SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક હું ] દર્શાવતી (ડભાઇ) [ ૩૪૪ ] મહારાજાદિ શ્રીમદ્ની છાયામાં રહી એકાંતે જ્ઞાનભ્યાન કરી શકે તેવી નાની શ્રીમા નામની જ ધર્મશાળા બનાવવામાં આવેલી છે. ત્યાર પછી દેરીએાના બીજા વિભાગને ચારા છે. તે ઉપર પણ ૮ દેરીઓ છે; તેની ઉત્તર દિશાએ બીજો કૂવા છે તેમાંથી ગામના લેાકાને પાણી ભરવા દેવામાં આવે છે. કારણ કે તે પાણી હલકું, પાચક અને આરાગ્યપ્રદ છે. આગળ પ્રવેશ-નિ^મની સુગમતા માટે એક નાના ઝાંપા બનાવેલ છે. અહીં કા. શુ. પૂર્ણિમા તથા થૈ. શુ. પૂર્ણિમાએ ધણા વખતથી સિદ્ધાચલજીના પટ બાંધવામાં આવે છે અને ખમાસમણાદિ ક્રિયા કરવામાં આવે છે. શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજની સ્વર્ગવાસ તિથિએ (મૌન એકાદશી : માગશર સુદ ૧૧), તેમજ શ્રી આદીશ્વર ભગવાનની પાદુકા તથા પટ વગેરેની દેરીએ તેની વ"ગાંઠના દિવસે ( ( જેઠ શુદ્ધિ ૯) અવારનવાર ઠાઠમાઠપૂર્વક એચ્છવ થાય છે જેમાં ઘણા માણસા લાભ લે છે. પશ્ચિમ વિભાગમાં આવેલી ઢેરીએ મહાપાધ્યાય શ્રી વાસી થયા હતા. ત્યાં કરવામાં આવેલ છે. તેને લેખ આ પ્રમાણે છે. संवत् १७४५ वर्षे शाके १६११ प्रवर्तमाने मार्गशीर्ष मासे एकादशी तिथौ त० श्री श्री हीरविजयसूरीश्वर शिष्य पं. श्री कल्याणविजयगणिशिष्प पं. लाभविनयगणिशिष्य पं. श्री नीतविजयगणि सोदर सतीर्थ्य पं. श्री नयविनय गणिशिष्य ग. श्री यशोविजयगणीनां पादुका कारापिता प्रतिष्ठितेयं तच्चरण कमलसेवक.. .विजयगणिना राजनगरे । કહેવાય છે એમના સ્વર્ગવાસના દિવસે સ્તૂપમાંથી ન્યાયની ધ્વનિ પ્રગટે છે. એમની દેરીની આસપાસ તથા થોડે છેટે કેટલીક અન્ય મુનિરાજોની દેરી છે, તે ઉપરના લેખે! આ પ્રમાણે– ડેરી ન. ૧-ગુવનય િસત્ શિષ્ય પં. પુજાવિલય ન. તસ્ય પાનુજા कारापिता દેરી ન. ૨-તપાલછા પાસ (?) Î. શ્રી મીત્ર ત્રનયનીનિવાજુદ્દા નં. १९१३ आलो वदि १४. યશે વિજયજી મહારાજ સ. ૧૭૪૩માં અહીં અનશન કરી સ્વસવંત ૧૭૪૫માં૧૦ સ્તૂપ કરાવી તેમાં પાદુકા પ્રતિષ્ઠિત દેરી ન. ૩-(@૫ વાર્ં ગયેલ છે.) દેરી નં. ૪-...... ગળીમાં પાટુજા દ્રારાવિતા સં. ૨૮૨૯ વર્ષે વૈરાય શુ. દેરી ન. ૫-(૨) સંવત ૨૦૭♠ વર્ષે જાગુન વહ ત્યુષાર તપાગચ્છનાયા भट्टारकपुरंदर श्री ५ श्री विजयप्रभसूरीश्वर ११ पादुकेभ्यो नमः । ૧૦. જેમ સ. ૧૭૪પ માગશર શુદિ ૧૧ની પાકુકા અહીં છે તેવી જ તે જ વર્ષોંની ક્, શુ. ૧૫ ગુરુવારની તિષિની આજ ઉપાધ્યાયજીની પાદુા તેમના શિષ્ય હેમવિજય અને તત્ત્વવિજય પ્રતિષ્ઠિત કરેલી શ્રી શત્રુંજય પર્વત ઉપર વિદ્યમાન છે તેથી આ પાદૂકાના પ્રતિષ્ઠાપક પણ તે જ સભવે છે. બુ. સા. કૃત ભ્રાતૃપ્રતિમા લેખસંગ્રહ ભા. ૨ પૃ. ૬૪માં જિનવિજયજીએ જણાવેલ છે. ૧૧. જન્મ સંવત ૧૬૭ માધ શુદિ ૧૧ કચ્છદેશના વરાહી (મનેાહરપુર)માં. પિતા એસવાળ જ્ઞાતીય ગ્રા શિવગણુ, માતા ભાણી. સ. ૧૬૮૬માં શ્રી વિજયદેવસૂરિ પાસે દીક્ષા, નામ વીરવિજય For Private And Personal Use Only
SR No.521576
Book TitleJain_Satyaprakash 1942 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1942
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy