा जे वसणे इवंति ||२|| कोहाभिभूया न सुहं लहंति माणंसिणो सोयपरा हवंति । मायाविणो हुंति परस्स पेस्सा लुद्धा महिच्छा नरयं उर्विति ||३|| कोहो विसं किं अभयं अहिंसा माणो अरी किं हियमप्पमाओ । माया भयं किं सरणं तु सच्चं लोहो दुहो किं सुहमाह तुट्ठी ||४|| बुद्धी अचंड भयए विणीयं कुद्धं कुसीलं भयए अकित्ती । संभिन्नचित्तं भयए अलच्छी सच्चे ठियं संभयए सिरीय || ५ || चयन्ति मित्ताणि नरं कयग्धं चयन्ति पावाई मुणि जयन्तं । चयन्ति सुकाणि सराणि हंसा चएइ बुद्धी कुविअं मणुस्सं || ६ || अरो अत्थं कहिए विलावो असंपहारे कहिए विलावो । विखित्तचितो कहिए विलावो बहुं कुसीसे कहिए विलावो ||७|| दुहाहिवा दंडपरा हवन्ति विज्जाहरा मंतपरा इवन्ति । मुक्खा नरा कोहपरा हवन्ति सुसाहुणो तत्तपरा हवन्ति ||८|| For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [33४] શ્રી જેને સત્ય પ્રકાશ [१५७ .................................................." सोहा हवे उग्गतवस्स खंती समाहीजोंगो पसमस्स सोहा । नाणं सुझाणं चरणस्स सोहा सीसस्स सोहा विणए पवित्ती ॥९॥ अभूसणो सोहइ बम्भयारी अकिंचणो सोहइ दिक्खधारी । बुद्धीजुओ सोहइ. रायमंती लज्जाजुओ सोहइ एगपत्ती ॥१०॥ अप्पा अरी होइ अणवद्वियस्स अप्पा जसो सीलमओ नरस्स । अप्पा दुरप्पा अणचट्ठियस्स अप्पा जिअप्पा सरणं गई य ॥११॥ न धम्मकज्जा परमत्थि कजं न पाणिहिंसा परमं अकजं । न पेमरागा परमत्थि- बंधो न बोहिलामा परमत्वि लाभो ॥१२॥ न सेवियव्वा पमया परका न सेवियव्वा पुरिसा अविज्जा । न सेवियव्वा अहिमानहीणा न सेवियव्वा पिसुणा मणुस्सा ॥१३॥ जे धम्मिया ते खलु सेवियव्वा जे पंडिया ते खलु पुच्छियव्वा । जे साहुणो ते अभिवन्दियव्वा जे निम्ममा ते पडिलाभियव्वा ॥१४॥ पुत्ता य सीसा य समं विभत्ता रिसी य देवा य समं विभत्ता । मुक्खा य तिरिक्खा य समं विभत्ता मुआ दरिदा य समं विभत्ता ॥१५॥ सव्वा कला धम्मकला जिणाइ सव्वा कहा धम्मकहा जिणाइ । सव्वं बलं धम्मबलं जिणाइ सव्वं मुहं धम्ममुहं जिणाइ ॥१६॥ जुए पसत्तस्स धणस्स नासो मंसे पसत्तस्स दयाइ नासो । मज्जे पसत्तस्स जुसस्स नासो वेसापसत्तस्स कुलस्स नासो ॥१७॥ हिंसापसत्तस्स सुधम्म-नासो चोरी पसत्तस्स सरीर-नासो । तहा परत्थीसु पसत्तयस्स सव्वस्सनासो अहमा गई य ॥१८॥ दाणं दरिदस्स पहुस्स खंती इच्छानिरोहो य सुहोइयस्स । तारुन्नए इंदियनिग्गहो य चत्तारि एयाणि सुदुक्कराणि ॥१९॥ असासयं जीवियमाहु लोए धम्म चरे साहुजणोवइष्टु । धम्मो य ताणं सरणं गई य धम्मं निसेवित्तु मुहं लहंति ॥२०॥ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી લઢણ પાશ્વનાથની પ્રાચીન પ્રતિમા, ડભાઈ. [ જુઓ પૃષ્ઠ ૩૩૭ તથા ૩૩૯ ] ભાઈના જિનમંદિર માં રહેલી આ શ્યામ રંગની પ્રતિમા અધ પદ્માસનસ્થ છે એ એની વિશેષતા છે. ગુજરાતમાંની શ્રી પાર્શ્વપ્રભુની આ અધ પદ્માસનસ્થ શ્યામ પ્રતિમા, માળવામાંની મકસીજી તીર્થ માંની શ્રી પાર્શ્વ પ્રભુની અધ પદ્માસનસ્થ શ્યામ પ્રતિમા, વરાડમાંની અંતરીક્ષથી તીર્થ માંની શ્રીપાશ્વ પ્રભુની અધ પદ્માસનસ્થ શ્યામ પ્રતિમા અને મધ્યપ્રાંતમાંની ભાંડક તીર્થ માંની શ્રી પાર્શ્વ પ્રભુની અધ પદ્માસનસ્થ શ્યામ પ્રતિમા, આમ જુદાં જુદાં સ્થળાએ રહેલી આ અધ પદ્માસનસ્થ સ્યામાં પ્રતિમાઓની એકસૂત્રતા શોધવામાં આવે તે જરૂર જાણવા યોગ્ય હકીકત મળી રહે. For Private And Personal use only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra For Private And Personal use only www.kobatirth.org શ્રી લઢણ પાર્શ્વનાથનું નૂતન ભવ્ય જિનમંદિર, ડાઈ. જુઓ પૃષ્ઠ ૩૩૭, ૩૩૯ h] મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું સમાધિસ્થળ. જાઓ પૃષ્ઠ ૩૪૦ > Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાચીન તીર્થ દર્ભાવતી (ડભોઈ) લેખક: પૂ. મુનિ મહારાજ શ્રી ચતુરવિજયજી. વડોદરાથી રેવે તથા મોટર રસ્તે ૧૯ માઈલ પૂર્વમાં કારૂપ હોઈ ગામ આવેલ છે. આ ગામ ક્યારે વસ્યું અને કોણે વસાવ્યું તે સંબંધી ચોક્કસ ઐતિહાસિક નિર્ણય નથી. કેટલાકેની માન્યતા એવી છે કે સિદ્ધરાજ જયસિંહે આ શહેર વસાવેલ છે. સિદ્ધરાજનું રાજ્ય વિક્રમ સંવત ૧૧૫૦ થી ૧૧૯૯ વચ્ચે સુપ્રસિધ્ધ છે. ડભોઈનું સંસ્કૃત નામ દર્ભવતી, દર્ભાવતી અને દલિંકાગ્રામ વગેરે છે. એની સ્થાપના, સ્થાપત્ય, શિલાલેખો અને ફટાઓ વગેરે ગાયકવાડ સરકાર તરફથી મુદ્રિત થયેલા(૧-૨-૩) ડભોઈનાં પુરાતન કામો ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ અને (૪) Antiquities of Dabhoi in Gujarat by Vargus L. L. L. C. I. E. Director General of the Archaelogy Esqr. ૧૮૮૮ માં છપાઈ પ્રસિદ્ધ થઈ ગયેલ છે. જેમાં કાલિકાના મંદિરના અને તળાવની અંદરના જૂના મંદિરના દેખાવોના નકશાઓ પણ આપેલા છે, તેથી મારા આ લેખને ઉદેશ માત્ર જૈન ઐતિહાસિક બાબતેનું નિદર્શન કરાવવાને છે. શ્રી મુનિચંદ્રસૂરિના જન્મ-જેન સાહિત્ય તરફ દષ્ટિપાત કરતાં ડભોઈ અંગે પ્રાચીનમાં પ્રાચીન હકીકત શ્રી મુનિચંદ્રસૂરિજીના જન્મસંબંધી ઉપલબ્ધ થાય છે તે આ પ્રમાણે सा दब्भवइ ‘नयरी नयरसेहरत्तं सया समुव्वहा । जीए तुह पुरिससेहर ! जम्मदिणमहामहो जाओ ॥ १. श्रीवेद्यनाथामकृतांतकस्य स्नानेन काश्मीरजकर्दमेन । स्वर्गायते दर्भवती सदा या तस्या लिलेख स्थितराणकेन ॥पा. स. प. १९६ ॥ श्रीमदणहिलपुर-भृगूपुर-स्तम्भनकपुर-स्तम्भतीर्थ-दर्भवती ધવષ્ણમુનિ જેવું ( પ્રા. જે. કે. સંભા. ૨ નં. ૩૯, ૪૦, ૪૩, ) ત્રાટકેશાજીંજારિણી - જનમનોહરની વિવિધ મગન....રમતીસ્થાને છે 3. Patan catalogue of manuscripts Pages 48,196,334 રમત ગમત ચતુતિઃ –કાવ્યશિક્ષા, વિનયચંદ્રત સં. ૧૨૯૨ વર્ષે પોષ વદિ ષ ગૌ અઘેહ મી દર્શાવત્યાં પા. ૩૩૪ ૩. જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૪૬૯, પરી ૦ ૬૮૭ ૪. વિશેષ માટે જુઓ ૫. બેચરદાસને લેખ “શ્રી મુનિચંદ્રસૂરિ અને શ્રીવાધિદેવસૂતિ શ્રી મુનિચંદ્રસૂરિગુણસ્તુતિ' અપભ્રંશમાં (પ્ર. જે. કે. કે. હેરલ્ડ પુ. ૧૩ અંક ૯ થી ૧૧ પૃ. ૩૨૪ થી ૩૩૫), દેવેદ્ર નાર્કેદ્ર પ્રકરણવૃત્તિની પ્રસ્તાવના (પ્ર. જે. આ. સભા), મુનિસુંદરસૂતિ , ગુર્નાવલી, પ્રભાવક ચરિત્રાતર્ગત વાદિદેવસૂરિપ્રબંધ, (નં. ૨૧) જે સ્વ. સં. ની ભૂમિકા વગેરે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ આ ઉલ્લેખ એમના જ શિષ્ય સમર્થ વિદ્વાન શ્રી સ્વાદિદેવસૂરિજીએ કરેલું હોવાથી ખાસ વિશ્વસનીય ગણાય. શ્રી મુનિચંદ્રસૂરિજી તપાગચ્છીય શ્રીયશોભદ્રસૂરિના શિષ્ય અને પ્રખર વિદ્વાન હતા. એમણે રચેલા સ્વતંત્ર ગ્રંથ અને વૃત્તિગ્રંથે અનેક છે, પરંતુ અત્ર અપ્રસ્તુત હેવાથી તેની નોધ લેતા નથી. (જુઓ અમારા તરફથી પ્રકાશિત જૈન સ્તોત્ર સંદેહની ભૂમિકા.) એમને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૧૧૭૮ ના કા. વદિ ૫ પાટણમાં થયેલ જુઓ सच्चं सा कसिणच्चिय कत्तियमासस्स पंचगी कसिणा । खेत्तंतरं व सूरो जीह तं संग्गमल्लीणो ॥ एक्कारस अट्टत्तर संवच्छरकाल ! पडउ तुह कालो । जससेसं जेण तए तं मुनिरयणं कयं पाव ! ॥ ગુ. વિ. વિ. . -૪૦ ક્લિ–તપાગચ્છીય શ્રી જિનહર્ષ ગણિ વસ્તુપાળચરિત્ર સર્ગ૩માં જણાવે છે કે ગૂર્જરેશ વિરધવલને મંત્રી વસ્તુપાળને લધુબંધુ તેજપાળ ગોધરા નરેશ ધુંધુલને વિજય કરી પાછા ફરતાં ઋદ્ધિઓ વડે વિદર્ભો જેવી દર્શાવતી (ડભોઈ) નગરીએ પહોંચ્યા. ત્યાંના નિવાસી લેકેને બીજા પ્રોજને ભૂલી પદ્ધિપતિ રાજાના ભયની શંકારૂપી શંકુની વ્યથાથી આકુલ જોઈને બુદ્ધિમાન મંત્રી તેજપાળે નગરીની આસપાસ મૂળરાજ વગેરે રાજાઓની મૂતિઓ વડે ક્રુરતા ઉદયવાળ, આકાશને સ્પર્શ કરતે (ઉચ્ચ) વિવિધ રચનાવાળે, સજજનોને શરણુરૂપ (રક્ષક થાય તેવો), નિરાધાર માર્ગ (આકાશ)માં જનારા દેવોને વિશ્રામ માટે હેય તે કિલ્લો કરાવીને સૂર્ય જેમ અંધકારના સમૂહને દૂર કરે તેમ તેની સઘળી ભીતિને દૂર કરી. કેમકે તેવા ઉત્તમ પુરુષને જન્મ પ્રાણિઓના સુખ માટે હોય છે. જૈન દેરાસર–તે મંત્રીએ ત્યાં ત્રણે જગતનાં નેત્રને અમૃતાંજન જેવું, ચોતરફ રહેલાં ૧૭૦ જિદ્રોનાં મંદિરે વડે ફરતી દવાઓથી શોભતું, સેનાના કળશે વડે અંકિત થયેલ, તરણ સહિત, પૂર્વજોની કૃતિઓથી યુક્ત, કૈલાસ પર્વતના જેવું, પાર્શ્વ જિનેશ્વરનું ચૈત્ય રચાવ્યું હતું. તે મંદિરના વલાનકમાં હાથી ઉપર આરૂઢ થયેલી, રૂપાના ફૂલોની માળા હાથમાં લઈને રહેલી, સચિવેશની માતા કુમારદેવી યુગાદીશ પ્રભુની માતા (મરૂ દેવા) જેવી વિરાજે છે. ૫. એમનો જન્મ કાગવાટ વણિક કુળમાં ગુજરાતના મેદાહત ગામમાં સં. ૧૧૪૩ માં થયો હતા. ૧૧૫૨ માં નવ વર્ષની વયે ભરૂચમાં દીક્ષા, સં ૧૧૭૪ માં આચાર્ય પદ પામ્યા હતા. એમણે પ્રમાણનયતવાલેક અને તે ઉપર પજ્ઞવૃત્તિ સ્યાદાદરત્નાકર નામે ૮૪૦૦૦ થાક પ્રમાણુ રચી હતી. પાટણમાં દિગંબરાચાર્ય કમુદચંદ્રને વિજય કરી જયપતા મેળવી હતી. સ. ૧૨૦૪ માં કલવધિ ( કળાધી) ગામમાં પાશ્વનાથની અને આ રેસણમાં શ્રી નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરી હતી અને સં. ૧૨૨૬ માં કુપારપાળના રાજ્યમાં સ્વર્ગવાસી થયા હતા. થા રતલામ દ્વારા પ્રકાશિત પ્રકરણમય પ્રારણ સમુચ્ચય ૫. ૪૬-૪૭, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ૬] દર્શાવતી (ઈ) [૩૩૭] વેલનાથ મહાદેવ અને તેન્દ્ર પાસે જેન ચિત્ય–વૈદ્યનાથ નામના શિવ મંદિર ઉપરથી માળવાના રાજાએ જૂનાં સુવર્ણનાં શિખરો [કળશો] ઉપાડી જવાથી ચૌલુકય રાજા વિરધવળના હદયને આનંદિત કરવાની ઇચ્છાથી ૨૧ નવાં સુવર્ણ શિખર ચઢાવ્યાં, અને સૂર્યદેવની નવી મૂર્તિ પધરાવી વૈદ્યનાથ મહાદેવના ગર્ભગૃહની આગળ પિતાના રાજા (વરધવળ)ની મૂર્તિ, તેની પ્રિયતમા (જયતલ દેવી)ની મૂર્તાિ, પિતાના લધુ બંધુની અને રેષ્ઠ બંધુની મૂર્તિ તથા પિતાની મૂર્તિ સાથે જૈન ચૈત્ય કરાવ્યું. ત્યાં નવ ખંડવાળી ધરાને ઉઘાત કરવામાં સૂર્ય જેવા સેનાના પવિત્ર નવ કળશ કરાવ્યા હતા. ત્યાં કિલ્લાના પશ્ચિમ અને ઉત્તર દ્વાર પર પિતાના કીર્તિમંગળને પાઠ કરનારી બે પ્રશસ્તિઓની સ્થાપના કરી હતી. (જે ૧૧૬ કાત્મક હતી અને હજુ ખંડિત સ્વરૂપમાં ત્યાં વિદ્યમાન છે. જુઓ ડભોઈનાં પુરાતન કામો'.) વાપી-વળી સ્વાદુ પાણીથી શોભતી સ્વયંવર મહાવાપી કરાવીને પૃથ્વીને નવીન અમૃતના આસ્વાદવાળી કરી હતી. તોરણ અને ધર્મમાંડવી–વૈદ્યનાથ મહાદેવના મંદિરના ઉત્તર દ્વાર આગળ સફેદ પાષાણે વડે ઊંચું તોરણ રચાવ્યું હતું અને રાજમંદિરની સામે મંત્રીશ્વર વસ્તુપાળે બે માળવાળી સેનાના કળશથી શોભતી ધર્મમાંડવી કરાવી હતી. મંત્રીશ્વર વસ્તુપાળને દેહવિલય વિક્રમ સંવત ૧૨૯૮માં થયો અને તેજપાળ સંવત ૧૩૦૮માં પરલકવાસી થયા હતા. તેઓ વીસલદેવના મંત્રી હતા. પેથડ કુમારે કરાવેલું જિનચૈત્ય–સંવત ૧૩૨૦ ની આસપાસ ઇતિહાસપ્રસિદ્ધ માંડવગઢના પથકુમારે તપાગચ્છીય શ્રી ધર્મઘોષસૂરીશ્વરજીના ઉપદેશામૃતથી ભિન્નભિન્ન ૮૩ સ્થળોમાં જિનમંદિર બંધાવ્યાં હતાં તેમાં દર્શાવતી (ભોઇ)માં પણ જિનચેત કરાવ્યાને ઉલ્લેખ નજરે પડે છે. જુઓ–મારતીપત્તને તારાપુર રમવતીપુરા આ સર્વ દેરાસરે અત્યારે અસ્તિત્વમાં નથી, પરંતુ જુમ્મામદ તથા મહાલક્ષ્મીજી અને કાલિકામાતાનું મંદિર તેનાં અવશેષો મનાય છે. ત્યાં હજુ પણ બારીક દષ્ટિએ તપાસતાં જૈનત્વની નિશાનીઓ મળે છે. વિદ્યમાન દેરાસરે તેમાંનું લોઢણ પાર્શ્વનાથનું દેરાસર–હાલમાં અત્રે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રાવકે (સર્વ વીસાશ્રીમાળી)ની વસ્તી ૧૫૦૦ માણસની છે. તેમને ધમક્રિયા નિમિત્તે તથા સાધુ સાધ્વીના આશ્રયાથે વિશાલ ઉપાશ્રયો છે. વિદ્યાર્થીઓને ધાર્મિક અભ્યાસ માટે શ્રી આત્મારામજી જૈન પાઠશાળા (સં. ૧૯૫૨થી) સતત ચાલુ છે. સાધર્મિક વાર્તાલ્યાદિ અર્થે બે વાડીઓ તથા યાત્રુળુઓ માટે પણ સગવડતાવાળું આ સ્થળ છે. અહીં અત્યારે આઠ દેરાસર વિદ્યમાન છે. તેમાં જૂનામાં જૂનું ૧ શ્રી લઢણુ પાર્શ્વનાથનું દેરાસર ગણાય છે. તેના અંગે કિંવદંતી એવી છે કે-સાગરદત્ત નામે સાર્થવાહ ફરતો ફરતે દર્ભવતી આવ્યો. તેને રોજ પૂજા કરવાનો નિયમ હતો, ને પ્રતિમાજી પિતાના સ્થળે વિસરી જવાથી તેણે ભોજન કર્યું નહીં. પછી વેળુની પ્રતિમા બનાવી પૂજન કરી ભોજન કર્યું ૭ જુઓ સુકૃતસંકીર્તન સ. ૧૧, હા. ૩૩. ૮, આ હકીકત ૫. લા. ભ. ગાંધીકૃત ‘તેજપાળને વિજય” ઉપરથી લીધી છે. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ :: """"""" "" " "" "" """"" """" અને પ્રતિમાજી કૂવામાં પધરાવી. પણ કૂવામાં તે પ્રતિમાજી પિગળી નહિ, ને અખંડ રહી. કેટલાક કાળે પાછો સાર્થવાહ કરતો ફરતે ત્યાં આવ્યો. તે વારે રાતના અધિષ્ઠાયકે સ્વપ્ન આપ્યું. તેથી સૂતરને તાંતણે બાંધી પ્રભુને પ્રભાતમાં બહાર કાઢયા. સર્વ જનને અત્યંત આનંદ થયો. પછી મોટું દેરાસર બંધાવી આ પ્રતિમાજી પ્રતિષ્ઠિત કર્યા. પ્રતિમાજી અધ પદ્માસને ઘણી જ ચમત્કારિક અને પ્રભાવિક છે. લેહની માફક જ સમાન હવાથી લઢણ પાર્શ્વનાથ નામ રાખ્યું. જે કૂવામાંથી પ્રભુજી પ્રગટ થયેલા તે કૂવે મહાલક્ષ્મીજીના મંદિર આગળ છે. આ લઢણુ પાર્શ્વનાથનું પ્રાચીન સ્તવન વાંચવામાં આવેલ છે, પરંતુ હાલ મારી પાસે ન હોવાથી તે અત્રે ઉદ્ધત કરવા અશકત છું. સ્વ. શા. મૂ. મુનિશ્રી હવિજયજી મહારાજકૃત તો હંસવિનોદમાં મુદ્રિત છે. સં. ૧૯૯૦માં જીર્ણોદ્ધાર કરાવી દેરાસર દેવવિમાન સમાન બનાવેલ છે. પ્રાચીન તીર્થ માળાઓમાં મી લઢણ પાર્શ્વનાથને ઉલેખ નીચે મુજબ જોવામાં માવે છે – લઢણ તિપરી જાણીથે, ઉથામણે છે મહિમા ભંડાર.” –ગડીપાર્શ્વનાથ સ્તવન, વિનયકુશળકૃત (વિ. સં. ૧૬૬૮) “જગતવલ્લભ [૨૭] કલિકુંડ [૨૮] ચિંતામણિ (૨૯) લોઢણું' (૩૦) –પાશ્વદેવ નામમાલા, ઉત્તમવિજયજીકૃત (વિ. સં. ૧૮૮૨) લોઢન પાર્શ્વનાથજીના આ મંદિરને જીર્ણોદ્ધાર વિ. સં. ૧૯૯૦ના બીજા વૈશાખ શુદિ ૧૦ થયો, તેને લેખ દેરાસરના મુખ્ય દ્વાર ઉપર તરે છે તે આ પ્રમાણે છે: वीर संवत २४६० आत्मसंवत ३८ वन्दे वीरम् । अति प्राचीन श्री कोढनपार्श्वनाथ जिनचैत्यस्य जीर्णोद्धार: श्री दर्भावती (डभोई)वास्तव्य सकल श्रीश्वेताम्बर विजयदेवसूरसंघेन कृतः। प्रतिष्ठितानि तत्रोपरितनभूमौ श्रीशीतलनाथादि जिनबिम्बानि विक्रमसंवत् १९९० द्वितीय वैशाख शुक्ल दशम्यां वृहस्पति वासरे तपागच्छीय न्यायाम्भोनिधि श्रीमद् विजयानन्दसरिश्वर पट्टधरैः आचार्य श्रीविजयवल्लभसूरिभिरिति । આઠે જિનમંદિરમાંની પ્રતિમા આદિની વિગત | વિક્રમ સંવત ૧૯૯૮ના પિષ શુદિ ૧૫ ઇનાં આઠે જિનમંદિરમાં નીચે મુજબ પ્રતિમાજી હતાં– [] મુનિસુવ્રતસ્વામીનું દેરાસર–પાષાણની પ્રતિમા ૧૪, ધાતુની પંચ તીથી ૭, ધાતુને ચોવીશવટો ૧, ધાતુની પ્રતિમા ૮, સ્ફટિકરત્નની પ્રતિમા ૧, આત્મારામજી મહારાજની મતિ ૧, શ્રી ગૌતમસ્વામીની પાષાણુની મૂતિ ૧, મુનિસુવ્રતસ્વામીની અધિષ્ઠાયિકા દેવીની મૂર્તિ એક. કુલ મૂર્તિ ૩૪. રિ) શ્રી ધર્મનાથ સ્વામીનું દેરાસર–પાષાણુની પ્રતિમા નીચે ૯ અને ઉપર ૧૩, પંચતીથી ૧૧, ચેવશવટ્ટો ૧, ધાતુની પ્રતિમા ૧૦, ચકેશ્વરી માતાની મૂર્તિ ૧, દેવીની મૂર્તિ ૧, અધિષ્ઠાયક દેવની મૂર્તિ ૧, કાઉસગિયા પાર્શ્વપ્રભુની મૂર્તિ ૧. કુલ ૪૮. