________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મા મહાવીર દેવ અનત જ્ઞાન મેળવી જગતને ઉપદેશ આપે શરૂ કર્યો હતો. એમની દેશનાની અમી વર્ષા પ્રાણીઓનાં દુઃખ-સંતાપ માત્રને જાણે શમાવી દેતી! પિતાના ભાત્મ માર્ગને સંદેશ સંભળાવવા પરમાત્મા જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરવા લાગ્યા હતા.
એક ધન્ય દિવસે ઉદ્યાનપાળે શાલ રાજાને ખબર આપી, “દેવ ! જ્ઞાતપુત્ર મહાવીર માજે આપણું નગરના ઉદ્યાનમાં પધાર્યા છે.”
ધર્મપરાયણ શાલ રાજાના આનંદને પાર ન રહ્યો. જે મહાપ્રભુની આત્મસાધનાની અનેક વાત પોતે સહસ્ત્ર મુખે સાંભળી હતી તેમનાં પ્રત્યક્ષ દર્શન કરવાને આ અણમૂલે વિસર હતું. જાણે શાલના હૈયામાં આનંદને મહામેરામણ હિલેાળા દેવા લાગ્યા.
શાલ પોતાના નાના ભાઈ યુવરાજ મહાશાલ સાથે પ્રભુ ચરણે આવી બેઠો.
સંસારની અનિત્યતા સમજાવતા પરમાત્માનું એક એક વચન જાણે સાલના અંતરનાં ધોને છેતું હતું ! પ્રભુની દેશનાને એક એક ક્ષણ જાણે શાલને એના રાજવૈભવથી દૂર ને
લઈ જતો હતો ! એ મહાપ્રભુની દેશના પૂરી થઈ અને જાણે શાલની આત્મસાધનને રંભ થયો.
પ્રભુ ચરણે બેઠેલ શાલ દેશના પૂરી થયા પછી પોતાના નાના ભાઈને સમજાવત !: “ભાઈ! તું યુવરાજ છે! હવે તું રાજ્ય ચલાવવાને યોગ્ય થયું છે. એટલે હું આ ત્યભાર સંભાળી લે અને મને પ્રભુ ચરણે બેસવા દે ! આપણું અખૂટ સંપત્તિ, પણો અપાર રાજવૈભવ અને આપણું કુશળ મંત્રીઓ તને મારી ખામી નહિ જણવા મેં એ બધું ખૂબ ભોગવી લીધું છે. ભાઈ ! હવે તું એ ભેગવી સુખી થા !”
જાણે યુવરાજ મહાશાલ ઉપર રાજ્યઋદ્ધિનું મેહસ્ત્ર ફેંકાયું! પણ યુવરાજ મહાશાલ શાલનો ભાઈ જ હતું ! ધર્મ સાધનમાં એ કઈ રીતે શાલથી ઊતરે એ ન હતો. આવું ત્રિ તેને લોભાવે એમ ન હતું. તેનું મન પણ ત્યાગ તપ અને સંયમના માર્ગે પ્રયાણ | તલસી રહ્યું હતું. તે બોલ્યોઃ “ભાઈ જે રાજ્ય, જે વૈભવ અને જે સંપત્તિ આપને વા લાયક લાગતાં હોય તેને રવીકારીને મારે શું કામ છે? હું પણ આપની સાથે જ છે. જ્યાં આપ ત્યાં આપને આ સેવક! શાલ અવાક થઈ ગયો. મહાશાલને આવો ઉત્તર સાંભળવાની એને કલ્પના પણ ન ક્ષણભર વિચાર કરી શાલ ફરી બેલ્યોઃ “પણ ભાઈ ! મારું મન હવે આ અનિત્ય માં વધુ રાચવા નથી ચાહતું. મને તો હવે આત્મસાધના જ ગમે છે. તું હજુ અને સુખ ભોગવવા યોગ્ય છે. ત્યાગ અને સંયમને આકરે પંથ ગ્રહણ કરે નથી. વળી રાજ્યભાર પણ કેકે ઉપાડવો જરૂરી છે જ. ભાઈ! તું એ સંભાળી ને મુક્તકર !! તારું કલ્યાણ થાઓ ! ! !” મહાશાલ બોલ્યા: “આર્ય! મારું કલ્યાણ તે આપના ચરણમાં જ છે. આપની
લો પતો હેઉં તો ક્ષમા કરશે! પણ જે આ રાજવૈભવ આપને દુ:ખકર્તા, ત અને અનિત્ય લાગતું હોય તો એ દુઃખસાગરમાં તમારા આ નાના ભાઈને મૂકી આપ આત્મમાર્ગે પ્રયાણ કરો એ ઉચિત છે. ?” જણે મહાશાલની જીભ નહીં તે અંતરાત્મા બોલી રહ્યો હતે. “આજ દિન સુધી જેને આપે આપની સાથે
For Private And Personal Use Only