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] દર્ભાવતી ( ઈ) [૩૩૯] [3] શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર–પ્રષિાણુની પ્રતિમા ૧૦, ચોવીસવડ્યો ૧, પંચતીથી ૪, ધાતુપ્રતિમા ૨૧. કુલ મૂતિ ૩૬. [૪] શ્રી લેઠન પાશ્વનાથનું દેરાસર–આ મંદિર બે માળનું છે. તેમાં નીચેના માળમાં શ્રી લઢન પાર્શ્વનાથની પ્રતિમા મળનાયક તરીકે બિરાજમાન છે અને ઉપરના માળમાં શ્રીશીતળનાથજી મૂળનાયક છે. આ મંદિરમાં આ પ્રમાણે પ્રતિમા છે–પાષાણુની મૂતિ ૧૫, ધાતુની મૂર્તિ ૧૧, પાષાણના કાઉસગિયા ૪, ધાતુની પંચતીર્થી ૪ ધાતુના ચોવીસટ્ટા ૩, શાંતિનાથને વીસટ્ટો ૧, શાંતિનાથની મૂતિ ૧, ચાંદીના સિદ્ધચક્ર ૯, ધાતુના અષ્ટમંગળ ૨, ધાતુનાં યંત્રો ૧૦, ચિંતામણિ પાર્શ્વનાથને યંત્ર ૧, શ્યામ પાષાણુની પ્રતિમા ૧, પાષાણુના ધરણેન્દ્રપદ્માવતીની મૂર્તિ ૧, શીતલનાથની શાસનદેવી પાષાણુની ૧, પાષાણની નાની પાદુકા ૧, પિત્તલની દેવીની પ્રતિમા ૧, ચાંદીની પાદુકા ૧, કુલ મૂર્તિ ૬૭. અહીં બહાર મણિભદ્રને ગેખો છે. નીચેના માળમાં મૂળ નાયક શ્રી. લઢન પાર્શ્વનાથની શ્યામ પ્રતિમા અને તેની જમણી બાજુ શ્રી. શાંતિનાથ તથા ડાબી બાજૂ શ્રી. આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. ગભારા બહાર પાષાણને સિદ્ધચક્રનો પટ ભીંતમાં જડેલે છે. (૫) શ્રી શામળા પાર્શ્વનાથનું દેરાસર–આ દેરાસર પ્રાચીન છે. આનું અતિહાસિક વૃત્તાંત કંઈપણ પ્રાપ્ત થતું નથી. લોકવાયકા અનુસાર ગધારવાળાએ આ દેરાસર બંધાવેલ કહેવાય છે. હજુ પણ અમુક કુટુંબ ગંધારિયાના નામે ઓળખાય છે અને ધ્વજાદંડ વગેરે ચઢાવવામાં હકદાર ગણાય છે. આ મંદિરના ઉપરના ભાગમાં શ્રી. સામળા પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે છે અને ત્યાં ગભારામાં આ પ્રમાણે પ્રતિમાઓ છે મૂળનાયક સામળા પાશ્વનાથ (ઉપર), પાષાણના પ્રતિમાજી ૨૧, સિદ્ધચક્ર ૧૧ (૨ પિત્તલનાં ૯ ચાંદીના), વીસ વા ધાતુના ૨, પંચતીથી ધાતુની ૧૦, ધાતુના પ્રતિમાજી ૫૮, ચોમુખજી ધાતુના ૧, યંત્રે વગેરે ૬, ઘંટાકર્ણ (ચાંદીનું) ૧, અષ્ટમંગળ ધાતુનું ૧, દેવીની મૂર્તિ (ધાતુની) ૧, કુલ મૂર્તિ ૧૧૨ છે. ગભારા બહાર યશોવિજયજી મહારાજની પ્રતિમા ૧ (સં. ૧૯૮૫માં પ્રતિષ્ઠિત), સિદ્ધાચલજીને ૫ટ , સમેતશિખરજીને પટ ૧, ચશ્વરીને ગોખલે ૧, પદ્માવતીને ગોખલે ૧, ચેકમાં વિજયહીરસૂરિની પાદુકા ૧, ભોંયરામાં પાષાણુના પ્રતિમાજી ૩, વિહરમાન વીશી પાષાણની ૧, ચેવીસી પાષાણની ૧. ચામુખજી પાષાણના ૧, વીસ જિનમાતા પાષાણની ૧, કાઉસગીયા શ્યામ ૨, કાઉસગીયા સફેદ ૨. [૬] જૂના શાંતિનાથનું દેરાસર–મૂળ ગભારામાં આ પ્રમાણે મૂર્તિઓ છે– પાષાણના પ્રતિમાજી ૬, ધાતુની પ્રતિમાજી ૫, પંચતીથી (ધાતુની) ૩, સિદ્ધચક્ર (ચાંદીના) ૪, સિદ્ધચક્ર (ધાતુના) ૧, અષ્ટમંગળ ધાતુના ૧. કુલ ૨૯. ડાબી બાજુના ગભારામાં–આમાં મૂળનાયક સુમતિનાથજી; પાષાણની પ્રતિમા ૩, પાષાણના કાઉસગિયા ૯ આ દેરાસરના ચોકમાં શ્રી હીરવિજયસૂરિજી મહારાજની પાદડા છે. તેને લેખ આ પ્રમાણે છે. "संवत् १७७३ वर्षे पोष वदि ६ शुक्रे तपागच्छाधिराज श्री ५. श्री. विजयहीरसूरिपादुके सुरतबंदरवास्तव्य ओसवालज्ञातीय वास्ता भार्या श्रीलाई सुत देवकरण भगिनी शा सहसकिरण भार्या...। For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ ૨, ચેવીસટ્ટા (ધાતુના) ૨, સિદ્ધચક્ર (ધાતુના) ૨, પ્રતિમાજી (ધાતુના) ૫, નાનું યંત્ર (ધાતુનું) ૧, અષ્ટમંગળ (ચાંદીનું) ૧. કુલ સેળ. જમણુ બાજુના ગભારામાં– મૂળનાયક વાસુપૂજ્ય છે. પાષાણુની પ્રતિમા ૩, ચેવીસવડ્યા (ધાતુના) ૨, શાંતિનાથ ધાતુના ૧, સિદ્ધચક્ર ૨ (ચાંદીના ૧ ધાતુના ૧), અષ્ટમંગળ ધાતુના ૧, યંત્ર ધાતુનું ૧, પ્રતિમાજી ધાતુની છે. કુલ સત્તર. પશ્ચિમ તરફને ગભારો–મૂળ નાયક ધર્મનાથજી, પાષાણુના પ્રતિમાજી ૩, પ્રતિમાજી ધાતુના ૧, પંચતીર્થ ધાતુની ૧, શાંતિનાથ ધાતુના ૧, સિદ્ધચક્ર ધાતુના ૨, અષ્ટમંગળ ધાતુના ૧, સિદ્ધચક્ર ચાંદીના ૨. કુલ અગિયાર. ભીતમાં કોતરેલા પ વગેરે–૧ સમેતશિખરને પટ (ધર્મનાથના ગભારા બહાર ), ૧ શત્રુંજયની ટૂંકનો દેખાવ (પાષાણુને, ગભારા બહાર), ૧ તારંગાની ટૂંકનો પટ (પશ્ચિમ દિશાની ભીતે) કાતરે, ૧ અષ્ટાપદજીનો પાષાણને પટ (પૂર્વ દિશાએ), ૧ નંદીશ્વર દ્વીપ પાષાણુને પટ (પૂર્વ દિશાએ). ૧ ગિરનારજીની ટૂંકો નકશો ચીતરેલે ૧. શત્રુંજયગિરિનો પટ ચીતરલે, દેરાસરની બહાર છજામાં શ્રી મણિભદ્રજીને ગોખલે. (૭) નવા શાંતિનાથજીનું દેરાસર-આ દેરાસરમાં મૂળનાયક શાંતિનાથજી, જમણી બાજુ ચંદ્રપ્રભ, ડાબી બાજુ મહાવીરસ્વામી છે. આમાં પ્રતિમા આ પ્રમાણે છે, પાષાણુની પ્રતિમા ૧૦, ધાતુની પ્રતિમા ૨, વીસવો ધાતુને ૧, પંચતીર્થી ધાતુની ૧, સિદ્ધચક્ર ધાતુના ૩, અષ્ટમંગળ ધાતુના ૧૦, કુલ અઢાર. ગભારા બહાર-પૂર્વ દિશાએ પદ્માવતી દેવી ગેખલામાં), સમેતશિખર પાષાણમય પટ, ગિરનારને પાષાણમય ૫ટ, સિદ્ધાચલજીને પાષાણમય ૫ટ, અષ્ટાપદજીને પાષાણમય ૫ટ, શિખરજીને સાદે પટ. (૮) ચંદ્રપ્રભજિનનું દેરાસર-મૂળનાયક ચંદ્રપ્રભસ્વામી છે. આમાં પ્રતિમાજી આ પ્રમાણે છે. પ્રતિમાજી પાષાણુની પ્રતિમા ૧, શ્યામ પાષાણની પ્રતિમા ૧, ચોવીસી ધાતુની ૧, પંચતીથી ધાતુની ૧, પ્રતિમાજી ધાતુની ૨, સિદ્ધચક્ર ચાંદીના , સિદ્ધચક્ર ધાતુના ૧, અષ્ટમંગળ ધાતુના ૧, સિદ્ધચક્ર યંત્ર ધાતુને ૧, કુલ પંદર. ગભારા બહાર–પ્રતિમાજી પાષાણુના ૧, ગિરનારને પટ પાષાણને ૧, મતિ પાષાણની ૩, દક્ષિણ ભીતે ગોખલામાં સિદ્ધાચલજીની ટૂંકનો પટ પાષાણને ૧. આ સર્વ દેરાસરમાં રહેલી ધાતુ પ્રતિમાજીના લેખો પ્રાયઃ કરીને આ. બુદ્ધિસાગરસૂરિજીકૃત “ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભા. ૧-૨માં પ્રગટ થઈ ગયેલા છે. શ્રી યશોવિજયજી મહારાજનું સમાધિસ્થળ ગામની દક્ષિણ દિશાએ આશરે ત્રણ-ચાર ફર્લોગ દૂર શીતલાઈ તળાવની નજીક ન્યા. ન્યા. મહેપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજનું સમાધિસ્થળ અને તેની સાથે ભવ્ય બગીચે આવેલ છે. તેમાં પ્રવેશ કરવાને મુખ્ય દરવાજો પશ્ચિમ દિશાએ છે. દક્ષિણ દિશાએ શ્રીમદૂતા સમાધિસ્તૂપ સાથે મળી કુલ ૮ રતૂપને ચેરે આવેલ છે, જે પાષાણ જડિત, પતરાંથી આચ્છાદિત મંડપરૂપ અને ચારે બાજુ લોખંડના સળિયાના કઠેરાથી સુરક્ષિત છે. તેની ઉત્તર દિશાએ માળીને રહેવાનું મકાન અને આગળ બાગ આવેલ છે; જેમાંથી પુષ્પાદિ સામગ્રી સર્વ દેરાસરમાં જિનપૂજનાદિ માટે પૂરી પાડવામાં આવે છે. ચેરા નજીક ફૂલે છે જેનું પાણી બાગના ઉપયોગમાં આવે છે. બાગની આગળ મુનિ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક હું ] દર્શાવતી (ડભાઇ) [ ૩૪૪ ] મહારાજાદિ શ્રીમદ્ની છાયામાં રહી એકાંતે જ્ઞાનભ્યાન કરી શકે તેવી નાની શ્રીમા નામની જ ધર્મશાળા બનાવવામાં આવેલી છે. ત્યાર પછી દેરીએાના બીજા વિભાગને ચારા છે. તે ઉપર પણ ૮ દેરીઓ છે; તેની ઉત્તર દિશાએ બીજો કૂવા છે તેમાંથી ગામના લેાકાને પાણી ભરવા દેવામાં આવે છે. કારણ કે તે પાણી હલકું, પાચક અને આરાગ્યપ્રદ છે. આગળ પ્રવેશ-નિ^મની સુગમતા માટે એક નાના ઝાંપા બનાવેલ છે. અહીં કા. શુ. પૂર્ણિમા તથા થૈ. શુ. પૂર્ણિમાએ ધણા વખતથી સિદ્ધાચલજીના પટ બાંધવામાં આવે છે અને ખમાસમણાદિ ક્રિયા કરવામાં આવે છે. શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની સ્વર્ગવાસ તિથિએ (મૌન એકાદશી : માગશર સુદ ૧૧), તેમજ શ્રી આદીશ્વર ભગવાનની પાદુકા તથા પટ વગેરેની દેરીએ તેની વ"ગાંઠના દિવસે ( ( જેઠ શુદ્ધિ ૯) અવારનવાર ઠાઠમાઠપૂર્વક એચ્છવ થાય છે જેમાં ઘણા માણસા લાભ લે છે. પશ્ચિમ વિભાગમાં આવેલી ઢેરીએ મહાપાધ્યાય શ્રી વાસી થયા હતા. ત્યાં કરવામાં આવેલ છે. તેને લેખ આ પ્રમાણે છે. संवत् १७४५ वर्षे शाके १६११ प्रवर्तमाने मार्गशीर्ष मासे एकादशी तिथौ त० श्री श्री हीरविजयसूरीश्वर शिष्य पं. श्री कल्याणविजयगणिशिष्प पं. लाभविनयगणिशिष्य पं. श्री नीतविजयगणि सोदर सतीर्थ्य पं. श्री नयविनय गणिशिष्य ग. श्री यशोविजयगणीनां पादुका कारापिता प्रतिष्ठितेयं तच्चरण कमलसेवक.. .विजयगणिना राजनगरे । કહેવાય છે એમના સ્વર્ગવાસના દિવસે સ્તૂપમાંથી ન્યાયની ધ્વનિ પ્રગટે છે. એમની દેરીની આસપાસ તથા થોડે છેટે કેટલીક અન્ય મુનિરાજોની દેરી છે, તે ઉપરના લેખે! આ પ્રમાણે– ડેરી ન. ૧-ગુવનય િસત્ શિષ્ય પં. પુજાવિલય ન. તસ્ય પાનુજા कारापिता દેરી ન. ૨-તપાલછા પાસ (?) Î. શ્રી મીત્ર ત્રનયનીનિવાજુદ્દા નં. १९१३ आलो वदि १४. યશે વિજયજી મહારાજ સ. ૧૭૪૩માં અહીં અનશન કરી સ્વસવંત ૧૭૪૫માં૧૦ સ્તૂપ કરાવી તેમાં પાદુકા પ્રતિષ્ઠિત દેરી ન. ૩-(@૫ વાર્ં ગયેલ છે.) દેરી નં. ૪-...... ગળીમાં પાટુજા દ્રારાવિતા સં. ૨૮૨૯ વર્ષે વૈરાય શુ. દેરી ન. ૫-(૨) સંવત ૨૦૭♠ વર્ષે જાગુન વહ ત્યુષાર તપાગચ્છનાયા भट्टारकपुरंदर श्री ५ श्री विजयप्रभसूरीश्वर ११ पादुकेभ्यो नमः । ૧૦. જેમ સ. ૧૭૪પ માગશર શુદિ ૧૧ની પાકુકા અહીં છે તેવી જ તે જ વર્ષોંની ક્, શુ. ૧૫ ગુરુવારની તિષિની આજ ઉપાધ્યાયજીની પાદુા તેમના શિષ્ય હેમવિજય અને તત્ત્વવિજય પ્રતિષ્ઠિત કરેલી શ્રી શત્રુંજય પર્વત ઉપર વિદ્યમાન છે તેથી આ પાદૂકાના પ્રતિષ્ઠાપક પણ તે જ સભવે છે. બુ. સા. કૃત ભ્રાતૃપ્રતિમા લેખસંગ્રહ ભા. ૨ પૃ. ૬૪માં જિનવિજયજીએ જણાવેલ છે. ૧૧. જન્મ સંવત ૧૬૭ માધ શુદિ ૧૧ કચ્છદેશના વરાહી (મનેાહરપુર)માં. પિતા એસવાળ જ્ઞાતીય ગ્રા શિવગણુ, માતા ભાણી. સ. ૧૬૮૬માં શ્રી વિજયદેવસૂરિ પાસે દીક્ષા, નામ વીરવિજય For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [3४२] શ્રી જૈન સત્ય પ્રકાશ [१७ . . . . .. ... . . . . . . . . .. .. . . . . (२) संवत् १७७५ वर्षे फाल्गुन शुक्ल ५ शुक्रवार तपागच्छनायक भट्टारक श्री विजयप्रभवरीश्वर तशिष्य पं. श्री ५ श्री लब्धिविजयगणि१२ पादुकाभ्यो नमः। (३) भट्टारक श्री विजयप्रभसरीश्वर ततूशिष्य पंडित......विजयगणि तत् शिष्य पं. श्री सुन्दरविजय ग. पादुका कारापिता ।संघ डभोई । हेश न. -भट्टारक श्रीषिजयप्रभसूरीश्वर तशिष्य पं. श्री लब्धिविजय तशिष्य उ. श्री शांतिविनयगणीनां पादुका कारापिता सं. १८२५ वर्षे वैशाख शुदि ३ दिने वार सोम प्रतिष्ठिता। देशन, ७-पंन्यासजी महाराज श्री कमलविजयजी महाराजना शिष्य तपस्वीजी ज्ञानविजयजीनो स्वर्गवास सं. १९६४ना भाषा वदि ४ने सोमवारे थयो तेनी पादुका. दर्भावती. हेश न. -वीर संवत् २४६५ वर्षे विक्रम सं. १९९५ वर्षे ज्येष्ठ शुक्ल ९ प्रतिष्ठिता श्री युगादितीर्थपति श्री ऋषभदेवस्य पादुका विजय. सिद्धिसूरीश्वरेण प्रतिष्ठिता दर्भावतीनगरे श्री विजयदेवसरिगच्छे० श्रेष्ठी नाथालाल बापुलालस्य विधवा राधिकाया द्रव्यसहाय्येन सकलसंघस्य भक्तिहेतोः । (પૂર્વમાં) બીજા વિભાગમાં આવેલી દેરીઓ ३॥ १-(१) सं. १८११ वर्षे शाके १६७६ माघ शुक्ल ११ शुक्रे पं. श्री कृपा सौभाग्य 3 ग. शिष्य पं. श्री ६ देवसौभाग्य ग, पादुका कृता श्री सागरगच्छे. श्रीरस्तु । (२) सं. १८७८ वर्षे शाके १६७३ प्र. फाल्गुन રાખ્યું. સં. ૧૭૦૧ પચાસપદ, સં. ૧૭૧૦ (૧૭૦૯) વૈશાખ શુદિ ૧૦ ગંધારમાં સૂરિપદ, સંવત ૭૧૧માં અમદાવાદમાં કા. વદિ ૨ ગણુનુજ્ઞાને નંદિમહોત્સવ, સં. ૧૭૩૨માં પોતાના પટ્ટધર તરીકે વિજય રત્નસૂરિની નિમણૂક કરી, અને સં. ૧૭૪૯ જેઠ શુદિ ૧૨ ઉનામાં સ્વર્ગવાસ થયો. એમની સંસ્કૃત કૃતિ સૂતમતાવલી [ , આ. જૈ, સભાવનગર ] છે. એમણે કરેલ પ્રતિષ્ઠાના લેખ સં. ૧૭૧૦, ૧૭૧૩, ૧૭૧૪, ૧૭૨૧ના મળે છે. મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ अमना माघारी ता. नुमाશ્રી વિજય પભ તસ પટધારી, સૂરિ પ્રતાપે છાજે, એહ રાસની રચના કીધી, સુંદર તેને રાજે. -श्रीपासशस, म.४, ढाली , . ૧૨ એમના શિષ્ય દીપવિજયે સ. ૧૭૮માં વૈ. . ૩ ગુરૂવારે લખેલી શ્રી જ્ઞાતાધર્મકથાની प्रत वि... सू.. . मसातमा [.. ५.स. ५. ३०९, न. ११८८] तथा स. १७९४ वे.शु.१ हिना पुरुष स्तवननी ५ति [. २७५, न. १०७१],. १७९७मांसपेक्षा भृगावतीरासनी प्रत [प्रस.न. १०८४ ], स. १७७७मा बी पोशभागानी त न. ११३०% मायनी प्रत न. ११३९; तया ला सार [ स. १७७७ समेली प्रत न. ११७७ ] नि. ७. भ.. या स्मामा. ૧૩ એમને ભણવા માટે સ. ૧૭૦૬માં ધર્મસૌભાગ્યે ભરૂચમાં લખેલી પ્રી વીતરાગતષની प्रति मा. श्री. वि. मे. सूरि स. शा... सहावाम. (मो प्रशस्ति संग्रह ५. २१८). For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म ] सविती (Al/) [३४] पदि ८ गुरौ पं. श्री १९ देवसौभाग्य ग. शि. पै. रत्नसौभाग्य १४ गणिपादुका कारापिता. श्री श्रेयोऽस्तु श्री संवस्थ । हेश. २-(१) संवत् १८२५ ब. शा. १६९१ प्र. माष बदि १३ उ. खुशाल सौभाग्य गणिशिष्य पं. रंगसौभाग्य'५ ग. श्री सागरगच्छे पादुका। (२) संवत् १८३२ व. शाके १६९८ प्र. श्राषण वदि १३ बुधे उ. श्री. सुदरसौभाग्य ग. तचरणसेवक उपाध्याय श्री खुशाल सौभाग्य ग. पादुका कृता। श. 3-संवत् १८३१ शाके १६९६ वैशाख शुदि ७ रवौ श्री रत्नविजय गणिशिष्य दयाधिनयगणिशिष्य पंडित श्री ५ लक्ष्मीषिजय ग. पादुका । ११. ४-संवत् १८३८ वर्षे शाके १७०३ प्र. महापदि ७ भट्टारक पुण्य सागरसूरिभि: पादुका परेमजी कल्याणजी थुभ करावी छ । श ५-सं. १८५७ वर्षे वैशाख शुदि १० दिने महोपाध्याय श्री विनय विनयगणि तशिष्य पं. मानविनय ग. त. पं. अमरविजय ग. ततूशिष्य सौभाग्यषिमय गणि पादुका कारापिता। देश -(१) ॥र्द० ॥ सं. १७९२ वर्षे शाके १६५७ प्रवर्तमाने कार्तिक यदि १३दिने वार ... महोपाध्याय श्री श्री श्री १०८श्री कीतिविनय गणि शिष्य महोपाध्याय श्री १९ श्री विनयविजयगणिभिः पादुका कारापिता१७ सकल पं. श्री ५ श्री मानविनयगणि पादुकेयं । (२) महोपाध्याय श्री विनयविनयगणीनामियं पादुकास्ति । ૧૪ એમના પઠનાથે સંવત ૧૯૯૮માં ચારિત્રસાભાગે પારકેવિચત્રિની પ્રત લખી. (५०. पृ. २०८). शक्ति मा वि.स. १९९८ .न्यारे याममा १८७८ ७. मेसे આ બેમાંથી ગમે તે સંવતમાં ખલના સ સ છે. ૧૫ એમના હસ્તાક્ષરથી લખાયેલી રણસિંહરાજર્ષિાસની પ્રત વીરબાઈ પાઠશાળા (પાલીતાણા) માં છે. તેની પુષિા આ પ્રમાણે છે. संवत् १८१३ पोष वदि...गुरौ लि. महोपाध्याय श्री सुंदरसौभाग्यगणि शि. खुशालसौभाग्यगणि शिष्य मुनि रगसौभाग्येन लि. सूर्यपुरनगरे । વળી સં. ૧૮૧૫ વર્ષે કા. સુ. ૨ ગુરૂવારે લખેલી ૧૫. શ્રી. વિનયવિજયજીકૃત શ્રીપાલ २२सनी प्रत ५५५ याय 9. (मा..) मा . शु... सा. २, ५. १४. ૧૬ અમદાવાદમાં કલ્યાણસાગરસૂરિના હાથે સં. ૧૮૦૮માં વિજયા દશમી ગુરૂવારે સૂરિપદએમના ઉપદેશથી રાધનપુરમાં શાંતિનાથનું મંદિર બંધાવ્યું. સં. ૧૮૭૮માં એમણે મૂર્તિઓ તેમજ ३५ स्थापित 1. शुभा निन पि. प्राथान मसा . २,.न. ४९०. ૧૭ આ પાકાઓ મહેપાધ્યાય શ્રી વિનયવિજયએ પોતે નહિ પણ તેમના કોઈ શિષ્યાદિકે એમના નામે પાપિત કરેલી સંભવે છે, કારણ કે સંવત ૧૭૩૮માં રાંદેરના માસામાં શ્રીપાલ રાસની ૭૫૦ ગાથા બનાવી એઓશ્રી સ્વર્ગવાસી થયા હતા. જાઓ, મોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ દેરી ૭-૧. ૨૮૬ ઘર વૈરાણ ર ૨૦ વિરે મviાર શ્રી વિનય. विनय वाचकगणि ततूशिष्य पंडितोत्तम पं. श्री मानविनयगणि ततूशिष्य पं. श्री अमरविजयगणि पादुका स्थापिता. डभोईनगरे । દેશી ૮-અક્ષર ઘણા દ છે ! ડભેઇમાં થયેલ સાહિત્ય લેખનાદિ (૧) વિક્રમ સંવત ૧૨૧૧ પિષ વદિ ૮ બુધે શ્રી દેવાનંદ ઝીય વાચનાચાર્ય ગુવારે ચતુર્વિશતિ જિન સ્તુતિવૃત્તિ (શ્રી બપભટ્ટીય તથા શોભનમુનિકૃત) લખાવી. (પા. ભં સૂચી. પૃ. ૧૯૬, પ્રશ. સં. ભા. ૧ પૃ. ૯૩) (૨) સંવત્ ૧૨૫ ભીમદેવના રાજ્યમાં લાટ દેશના દર્ભાવતી(ડ)માં શ્રીમાલી શ્રાવકે વટપદ્રક (વડોદરા)ના ૫. વિસરી પાસે તાડપત્ર પર યોગશાસ્ત્રની વૃત્તિ લખાવી. (પી. ૩. ૭૭, તથા શાંતિનાથ જૈન જ્ઞાનભંડાર ખંભાત) પ્રશસ્તિ સં. ભા. ૧, પૃ. ૪૨. (૩) સં ૧૪૯૦માં પૂર્ણિમાગચ્છના અભયચંદ્રસૂરિના શિષ્ય, રામચંદ્રસૂરિએ સંસ્કૃત પવબંધ ૩૨ કથારૂપે વિક્રમચરિત્ર રચ્યું. (૪) સં. ૧૦૬૩માં કુંવરવિમળ શિષ્ય કૃષ્ણવિમળે કા. સુ. ૧૫ શનિવારે ઉપદેશ માળા કથાની પ્રત લખી. ડાઈના દીક્ષિત થયેલા જૈન મુનિવરો (૧) શ્રીજયવિજ્યજી મહારાજ–જન્મ સંવત ૧૯૧૧, જૈનાચાર્ય શ્રી વિજયાનંદજીસરીશ્વરજી પાસે દીક્ષા સં. ૧૯૩૮ વૈશાખ સુદિ ૨ લુધિયાના [પંજાબ), સ્વર્ગવાસ સંવત ૧૮૭૫ના કા. સુ ૧૦ બુધવારે ધ્રોળ [કાઠીયાવાડમાં. મુનિશ્રી શાંત સ્વભાવી, મિતભાથી અને વિદ્વાન હતા. (૨) ગુરૂદેવ દક્ષિણવિહારી શ્રી અમરવિજયજી મહારાજ-જન્મ સંવત ૧૯૧૫, વીસા શ્રીમાળી વણિક જ્ઞાતી, શાહ રાયજી પિતા, પાર્વતીબાઈ માતા. દક્ષા સં. ૧૯૩૮ વૈશાખ સુદ ૨ લુધિયાણ [પંજાબ], સ્વર્ગવાસ સં. ૧૯૯૨ આસો સુદ ૩ શિર. [વાકાંઠા]. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. ના અંતિમ શિષ્ય હતા.૧૮ (૩) પં. રંગવિજયજી મહારાજજન્મ સં. ૧૯૩૭, દીક્ષા સં. ૧૯૫૭, પંન્યાસ પદ સં. ૧૯૭૭ અને સ્વર્ગવાસ સંવત ૧૯૯૩ ભાદરવા શુદિ ૬ [૪]. તેઓ આચાર્યશ્રી કૃત રાસની અંતિમ ઢાળની નીચેની કડીઓ સંવત સતર અડત્રીશ વરષ (૧૭૩૮) રહી રાંદેર ચોમાસે; સંધ તણા આગ્રહથી માંડયો રાસ અધિક ઉલ્લાસે છે. (૯) સાર્ધ સતત ગાથા વિરચી, પહેાંતા તે સુરલોક જી; તેના ગુણ ગાવે છે ગેરી. મિલી મિલી કે થાક જી (૧૦) ૧૮ એમના પછીથી દીક્ષિત થયેલા મુનિશ્રી મુકિતવિજયજી, ઉપાડ શ્રી અંબૂવિજયજી, શ્રી ચેતનમુનિજી, મુનિશ્રી જયંતવિજયજી, બાલવયે સંચમ ગ્રહણ કરનાર મુનિ શ્રી યશોવિજયજી, ચિદાનંદવિજયજી, વર્ધમાનવિજયજી, કૌસ્તુભવિજયજી, વગેરે હાલ વિચરે છે, સાધ્વીજી શ્રી ગુલાબશ્રીજી ( જેમના નામે સંધા ચાલે છે, તેમની પણ જન્મભૂમિ ડઇ જ છે. તે ઉપરાંત અન્ય પણ ઘણી બાઇએ (બાલકમારિ વગેરે)એ ભાગવતી પ્રવજ્યાં સ્વીકારેલ છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દર્શાવતી (ડભાઇ) Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ? ] વિજયસિદ્ધિસૂરીશ્વરજીના શિષ્ય હતા. આ ત્રણે મુનિવરીએ પેાતાના વિહાર દરમ્યાન અનેક સ્થળેથી એકત્રિત કરેલું અપૂર્વ સાહિત્ય નષ્ટ ન થાય અને લાંબા કાળ સુધી સુરક્ષિત રહે તેવા હેતુથી સ્વ. ગુરુદેવ મુનિશ્રી અમરવિજયજી મહારાજે તથા પં. શ્રી રવિજયજી મહારાજે પ્રયત્ન કરી (ઉપદેશ આપી) પોતાની સ્મૃતિ મંત કીર્તિના સ્તંભ સમું પાષાણામય ભવ્ય જ્ઞાનમંદિર વિ. મ. ૧૯૮૦માં સ્થપાવ્યું. તેમાં નીચે મુનિ શ્રી અમરવિજયજી મહારાજનાં તથા મુનિશ્રી જયવિજવજી મહારાજનાં પુસ્ત। અને વચલે માળે પં. શ્રી ર'ગવિજયજી મહારાજનાં સંગૃહીત પુસ્તકા વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલ છે. ૫. શ્રીએ પેાતાના ભંડાર ન્યા. ન્યા. મહા શ્રી યશેાવિજયજી મહારાજના શાસ્ત્રસંગ્રહના નામે ઓળખાવેલ છે. . [ ૩૪૫ ] આ ત્રણે બડારામાં સંસ્કૃત, પ્રાકૃત, પ્રાચીન ગુજરાતી ભાષામાં જૈનાગમ, વ્યાકરણ, કાવ્ય, કાષ, જ્યોતિષ, વૈદ્યક, મલંકાર, છંદ, ઐતિાસિક રાસાદિના ગ્રંથા સારા પ્રમાણમાં દષ્ટિગાચર થાય છે. મુદ્રિત પ્રતા, બુઢ્ઢા વગેરે પણ્ પુષ્કળ છે. ઘણા સાક્ષરા મા જ્ઞાનમંદિરનું નિરીક્ષણ કરવા આવે છે અને સતાષ અનુભવે છે. એકંદર રીતે શ્રી લાપાશ્વનાથ, શ્રીયશા વિ. માતા સ્તૂપ, જૈન જ્ઞાનમદિર, અને હીરા ભાગેાલ એ ચારે વસ્તુઓ ભાઇની શાભામાં અનેાખી ભાત પાડનાર છે એમ હીએ તે અતિશયેાતિ નથી. હીરા ભાગેાલ, મામા દોકડી, લાલા ાપલીની વાવ, તેજ તલાવ વગેરેની હકીકતે અન્યત્ર પ્રસિદ્ધ થઈ ગયેલી હોવાથી અને આ લેખના ઉદેશથી પર હાવાથી અહી સ્થગિત રાખવામાં આવે છે. જિજ્ઞાસુએએ વડાદરા રાજ્ય સર્વ સંગ્રહ' વગેરે પુસ્તકા જોવાં. આ લેખની સામગ્રી મેળવવામાં ઉપયાગમાં લીધેલાં પુસ્તાના રચિયતા અને પ્રકા શાને! આભાર માની પ્રમાદેષને અગે ઉદ્દભવેલી ક્ષતિઓ સુધારી વાંચવા સુાજના પ્રત્યે વિજ્ઞપ્તિ કરી વિરમું છું, શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જૅશિંગભાઇની વાડી : ઘીકાંટા, અમદાવાદ. કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪×૧૦” સાઇઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઈ : સાનેરી ઑર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો. ) For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ મા ડ પ્રાં ત ની પ્રા ચી ન જે ન પુરી બુ રા ન ૫ ૨ [ Kક પરિચય]= લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી નિરંજનવિજયજી કલાબત-જરીકસબની કારીગરી માટે પ્રસિદ્ધિ પામેલું બુરાનપુર શહેર નિમા જિલ્લામાં તાપી નદીના કિનારા ઉપર આવેલ છે. તેની પ્રાચીનતા ત્યાંને રમ્ય કિલ, મહેલ ગુરાડા, વગેરે અનેક સ્થળે જેવાથી પુરવાર થાય છે. અહીં પૂર્વે જેનેનાં લગભગ ૨૦૦-૩૦૦ ઘરે હતાં અને જૈનેની ઘણી જાહેજલાલી હતી. આના પુરાવા તરીકે અહીં કાષ્ટ કારીગીરીથી શોભતાં ભવ્ય આલીશાન, અઢાર જૈન મન્દિરે તથા બીજાં કેટલાંક ઘર મન્દિરા, વિદ્યમાન હતાં. તે મન્દિરની કારીગીરી સુંદર હતી. તેમજ ચિત્રકામના આદર્શ નમુના રૂપે અહીં શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનના મન્દિરમાં શ્રી સમેતશિખરજી તીર્થને ચિત્રપટ હતે. તથા ત્યાંનું કારીગીરી પૂર્ણ લાકડાનું સમવસરણ દર્શનીય હતું. પરંતુ વિ. સંવત ૧૯૫૩ની ભયંકર આગથી ગામમાં લગભગ ત્રણ હજાર જેટલાં ઘરે બળીને ભસ્મ થયાં હતાં. તેમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ ભગવાનનું આખું મન્દિર પણ ભસ્મીભૂત થઈ ગયું. આ મન્દિરમાં ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ જેવડાં ધણું જિનબિંખે પ્રભાવિક અને પ્રાચીન હતાં. આ મન્દિર ગામમાં મોટામાંમોટું ગણાતું હતું. પ્રાચીન તીર્થ ગાઈમાં પણ આ મન્દિર સંબંધી હકીકત છપાયેલ છે. આ મન્દિરને અગ્નિથી નાશ થતાં અને શ્રાવક સંધ હરેક બાબતમાં અવનતિને પ્રાપ્ત કરતા ગયા. ૩૦-૩૫ વર્ષ પૂર્વે શ્રાવકેનાં ૫૦-૬૦ ઘરે હતાં, તેમાંથી પણ હાલમાં ૮ થી ૧૦ ઘરની સંખ્યા રહી છે. અને પરિસ્થિતિ પણ બારીક આવી છે. આ અઢાર મન્દિરના વખતમાં બુરાનપુર [બહણપુર] ઘણી જ જાહેરજલાલી ભોગવી રહ્યું હતું અને એક તીર્થસ્થાનના રૂપમાં લેખાતું હતું. પહેલાં મહાન ધુરંધર જૈનાચાર્યો અને મુનિપુંગવે અહીં વિહાર કરીને આવતા અને આ ગામને પાવન કરતા. તેમજ ચાતુર્માસ કરીને જેનસમાજને ધર્મોપદેશ આપતા હતા. પરંતુ ચાલુ સૈકામાં આ તરફ મુનિવરને વિહાર ઘણો જ ઓછો થવાથી અને અને કાળચક્રાનુસાર જેનોની આબાદી દિન પ્રતિદિન કમ થવાથી સં. ૧૯૫૭માં પૂ. મુનિરાજ શ્રી હંસવિજ્યજીના હસ્તક અત્રેના શ્રી સંઘે મળીને અઢાર મંદિરનાં નવ જિનમદિર કર્યા હતાં. બાદ તે દરમ્યાન પણ જેનોની વસ્તી નિરંતર ઘટતી જવાથી તે નવ દેરાસરી વ્યવસ્થાને ૫ણ અને સંધ ન પહોંચી વળવાથી અને આશાતનાને સંભવ લાગવાથી ૧ સે વર્ષ પહેલાં આ બુરાનપુરમાં કુલ વસ્તી લગભગ ૧ લાખ માણસોની ગણાતી. સં. ૧૯૭૬ની સાલમાં ક૨ હજારની કુલ વસ્તી હતી. અને હાલમાં પ૨ હજારની કુલ વસ્તી ગણાય છે, ૨ તે સમયમાં અને મોટા ચાર-પાંચ ઉપાય હતા. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] બુરાનપુર [૩૪૭] સંવત ૧૯૭૪માં મુનિરાજ શ્રી યમુનિજી (વર્તમાન આ. શ્રો. જયસૂરિજી) મહારાજના ઉપદેશથી શ્રીસંઘે મળી નવ દેરાસરનું એક દેરાસર કર્યું. તે સમયે લગભગ ત્રણ જેટલાં પ્રતિમાજી કચ્છ વગેરે દૂર દૂરના પ્રદેશોમાં જ્યાંથી શ્રી સંધ ઉપર માંગણી આવી ત્યાં મોકલવામાં આવી હતી. તેમજ સં. ૧૯૫૮ની સાલમાં [૪૭૫ પાણું પાંચસે ધાતુની પ્રતિમાજી પાલીતણું મેકલાવ્યાં હતાં. સં. ૧૯૭૬ની સાલમાં (૨૪) વીસ પ્રતિમાજી “ભાંડતીર્થમાં લઈ ગયા છે. સંવત. ૧૯૭૩-૭૪ની સાલમાં જયમુનિજી મહારાજે ચોમાસુ રહીને નવા મંદિર માટે જ્યાં પહેલા ઉપાશ્રય હતો તે સ્થાને પાયે ખેદાવરાવી ખાતમુહૂર્ત વગેરેની ક્રિયા કરાવી હતી. મંદિરનું કામ પાંચ વર્ષ સુધી ચાલ્યું હતું. આ મંદિર સુંદર અને એક દેવવિમાન જેવું શોભે છે. દેરાસર નકસીપૂર્ણ રમ્ય અને શિખરબંધી બંધાયેલું છે. ઉક્ત મંદિરની ૧૯૭૬ની સાલમાં વૈશાખ વદિ ૬ ના દિવસે ધામધૂમપૂર્વક જયમુનિજી મહારાજ (હાલમાં આ જયસિંહસૂરિજી મ.]ના હસ્તે પ્રતિષ્ઠા થઈ છે. હાલમાં પણ મંદિરમાં પ્રતિમાજીને પરિવાર સારો છે. વચમાં મૂળનાયક તરીકે સલમા શ્રી શાતિનાથ ભગવાનની પ્રતિમાજી બિરાજે છે. આ પ્રતિમાજી રા-૩ ફુટનાં છે. આ મનહર પ્રતિમાજીનાં દર્શન કરતાં આત્માને ઘણો જ આનંદ થાય છે. નીચે ભૂમિગૃહમાં દશામા શ્રી શીતલનાથ ભગવાન મૂળનાયક છે. આ પ્રતિમાજી મહારાજ ૩-૩ કુટના છે. તેમનાં દર્શન આત્માને ખરી શીતળતાનું ભાન કરાવે છે. ઉપર શિખરમાં ચાર પ્રતિમાજી ચૌમુખજીના રૂપમાં બિરાજે છે. આ પ્રતિમાજી પણ બે બે કુટના છે. પહેલાં જે અહીં અઢાર જિનમંદિર હતાં તે સર્વે મંદિરના મૂળનાયક ભગવાન અત્રેના નવીન મંદિરમાં પધારાવ્યા છે. તે મૂર્તિઓ એક એકથી અદ્દભુત અને પ્રભાવશાળી છે. બુરાનપુરમાં ત્રણ-ચાર પેઢીઓથી એવી દંતકથા પ્રચલિત છે કે સાતમા શ્રી સુપાનાથ ભગવાનની પ્રતિમાજી તથા હાલમાં નવા મંદિરમાં નીચેની ઓરડીમાં માનભદ્રજીની પાસે ભૈરવજી છે તે આજથી લગભગ ૨૦૦-૨૫૦ વર્ષ પહેલાં માંડવગઢ તીર્થથી અદશ્ય રૂપે અત્રે આવેલાં છે. આ પ્રતિમાજી પંચ ધાતુમય પરીધર સહિત લગભગ ત્રણ મણ વજનમાં છે. પરીધરના બે ખંડ થાય છે અને પ્રતિમાજી પણ પરીઘરથી જુદાં થઈ શકે છે. પ્રતિમાજી ઘણું સુંદર છે. આ પ્રતિમાજી અને તેના પરીવર ઉપર લેખ છે. મૂર્તિ ઉપર લેખ આ પ્રમાણે છે: स्थति संवत १५४१ वैशाख सुदी ५ तिथौ गुरुवारे श्रीमालझातीय धरायल गोत्रे उडक पजोलीया संघवी मोला संताने संघवी हरघण पुत्र संघधी पकदेव पुत्र संघषी राणा भार्या तिलक पुत्र संघषी धरणा संघवी सुहणा | धरणा भार्या सेढी पुत्र पदमशी । संघवी सुहाणा भार्या मानु वितीय भार्या लाढी पुत्र संग्रामेण वीरयुतेन संघवी सहाणाकेन आत्मपूण्यार्थ श्री सुपार्श्वबिंबं कारितं प्रतिष्ठितं च श्री धर्मघोषगच्छे भटारक श्रीविजयचंद्रखरिपट्टे भटारक श्रीसाधुरत्नसरिभि : मंगल अस्तु शुभं भवतु । પરિવર ઉપર લેખ આ પ્રમાણે છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૪૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ . . संवत १५४१ वर्षे वैशाख सुदी ५ श्रीमाल ज्ञातीय संघवी राणा सुत संघवी धरणा भार्या सेढी संघवी सुहणा भार्या मानु द्वितीय भार्या लाढी सहवीरयुतेन श्री सुपार्श्वबिंब कारितं प्रतिष्ठितं च धर्मघोष गच्छे श्री साधुरत्नसूरिभिः मंगलं । બુરાનપુર આવનાર જાત્રાળુઓને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ આદિની પ્રાચીન પાદુકાઓ જે એથી ત્રણ માઈલ દૂર “સન બરડીમાં આવેલા છે, તેના દર્શનને પણ લાભ મળે છે. શ્રી. માંડવગઢ તીર્થની તેમજ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થની યાત્રાર્થે આવનાર –જનાર શ્રાવકભાઈઓએ આ બુરાનપુર તીર્થના દર્શન કરવાને અપૂર્વ લાભ અવશ્ય લેવા યોગ્ય છે, કારણ કે શ્રી. માંડવગઢ તીર્થ અને અંતરીક્ષજી તીર્થની વચમાં બુરાનપુર આવેલ છે. આવવા-જવાની રેવેની સગવડ પણ સારી છે. શ્રી માંડવગઢ તીર્થથી આવનારને મહુથી ખંડવા થઈ બુરાનપુર સ્ટેશન ઊતરી ગામમાં મોટર ઘોડાગાડીથી અવાય છે. અને શ્રી. અન્તરીક્ષછતીર્થથી આકેલા થઈ ભુસાવલથી બુરાનપુર અવાય છે. તૈયાર છે, આજે જ મંગાવે. શ્રી જેને સત્ય પ્રકાશની બીજા, ત્રીજા, ચોથા, પાંચમ, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલો. મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચીના બે રૂપિયા. શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક-ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી લેખેથી સભર ૩૨૮ પાનાનો અંક. મૂલ્ય છ આના [ ટપાલ ખર્ચને એક આને વધુ ] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક–ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસથી સભર અંક. મૂલ્ય-એક રૂપિયો. કમાંક ૪૩મ–જેન દર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય-ચાર આના. કમાંક ૪પમો–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી લેખોથી સમૃદ્ધ અંક મૂલ્ય–ત્રણ આના. લખ–શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી ધીkiટા, અમદાવાદ, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી માંડવગઢની મહત્તા [ ઐતિહાસિક ટૂંક પરિચય ] wwwય લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી [ ગતાંગથી ચાલુ : લેખાંક બીજે ] જૈન મંત્રીઓ અને વિદ્વાને શ્રી માંડવગઢજીની વ્યવસ્થિત રચના થયા બાદ ત્યાં સમૃદ્ધિ અને વસ્તિ દિનપ્રતિદિન વધવા લાગી. જુદા જુદા દેશના ભાગ્યશાળી પુરુષ ભાગ્ય અજમાવવા માંડવગઢ આવવા લાગ્યા, અને સારા સારા અધિકાર ને હેદ્દાઓના અધિપતિ બન્યા. તેમાંના કેટલાએકનું વર્ણન અહીં બતાવવામાં આવે છે. ૧. મહામંત્રી પેથડકુમાર – ચૌદમા સૈકાની શરૂઆતની આ વાત છે. માંડલગઢમાં તે સમયે જયસિંહદેવ તૃતીયનું રાજ્ય ચાલતું હતું. તે સમયે વિદ્યાપુર (વિજાપુર)નો એક વણિક અખૂટ સમ્પત્તિ છતાં કર્મવેગે ગરીબ સ્થિતિને પામ્યો. લેકે તેની હાંસી કરતા હતા કે હવે તે આ “લાખ વર્ષે લખપતિ અને કઠ વર્ષે કટિધ્વજ' થાય તેમ છે. તેમ છતાં તેનું ભાગ્ય જોઈને તેની પિતાની સ્થિતિ પ્રમાણે પાંચસોની ઇચ્છા છતાં ભવિષ્યમાં બાધ ન આવે માટે, વિજયધર્મોષસૂરીશ્વરજી મહારાજે તેને પાંચ લાખનું પરિગ્રહ-પરિમાણ વ્રત આપ્યું. આજીવિકા ચલાવવાનું પણ કઠિન થયું ત્યારે તેની દષ્ટિ માંડવગઢ તરફ વળી. શુભ મુહૂર્તે તે માંડવગઢના દ્વારમાં પ્રવેશ કરતે હતો ત્યારે ડાબી બાજૂ કૃષ્ણ સર્પ ઉપર બેઠેલી દેવચકલી બોલી. તે ખચકાયો. પાસે ઊભેલા એક મારવાડીએ કહ્યું કે “શેઠ વિચાર શું કરે છે? શુકન સારાં થાય છે, જલદી પ્રવેશ કરે.' પ્રવેશ કર્યા પછી મારવાડીએ કહ્યું: “જો તમે અટક્યા સિવાય જ પ્રવેશ કર્યો હોત તે નક્કી આ નગરના રાજા બનત. પણ હજુ તમારું ભાગ્ય પ્રબળ છે. અહીં તમે ઉત્તરોત્તર ઉન્નતિને અનુભવશો.' શરૂમાં તેણે ત્યાં ઘીને વેપાર કર્યો. તેમાં એકદા તેને ચિત્રાવેલની પ્રાપ્તિ થઈ, તેના પ્રભાવે તેની પાસેથી લક્ષ્મી જરા પણ ખૂટતી ન હતી. ભાગ્યયોગે તેને કામવટ પણ મળ્યો. પછીથી ખાનદાની, વિપુલ સંપત્તિ અને ચતુરાઈને કારણે રાજાએ તેને રાજ્યના મુખ્ય મંત્રી બનાવ્યું. તેનું નામ પેથડકુમાર! આ પેથાકુમાર દેદાશાહના પુત્ર થાય. દેદાશાહ પેથાકુમારને પદ્મિની નામની એક શેઠની પુત્રી સાથે પરણાવી, ઝાંઝણકુમાર નામના પૌત્ર-રત્નને રમાડી સ્વર્ગ સીધાવ્યા હતા, ત્યારબાદ ગૃહસ્થાશ્રમને સર્વ ભાર પિયડકુમારે ઉપાડી લીધો. ૧. નિમાડમાં નાંદર નામે એક નગરમાં દેદાશાહ નામના એક સામાન્ય સ્થિતિના ઓસવાળ રહેતા હતા. પ્રીમન્ત થવાને અનેક પ્રયત્ન કરતાં એક સમય નાગાર્જીન નામના યોગીએ તેમને સુવર્ણસિદ્ધિની પ્રક્રિયા બતાવી. શ્રીમંત થયા બાદ દયાદાનથી તેમની કીર્તિ સુદૂર ફેલાઈ. તે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૫] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૭ ઝાંઝણકુમારને વિવાહ-ઝાંઝણકુમાર યૌવન વયને પામ્યા ત્યારે તેમને વિવાહ એક સારા ગુણુ અને લક્ષણવાળી કન્યા સાથે કરવામાં આવ્યું. તે પ્રસંગે પ્રસંગોપાત્ત સારંગદેવ રાજા નર્મદા તટે આવીને સૈન્ય સાથે રહ્યો હતો. તેને નિમંત્રણ આપી પેથડકુમારે તેનું સારું સન્માન કર્યું–સસૈન્ય ભેજન કરાવ્યું અને રાજાને પુત્ર વધૂ દેખાડી. રાજાએ તેને ખેાળામાં બેસાડીને ખુશી થઈ કાંચળીમાં એક લાખ ને બાણું હજાર ગામવાળા માળવાના દરેક ગામમાંથી દર વર્ષે એક એક ગઠીયાણું સુવર્ણ મળે તેવી વ્યવસ્થા કરાવી. પેથડકુમાર તે સર્વ સુવર્ણને ધાર્મિક કાર્યમાં વ્યય કરતા. તીર્થયાત્રા અને સંપત્તિની પ્રાપ્તિઃ -એક સમય પેયા કુમાર આબુજી, છાવલા વગેરે તીર્થોની યાત્રા કરવા ગયા હતા. યાત્રા કર્યા બાદ ત્યાં જુદી જુદી વનસ્પતિઓની વિપુલતા જઈને તે વનસ્પતિઓની શોધ કરવા તેમનું મન લલચાયું. તે શોધ કરતાં તેમને એક જડી બુટી (રુદ્રવતી) પ્રાપ્ત થઈ, જેનાથી લેહનું સુવર્ણ બનાવી શકાય. તેથી ખૂબ સુવર્ણ બનાવી તેમણે તે સર્વ ઊંટ ઉપર નાખી માંડવગઢ મેકલી આપ્યું. | ધર્મધષસૂરિજી મહારાજને માંડવગઢમાં પ્રવેશોત્સવ ને જ્ઞાનભક્તિઃઆચાર્ય મહારાજ શ્રી વિજયધમષ સુરીશ્વરજી મહારાજ માંડવગઢ પધારતા હતા ત્યારે તેઓશ્રીના આગમનના સમાચાર માધવ નામના એક ભાટે એક જ દિવસમાં ૧૬ યોજનનો પંથ કાપી મંત્રીશ્વરને આપ્યા તે સમાચારથી આનંદિત થઈ તેમણે તે ભાટને સેનાની છમ, હીરાના બત્રીશ દાંત, રેશમી વસ્ત્રો, પાંચ અશ્વો અને એક ગામ એટલું ઇનામ આપ્યું. ૭૨ હજાર દ્રવ્યને વ્યય કરી આખા નગરને શણગારી મહત્સવપૂર્વક કવિની ઈર્ષ્યાથી ત્યાંના રાજાએ દેદાશાહને કઈ પણ બહાને કેદ કર્યા. પણ તેમની પત્ની વિમળાના શ્રી 'મન પાર્શ્વનાથના સતત ધ્યાનથી તરત મુક્ત થયા અને સર્વ સંપત્તિ લઈ વિદ્યાપુર (વિજાપુર) ચાલ્યા ગયા. એક સમય દેદાશાહ દેવગિરિ (દૌલતાબાદ) ગયા હતા. ત્યાં મુનિરાજના વદન માટે ગયા ત્યારે ત્યાં સંધ ભેગો થઈ એક ઉપાશ્રય બંધાવવાનો વિચાર કરતો હતે. લક્ષ્મીને સદવ્યય કરવાના ભાવથી દેદાશાહે તે ઉપાશ્રય પાતે બંધાવવા શ્રીસંધને અજ કરી. ત્યાંના લોકેની તે સંધ તરફથી બંધાય તેવી ઇચ્છા હતી. પણ જયારે હાશાહે સતત આગ્રહ જારી રાખે ત્યારે ત્યાંના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ તેમને કહ્યું કે “શું તમે કંઈ સેનાને ઉપાશ્રય બંધાવી આપવાના હતા?” દેદારશાહે જવાબ વાળ્યો કે “હા, આપ શ્રીસંઘની એવી આજ્ઞા હેય તે હું ઉપાશ્રય ચનને કરાવી આપું.' પણ ગુરૂમહારાજે કમ આરાના ભાવો વિચિત્ર હોવાને કારણે તેમ કરવા ના પાડી. તે સમયે કાશમીરથી એક વેપારી ૫૦ મણ કેશર વેચવા ત્યાં આવ્યો હતો. તે કશાર જ્યારે કોઇએ ખરીદ કર્યું નહિ ત્યારે તે નિરાશ થઈ પાછા જતો હતે. દેદાશાહને આ વાતની ખબર પડી એટલે તે સર્વ કેશર ખરીદી લઈ તેમાંથી ૪૯ મણ કેશને આ ઉપાશ્રય બંધાવવામાં વ્યય કર્યો અને કચનશાળાના બદલે કેશરશાળા દેવગિરિમાં અંધાવી. બાકીનું ૧ મણ કેશર ત્યાં જુદાં જુદાં મંદિરમાં પ્રભુભક્તિ માટે અર્પણ કરી વિજાપુર પાછા આવ્યા. ૨. આ ઘટના વખતે પેથડકુમાર પ્રાય: મંત્રી નહિ થયા હોય અને માળવા ઉપર સારંગદેવની કંઇક સત્તા હશે. કેટલાક ગ્રન્થમાં પેથડકુમારને સાર ગદેવ રાનના મંત્રી બતાવ્યા છે. તે ૫ણું સારંગદેવની માળ યામાં કંઈક સત્તા હોય અને તેની સૂચનાથી પેથડકુમાર મંત્રી બન્યા હોય તે રીતે ઘટે છે. બાકી પાછળથી માંડવ પર સેન્સ લઈને સારંગદેવ ચઢી આવે ત્યારે તેના સૈન્યને પેથડકુમારે હરાવ્યું હતું તે પણ ઉલ્લેખ છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] શ્રી માંડવગઢની મહત્તા [૩૫૧ ] 1 ગુરુ મહારાજશ્રીને માંડવગઢમાં પ્રવેશ કરાવ્યો. ગુરુમહારાજશ્રીના શ્રીમુખે પચમાંગ શ્રી ભગવતીજી સૂત્રનું વિધિપૂર્વક સપૂર્ણ શ્રવણુ કર્યુ અને તેમાં આવતા દરેક ગાયમ પદની સુત્રણ મહેારથી પૂજા કરી. તે એકઠી થયેલ ૩૬ હજાર સાના મહેારાથી ભરૂચમાં સાત સરસ્વતી ભડાર તથા અન્ય સ્થળે જ્ઞાનભંડારા કરાવ્યા અને આગમા લખાવ્યા. ગુરુમહારાજ પાસે ઉચ્ચરેલ વ્રત—નિયમાઃ—પેથડકુમારે શ્રી ધર્મ શ્રેષસરિજી મહારાજ પાસે સર્વત્રતા ને નિયમેના પાયા ડાવાથી પ્રથમ શુદ્ધ સમ્યકત્વ વ્રત ઉચ્ચયુ. તે તેના ઉલ્લાસમાં સુવણૅ મડૅાર સહિત સવા લાખ માદકની પ્રભાવના કરી તે પછી ખીજા નાનામેટા વ્રત-નિયમે। લીધા તે આ પ્રમાણે-પાન સિવાય કાઇ પણ સચિત્ત ન વાપરવું [ રાજસભાનુ ભૂષણુ ગણાતું હાવાથી પાનની છૂટ ], ત્રિકાલ જિનપૂજન કરવું, સવાર સાંજ હંમેશ પ્રતિક્રમણુ કરવું, [ તેમાં એ યાજન અથવા ગાઉમાં મુનિરાજને યેાગ હાય તો ત્યાં જ તેમની પાસે પ્રતિમણુ કરવું અને પાક્ષિક પ્રતિમણુ તે ચાર મૈાજન સુધીમાં પણ મુનિરાજ વિચરતા હોય તે। ત્યાં જઈ તેમની પાસે કરવુ] વગેરે. તેમના વ્રત પાલનમાં પ્રભુપૂજનને એક પ્રસંગ જાણવા જેવા છે. સાર્ગદેવ રાજાએ માંડવગઢ ઉપર ચઢાઇ કરી છે તેવા સમાચાર જયસિ'દેવ રાજાને મળતા તેણે મત્રીવરને ખેલાવવા માણસ મેકક્લ્યા. તે સમયે તે′ પ્રભુ – પૂજામાં હોવાના કારણે મળી શકયા નહિ. ફરી ખીજો માણુસ ભાગ્યે ત્યારે મત્રીપત્ની પદ્મિનીએ કહ્યું કે મત્રીશ્વર હજી પૂજામાં છે '. તેવામાં ત્રીજો માણસ આવ્યા તેને પણ જવાબ મળ્યા કે હજી બે ઘડીની વાર છે. મુદ્દત ચાલ્યું જતું. હાવાથી રાજા પાતે આવ્યા, તે સમયે મંત્રીશ્વર પુષ્પથી પ્રભુની અંગરચના ( માંગી ) પ્રભુપૂજામાં તેમની તલ્લીનતા જોઈ રાજાને આનંદ થયા તે માળીને ત્યાંથી ખસેડી પોતે પુખ્ત આપવા એસી ગયા. ક્રમવાર ફૂલ ન મળવાના કારણે મંત્રીશ્વરે મુખ ફેરવી જોયું તે માળીને સ્થાને રાજા સાહેબને જોયા. પૂછ્યું કે ‘ આપ અહીં કયાંથી? રાજાએ કહ્યું કે ‘શાન્તિથી પૂજા કરી હ્યા, પછી વાત ?' પૂજા પૂર્ણ થયા બાદ રાજાએ સવ વૃત્તાન્ત કહ્યું. મત્રીશ્વર સાર`ગદેવ રાજાના સૈન્યને હરાવી વિજય વરી પાછા વળ્યા. 4 મંત્રીવરને ઘેર કરતા હતા. ભરાવનમાં પ્રાચ`વ્રત અને તેનુ વિશુદ્ધ પાલન:-ખંભાતમાં શ્રીધરશેઠે સમ્યકત્વવ્રત અને બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચયું` ત્યારે ગામાગામ સાધાર્મિક બન્ધુને સુવણૅ મહેર સહિત મેાદક અને પંચ વર્ણનાં રેશમી વસ્રાની પહેરામણી મેાકલી. તે પહેરામણી મંત્રીશ્વરને આપવા માટે ખંભાતથી એક માણુસ માંડવ આવ્યા. જ્યારે મંત્રીશ્વરને તે પહેરામણી લેવા કહ્યું ત્યારે તેમણે વિચાર કર્યો કે બ્રહ્મચારીની પહેરામણી બ્રહ્મચારી લે તેા જ શાલે, હજુ હું પહેરામણીને યાગ્ય નથી.' પત્નીની અનુમતિ લઇને ધર્માંધાષરજી મહારાજ પાસે સર્વથા ચતુર્થાંવ્રત અંગીકાર કરી ૧૬ હજાર દ્રવ્યના વ્યયથી મહાત્સવપૂર્ણાંક તે પહેરામણીના પ્રવેશ કરાવીને લાગ્નપૂર્વક તે ગ્રહણુ કરી. તે સમયે તેમની ૩૨ વષઁની ભરયૌવન વય હતી. વિકારના કારણેા છતાં વિકારથી જે દૂર રહે છે તે જ ધન્ય છે. 3. કોઇ સ્થળે તામ્રલિપ્તિ નગરીના શ્રાવક્ર ભીમસિંહ સેસનીએ ત્રતા લીધાં ત્યારે પહેરામણી મેાથી એમ ઉલ્લેખ છે. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૫]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ - પ્રતિજ્ઞા ગ્રહણ કરતાં પ્રતિજ્ઞાપાલનમાં વધારે બહાદુરીની જરૂર રહે છે. રાણી લીલાવતી એક મહાન રોગથી પીડાતાં હતાં, લાખ રૂપિયા ખરચતાં ને હજારે ઉપાયો કરતાં જે રોગની શાન્તિ ન થઈ તે રોગ આ બહ્મચારી મંત્રીશ્વરના પવિત્ર વસ્ત્ર ઓઢવા માત્રથી ચાલ્યો ગયો ને રાણીજી સ્વસ્થ થયાં. એક સમય રાજાના પટ્ટ હસ્તીને પિશાચને આવેશ થયા ને તેથી તે ગાંડ તેફાની ને ધીરે ધીરે મરણપ્રાય: બની ગયો. તેને પણ મંત્રીશ્વરે વસ્ત્રના પ્રભાવથી સ્વસ્થ અને ઉપદ્રવમુક્ત કર્યો. આ અદ્દભુત ચમત્કારથી રાજાએ મંત્રીશ્વરને સભામાં લાખ દ્રવ્ય ને પાંચ દુકૂલ અર્પણ કરી તેમના શીયળને મહિમા વધાર્યો. એ પ્રમાણે મંત્રીશ્વરે અંગીકૃત બ્રહ્મચર્યવ્રત પૂર્ણ શુદ્ધિએ પાળ્યું હતું. જિનમંદિરનું નિર્માણ અને જીર્ણોદ્ધાર –જડીબટીથી બનાવેલ સુવર્ણ અને બીજી દેવી શક્તિઓથી પ્રાપ્ત થયેલ સંપત્તિ પિતાના વ્રત કરતાં વિશેષ હોવાને કારણે ગુરૂ મહારાજને પૂછી તે સર્વ ધર્મકાર્યમાં વાપરી. તેમાં માંડવગઢમાં ૧૮ લાખ દ્રવ્ય ખર્ચ “શ્રી શત્રુંજયાવતાર' નામનું ૭૨ જિનાલયવાળું વિશાળ મંદિર બંધાવ્યું. અને બીજાં એકારપુર, તારપુર, દર્ભાવતી [ભાઇ,] ધારાનગરી, નાગપુર, વડોદરા, કરંડા, ચંદ્રાવતી, ચિત, ચારૂપ, ઈન્દ્રપુર [ઇન્દોર, વામનસ્થળી વિથળી, જયપુર, ઉજજૈન, જાલન્ધર, [જાર), પ્રતિષ્ઠાનપુર, વર્ધમાનનગર વઢવાણ, હસ્તિનાપુર, કર્ણદુર્ગ [જુનાગઢ], ધવલપુર, ળિકા), દેવગિરિ દિલિતબાદ] વગેરે સ્થળે સુવર્ણન ધ્વજ કળશથી સુશોભિત ૮૩ જિનમંદિર બંધાવ્યાં. માંડવગઢજીમાં ૩૦૦ જિનાલયને ઉદ્ધાર કરવી તે ઉપર સુવર્ણના કળશ અને વજદંડ ચઢાવ્યા. રાજા અને રાજ્ય ઉપર પ્રભાવ –જયસિંહ દેવ રાજાએ જ્યારે મંત્રીશ્વરને કહ્યું કે ચિત્રાવેલ અને કામધટ જેવી વસ્તુઓ રાજ્યભંડારમાં શોભે ત્યારે તેમણે તે બન્ને વસ્તુ રાજાને પ્રેમ સમર્પણ કરી. સાત વ્યસનનું દુઃખદાયી સ્વરૂપ જયસિંહ દેવરાજાને સમજાવીને જાતે વ્યયનને રાજાને ત્યાગ કરાવ્યું ને બીજ–પાંચમ-આઠમ-અગિયારસ ને ચૌદશ એમ દશ પવી કોઈ પણ સાત વ્યસનને ન સેવે એવું આજ્ઞાપત્ર રાજા પાસેથી મેળવવીને રાજ્યમાંથી સાત વ્યસને બંધ કરાવ્યાં. સવા કરોડને વ્યય કરી જુદે જુદે સ્થળે દાનશાળાઓ બંધાવી. સિદ્ધાચલ–ગિરિનારજીને સંઘઃ–પેથડકુમારે બાવન [૫૨] સેના ચાંદી આદિના જિનાલ અને સાત લાખ માણસ સહિત શ્રી સિદ્ધાચલ-ગિરિનારજીને છરી પાળતા મહાન સંધ કાઢવ્યો. સંધ જ્યારે શત્રુંજય પહોંચ્યો ત્યારે ત્યાં સંધપતિજીએ ૨૧ ધડી સેનાને વ્યય કરી શ્રી આદીશ્વર પ્રભુના પ્રાસાદને સુવર્ણથી મઢાવ્યો અને અઢારભાર સોનાના દંડ કળશ કરાવી ચઢાવ્યા. શેત્રુંજયથી સંધ ગિરિનાર પહએ. તે સમયે ત્યાં ગિનીપુર(દિલ્લી)થી અલ્લાઉદ્દીન રાજાને માનીતે પૂરણ નામને દિગમ્બર અગ્રવાલ પણ સંધ લઈને આવ્યો હતો. તીર્થના સમ્બન્ધમાં બને સંઘ વચ્ચે વાદવિવાદ ચાલ્યો. એક કહે કે તીર્થ તામ્બરાનું છે ને બીજે કહે કે દિગમ્બરેનું છે, છેવટે વૃદ્ધોએ જે ૧ પા પાંચ શેર એટલે ૪૦૦ તેલાની એક ધડી થાય છે. આજે પણ માળવામાં ઉડીનું માપ ચાલુ છે. For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૬ ] શ્રી માંડવગઢની મહત્તા [૩પ૩] ....................................................................................... વધારે બેલી બેલી તીર્થમાળ પહેરે તેનું તીર્થ એમ નિકાલ કર્યો. સંધપતિ પેથડકુમારે પાંચ ધડી સેનાથી શરૂઆત કરી છેવટે ૫૬ ધડી સેનાની ઉછામણી બોલી તીર્થમાળ પહેરી અને ગિરિનારતીર્થ “વેતામ્બરનું કર્યું. બીજું પણ ૧૧ લાખ દ્રવ્ય ગિરિનારમાં દેવગુરૂ સાધર્મિક ભક્તિમાં વાપર્યું. ભણવાની લગની -પેય કુમારને અભ્યાસ કરવાની રુચિ ઘણી જ હતી, પણ રાજ્યના કાર્ય વ્યવસાયને કારણે સમય મળતો ન હતો. તો પણ તે જ્યારે પાલખીમાં બેસીને રાજસભામાં જતા હતા ત્યારે પાલખીમાં ઉપદેશમાળાની પ્રત રાખી એક એક ગાથા શી ખતા હતા. અને તે પ્રમાણે તેમણે સંપૂર્ણ ઉપદેશમાળા કંઠસ્થ કરી હતી. આવી ભણવાની લગની કેને વિસ્મય ન પમાડે! દેવગિરિમાં જિનમંદિર અને મંત્રીવરની કાર્યદક્ષતા:-દેવગિરિ (દૌલતાબાદ)માં જિનેશ્વર પ્રભુના મંદિર માટે ત્યાંના બ્રાહ્મણો જગ્યા આપતા ન હતા. આ વાતની પકડકુમારને ખબર પડી. તેમણે પ્રથમ ત્યાંના મંત્રીને વશ કરવા માટે માળવા ને દક્ષિણની વચમાં આવેલ કારપુરમાં ૫૬ કેડ સુવર્ણના સ્વામી ને શ્રી રામદેવ રાજાના મંત્રી “હેમાદેના નામની દાનશાળા ખોલી. વિવિધ પકવાન વગેરેથી સન્માન પામતા યાચકો અને અતિથિ વગેરેએ હેમાદેની કીર્તિ દૂર દૂર ફેલાવી. દેવગિરિમાં જઈને પથિકે ઘેર ઘેર ને સ્થળે સ્થળે શિસ્ત્રવિનિમ શાસ્ત્રિયુi૪ ૫ મોગર/ન. વસ્તુપ, વગેરે બિરુદ બેલી હેમાદેના ગુણે ગાવા લાગ્યા. આ વાતની હેમાદેને ખબર પડતાં તેમણે વિચાર્યું કે મેં જનહિતનું એવું કઈ મહાન કાર્ય કર્યું નથી તો પણ લેકે મારી આટલી બધી કીતિ શા માટે ગાય છે? તપાસ કરતાં જ્યારે પિયડકુમારે ખલેલ પિતાના નામની દાનશાળાની ખબર પડી ત્યારે તેણે ઉદ્દગાર કાઢ્યા’ કે ‘બીજાના દ્રવ્ય પિતાની કીતિ વધારનારા જગતમાં લાખો લેકે હોય છે પણ પિતાના દ્રવ્ય પારકી કીતિ ફેલાવનારા તે વિરલ જ જડે છે.' પછી હેમાદે પેથડકુમારને મળ્યા ને પિતાને યોગ્ય કંઈ કાર્ય હોય તો પૂછવું. ત્યારે મંત્રીશ્વર પેથડકુમારે દેવગિરિમાં મન્દિર માટે જગ્યાની વાત કરી. રામદેવ રાજાની આજ્ઞાથી દેવગિરિના એક વચ્ચે ચોરાશી દુકાને કઢાવી મન્દિર માટે સુન્દર જગ્યા હેમાદેએ અપાવી. તે ગામમાં મોટે ભાગે ખારાપાણીના કૂવાઓ હતા. પણ આ જગ્યાએ પાયા માટે ખેદતાં મીઠું પાણી નિકળ્યું. બ્રાહ્મણોએ રાજાને ગામ વચ્ચે મીઠું પાણી નીકળ્યાની વાત કરી. આ વાતની પેથડકુમારને ખબર પડી એટલે તેમણે મળેલ જગ્યામાં અડચણ ન આવે માટે રાતોરાતમાં તે પાણીમાં પુષ્કળ મીઠું નખાવી દીધું. સવારે રાજાએ જાતે આવી પાણીની તપાસ કરી ત્યારે તે પાણી ખારુ ધુધવા જેવું લાગ્યું એટલે રાજાએ બ્રાહ્મણોની નિર્ભસના કરી, પેથાકુમારને તે જગ્યા સુપ્રત કરી. પેથડકુમારે તે સ્થાને સિદ્ધપુરમાં સિદ્ધરાજે બંધાવેલ રુદ્ર મહાલયથી કંઈક નીચે ને શિલ્પશાસ્ત્રોક્ત “સાર આર’ નામના ઘાટને ભવ્ય જિનપ્રાસાદ બંધાવ્યું. તે મંદિરના કાર્ય માટે મૂકેલ મુનિએ જ્યારે મંત્રીશ્વરને ખર્ચના હિસાબને ચોપડે ૧ થીના ધાટનાં ૮૪ જિનપ્રાસાદ બનાવવામાં જેટલા દ્રવ્યો વ્યય થાય તેટલું દ્રવ્ય એ મારૂ આરપાટના પ્રાસાદ બનાવવામાં જોઈએ, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૫] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ બતાવ્યો તેમાં ફક્ત દેરડા માટે જ ૮૪ હજાર ટાંકનો ખર્ચ થયેલ લખ્યો હતો. તે વાંચી તેના આધારે બીજે તે ઘણો જ ખર્ચ થયો હશે, એમ વિચારી તેમણે તે પંડા પાણીમાં પધરાવી દીધો. લોકોએ આ પ્રાસાદ અમૂલ્ય છે એમ કહ્યું. પ્રતિષ્ઠા સમયે સર્વ જન સમક્ષ પેથડકુમારે તે પ્રાસાદનું ‘અમૂટિવ વિદ્યારે એવું નામ રાખ્યું ને તેમાં ૮૩ આંગળ પ્રમાણ શ્રી વર્ધમાનસ્વામીનું આરસનું બિંબ પધરાવ્યું. આ પ્રસંગ સં. ૧૩૩૫માં બન્યું ને જયસિંહદેવ તૃતીયનું રાજ્ય સં. ૧૩૩૭ સુધી રહ્યું એટલે પેથડકુમારની ઉત્તરાવસ્થાનું આ છેલું મહાકાર્ય કહેવાય. એ પ્રમાણે પથડકુમારે માંડવ અને જૈનધર્મની ખૂબ શોભા વધારી. મંત્રી ઝઝણકમાર–પેથડકુમાર પછી તેમના પુત્ર ઝાંઝણકુમારે માંડવગઢના મંત્રીપદને શોભાવ્યું. ઝાંઝણુકુમારે સં. ૧૩૪૯ ના માહ શુલ પંચમીને દિવસે અઢી લાખ મનુષ્યો સાથે કરેડા, આબુ, સિદ્ધાચળજી આદિ તીર્થોને સંધ કાઢયો. ધર્મ છેષસૂરિજી મહારાજ પણ આ સંધમાં સાથે હતા. જ્યારે અંધ કરે પહેઓ ત્યારે ત્યાં એક ક્ષેત્રપાળને ઉપદ્રવ હતા. તેની શાનિત કરીને મંદિરને ઉદ્ધાર કરાવી ઝાંઝણુકુમારે ત્યાં સાતમાળનું ભવ્ય મંદિર કરાવ્યું. આબુજી સંધ ગમે ત્યારે ત્યાં પ્રભુજી પાસે સાચા મૌક્તિકને સ્વસ્તિક કરી ઝાંઝણુકુમારે ખૂબ ભક્તિ કરી. પછી શ્રી. સિદ્ધાચલજીમાં ૫૬ ઘડી સુવર્ણ વ્યય કરી મહાન્ સુવર્ણને જ ચઢાવ્યા ત્યાંથી ગિરિનાર વનસ્થળી (વંથળી) થઈને સંધ કર્ણાવતી પહે. ત્યાંના રાજા સારંગદેવ સંધના દર્શનાર્થે આવ્યા ત્યારે ઝાંઝણકુમારે તેને સારું સન્માન આપ્યું અને બીજા શ્રેષ્ઠીઓએ પણ નજરાણું કર્યા. સારંગદેવની પ્રતિજ્ઞા હતી કે કોઈની પાસેથી કોઈપણ વસ્તુનું દાન ન લેવું, કોઈના હાથની નીચે હાથ ન કરે. પ્રસંગ મેળવી ઝાંઝણકુમારે રાજાની પસલી એકદમ કપૂરથી શિખાસુધી ભરી દીધી. કપૂર નીચે પડવા લાગ્યું એટલે રાજાએ તે લેવા હાથ નીચે કર્યો ત્યારે ઝાંઝણકુમારે તે તેમના હાથમાં મૂક્યું. લંકાના જયજયારવ વચ્ચે રાજા હસી પડ્યો ને ઝાંઝણકુમારની ચતુરાઈથી ખુશી થયો. ઝાંઝણકુમારના વચનથી સારંગદેવે પિતે કેદ કરેલા ૯૬ રાજાઓને કેદમુક્ત કર્યા. તે સર્વ રાજાઓને ઝાંઝણકુમારે એક એક અશ્વ ને પાંચ પાંચ દુકૂલ આપી સન્માનિત કરી વિદાય કર્યા. આ કાર્ય પછી લે તેમને “રાજબંદિ છોટક' એવા બિરુદ પૂર્વક બેલાવતા હતા. પછી સંધ સહિત ઝાંઝણકુમાર ખંભાત થઈ માંડવગઢ પહોંચ્યા. ઝાંઝણકુમાર પછી તેમના વંશજોએ મંત્રીપદ તથા બીજા અધિકાર સં. ૧૪૯૨ સુધી એટલે હુશંગશાહ બાદશાહના સમય સુધી ભોગવ્યા. ૩ મંત્રી ચાન્દાશા, ૪ ઉપમંત્રી મંડન તથા ૫ ખજાનચી સંગ્રામસિંહ ની – ચાન્દાશા-માંડવગઢમાં જ્યારે સં. ૧૪૯૨થી ૧૫૫ સુધી મહમદ ખીલજી, [આલમશાહ]નું રાજ્ય હતું ત્યારે તેમના દીવાન ચાન્દાશા હતા. તેમણે જેનધર્મનું ગૌરવ વધાર્યું હતું. ચાર લાખ દ્રવ્યના ખર્ચે ૭૨ જિનમન્દિર અને ૩૬ દિવાદાંડીઓ બંધાવ્યાં હતાં. ઉપમંત્રી મંડળ–તે જ સમયે ઉપમંત્રી મંડન હતા. તેઓ શ્રીમાળી સોનગરા અને મૂળ જાલેરના વતની હતા. તેમના પિતાનું નામ સમુદ્ર [સમધર], દાદાનું નામ બાહડ અને પ્રપિતામહનું નામ ઝાંઝણ હતું. તેમને સં. પૂજા, સં. જીજી, સં. સંગ્રામ, ને સં. શ્રીમાલ એમ ચાર પુત્રો હતા. તેઓ મંત્રી હતા એટલું જ નહિ પણ એક સમર્થ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક } ] શ્રી માંડવગઢની મહેત્તા [ ૩૫૫ ] વિદ્વાન અને ગ્રન્થકાર પણ હતા. તેમણે રચેલ ગ્રન્થા હાલ મળે છે, તેઓએ દરેક ગ્રન્થનું નામ પેાતાની પણ સ્મૃતિ રહે તે પ્રમાણે મંડન (ભૂષણ) અન્તવાળુ રાખ્યું છે, તેમના રચેલ ગ્રન્થ આ પ્રમાણે છે. ૧-સારસ્વતમડન ( વ્યાકરણતા ગ્રન્થ છે ). ૨-કાવ્ય મડન. ૩–ચમ્પૂમડન ( આ બન્ને વ્યાકરણના વ્યુત્પાદક સાહિત્યના પ્રત્યેા છે). ૪-કાદમ્બરી મંડન (૪ પરિચ્છેદમાં અનુષ્ટુપ કબદ્ધ છે). પ-ચન્દ્રવિજય (૧૪૧ લલિત પદ્યો છે). ૬-અલ’કારમાન (પાંચ પરિચ્છેદમાં છે). છ શૃંગારમંડન (આમાં શ્રૃંગાર રસના પરચૂરણુ શ્લોકા છે.) ૮ સ'ગીતમ`ડન. ઉપસ་મંડન. આ સિવાય કવિકલ્પદ્રુમસ્કન્ધ અને પ્રાસાદમંડન પણ તેમના રચિત હોવાનું કહેવાય છે. પાટણના વાડીપાર્શ્વનાયના ભંડારમાં ઉપરના ગ્રન્થાની સ. ૧૫૦૪માં કાયસ્થ વિનાયકદાસના હાથની તાડપત્રીય પ્રતા છે. ર થી ૩ સુધીના ગ્રન્થા હેમચંદ્ર ગ્રન્થમાળા તરફથી મુદ્રિત થયા છે. પાતાના પુત્રાદિ પરિવારસહિત મને સર્વ સિદ્ધાન્તાની પ્રતા લખાવી હતી. તેમાંની શ્રી ભગવતીજી સૂત્ર (મૂળ)ની એક પ્રત પાણુના સાગરગચ્છના ઉપાશ્રયમાં મળે છે. તેમાં અન્તે જે જણાવ્યું છે તેના ભાવ આ પ્રમાણે છેઃ ‘સ, ૧૫૦૩ વૈશાખ શુદ એકમ ને રવિવારે ખ’ભાતમાં શ્રી શ્રીમાલ જ્ઞાતીય માંડણે પોતાના શ્રેય માટે ખરતરગચ્છમાં શ્રી જિનરાજસૂરિના પટ્ટધર શ્રી જિનભદ્રસરિજીના ઉપદેશથી શ્રી ભગવતીજીસૂત્રની પ્રત લખાવી'. મંડનની પેઠે તેના પિતાના કાકાના પુત્ર ધનદ પણુ એક વિદ્વાન અને સમ` કવિ હતા. તેમણે ભતૃહ નાં ત્રણ શતકની માફક ‘રા’ગારધનદ ’‘ નીતિધનદ ' અને ‘વૈરાગ્યધનદ ’ એમ સા સા ક્ષ્ાકપ્રમાણુ ધનત્રિશતી માંડવમાં સ. ૧૪૯૦માં વૈશાખ શુદ્ધિ દશમે રચેલ છે. તે ‘ત્રયેાદશગુચ્છક ’માં છપાયેલ છે. મડન અને ધનદ બન્ને ખરતરગચ્છીય હતા. સંગ્રામસિહુ સાની-આ અરસામાં ઓસવાળ સંગ્રામસિંહ સેાની ખજાનચીના અધિકારી પર હતા. તેમના પિતા અને કાકાએ પણ સારા અધિકારો ભોગવ્યા હતા. કહેવાય છે કે વીસિંહના પુત્ર નરદેવ અને ધનદેવે, ચન્દ્રપુરીમાં જઇ ઘણા લકાને ધન આપીને સમજાવીને મુસલમાન થતા બચાવ્યા હતા. તેમાં નરદેવપુત્ર સગ્રામસિંહજી થયા. સગ્રાસિંહૈં સાનીએ માંડવમાં ઉદયવલ્લભસૂરિજીને [કાઇ કહે છે. જ્ઞાનસાગરસૂરિને ] ૭૨ લાખ દ્રવ્યને વ્યય કરી મહેસ્રવપૂર્વક પ્રવેશ કરાવ્યા. અને તેઓશ્રીના શ્રીમુખે શ્રી ભગવતીજી સૂત્રનું વિધિપૂર્વક શ્રવણુ કર્યું. તેમાં નોયમાં પોયમા’પદ દીઠ પાતે એક-એક સુવણુ' મહારથી, તેમની પત્ની [ અર્ધાંગના]એ અધી અધી સાના મહેારથી અને તેમના પુત્રે પા પા સેાના મહારથી પૂજા કરી અને એ પ્રમાણે ૩૬+૧૮+૯ એમ ૬૩ હાર મહેારા એકઠી થઈ તેમાં બીજી એક લાખ તે પીસ્તાલીશ હજાર મહેારા મેળવી કુલ એ લાખ તે આઠ હાર સુવણ મહેરના વ્યય કરી જુદા જુદા જ્ઞાનભંડાર સ્થાપ્યા. અને સુવર્ણાક્ષરે આગમ લખાવ્યા. આજ પણ તેઓએ લખાવેલ સુવર્ણાક્ષરાની બારસા [ કલ્પસૂત્ર મૂળ ] વગેરેની પ્રતા મળે છે. સગ્રામસિંહઞાનીનુ વિશુદ્ધ બ્રહ્મચર્ય :—તેમના બ્રહ્મચર્યંના પ્રભાવની એક વાત એવી છે કે માંડવગઢમાં બાદશાહના એક બગીચામાં ઘણા આમ્બાનાં વૃક્ષેા હતાં. તેમાં એક વૃક્ષને ફળ-ફૂલ કદ આવતું ન હતું, તે વાંઝિયું હતું. ખાદશાહે માળીને કહ્યું કે ‘આ વૃક્ષને For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩પ૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે. ઉખેડીને તે સ્થળે બીજું સારું ઝાડ !” આ સમયે સંગ્રામસિંહ પણ સાથે હતા. તેમણે બાદશાહને કહ્યું કે હજુ થોડા સમય અને રહેવા દો. મને આશા છે કે એક વર્ષમાં આ ફળશે. બાદશાહે તેમનું વચન માન્ય રાખી ઝાડ રહેવા દીધું. હવે સંગ્રામસિંહ હમેશ તે બાગમાં જઈ સ્નાન કરવા લાગ્યા ને પિતાના ધેતિયાનો એક છે. તે આખ્યાના મૂળમાં નીચોવી વનદેવતાને વિનવવા લાગ્યા કે “હે વનદેવને ! જે જન્મથી આજ સુધી પરસ્ત્રોને સંસર્ગ ન કર્યો હોય અને બ્રહ્મચર્યની પ્રાણથી પણ અધિક રક્ષા કરી હોય તો આ વૃક્ષને સલ કરે!” બીજા વર્ષના પ્રારંભમાં સૌથી પ્રથમ આ આમ્બાને ફળ આવ્યાં. માળીએ બાદશાહને તે આખાની કેરીઓ આપી અને સર્વ વૃત્તાન્ત જણાવ્યું. બાદશાહે ઘણુ આનંદ પૂર્વક સંગ્રામસિંહ સોનીને હાથીની અંબાડી પર બેસારી આખા નગરમાં વાજતે ગાજતે ફેરવી સન્માન પૂર્વક રાજસભામાં બેલાવ્યા અને પાંચ રેશમી વસ્ત્ર સેનામ વગેરેને ઉપહાર કરી તેમના શીયળ ગુણની પ્રશંસા કરી ઘેર મોકલ્યા. સંગ્રામસિંહ શેની કેવળ રાજ્યકારી પુરુષ જ ન હતા પરંતુ સાથે સારા વિદ્વાન પણ હતા. તેમણે સં. ૧૫રમાં સર્વમાન્ય બુદ્ધિસાગર' નામનું એક અત્યુપયોગી ગ્રન્થ રચ્યો છે. તે મુદ્રિત થયેલ છે. ૬૭ જીવણ અને મેઘરાજ દીવાનઃ ૮. ઉપમંત્રી ગોપાલ. જીવણ અને મેધરાજ સં. ૧૫૫થી ૧૫૫૬ સુધીના ગયાસુદ્દીન બાદશાહના રાજ્યમાં દીવાનપદ ઉપર હતા. જીવાણુ અને મેઘરાજ ઓસવાળ જૈવેતામ્બરી હતા, અને તેમના હાથ નીચે ઉ૫મંત્રી ગોપાળ નામના ઓસવાળ હતા. તે ગોપાળમંત્રી તીર ચલાવવામાં ઘણું જ પ્રવીણ હતા. તેમની તીર ચલાવવાની કળાથી બાદશાહ તેમના પર પ્રસન્ન રહેતો. ગોપાળ મંત્રીએ માંડવથી તારાપુર જતાં રસ્તામાં સૂર્યકુંડ નામને એક કુંડ સ. ૧૫૪રના માગશર સુદ ૭ ને રવિવારે બંધાવ્યો તથા સંવત ૧૫૫૧ના વૈશાખ સુદી ૬ ને શુક્રવારે તારાપુરમાં એક જિનમંદિર બંધાવ્યું. ને તેમાં શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી પધરાવ્યાં. તે કુંડ અને મંદિર બને હાલ શિલાલેખ સહિત કાયમ છે. (તેના શિલાલેખ અને વર્ણન માટે જુઓ, “જૈન સત્ય પ્રકાશ’ વર્ષ ૩, અંક ૧-૨-૩) ઉપમંત્રી ગોપાળબેહરાગોત્રમાં રણમલનાં પત્ની યાદથી પારસ થયા ને તેમનાં પત્ની મટકુથી ગેપાળ મંત્રી થયા. ગોપાલને પુની નામે પત્ની હતાં ને સગ્રામ ને ઝીંઝાનામે પુત્રો હતા. સંગ્રામને કરમાઈ નામે પત્ની હતી ને ઝીંઝાને જીવાદે નામે પત્ની હતી. એ પ્રમાણે તેમનું કુટુમ્બ હતું ૯-૧૦ મુંજરાજ અને મુંજરાજ મંત્રી–સં. ૧૫૫૬ થી ૧૫૬૭ સુધી નાસીરૂદ્દીન ખીલજીના રાજ્યમાં પુંજરાજ ને મુંજરાજ મંત્રીપદના અધિકાર હતા. તેઓ બન્ને ભાઈઓ હતા ને વડગચ્છીય ઓસવાળ હતા. એ પ્રમાણે ચોદમા સૈકાની શરૂઆતથી લઈને ૧૫૬૭ સુધી માંડવગઢમાં મંત્રી, ઉપમંત્રી અને ખજાનચી વગેરેના અધિકાર ઉપર મોટે ભાગે જેને રહ્યા. તેઓએ જૈનધર્મની અને રાજ્યની સારી ઉન્નતિ સાધી અને મળેલ અધિકારો શોભાવ્યા. [ચાલુ ] For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિસ્તાર ==[ આત્મસાધનાની એક અમર કથા ]= [૧] ત્યાગની સ્પર્ધા વિરલ ત્યાગ ! ઉગ્ર તપ !! અદ્દભુત સંયમ !!! આત્મસાધનાના આ ત્રીવેણી સંગમે અનેક આત્માઓને કામણ કર્યું હતું! જ્ઞાતપુત્ર વર્ધમાને રાજયદ્ધિ અને વૈભવ-વિલાસને ત્યાગ કર્યો હતો; કંચનવર્ણ કમળ સુકોમળ કાયાને મોહ વિસારી અતિ ઉગ્ર તપશ્ચરણ આદર્યું હતું; સંસારના ત્રિવિધ તાપને શમાવવા માયા–મમતાના અંચળા ફગાવી સંયમમાર્ગ ગ્રહણ કર્યો હતો; બાર બાર વર્ષની સમય -ભટ્ટીમાં આ ત્યાગ તપ અને સંયમના બળે આત્માને તપાવી સ્ફટિકસમે નિર્મળ બનાવી શ્રી વર્ધમાન મહાવીર સ્વામી તરીકે વિખ્યાત થયા હતા. અને પછી ? પછી તો એ આત્મસિદ્ધ મહાયોગીની આત્મતનું પૂછવું જ શું? સંસારના મહાન અંધકારમાં આથડતા અનેક આત્માઓને એણે મોક્ષમાર્ગનું દર્શન કરાવ્યું હતું. એ મહાપ્રભુની અનંત આત્મશક્તિ, અપાર અહિંસા અને અનન્ય અનેકાન્તવાદે દુઃખી દુનિયા ઉપર અમી છાંટણાં કર્યા હતાં. એ પ્રભુના પગલે પગલે અનેક રાજાઓ-રાજકુમારે-રાજરાણુઓ, કંઈક ધનનંદને અને કેટલાય અભિમાની પતિ ઘરબાર છેડી ચાલી નીકળતા હતા. એ રાજાધિરાજની છાયામાં બેઠેલા રાજાઓને પોતાની અટૂટ સત્તા, રાજ્યઋદ્ધિ અને રાજવૈભવ કેડીની કિંમતનાં લાગતાં, અને તેને અનંત આત્મસત્તાની સાધના માટે હસતે મુખે ચાલી નીકળતા ! અનંત આત્મઋદ્ધિના સ્વામી એ દેવાધિદેવના ચરણે આવેલા અખૂટ સંપત્તિના સ્વામી કહેવાતા લક્ષ્મીનંદનને પિતાની સંપત્તિ તણખલાથી પણ હલકી લાગતી અને તેઓ અનંત આત્મદ્ધિની શોધ માટે ચાલી નીકળતા ! અનંત જ્ઞાનના ધણી એ મહાપ્રભુની પાસે આવેલા અકા બુદ્ધિના સ્વામી અને સર્વ શાસ્ત્રોના પારગામી ગણુતા એવા પંડિતોને પોતાની બુદ્ધિને વૈભાવ હૃદયબળ વગરના નર્યા વિતંડાવાદ સમો લાગતે અને તેઓ સાચા આત્મજ્ઞાનની શોધ માટે ઘરબાર છેડી ચાલી નીકળતા ! જાણે આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિન કેઈ મહાયુગ આરંભ્યો હતો ! આવા ધનભાગી યુગની આ એક વાર્તા છેઃ પૃષ્ટચંપાનગરીની શોભા અલકાપુરીની જેમ સૌને મંત્રમુગ્ધ કરતી. ઊંચી અટારીઓ, વિશાળ રાજમાર્ગો અને મેટાં હાટો પૃષ્ઠચંપાની અપાર સંપત્તિનાં સાક્ષો હતાં. પૃષચંપાને સ્વામી શાલ એક નીતિપરાયણ અને ધર્મપ્રમી રાજા હતા. તેના સૌજન્ય અને પ્રજાપ્રેમની સુવાસ ચોમેર ફેલાયેલી હતી. શાલે પિતના નાના ભાઈ મહાશાલને યુવરાજ પદ આપ્યું હતું. આ બન્ને ભાઈઓના રાજયમાં પ્રજા સર્વ રીતે સુખી હતી. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્મા મહાવીર દેવ અનત જ્ઞાન મેળવી જગતને ઉપદેશ આપે શરૂ કર્યો હતો. એમની દેશનાની અમી વર્ષા પ્રાણીઓનાં દુઃખ-સંતાપ માત્રને જાણે શમાવી દેતી! પિતાના ભાત્મ માર્ગને સંદેશ સંભળાવવા પરમાત્મા જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા હતા. એક ધન્ય દિવસે ઉદ્યાનપાળે શાલ રાજાને ખબર આપી, “દેવ ! જ્ઞાતપુત્ર મહાવીર માજે આપણું નગરના ઉદ્યાનમાં પધાર્યા છે.” ધર્મપરાયણ શાલ રાજાના આનંદને પાર ન રહ્યો. જે મહાપ્રભુની આત્મસાધનાની અનેક વાત પોતે સહસ્ત્ર મુખે સાંભળી હતી તેમનાં પ્રત્યક્ષ દર્શન કરવાને આ અણમૂલે વિસર હતું. જાણે શાલના હૈયામાં આનંદને મહામેરામણ હિલેાળા દેવા લાગ્યા. શાલ પોતાના નાના ભાઈ યુવરાજ મહાશાલ સાથે પ્રભુ ચરણે આવી બેઠો. સંસારની અનિત્યતા સમજાવતા પરમાત્માનું એક એક વચન જાણે સાલના અંતરનાં ધોને છેતું હતું ! પ્રભુની દેશનાને એક એક ક્ષણ જાણે શાલને એના રાજવૈભવથી દૂર ને લઈ જતો હતો ! એ મહાપ્રભુની દેશના પૂરી થઈ અને જાણે શાલની આત્મસાધનને રંભ થયો. પ્રભુ ચરણે બેઠેલ શાલ દેશના પૂરી થયા પછી પોતાના નાના ભાઈને સમજાવત !: “ભાઈ! તું યુવરાજ છે! હવે તું રાજ્ય ચલાવવાને યોગ્ય થયું છે. એટલે હું આ ત્યભાર સંભાળી લે અને મને પ્રભુ ચરણે બેસવા દે ! આપણું અખૂટ સંપત્તિ, પણો અપાર રાજવૈભવ અને આપણું કુશળ મંત્રીઓ તને મારી ખામી નહિ જણવા મેં એ બધું ખૂબ ભોગવી લીધું છે. ભાઈ ! હવે તું એ ભેગવી સુખી થા !” જાણે યુવરાજ મહાશાલ ઉપર રાજ્યઋદ્ધિનું મેહસ્ત્ર ફેંકાયું! પણ યુવરાજ મહાશાલ શાલનો ભાઈ જ હતું ! ધર્મ સાધનમાં એ કઈ રીતે શાલથી ઊતરે એ ન હતો. આવું ત્રિ તેને લોભાવે એમ ન હતું. તેનું મન પણ ત્યાગ તપ અને સંયમના માર્ગે પ્રયાણ | તલસી રહ્યું હતું. તે બોલ્યોઃ “ભાઈ જે રાજ્ય, જે વૈભવ અને જે સંપત્તિ આપને વા લાયક લાગતાં હોય તેને રવીકારીને મારે શું કામ છે? હું પણ આપની સાથે જ છે. જ્યાં આપ ત્યાં આપને આ સેવક! શાલ અવાક થઈ ગયો. મહાશાલને આવો ઉત્તર સાંભળવાની એને કલ્પના પણ ન ક્ષણભર વિચાર કરી શાલ ફરી બેલ્યોઃ “પણ ભાઈ ! મારું મન હવે આ અનિત્ય માં વધુ રાચવા નથી ચાહતું. મને તો હવે આત્મસાધના જ ગમે છે. તું હજુ અને સુખ ભોગવવા યોગ્ય છે. ત્યાગ અને સંયમને આકરે પંથ ગ્રહણ કરે નથી. વળી રાજ્યભાર પણ કેકે ઉપાડવો જરૂરી છે જ. ભાઈ! તું એ સંભાળી ને મુક્તકર !! તારું કલ્યાણ થાઓ ! ! !” મહાશાલ બોલ્યા: “આર્ય! મારું કલ્યાણ તે આપના ચરણમાં જ છે. આપની લો પતો હેઉં તો ક્ષમા કરશે! પણ જે આ રાજવૈભવ આપને દુ:ખકર્તા, ત અને અનિત્ય લાગતું હોય તો એ દુઃખસાગરમાં તમારા આ નાના ભાઈને મૂકી આપ આત્મમાર્ગે પ્રયાણ કરો એ ઉચિત છે. ?” જણે મહાશાલની જીભ નહીં તે અંતરાત્મા બોલી રહ્યો હતે. “આજ દિન સુધી જેને આપે આપની સાથે For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'ક ૬] નિસ્તાર [ ૩૫૯ ] રાખ્યા તેને હવે ન છેડશે!! આપની સાથે હું પણ પ્રભુચરણે બેસી આત્મકલ્યાણ સાધીશ, આપની શુભાશિષ મને એ માટે બળ આપશે. ભાઇ, એ રાજ્યના માઢક પાશમાં પડત મને બચાવે!! અને આાપના ચરણમાં રહેવાની ભાજ્ઞા આપે!!'' સ્વજનવગે જોયું કે શાયની આંખ અશ્રુભીની થઈ હતી. પોતાના નાના ભાઇની જાણે કસોટી થઈ ગઈ હાય એમ શાલને હવે કશું વધારે કહેવાનું ન હતું. Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ્ય મેળવવાની નહીં પશુ રાજ્યના ત્યાગ કરવાની જાણે સ્પર્ધા મરડાઇ હતી, અને જાણે એ સ્પર્ધા કરનાર બન્નેમાંથી કાતા લેશ પણ પરાજય નહી. પણ બન્નેના મહાવિજય થવાના હતા એમ છેવટે નક્કી થયું કે પૃષ્ટચ'પાનગરીનું રાજ્ય શાલ અને મહાશાલના બદલે કાંપિલપુરના સ્વામી પીઠના પુત્ર ગાંગિલને સોંપવું. ગાંગિલ એ શાલ મહાશાલની લિંગની શેશમતીને પુત્ર થાય! ત્યાગની આવી વિરલ પેાતાના ભાણેજને રાજ્યભાર સાંપી બન્ને ભાઈ જાણે ચિંતા મુક્ત થયા. અને તે જ ક્ષણે, સર્પ જેમ કાંચળી ઉતારી નાખે તેમ, સંસારની મેાહમાયાને ઉતારી શાલ મહાશાલ પ્રભુને પગલે ચાલી નીકળ્યા. સ્પર્ધાને જાણે અભિનંદતાં હોય તેમ દૂર દૂરના સરાવરમાંનાં કમળા ખીલી રહ્યાં હતાં. [૨] સાચા સ્નેહ ગિરિકંદરમાંથી વહી નીકળતી સરિતા મહાસમુદ્રમાં વિલીન થઈ જાય તેમ રાજ્ય વૈભવના ત્યાગ કરી ચાલી નીકળેલ શાલ અને મહાક્ષાલ રાજવીએ પ્રભુ સાથેના મુનિ મંડળમાં વિલીન થઇ ગયા. રાજ્યસ’ચાલન અને આન' વિનાદમાં ટેવાયેલું તેમનુ મન હવે શાસ્ત્રાભ્યાસમાં સલગ્ન થઇ ગયું હતું. સતત ધ્યમન, ઉગ્ર તપશ્ચરણ અને વિશુદ્ધ સંયમનું પાલન એ જ તેમને ઇષ્ટ થઇ પડયું હતુ` ! પરમાત્મા મહાવીર દેવની અમેાધ દેશતાથી પ્રતિષેાધ પામી શાલ મહાશાલ રાજવૈભવના ત્યાગ કરી ચાલી નીકળ્યા તે વખતે તે તેમને સંસારની અસારતાનું માત્ર જ્ઞાન જ હતુ, તેને જાતઅનુભવ મેળવવા બાકી હતા. એ જાત અનુભવ હવે એમને મળી ગયા ! જેમ જેમ સંયમને રંગ વધુ ઘેરા થતા ગયા તેમ તેમ તેમને આત્મા વધુ આન ંદને અનુભવ કરવા લાગ્યા. તેમને થયુંઃ અનિત્ય સ ́સાર સાચે જ મહાદુ: ખનુ કારણ છે ! એના સર્વથા ત્યાગ કર્યા સિવાય આત્માને સુખ મળવું શકય નથી. અને જાણે પેાતાના એ અનુભવ પાત્રા પાડતા ઢાય તેમ શાલ અને મહાશ!લ મુનિને એક દિવસ વિચાર આવ્યાઃ “ આપણે તે છૂટયા, પણ આપણા ભાણેજ ગાંગિલ આપણા જ કહેવાથી વધુ ફસાયા તેનું શું ? આપણા જ હાથે-પેાતાના મામાના જ હાથે–આપણા ભાણેજનું આવું અકલ્યાણુ ? આપણે ગાંગિલને રાજ્ય નથી આપ્યું પણું માથું... પટકી પટકી તાડવા માટે અતિ દૃઢ સેનાની મેડી આપી છે. એ બિચારાનુ શું થશે ? આપણી આત્મસાધના ત્યારે જ દીપે જ્યારે આપણે આપણા સ્વજનેાને નિસ્તારના માર્ગ બતાવીએ ! આપણા સ્નેહ ત્યારે જ નિમાઁળ સ્નેહ ગા... ત્યારે For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ , , , , , , , , , , , , અને જાણે આ વિચારોનાં આંદલને વધુ ઘેરા બનતા હોય અને તેને શમાવવા અશકય હોય તેમ એક દિવસ શાલ મહાશાલ મુનિએ પરમાત્મા મહાવીરદેવને વિનંતી કરીઃ “પ્રભુ! આપે અમારે નિસ્તાર કર્યો, તેમ અમારા માટે માયાજાળમાં ફસાયેલા ગાંગિલ અને બીજાં સ્વજનેને પણ કૃપા કરી વિસ્તાર કરે ! જેથી અમારે સ્નેહ અને સંયમ કૃતાર્થ થાય !” ત્રિકાલજ્ઞાની પ્રભુને કશું કહેવાનું ન હતું, તે બધા ભાવીભાવ જાણતા હતા. તેમણે ગણધર ગૌતમને ગાગિલ અને તેનાં માતા પિતાને પ્રતિબંધ કરવાની આજ્ઞા કરી. શ્રી ગૌતમ ગણધર શાલ મહાશાલ મુનિ સાથે ગાંગિલને પ્રતિબંધવા રાજગૃહીથી ચંપાનગરી આવ્યા. અને એ સર્વને પ્રતિબંધ પમાડી આત્મમાર્ગના ઉપાસક બનાવ્યા. અને ક્ષણ પહેલા રાજવી ગાંગિલ પિતાનાં માતા પિતા સાથે મુનિવેષ ધારણ કરી પ્રભુચરણમાં શરણ મેળવવા ચાલી નીકળ્યા. જે મામાના સ્નેહે ગાંગિલને અપાર રાજ્યઋદ્ધિને સ્વામી બનાવ્યો હતો તે જ મામાના સ્નેહે ગાંગિતને અનંત આત્મદ્ધિને માર્ગ દર્શાવ્યો. મામાં અને ભાણેજને એ સાચે સ્નેહ અમર થયો ! [૩] સિને વિસ્તાર ગાંગિલને સહજ માત્રમાં પ્રતિબધી ગૌતમસ્વામી પ્રભુ પાસે આવતા હતા. તેમની સાથે ગગિલ, તેના પીતા પીઠ, તેની માતા યશોમતી અને શાલ મહાશાલ મુનિઓ હતા. ગાંગિલના સરળ પરિણામને વિચાર કરતાં ગૌતમ સ્વામી આત્મમંથનમાં લીન થયા હતા રસ્તે ચાલતાં સૌનાં મન ગુરુ ગૌતમની દેશનામાં લીન થયાં હતાં. જાણે જુગ જુગ જૂનાં બંધનો ક્ષણ માત્રમાં તૂટી જવાનાં હોય તેમ સૌ આત્મધ્યાનમાં મગ્ન હતાં. સંસારની અનિત્યતા અને મોક્ષની નિત્યતા સૌના મનમાં રમી રહી હતી. એ વિચારણું ધીમે ધીમે એટલી ઘેરી બનતી જતી હતી કે આખી દુનિયાને જાણે એ પાછળ મૂકીને આગળ વધી જવાના હતા. અને સાચે જ ! એ સૌએ એ ભાવનાની સતત વિચારણમાં માર્ગમાં જ પિતાનું અંતિમ શ્રેય સાધી લીધું. એ પાંચેય જણને માર્ગમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સૌએ પિતાના આત્માને સાક્ષાત્કાર અનુભવ્યો. ગુરુ ગૌતમ તે હજુ પણ આત્મવિચારણામાં લીન હતા ! પ્રભુ પાસે આવી ગૌતમ સ્વામીએ પ્રદક્ષિણા દીધી અને ગાંગિલ વગેરેને પણ પ્રદક્ષિણા ! એ કેવળજ્ઞાનીઓની આશાતના ન કરે! એ પાંચેયને કેવળજ્ઞાન થયું છે.' ગૌતમસ્વામીએ નત મસ્તકે એમની ક્ષમા યાચી ! દેવતાઓએ મહત્સવ કર્યો! ત્યાગ, તપ અને સંયમને જયજયકાર થયો ! કેટી વંદના છે એ અમર આત્મસાધકોને ! – રતિલાલ દીપચંદ દેસાઈ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वडगच्छ कब हुआ? लेखक-श्रीयुत पन्नालालजी दुगड, देहली वडगच्छके उल्लेखवाली कुछ प्राचीनतम प्रशस्तियों में क्या लिखा हुआ है ? सो पहिले मैं यहां पर संक्षेपमें बता देता हूं। [१] पहिले साधु अवस्थामें जिनका नाम देवेन्द्रसाधु था पीछे उनका नाम सैद्धान्तिकशिरोमणि श्रीनेमिचन्द्रसरि हुआ।' बडगच्छके उल्लेखवाली सबसे प्राचीनतम प्रशस्तियां इन्हींकी हैं, जिनमें से कुछ पाटनके भाण्डागारोंकी सूचीमें छपी हुई हैं, उनका आवश्यक अंश उक्त सूचीसे यहां पर उद्धत किया जाता है: (अ) पृ. २८५-२८६, सं. एगारसह अगुयालीसे [११४१] की रचित महावीरचरियकी प्रशस्तिः x x x परिवाडीते जातो चन्दकुले वडगच्छमि ॥ सिरिउज्जोयणसूरी उत्तमगुणरयणभूसियसरीरो। वेहास्यमुणिसंताणगयणवरपुन्निमाइन्दो । xx दो पंक्ति xx जंमि य गच्छे आसि सिरिपज्जुन्नभिहाणसूरि ति । सिरिमाणदेवसूरी सुपसिद्धो देवसूरी य ॥ उज्जोयणसरीस्स सीसो अह अंबदेव उवज्झातो (? ओ) xx एक पंक्ति xx तस्स विणेएण इमं वीरजिणंदस्स साहियं चरियं । पावमलस्स खयट्ठाए सरिणा मिचन्देण ॥ (आ) पृ. २८९-२९०, तिलयसुन्दरि-रयणचूडकहा (जिनपूजाधुपदेश)की वि. सं. १२०८की लिखी हुई प्रशस्ति आसि सिरिदेवसूरी दुवहसीलंगगुणधरो (पाठान्तर गुणगणा)धरणो । उजयविहारनिरओ तग्गच्छे तयणु संजाओ । सिरिनेमिचन्दसूरि कोमुइचन्दव्व जणमणाणंदी। तयणु महिवलयपसरियनिम्मलकित्ती विमलचित्तो ॥ ७ ॥ समणगुणदुव्वहधुराधारणधोरेयभावमणुपत्तो। सिरिउज्जोयणसूरी सोमतणू सोमदिट्ठी य ॥ ८ ॥ धम्मो व मुत्तिमंतो पयपंकयनासियतमोहो । १ देखो रत्नचूडकथा पर श्री आम्रदेवसृरिकी टीका पी. भा० ३ पृ. ७९ । २ पीटर्सन भा०३ पृ०६८ में भी यह प्रशस्ति सं० १२२१ की लिखी हुई प्रति परसे छपी है उसमें आसि शब्द नहीं है । मैंने इस लेखमें जो पाठान्तर लिखे हैं वे इस रिपोर्ट के अनुसार लिखे हैं। For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ३९२ ] શ્રી જૈન સત્ય પ્રકાશ जसदेवसूरिनामो रवि व्व तव तेयसा जुत्तो ॥ ९ ॥ xxx पजुन्नरिवरो ॥ १० ॥ x x x रिवरो माणदेवो त्ति ।। ११ ॥ xxx सिरिदेवसूरिनामो समत्थलोगंमि विक्खाओ ॥ १३ ॥ तहचैव तंमि गच्छे उज्जोयणसूरिणो पवरसीसी । जाओ 'गुणरयणनिही उवज्झायो अंबदेवोति ॥ १४ ॥ कोमुइयमयंकमंडल सौमसरीरस्स संतचित्तस्स । वरमरणो धम्मसहोदरेण मुणिचन्दसरिस्स ॥ १५ ॥ सुयदे विपसा येणं सीसावयवेण तस्स तणुमइणा । पसा कहिया रतिया उ सूरिणा णेमिचन्देण ॥ १६ ॥ पाठान्तर - गणिणा देविदेणं सीसावयवेण तस्स तणुमणा । पला कहिया कहिया अक्खरबंधेण संखित्ता ॥ X X पज्जुनसूरिणो धम्मनतुपणं तु सुयणसारेण । गणिणा जसदेवेण उद्धरिया पढमपई ॥ २३ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir X For Private And Personal Use Only [ वर्ष ७ ——— (इ) पृ. २१७-२१८, उत्तराध्ययन सूत्र पर इनकी रचित सुखबोधा नामक वृत्तिकी प्रशस्तिका कुछ भाग है उसमें केवल चंद्रकुलका वर्णन आया है ( ३१ श्लोक तक ) । इसके आगेका वर्णन जिस पत्र पर है वह इस प्रतिका नहीं है (इस प्रकारका नोट इस सूची में दिया हुआ है ) इस लिए इसकी इससे (सं. १३१० से) प्राचीन प्रति कहीं पर उपलब्ध हो तो इसकी पूरी प्रशस्ति प्रकट करनेका कोई विद्वान् कष्ट करेंगे। यहांपर वह अधूरी प्रशस्ति अन्तिम श्लोकको ('अनावश्यक होनेसे ) छोड़कर उद्धृत करता हूँ :सुनिर्मल गुणैर्नित्यं प्रशांतै: श्रुतशालिभि: । प्रद्युम्न - मानदेवादि रिभि: प्रविराजितः ॥ ४ ॥ विश्रुतस्य महीपीठे बृहद्गच्छस्य मण्डनं । श्रीमान् बिहारुकप्रष्ठः सूरिरुद्योतनाभिधः ॥ ५ ॥ तस्य शिष्योऽऽम्रदेवोऽभूदुपाध्यायः सतां मतः । यत्रैकांतगुणापूर्ण दोषैर्लेभे पदं न तु ॥ ६ ॥ श्रीनेमिचंद्रसूरिरुभ्धृतवान् वृत्तिकां तद्विनेय : । सोदर्यश्रीमन्मुनिचंद्र (चार्य ) वचनेन ॥ ७ ॥ (ई) आख्यानमणिकोशकी प्रशंस्ति पीटर्सन भा. ३ पृ. ७८में है, किन्तु उसमें केवल वह देवेन्द्रसाधुरचित होनेके सिवाय और कोई उल्लेख नहीं है। [२] सं. ११७२की रचित आगामिकवस्तुविचारसार (षडशीति) की वृतिको प्रशस्ति में लिखा है Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [33] मध्यस्थभाषादचलप्रतिष्ठ: सुवर्णरूप : सुमनो निवास : । अस्मिन्महामेरुरिवास्ति लोके श्रीमान्बृहद्रच्छ इति प्रसिद्ध : ॥ तस्मिन्नभूदायत बाहुशाख: कल्पद्रुमाभ: प्रभुमानदेव : । यदीयवाचो विबुधे सुबोधा: कर्णे कृता नूतनमंजरीवत् ॥ तस्मादुपध्याय इहाजनिष्ट श्रीमान्मनस्वी जिनदेवनामा । गुरुक्रमाराधय (य) ताल्पबुद्धिस्तस्यास्ति शिष्या हरिभद्रसूरिः ॥ ७ ॥ - ( जेसलमेरची पृ. २६ ) [३] ( पीटर्सन भा. ३, पृ. ७८से ८२ तक ) सं. १९९०की रचित उक्त आख्यानमणिकोशकी वृत्तिकी प्रशस्ति में श्रीआम्रदेवसूरिने लिखा है वडगच्छरूपी समुद्र में पारिजात ( कल्पवृक्ष) रूप श्रीदेवसूरि, धन्वन्तरिरूप प्रीअजितसूरि, ऐरावतरूप श्रीआनंदसूरि और अश्वरूप श्रीनेमिचंद्रसूरि नोकि स्तुत प्रकरणके रचयिता एवं उत्तराध्ययनवृत्ति, लघुवीरचरित, रत्नचूडचरिके रचयिता हैं (जानने) । श्रीजिनचंद्रसूरि के दो शिष्यों श्रीआम्र देवसूरि, चंद्रसूरि-मेंसे पहिलेने टीका रची। श्रीजिनचंद्रसूरि के मुख्य तीन शिष्योंमिचंद्र, गुणाकर, पार्श्वदेवगणियों ने इस टीका रचने में सहायता की। लेखन शोधन और उद्धरण आदि भी उन्होंने ही किया (जै. सा. सं. इ. पारा ३५४) श्रीनेमचंद्रसूरिकी प्रशस्तियोंसे निम्र बातें प्रकट होती हैं - (१) ख्याति - इन नेमिचंद्रसूरिने जिस गुरुपरम्पराका उल्लेख किया उनकी 'विहारुक' (अर्थात् विहार करनेवाले) ख्याति थी, जैसाकि महावीर - रियकी प्रशस्तिमें श्री उद्योतनसूरिजीका विशेषण 'विहारुक मुनिसन्तानआकाश में श्रेष्ठ पूर्णिमा के चंद्रसमान' उल्लेख किया है एवं उत्तराध्ययमकी त्तिकी प्रशस्ति में भी 'विहारुक' की पहिचानवाले श्रीउद्योतनसूरि ( दूसरे ) देख किये हैं । रही रत्नचूडकी कथाकी प्रशस्ति सो उसमें बिहारुकका लोग तो नहीं है परन्तु जिनकी परम्परा में उक्त उद्योतनसूरि हुए उनके पट्टधर के साथ 'उद्यत विहार निरत' (अर्थात् विहार ( कार्य ) में लगे एवं उसमें उद्यत रहनेवाले) विशेषण से भी यही प्रकट होता है कि वे भी रवासी न थे अतः इनके पूर्वके पट्टधर श्रोनेमिचंद्रसूरि और उनके पूर्व के दा) पट्टधर श्री देवसूरि भी विहार करनेवाले ही थे और उनकी ख्याति विहारुक होगी । For Private And Personal Use Only (२) गच्छ - श्री उद्योतनसुरिजीसे महावीरचरियकी प्रशस्ति आरंभ (है तो उसमें पहिले चंद्रकुल और बडगच्छका स्पष्ट उल्लेख है । taraनकी प्रजस्तिका पूर्व भाग अनुपलब्ध है। रही रत्नचूडकी प्रशस्ति, समें गच्छ कुलका स्पष्ट निर्देश तो नही है, परन्तु ये सब 'उद्यतषिfree' श्रीदेवसूरि गच्छमें हुए लिखे हैं और उन्हींके गच्छमें दोनों Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ६४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [र्ष ७ श्रीउद्योतनसूर हुए जो की वडगच्छीय थे । इससे प्रमाणित है कि पूर्वके पट्टधर श्री नेमिचंद्रसूरि और उनके पूर्वके पट्टधर श्रीदेवसूरिजी वडगच्छ में ही हुए, इसमें शंका करनेकी कुछ भी गुंजाइश नहीं है । . (३) गुरुपरम्परा – रत्नचूडकी प्रशस्तिके अनुसार पहले श्रीदेवसूरि नामक कोई आचार्य हुए । उनके गच्छ में उनके पीछे श्रीनेमिचंद्रसूरि हुए और उनके पीछे श्रीउद्योतनसूरि हुए, यहांतक तो गुरुपरम्परा है क्योंकी इनके साथ में (तयणु - तदनु) शब्द प्रयुक्त है, परन्तु इनके पीछे श्रीयशोदेवत्ररि श्रीप्रधुरि श्रीमान देवसूरि और विख्यात श्रीदेवसूरि (दुसरे) का जो वर्णन है उसमें किसी प्रकारका संकेत न होने से ये सब श्रीउद्योतनसूरि के समकालीन और उनके ही परिवार में हुए थे यह मानना युक्तियुक्त है, क्योंकि महावीर चरियकी प्रशस्ति में 'जंमि य गच्छे आसी' से भी यही ध्वनि निकलती है बल्कि उत्तराध्ययन वृत्तिकी प्रशस्ति में श्री प्रद्युम्नसूर और श्रीमान देवसू रिसे प्रविराजित - विराजमान जो बतलाए हैं यह संकेत उन्हीं पहिले श्रीउद्योतनसूरिके लिए है जो अपूर्ण प्रशस्तिके कारण इसमें नहीं आये । (४) ग्रन्थकारकी गुरुपरम्परा आदि - ग्रन्थकार श्रीनेमिचंद्रसूरि उपा ध्याय श्रीआम्रदेव के शिष्य थे और वे श्रीउद्योतनसूरिके शिष्य थे और ये सब वडगच्छीय थे इसमें कुछ भी संदेहास्पद नहीं है । कोई भी पाठक यह समझने की भूल न करें की प्रथमके श्रीउद्योतनसूरि और ग्रन्थकर्ताके प्रगुरु दोनों एक ही थे, कारण कि रत्नचूडकथाकी प्रशस्तिका 'तह चेव तमि गच्छे' यह पद दोनोंको भिन्न बतानेका खास उल्लेख है, अन्यथा यहां पर इस पदके बजाय 'उन्हीं उद्योतनसूरिके शिष्य' इस प्रकारका उल्लेख होना चाहिये था जैसाकि समयनिर्णय से भी यही पता चलता है । (५) समय निर्णय - इन प्रशस्तियों से यह पता नहीं चलता कि पूर्वके श्री देवसूरि, श्री नेमिचन्द्रसूरि और श्री उद्योतनसूरि जो कि क्रमशः एक दूसरेके उत्तराधिकारी हुए तो वे ग्रन्थकार से कितने काल पूर्वमें हुए ? कारण कि ग्रन्थकारने अपने समय तक उनके कौन २ पट्टधर हुए ? यह वर्णन नहीं किया जिससे कि कुछ अनुमान किया जा सकता। इसके लिए विधिमार्गीय प्रसिद्ध श्री जिनदत्तसूरिनीरचित गणधर सार्द्धशतक गाथा ६१ से ६३ तक और सुगुरुपारतत्र गाथा ७-८ से प्रकट है कि इन देवसूरि और उद्योतनafra पीछे श्री वर्धमानसूरि प्रसिद्ध नवांग वृत्तिकार श्री अभयदेवसूरिजी के प्रगुरु हुए जोकि पाटनके दुर्लभराज ( राज्य सं. १०६६ से १०७८ तक ) के समय में विद्यमान थे यह इतिहास प्रसिद्ध बात है । अतः ग्यारहवीं शताब्दि के उत्तरार्द्धसे पहिले हुए सिद्ध होते हैं । किन्तु यह ध्यान में रहेना चाहिए कि उक्त गणधर सार्द्धशतकर्मे गणधरों या युगप्रवरोंकी स्तुति है न कि किसी For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १] વડગ૭ કબ હુઆ ? [१५] गुरुपरंपराकी श्रृंखलाबद्ध स्तुति है, अन्यथा इस वर्णनके ही पूर्वमें गाथा ५०-५१ में श्रीउमास्वातिवाचकजीकी, गाथा ५२ से ५८ तक श्रीहरिभद्रसूरिजी की और गाथा ६०में श्रीशीलाङ्काचार्यजीकी स्तुति है जोकि-(उमास्वाति उच्चशाखीय थे और जिनका इतिहासज्ञोंने विक्रमकी पहिली शताब्दि समय निश्चित किया है, याकिनीसुनू श्री हरिभद्रसूरि विद्याधर कुलके थे और समय इतिहासज्ञोंने सं. ७५७ से ८२७ तक निश्चित किया है एवं निवृत्तिकुलीन श्रीशीलांकाचार्यकी सं. ९२५ से ९३३ तककी कृतियां उपलब्ध है)-न होतीं। अतः श्री शीलाङ्काचार्य से पीछे और श्री वर्धमानसूरिसे पहिले उक्त तीनों पट्टधर आचार्य हुए मान लेने में कोई ऐतिहासिक विरोध नहि है। (६) प्रन्थकारका समय-ग्रन्थकारके समयके विषयमें महावीरचरियको प्रशस्तिमें सं. ११४१ [ या ११३९ १ ] का स्पष्ट वर्णन है और वे उनके श्री मुनिचन्द्रसरि [जिनका स्वर्गवास सं. ११७८में हुआ] गुरुभाई थे यह भी इन प्रशस्तियोंसे स्पष्ट है । कहते हैं कि श्री वीरचन्द्रसूरिके शिष्य श्री देवसूरि रचित सं. १९६२के नीवानुशासककुलकमें इन्हीं नेमिचन्द्रसरिके उपदेशसे उसे रचनेका उल्लेख है [पी. ५२२] । यदि यह बात सत्य हो तो सं. ११६२ तक श्री मेमिचन्द्रसूरिजी विद्यमान थे यह सिद्ध होता है। यदि इनकी अन्य कृतियोंमें संवताका कुछ उल्लेख हो तो प्रकट करना चाहिए । षडशीति वृत्तिकी प्रशस्तिसे केवल इतना ज्ञात होता है कि बडगच्छीय प्रभु श्रीमानदेव [ सूरि! ] के शिष्य उपाध्याय श्री जिनदेवके शिष्य श्री हरिभद्रसरिने सं. ११७२में यह रची। बडगच्छ उस समयमें प्रसिद्ध गच्छ था। आख्यानमणिकोशवृत्तिकी प्रशस्तिमें श्री देवमूरि, श्री अजितमूरि, श्री आनंदसरि कौनसे हुए ? कुछ नहीं कहा जा सकता। जिन दो श्री देवसरियोंका वर्णन श्री देवेन्द्रसाधुकी प्रशस्तिमें है उन्हीमेंसे कोईसे एक हों तो भी आचर्य नहीं है । एवं शेष श्रीअजितदेवसरि और श्रीआनन्दसूरि यदि उक्त देवेन्द्रसाधुके समकालीन हों तो भी कुछ कहा नहीं जा सकता । कारण कि श्रीमुनिसुन्दगणिको गुर्वावलीके श्लोक ७१में उल्लेख है कि श्री मुनिचन्द्रसूरिके श्रीआनन्दसूरि प्रमुख बहुतसे गुरुभाई थे। ___ यदि कोई विद्वान् श्रीनेमिचंद्रसूरि(देवेन्द्रसाधु)जीकी अन्यान्य प्रशस्तियोको तथा इस सम्बन्धकी ऐतिहासिक सामग्रीको प्रकट करनेकी कृपा करें अथवा मेरे पास भेज देनेकी कृपा करें तो और भी प्रकाश पड सकता है। पैसी परिस्थिति होते हुए भी ऊपर मैंन जो कुछ उद्धरण और विवेचन किया है उससे इस नतीजे पर पहुंचना पडता है कि: बडगच्छ एक सुप्रसिद्ध गच्छ था । यदि, श्रीमुनिसुंदरगणि(सरि पीछे हुए) आदिके पास कोई बडगच्छकी विश्वसनीय पट्टावली या गुरुपरम्पराका इतिहास उपलब्ध था और उन्होंने ३४वे पट्टधर श्रीउद्योतनसूरिजीने सं. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [388] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५७ . . . . .. . . . . . . . . . ९९४में आबूके पास टेली गांधकी सीमामें श्रीसर्वदेवमूरिजी आदि ८ आचायोको आचार्य पद दिया तबसे बडगच्छ हुआ, उन में श्रीसर्वदेवसूरिनी बडे थे अतः वे ३५थे पट्टधर हुए (गुर्वावलि प्रलोक ४५से ६१ तक)-यह जो कुछ लिखा है (यह संक्षिप्त रूपसे क्रियारत्नसमुच्चयकी प्रशस्ति प्रलोक१८से २१ तक में भी है) यदि सत्य है तो ये देवसूरि पट्टधर और रत्नचूडकथाके प्रथम देवसरि अधिक संभव है कि दोनों एक हो । अश्वा श्रीउद्योतनसरिके पट्टधर जो सर्वदेवसरि हुए उन्हींका संक्षिप्तरूसे देवसरि नाम इस कथामें दिया हो, या आठ आचार्यों मेंसे एकका नाम देवसूरि हो तो भी कुछ कहा नहीं जा सकता । किन्तु इसमें एक आपत्ति यह है कि श्रीकुलमंटनसूरिरचित सं. १४४३के 'विचारअमृतसंग्रह' नामक ग्रन्थमें-जिसका अवतरण प्रसिद्ध पूज्य श्रीमद्विजयानन्दसूरिनीने अपने पत्रमें उद्धृत किया है ( देखो न्यायाम्भोनिधि भीषिनयानंदम्ररि चरित्र, पृ० ८३ ले० श्रीयुत सुशील) केवल एक आचार्य श्रीसर्वदेवसरिको ही वडकी छायामें आचार्य पद देने से वडगच्छ हुआ उल्लेख किया है तो इस ग्रन्थके अन्याय उल्लेखोंकी ऐतिहासिकताके विषयमें विचार करलेना योग्य है क्योंकि मेरे पास यह प्रन्थ नहीं है)। यदि ऐतिहासिक दृष्टिसे सं. ९९४से भी पहिले वडगच्छ हुआ सिद्ध होता तो श्रीयुत नाहरनीके जैन लेख संग्रह खण्ड२ ले० १७०९में सं. ९३७का श्रीउपोतनमरिनीका एक प्राचीनतम लेख उपलब्ध है तो उक्त समयमें भी एक उपोतनसरि हुए थे यह निःसन्देह है। अब केवल एक बात और शेष रह जाती है कि रत्नचूडकथाकी प्रशस्तिसे श्रीमुनिसुंदरगणि आदिकी गुर्वावलीमें भिन्न पट्टपरंपरा क्यों उपलब्ध है ? तो उसका तो यह समाधान है कि बहुधा ग्रन्थकार खास अपने पूर्वजोंका ही वर्णन देते हैं वडगच्छकी उद्धृत प्रशस्तियोंसे यह प्रमाणित है कि उस समयमें इस गच्छमें अनेक आचार्य हुए थे जबकि पट्टावली लेखकोंने यह ग्रहण न करके मुख्य परम्पराका उलेख किया होना संभाव्य है । किन्तु यह हो सकता है कि उनको घडगच्छकी उत्पत्तिका प्रामाणिक संवत् उपलब्ध न होनेसे ननश्रुतिके अनुसार वह लिख दिया हो । अतः अभ्याम्य तत्कालीन रचनाओं और शिलालेखों आदिमे किन किन आचायोंके नाम और परम्पराओंका उल्लेख है वह प्रकाशित करना इतिहासज्ञों एवं जिनके पास साहित्यके भंडारके भंडार पडे है उनका एवं जिनके पास वडगच्छकी प्राचीनतम पट्टावलियां उपलब्ध हों उनका कर्तव्य है इस प्रार्थनाके साथ मैं यह लेख समाप्त करता हूं। टिप्पनी-श्रीनेमिचंद्रसूरिकी प्रशस्तियों ही से यह साफ प्रकट है कि उनमें किसी प्रशस्तिमें अमुक नाम है जब कि दूसरियोंमें नहीं है, एवं इनमें पहिले श्रीउद्योतनरिका जो श्रमणगुणकी दुबह धुराको धारणकरनेवाले--विशेषण उल्लेख किया है उससे प्रकट है कि ये उद्योतनसरि त्यागी थे एवं उनके पूर्वज भी त्यागी थे। पता-कटरा खुशालराय, दहेली For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૂજરાતનું એક અતિ પ્રાચીન પુનરુદ્ભૂત મહાતીર્થ સેરીસા તીર્થ ટૂંક પરિચય ] લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી ન્યાય વિજયજી સેરીસા ગુજરાતનું એક પ્રાચીન તીર્થ છે. અત્યારે અમદાવાદથી ઉત્તર-પશ્ચિમના ખૂણા તરફ આ એક નાનકડું ગામડું છે. ગામ બહાર એક પ્રાચીન જિનમંદિર હતું, જેના શિખરનો ઉપરનો ભાગ દેખાતો હતો. અને મંદિરના બીજા કેટલાક વિભાગો અસ્તવ્યસ્ત પાયા હતા. વિ. સં. ૧૯૫૫ લગભગમાં આ તરફ જેનું લક્ષ્ય ગયું, અને ધીમે ધીમે ખેદકામ કરાવતાં પ્રાચીન મંદિરને પાયો તથા ઉપરનો ભાગ દેખાય. એક ઠાકરડાના ઘરના પાછલા ભાગમાંથી વિશાલ સુંદર પ્રાચીન મૂર્તિઓ નીકળી એમાંની કેટલીક અખંડિત અને કેટલીક ખંડિત હતી. ૫. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી જૈન તત્વ વિવેચક સભા અને અમદાવાદના દાનવીર શેઠ માણેકલાલ મનસુખભાઈએ એક ધર્મશાળા જેવું મકાન બનાવી ત્યાં મૂર્તિઓ પણ દાખલ પધરાવી અને પ્રાચીન મંદિરના સ્થાને જ એક વિશાળ ભવ્ય જિનમંદિર બનાવવાની શરૂઆત કરવામાં આવી. અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ સ્વ. સારાભાઈ ડાહ્યાભાઈને પિતાના તરફથી આ મંદિર બંધાય એવી ભાવના થવાથી તેમના તરફથી મંદિર બંધાવવું શરુ કરવામાં આવ્યું. એ મંદિરનો કેટલાક ભાગ હજુ બંધો બાકી હોવા છતાં ઘણું ખરું તૈયાર થઈ ગયું છે. મંદિરની બાંધણી પ્રાચીન પદ્ધતિની હોઈ મંદિર ઘણું જ સુંદર અને ભવ્ય થયું છે. આ મંદિરની પ્રતિષ્ઠા થવી બાકી છે, તેમજ મંદિરનું કેટલુંક કામ પણ બાકી છે. મંદિરને મલ ગભારે તૈયાર થઈ ગયેલ હેવાથી શેઠશ્રી સારાભાઈએ વિ. સં. ૧૯૯૧ના મહા સુદી ૬ના દિવસે ખૂબ ઉત્સવ પૂર્વક તેમાં પ્રભુજીનો પ્રવેશ કરાવ્યો છે. સ્વ. શેઠશ્રી સારાભાઈ પિતાની હયાતીમાં પિતાને અતિપૂજ્ય આ તીર્થની પ્રતિષ્ઠા કરાવી શકયા હેત તે ઘણું આનંદની વાત થાત ! આ મંદિરની આસપાસ શ્રીસંધ તરફથી એક ધર્મ શાળા બંધાવામાં આવી છે. આટલી હકીક્ત આ તીર્થની વર્તમાન સ્થિતિ સંબંધી થઈ. હવે આ તીર્થ કેટલું પ્રાચીન છે તથા એ સંબંધી પ્રાચીન પુરાવા શું મળે છે તે જોઈએ. “વિવિધતીર્થ કલ્પ”માં ૧૩મો “અયોધ્યાનાગરીકલ્પ'' છે તેમાં સેરીસા સંબંધી નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે ___ कहं पुण देविंदसूरिहिं चत्तारि बिबाणि भउज्झापुराओ आणीयाणि त्ति भण्णइ-सेरीसयनयरे विहरंता भाराहिमपउमावइ-धरणिंदा छत्तावलीयसिरिदेविंदसूरिणो उक्कुरुडिभपाए ठाणे काउस्सग्गं करि सु । एवं बहुबारं करिते ते द ढूंण सावएहिं पुच्छिअं-भयवं को विसेसो इत्थ काउस्सग्गकरणे ? । सूरिहिं ૧ સિંધી જૈન ગ્રંથમાલા કલકત્તા તરફથી પ્રકાશિત “વિવિઘતીર્થકલ્પ' પૃ. ૨૪. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [१८] श्री बैन सत्य प्रकाश [વર્ષ ૭ भणियं----इत्थ पहाणफलही चिट्ठइ, जीसे पासनाहपडिमा कीरइ; सा य सन्निहियपाडिहेरा हवइ । तओ सावयवयणेणं परमावइआराहणत्थं उववासतिगं कयं गुरुणा । आगया भगवई । तीए आइद्रं । जहा-सोपारए अंधो सुत्तहारो चिट्ठइ । सो जइ इत्थ आगच्छइ अट्ठमभत्तं च करेइ, सूरिए अत्थमिए फलहिअं घडेउमाढवइ, अणुदिए पडिपुण्णं संपाडेइ, तओ निप्पजइ । तओ सावएहिं नदाहवणत्थं सोपारए पुरिसा पट्ठविआ । सो आगओ । तहेव घडिउमाढत्ता । धरिणिन्दधारिआ निप्पन्ना पडिमा । घडिन्तस्स सुत्तहारस्स पडिमाए हिअए मसो पाउन्भूओ । तमुविक्खिऊण उत्तरकाओ घडिओ । पुणो समारितेण मसो दिट्ठो । टकिआ वाहिआ । रुहिरं निस्सरिउमारद्धं । तओ सूरिहिं भणिअं-किमेयं तुमए कयं ? । एयंमि मसे अच्छन्ते एसा पडिमा अईवअब्भुअहेऊ सप्पभावा हुन्ता । तभी अंगु ठेणं चंपिउ थभियं रुहिरं । एवं तीसे पडिमाए निप्पन्नाए चउवीसं अन्नाणि बिंबाणि खाणीहीतो आणित्ता ठाविआणि । तओ दिव्वसत्तीए भवज्झापुराओ तिन्नि महाबिंबाणि रत्तीए गयणमग्गेण आणीयाणि । चउत्थं वि आणिज्जमाणे विहाया रयणी । तओ धारासेणयग्गामे खित्तमझे बिंबं ठिअं । रण्णा सिरिकुणारपालेण चालकचक्कवइणा चउत्थं बिंब कारित्ता ठविरं । एवं सेरिसे महप्पभावो पासनाहो अजवि संघेण पूइज्जइ । मिन्छा वि उवद्दवं काउं न पारेति । ऊसुअघडिअत्तेण न तहा सलावण्णा अवयचा दिसति । तम्मि अ गामे तं बिंबं अजवि चेहरे पूइज्जइ त्ति । ભાવાર્થ-અયોધ્યાથી શ્રી દેવેંદ્રસૂરિજી ચાર બિંબ કેવી રીતે લાવ્યા તે કહે છે. પદ્માવતી અને ધરણેકના આરાધક છત્રાવલીય શ્રી દેવેંદ્રસૂરિજી વિહાર કરતા સેરીયા પધાર્યા. ત્યાં ઉકકુડીય આસને કાઉસગ્ગ કરતા હતા. આ પ્રમાણે બહુ વાર કરતાં જોઈ શ્રાવકે એ પૂછ્યું. “ભગવદ્ ! આવી રીતે કાઉસ્સગ કરવામાં શું વિશેષતા છે? સૂરિજીએ કહ્યું. અહીં એક પાષાણને મેટો ટુકડો-ફલહી છે. તેની પાશ્વનાથ ભગવાનની પ્રતિમા કરવામાં આવે તો તે મહાચમત્કારી–પ્રભાવિક થાય'. પછી શ્રાવકેના વચનથી સૂરિજીએ પદ્માવતીને આરાધવા અટ્ટમ કર્યો. દેવી હાજર થયાં. તેણે કહ્યું, “પારક નગરમાં એક આંધળે શિલ્પકાર-સૂત્રધાર રહે છે તે અહીં આવી અઠ્ઠમ કરી સૂર્ય આથમ્યા પછી પ્રતિમાજી ઘડવાનું કામ શરૂ કરે અને સૂર્ય–ઉદય પહેલાં તે કામ પૂરું કરે–પ્રતિમાજી ઘડી લે તો તે પ્રતિમાજી મહાચમત્કારી થાય. પછી બીજે દિવસે શ્રાવકોએ સોપારક નગરથી તે સૂત્રધારને બોલાવવા માણસ કહ્યું. સૂત્રધાર આવ્યું. પ્રતિમા બનાવવાનું કામ શરૂ કર્યું. ધરણેન્દ્રસહિત પ્રતિમા બનાવી. પ્રતિમા બનાવતાં પ્રતિમાજીના હૃદય પર મસો પ્રાદુભૂત થયે. પણ તેની ઉપેક્ષા કરીને પ્રતિમાજીનાં બાકીનાં અવયવો બનાવ્યાં. પછી ફરીથી ઠીક કરતાં For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] સેરીસા તીર્થ [૩૬] , , , , , , , , , , , , મસે દીઠે, તેના ઉપર તેણે ટાંકણું માર્યું. ટાંકણું વાગતાં જ અંદરથી લોહી નીકળવા માંડ્યું. સૂરિજી મહારાજે આ જોઈ કહ્યું કે આ તે શું કર્યું ' જે પ્રતિમાના હદયમાં મસો. રહ્યો હેત તે પ્રતિમા અતિશય પ્રભાવકારી થાત. ત્યાર પછી અંગૂઠે દાબી સરિજીએ લોહી બંધ કર્યું. આવી રીતે આ પ્રતિમાજી થયાં. આ સિવાય બીજા વીશ બિબે ખાણમાંથી લાવીને સ્થાપ્યાં. ત્યાર પછી અયોધ્યાથી ત્રણ મહાન બિબે આકાશ માગે રાત્રે જ મંગાવ્યાં. ચોથું મોટું બિંબ લાવતાં સવાર થઈ ગયું તેથી ધારાસન નગરના ખેતરમાં તે બિંબ સ્થાપ્યું, ત્યારપછી ચૌલુકયચક્રવતી મહારાજા કુમારપાલે શું બિંબ બના રાવી સ્થાપ્યું. આવી રીતે સેરીસાનગરમાં મહાપ્રભાવિક પાર્શ્વનાથ ભગવાન અત્યારે ગ્રંથકારના સમયમાં] પણ પૂજાય છે. મિથ્યાત્વીઓ પણ તેને ઉપદ્રવ કરવા સમર્થ નથી થતા. આ મૂર્તિ જલદી બનાવી હેવાથી શરીરનાં અગે બરાબર વિકસિત થયાં નથી. તે બિંબ અત્યારે પણ ચિત્ય ઘરમાં પૂજાય છે.” આ સેરીસા તીર્થના સ્થાપક શ્રી દેવેંદ્રસૂરિ સંબંધી વધુ પરિચય આ પ્રમાણે મળે છે નાભિનંદનેશદ્વાર પ્રબંધ કે જે ઉપકેશનના કરિજીએ સં. ૧૩૯૩માં કાંજકેટપુરમાં બનાવ્યો છે તેમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે– संघप्रयाणकेष्वेवं दीयमानेष्वर्हनिशम् । श्रीसेरीसाह्रयस्थान प्राप देसलसंघपः ॥ श्रीवामेयजिनस्तस्मिन्नूर्ध्वप्रतिमया स्थितः। धरणेन्द्राशसंस्थ्यंहिः सकले यः कलावपि ॥ यः पुरा सूत्रधारेण पटाच्छादितचक्षुषा । एकस्यामेषशर्वया देवादेशादघट्यत ॥ श्रीनागेन्द्रगणाधीशैः श्रीमद्देवेन्द्रसूरिभिः । प्रतिष्ठितो मन्त्रशक्तिसम्पन्नसकलेहितैः।। तैरव सम्मेतगिरेविंशतिस्तीर्थनायकाः। आनिन्यिरे मन्त्रशक्त्या त्रयः कान्तिपुरीस्थिताः। तदादीदं स्थापितं सत्तीर्थं देवेन्द्रसूरिभिः । देवप्रभावाद् विभविसम्पन्नजनवाञ्छितम् ॥ આવી રીતે અહર્નિશ સંધ સાથે પ્રયાણ કરતા કરતા સંધપતિ દેશલ સેરીસા પહોંચ્યા. ત્યાં પાર્શ્વજિન ઊર્ધ્વ પ્રતિમાઓ (કાઉસગ્ગ ધ્યાને) રહેલા છે. ધરણેથી પૂજાતા ચરણવાળા જે પ્રભુ આ કલિકાલમાં પણ પ્રભાવિક છે; જે બિંબને પહેલાં સૂત્રધાર પિતાની આંખે પાટા બાંધી એક જ રાત્રિમાં દેવના આદેશથી ઘડ્યું હતું, જેની પ્રતિષ્ઠા શ્રી. નાગૅદ્રગ૭ના અધીશ શ્રી. દેવેંદ્રસૂરિએ કરી હતી, તે જ દેવેંદ્રસૂરિએ સંમેતગિરિ (સમેત શિખર)થી વીશ તીર્થકર (બિંબો)ને અને કાન્તિપુરીમાં રહેલ ત્રણ તીર્થકર(બિંબ)ને મંત્રશકિતથી આયા હતા. ત્યારથી આ શ્રેષ્ઠ તીર્થ શ્રીદેવેંદ્રસૂરિએ સ્થાપ્યું છે કે જે દેવ પ્રભાવથી ભવ્ય જનોના વાંછિત પૂરે છે. - નાભિનોદ્વાર પ્રબંધ જેનયુગ પૃ. ૧૮૮, પં. લાલચંદ્ર ભ. ગાંધી) આ શ્રીહેરિજી મહારાજને વિશેષ પરિચય જિનમંગણિકૃત કુમારપાલધિમાં નીચે પ્રમાણે મળે છે. * ૧ મા તેમજ આગળ આવતી કામારપાળ પ્રતિબંધમાંની અહી લીધેલી હકીકત શ્રી મોહનથાય . દેસાઇ લિખિત “ચંદ્રપ્રભ ચરિત્ર'ની પ્રસ્તાવનાને આધારે લખી છે. , For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [300] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૭ એકદા શ્રી ગુરૂ (દેવચંદ્રસૂરિ)ને પૂછ્યા વગર અન્યગચ્છના દેવેદ્રસૂરિ અને મલયિંગર સાથે કલાઓમાં કૌશલ મેળવવા આદિમશે હેમચંદ્ર ગૌડ દેશ પ્રત્યે ચાલી નીકળ્યા ખેલૂર ગામે એ ત્રણે રહ્યા. ત્યાં રહેલા એક ગ્લાન મુનિની વૈયાવૃત્યથી સેવા કરી; તે મુનિની રૈવતક (ગિરનાર) તીર્થાંમાં જઈ દૈવનમસ્કાર કરવાની ઇચ્છા હોવાથી હેમચંદ્રાદિ મુનિએ ગામના મુખી શ્રાવકાને સુખાસન અને તેને ઉપાઢનારાની સગવડ કરી ભાપવા સબંધી કહેતાં તે ગાડવણ થઈ ગયા પછી ત્રણે સૂઈ જતાં પ્રભાતે ઊઠતાં ત્રણેએ પાતાને રૈવતક પત પર જોયા. શાસનદેવતાએ પ્રત્યક્ષ થઇ ગુણ સ્તુતિ કરી જણાવ્યું કે આપ ભાગ્યવાના ત્ર રહેતાં જ સર્વ ખતશે, ગૌ દેશે જવું નિહ મતે અનેક મહાઔષધી અને મ`ત્રાને બતાવી તે દેવતા સ્વસ્થાને ગયાં. એકદા શ્રી ગુરુએ (શ્રી હેમચંદ્રચાર્ય'જીના ગુરુ શ્રી દેવચંદ્રસૂરિએ) આ ત્રણે મુનિઓને શ્રી સિદ્ધચક્રજીને મંત્ર તેના આમ્નાય સહિત બતાવ્યા. તે મંત્ર પદ્મિની સ્ત્રીના ઉત્તરસાધકપણાથી સધાય. તે રીતે સધાય તા ઈચ્છિત વર મળે. અન્યથા નહીં” પછી અન્યદા કુમારગામમાં જતાં ધેાખીનો પાસેના વજ્રથી પદ્મિની સ્ત્રીની ભાળ મળતાં તેના પતિની 'મતિ લીધી. તે પતિપત્ની ગિરનાર માવ્યાં અને તે દ્વારા શુદ્ધ બ્રહ્મચર્યપૂર્વક મંત્ર સાધ્યા એ વાત ભાવે છે. એટલે તીના અધિષ્ઠાતા શ્રીવિમલેશ્વર દેવ પ્રત્યક્ષ થઈ પુષ્પવૃષ્ટિ કરી ‘ચ્છિત વર માંગે' એમ એક્ષ્િા.” ततः श्री हेमसूरिणा राजप्रतिबोधः, देवेन्द्रसूरिणा निजावदातकरणाय कान्तिनगर्या : प्रासाद एकरात्रौ ध्यानबलेन सेरीसकमामे समानीत इति जनप्रसिद्धिः मलयगिरिसूरिणा सिद्धान्तष्टत्तिकरणवर इति श्रयाणां वरं दत्वा देवः स्वस्थानमगात् । Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવા —ત્યારે શ્રોહેમસૂરિએ રાજાને પ્રતિધ કરવાનું–જૈન બનાવવાનું અને વેદ્રસૂરિએ પેાતાની પ્રસિદ્ધિ માટે કાન્તિ (કાંચી-દક્ષિણુ) નગરીમાંના પ્રાસાદ એક રાત્રિમાં ધ્યાન ખલથી સેરીસકમાં લાવવામાં આવે એવું વરદાન માગ્યુ. એવી જનપ્રસિદ્ધિ છે. મલયગિરિસૂરિએ સિદ્ધાંતા પર વૃત્તિ રચવાનું વરદાન માગ્યુ. આ પ્રમાણે વર આપી દૈવ પેાતાને સ્થાને ગયા. ,, જિનમ’નગણુિ દેવેદ્રસૂરિજી માટે મા દન્તકથા છે એટલું જે જણાવે છે તે પશુ વિચારણીય તેા છે જ. આ જ દેવેદ્રસૂરિજીના પરિચય ૧૪૨૨માં થયેલા શ્રીકૃષ્ણષિ ગચ્છના જયસિંહસરિજી કુમારપાલચરિત્ર મહાકાવ્યમાં પ્રથમ સČમાં આપે છે. બાકી બધા પરિચય લગભગ મળતા છે, પરં'તુ દેવના વરમાં સેરિસકમાં ક્રાંચીનગરથી મંદિર કે મૂર્તિ લાવવાને લેશ પણ ઉલ્લેખ નથી. દેવેદ્રસૂરિ, હેમચંદ્રાચાયના મિત્ર હતા. નવીન ળાએ જાણવા સાથે જ બહાર વિચરે છે, દેવ આવે છે વગેરે બધુ મળતુ છે. પણ સેરીસા સબધી લગારે ઉલ્લેખ નથી. એટલે આમાં ચાર વિકલ્પે આપણને મળે છે. ૧ જયસિંહસૂરિની માન્યતા પ્રમાણે દેવેદ્રસૂરિ હેમચંદ્રસૂરિજીના મિત્ર હતા. ૨ જિનમંડનગણના લખવા પ્રમાણે હેમચંદ્રાચાય જીના મિત્ર સહાધ્યાયી શ્રી દેવેદ્રસૂરિજી હતા. દેવતા ત્રણેને વરદાન માપે છે, તેમાં દૈવેદ્રસૂરિજી કાંચીનગરથી સેરીસામાં મદિર લાવવાનું વરદાન માંગે છે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૬] સેરીસા તીર્થ [૩૭] 1 નાભિનંદનહાર પ્રબંધકારના લખવા પ્રમાણે નાગૅદ્રગચ્છના શ્રી દેવેંદ્રસુરિજીએ આ સેરીસા તીર્થ સ્થાપ્યું. તેમણે મંત્રબળથી સમેતશિખર અને કાતિનગરીથી બિંબ આણ્યાં. ૪ વિવિધતીર્થકલ્પના કથન મુજબ છત્રાવલીય શ્રી દેવેંદ્રસૂરિજીના હાથે સેરીસાતીર્થ સ્થપાયું. તેમણે કાન્તિનગરી કે સમેતશિખરને ઉલ્લેખ નથી કર્યો, પણ અયોધ્યાથી મંત્રશક્તિથી ત્રણ બિંબ લાવ્યા, ચોથું બિંબ સવાર થઈ જવાથી રહી ગયું, અને પછી ગુજરેશ્વર કુમારપાળે ચડ્યું બિંબ બનાવરાવી પ્રતિષ્ઠા કરાવ્યાનું જણાવે છે અને સેરીસામાં પ્રભાવિક પાર્શ્વનાથ પ્રભુ પૂજાય છે તેમ જણાવે છે. સેરીસા તીર્થના સંબંધ પુરતો આપણે એક નિર્ણય તો કરી જ શકીએ છીએ કે ત્રણે આચાર્યોના મત મુજબ શ્રી દેવેંદ્રસૂરિજી આ તીર્થના સ્થાપક છે. હવે આપણે કવિવરશ્રી લાવણ્યસમયે સં. ૧૫૬૨માં રચેલ સેરીમા રાશમાંનો સેરીસા તીર્થની સ્થાપના સંબંધી મત જોઈએ. તેઓ પ્રથમ-મંગળાચરણમાં જ લખે છે: સ્વામિ સહાકર શ્રી સેરીસ, પાસ જિણેસર લોડણ દીસએ, દીએ લેણુ પાસ પરગટ પુહરિ પરતો પૂરએ, એટલે સેરીસામાં લેડણ પાર્વનાથ દેખાય છે અને જગતમાં પરચા પૂરે છે. સેરીસાની ઉત્પત્તિનું વર્ણન તેઓ આ પ્રમાણે આપે છે – “એકવાર એક ગુરુ શિષ્યો સાથે વિચરતા વિચરતા આવે છે. એક વડ નીચે વિશ્રાંતિ અર્થે રાતવાસે રહ્યા છે ત્યાં ગુરુના બે ચેલાએ વિચાર કર્યો કે ગુરુ પાસે પોથી છે તે ગુરુ કેમ છૂટી મૂકતા નથી? લાગ આવે ત્યારે આપણે તેને ઉપયોગ કરીશું. ગુરુજી એકવાર બહાર પધારે છે. સમય જોઈ શિષ્યો તે પિાથી લે છે અને પ્રથમ પાનું ઉઘાડતાં જ બાવન વીરને સાધવાને મંત્ર જોઈ યાદ રાખી લે છે. પછી ગુરના ડરથી પિથી હતી ત્યાં મૂકી દે છે. ગુરછ બહારથી પધારે છે. સાંઝના પ્રતિક્રમણ કરી પિરસી ભણાવી ગુરુ સૂઈ જાય છે. ગુરુજીને સૂતા જાણી અને શિષ્યો ઊઠે છે અને એક મંત્રસાધક અને બીજે ઉત્તર સાધક થાય છે. મંત્રના પ્રભાવે બાવન વીર હાજર થાય છે, અને બોલે છે. બેલે બાવન વીર વિચક્ષણા, કહે કુણિ કારણિ અમ સમર્યા ઘણું.” આ સાંભળી શિષ્યો વિચાર કરી છેવટે કહે છે – “એ નગર મોટું એક ખોટું નહીં જિનપ્રાસાદ એ તમે જઈને કાંતિથકી લ્યા પરિહર પરમાદ એ.” આ નગર તે મોટું છે પણ અહીં એક પણ જિનમંદિર નથી તે તમે કાંતિનગરથી એક જિનપ્રાસાદ લાવી આ ખોટ પૂરી કરે. દેવતા જવાબ આપે છે: જાનહિં વાસે કલિ જગિં કુકડા, કાજ કરેઢું પડે નહિં ટુકડા.” ત્યાં સુધી કુકડા નહિ બેસે ત્યાં સુધી અમે કામ કરીશું, પછી નહીં કરીએ. પછી એ વીરેશ કાંતિનગરી જઈ ત્યાંથી જિનપ્રાસાદ-મૂતિઓ વગેરે લાવે છે. (૧) જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૪ આ ૩ માં પૂ. પા. મુનિ મહારાજ શ્રી જયન્તવિજયજી સંપાદિત સેરીસા પાર્વજિન સ્તવન.” For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ છે પ્રાસાદ પ્રતિમા રંગમંડપ થંભ થિર લઈ આવિયા; વાસિર વિણાયગ બાહિર બેઠાં ઇસિ મોટી માંડણી.. વડના ઝાડથી ઊંચ, સાત માળની માંડનીવાળા પ્રાસાદ અને પ્રતિમાદિ લાગ્યા. કામ શરૂ થયું ત્યાં તે : “સાતમી ભૂમિ જામ ફુઈ જાગીયા ગુરુ ગ૭ધણી.” સાતમો માળ તૈયાર થયે અને ગુરુજી-ગચ્છનાયક જાગ્યા. ગુરુજી બહુ વિચક્ષણ હતા. એક ક્ષણવારમાં આખી પરિસ્થિતિ સમજી ગયા. કાતિનગરથી જિનપ્રભુને પ્રાસાદ લાવ્યા છે એમ સમજી ગયા. ગુરુજીએ તરત જ ચકકેસરી દેવીને સંભારીને કહ્યું. “હગુર સમરી ચતુર ચકકેસરી પરગટ પુરતી તવ પરમેસરી. પરમેશ્વરી તવ પ્રગટ આવી ગુરુ સુણાવી વાતડી. પ્રાસાદ કરત વીર વાસ હજી છે બહુ રાતડી. એ મૂઢ ચેલા મનિ ન જાણે હુંયે ઑ૭ મહાકુલી, તિણિ ધમથાનિક હસે ડાં દેવ તુમ કહઈ વલી. - ગુરુના આદેશથી ચકકેસરી દેવી આવી કુકડાનો અવાજ કરાવે છે. કુકડાને અવાજ સાંભળી કામ અધૂરું મૂકી વીર ચાલ્યા જાય છે. દેવી શિષ્યોને પણ દંડ કરે છે. અને ગુર તેમને છોડાવે છે. પ્રતિમાજી વગેરે એમને એમ રહે છે. ચાલતાં નથી. મૂરતિ મૂલગીતિ તિલાં ચાલે નહિં સેવનમૂરતિ તિહાં ચાલે નહિ ચાલે નહિ વલિ મૂલાનાયક સંધ સહુ વિમાસાએ દિન કતલે ગુરૂ અવર આવ્યા અવર મંત્ર ઉપાસએ; ભલિ ભાવિ ભરિએ ધ્યાન ધરિઓ ધરણપતિ ઘરિ આવિઓ, આદેસ પામી સીસ નામી પાસ પ્રતિમા લાવી. મૂર્તિ સ્થિર છે. મૂળનાયકજી પણ ચાલતા નથી. ત્યાં કેટલાક સમય જવાથી પછી બીજા ગુરુજી આવ્યા. તેમણે મંત્રથી ધરણેકને બેલાવ્યા. આચાર્યના-ગુરુના આદેશથી ધરણેન્દ્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા લાવ્યા. “થાપી પ્રતિમા પાસની લેકે એ, પાસ પાયાલે જાવા ડેલેએ; ડોલે એ પ્રતિમા નાગપૂજા નવિ રહું છું તે વિના.” પ્રતિમાંજી અસ્થિર અને ડેલાયમાન રહ્યાં. નાગકુમાર દેવની પૂજા લેવા માટે જાણે હાલતાં હોય તેથી લકે તેને લોડણ પાર્શ્વનાથ કહેવા લાગ્યા. લખ લોક દેખે સહુ પેખે નામ લેડણ થાપના.” એ પ્રતિમાજીને લાખ લોકેએ ડોલતી તેનું કાણું પાર્શ્વનાથ એવું નામ સ્થાપ્યું. પરંતુ ગુરુજીએ જોયું કે લેકે આથી બીવે છે. એટલે મંત્રબલથી પ્રતિમાજી સ્થિર કર્યા. “સે રણિ દીહે દેખી બીહે મંત્રબલિ ગુરુ થિર કરી. આ તીર્થનું સેરીસા કેમ નામ પડયું તે સંબંધી કવિનું વર્ણન હવે પછી જોઈશે. [ચાલુ ] For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org સ મા ચા ૨ પ્રતિષ્ઠા: (૧) ચિતોડગઢ (મેવાડ) માં મહા સુદી ૨ ના દિવસે જીર્ણોદ્ધાર કરાવેલ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજગ ભીરસૂરિજી મહા૨ાજ આદિ થી પધાયા હતા. | (૨) કરમદીગામ (રતલામ પાસે)માં મહા શુદિ ૨ ના દિવસે જિનમંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી. આ પ્રસંગે પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી મંગલવિજયજી આદિ ત્યાં પધાર્યા હતા દીક્ષા— (૧) પાટણમાં મહાશુદિ ૫ ના દિવસે પૂજ્ય મુનિમહારાજ શ્રી. ભુવનવિજયજીએ ધારી (અત્યારે પાલીતાણા) નિવાસી ભાઇ હિમ્મતલાલ વલ્લભદાસને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુનિશ્રી હેમપ્રભવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિરાજ શ્રી કનકવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. " [૨-૩] ગડબેડામાં પોષ વદિ ૧૩ના રોજ પૂજય પંન્યાસજી મહારાજ શ્રી. ભાવવિજયજીએ પાવઠા (મારવાડ) નિવાસી માણેકલાલજી સમર્થમલજીને તથા ઉમરાવતી નિવાસી શા સીતારામ ચંદુલાલને દીક્ષા આપી. દીક્ષિતનાં નામ અનુક્રમે મુનિશ્રી જ્ઞાનવિજયજી અને ચરિત્રવિજયજી રાખી અનુક્રમે પેતાના તથા પૂજય મુનિરાજ શ્રી સત્યવિજયજીના શિષ્ય બનાવ્યા. ઉપાધ્યાયપદ—મેરાઉમાં મહા શુદિ ૫ અંચળગીય પૂજ્ય મુનિમહારાજ શ્રી ગુણસાગરજીને ઉપાધ્યાય પદ અપાયું. કાળધર્મ ' (૧) ધાણાજમાં મહા શુદિ ૧૦ સેમવારે વાવૃદ્ધ પૂજ્ય મુનિમહારાજ શ્રી સુમતિવિજયજી કાળધર્મ પામ્યા. - (૨) પ્રભાસપાટણમાં મહા સુદ ૫ વયોવૃદ્ધ પૂજ્ય મુનિમહારાજ શ્રી અચલવિજયજી કાળધર્મ પામ્યા. સ્વીકારે— હૈમસારસ્વતસત્ર-ગુજરાતી સાહિત્ય પરિષદનું ખાસ સમેલન પાટણ-અહેવાલ અને નિબંધ. પ્રકાશક-ગુજરાતી સાહિત્ય પરિષદ, ઠે. ભારતીય વિદ્યાભવન, અધેરી, (મુંબઈ), મૂલ્ય-ત્રણ રૂપિયા. દુ:ખદ અવસાન પાલનપુરનિવાસી શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ માહ સુદિ ૧૪ ના રાજ અવસાન પામ્યા છે. તેઓ ઇતિહાસ અને પુરાતત્ત્વના પ્રેમી હતા. તેઓ શ્રી જૈન સત્ય પ્રકાશ’ના ખાસ પ્રશંસક હતા અને માસિક માટે અવારનવાર લેખો મોકલીને તેમજ બીજી રીતે પાતાયી બનતો દરેક સહકાર આપતા હતા. તેમના આત્માને શાંતિ મળા ! યુવ For Private And Personal use only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B. 8801. nonnnnnn Manninn - આજે જ મગાવા શ્રી જૈન સત્ય પ્રકાશનો ત્રીજો વિશેષાંક દી પો ત્સ વી-એ ક PEN ૨પર પાનાંના દરદાર અને સચિત્ર આ વિશેષાંકમાં વીર નિર્વાણ સં. ૧૦૦૦થી વીર નિવાણુ સ. 1700 સુધીનાં 700 વર્ષના જૈન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી અંકને સુશોભિત બનાવવામાં આવ્યા છે. દરેક જૈન ઘરમાં આ અકે અવશ્ય હોવો જોઇએ. - છૂટક મૂલ્ય-સવા રૂપિયા. એ રૂપિયા ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક બનનારને આ અંક ચાલુ અંક તરીકે અપાય છે. . nererererererererenenenenerene - લખે છેશ્રી જૈનધામ સત્ય પ્રકાશક સમિતિ જેશિ ગભાઈની વાડી, ધી&ાંટા, a અમદાવાદ, nenenenenine , neonnenenenanerererererer For Private And Personal use only