Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHARYA SRI KAILASSE RSURI GYANMANDİR SHREE NAHAVIR JASRADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 23276252, 23276204-08
Fax : (079) 23276240
તંત્રી:શા.ચીમનલાલગૌSLEારા
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્ષ ૬ ]
વિક્રમ સંવત ૧૯૯૬ : આસે શુદ ૧૪ 00
णमो त्थु णं भगवओ महावीरस्स
सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विलयं ॥ १ ॥ ॥
श्री जैन सत्य प्रकाश ક્રમાંક દર્
વીર સવત ૨૪૬૬ : મંગળવાર
www.kobatirth.org
વિ—ષ—ય—દ—શ-ન
१ श्रीजीरापल्लीपार्श्वनाथस्तवन ૨ નિહ્નવવાદ
3 मूलाचार
૪ વૈભારગિરિકલ્પ તથા ઉજયન્તરતવ
૫ જૈનધર્મી વીરેશનાં પરાક્રમ
१ जैनधर्म की ऐतिहासिकता
७ शाह केशरीचंदजी सुराणा ૮ બાલાપુર ૯ તિલકમ જરી
१० जैनदर्शन का कर्मवाद ११ श्रीसमाधिकुलक १२ संशोधन
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ અંક ૨ ઈસ્વીસન ૧૯૪૦ આકટાર ૧૫
: मु. म. श्री जयन्तविजयजी
: મુ. મ. શ્રી 'ધવિજયજી
: मु. म. श्री दर्शनविजयजी : શ્રી. અંબાલાલ કે. શહ
: શ્રી મેહનલાલ દી. ચેાકસી
: मु. म. श्री ज्ञानसुन्दरजी : श्री. हजारीमलजी बांठिया
For Private And Personal Use Only
: 42
: 43
: :
* ૬૧
ઃ ૪
} :
+ 86
: મુ. મ. શ્રી. ક્રાંતિસાગરજી
: ૭૩
: મુ. મ. શ્રી સુશીલવિજયજી
: 98
• આા. મ. શ્રી. વિજ્ઞયબ્ધિસૂરિલી : ૮૩ : आ. म. श्री. विजयपद्मसूरिजी
: e;
: श्री. पन्नालालजी दुगड
: ૮૭
અમદાવાદના ગ્રાહકેાને
અત્યાર સુધી અમદાવાદના ગ્રાહકો પાસેથી ‘શ્રી જૈન સત્ય પ્રકાશ ' ના વાર્ષિક લવાજમ તરીકે દાઢ રૂપિયા લેવામાં આવતા હતા, પણ અમદાવાદમાં અંક પહેોંચાડવા તથા લવાજમ ઉઘરાવવાના મહેનતાણા અંગે લગભગ બહારગામ જેટલું જ ખર્ચ આવે છે. વળી લડાઈ અંગે કાગળ વગેરેના ભાવામાં પણુ અણુધા વધારા થયા છે. આ બધાના વિચાર કરીને હવે પછી અમદાવાદના ગ્રાહકો પાસેથી લવાજમ તરી કે એ રૂપિયા લેવાના અમારે નિર્ણય કરવા પડયા છે. આશા છે–અમદાવાદના ઉદાર ગ્રાહક બંધુએ પેાતાનું નવા વર્ષનું લવાજમ *અમારા માણસ લેવા આવે ત્યારે આપીને આભારી કરશે.
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। वीराय नित्यं नमः।
श्रा नसत्यपाश
માસિક પત્ર: વર્ષ ૬ : અંક ૨ : ક્રમાંક ૬૨
श्री जिनहर्षसूरिविरचितम् श्रीजीरापल्लीपार्श्वजिनस्तवनम्
संग्राहक : मुनिराज श्री जयन्तविजयजी जिनं नौमि जीरापुरीसुन्दरीये, ललाटे ललामोपमानं दधानम् । वरामेयभावेन वामेयदेवं, परं किञ्चिदेवं चिदानन्दरूपम् ॥१॥ चिरं चेतसा चिन्तितातीतदायी, जिनो यो बुधानां च मेधाविधायी । पयोदोपमानं तमानन्दकन्देऽभिवन्देत मन्देतरः को न देवम् ॥२॥ दधानं सदम्भोजशोभो विभो ! ते, मुखं नाशिताऽशेषदोषानुषङ्गम् । नवीनेन्दुबिम्बायमानं जनानां, न जायेत तोषपोषाय केषाम् ॥३॥ सकलं कमलोपशोभितं जिन !, वायेय ! मुखं तवाश्चितम् । सकलं कमलेन निन्दितः, कथमेषोऽनुकरोतु शीतगुः ॥४॥ विदधाति सुधाऽतिशायिनी, तव वाणी बहुधा सुमेधसाम् । अजरामरतां सतां सती, विनिपीता तरसा रसाधिका ॥५॥ भृतकाममन्ततेजसं हतकामेन तथान्धकारिणा । अभवं च भवेन शम्भुना कथमेवोपमीमहे विभुम् ॥६॥ शुभभावनयाऽनया सततं सातिशयं निषेवते । जनता जिन ! तावकं पदं लभते सा तु कुतः परं पदम् ॥७॥ भवतो न नतो यदताररुचेरिह नामवशेन समेति शमम् । पथि संसुखमापतितोऽपि विभो ! वनदावभरो जलदेव यथा ॥८॥ तव नाम चिरं परिचिन्तयतो न भुजानुमतं गजतोऽभिभवः । न च किश्चिदथापि च पञ्चमुखादपि संभवतीह भयं भविनः ॥९॥ अहिनाऽपि हि नामजपादपि ते कुपितेन समापतताऽपि सता । भविनामथ नाथ ! भयं न भवेदिह माहमहाविषदोपहर ! ॥१०॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ अपरे च परेतपिशाचमहोरगभूतगणा अपि भीतिकराः। न भवन्ति भवन्तमनन्तशिवं सुचिरं शुचि चेतसि चिन्तयताम् ॥११॥ तवैवाभिधानकजापादपापा अपाये पयःपूररूपेऽपि केऽपि । न सीदन्ति नूनं महापोतलामादिनाऽमी परं पारमासादयन्ति ॥१२॥ यदीयानुभावेन भूयो जनानां भृशं जायते भूरिरोगादिशान्तिः । महावारिवाहागमेनेव नानावनानामिहानेकदावोपशान्तिः ॥१३॥ दलिताखिलमोहमहातमसं तमसङ्गमभङ्गुरशान्तरसम् । विनुवामि ममामितकामितदं जिननाथमथो मदितोरुमदम् ॥१४॥ जय जय जिनपुङ्गव ! देवदेव ! सुरदानवमानवविहितसेव !। शिवदाशयसंशयतिमिरपूरपूरितजनमानसगगनमूर ! ॥१५॥ कुमुदाकरशीतलकलविशाल ! शमपूरितरितदूरितजाल !। करुणावरुणालयलयनिधान ! जय जय शिवसाधनसावधान ! ॥१६॥ विपुलामलगुणगणमणिसुखानि समहे समतामय ! कुरु सुखानि । सुवशीकृतशान्तरसातिरेक ! जगदीश ! विकासितवरविवेक ! ॥१७॥ कलिना मलिनीकृतजीवलोकमखिलं विमलीकुरु वीतशोक !। सुन्दरवामोदर सरसिहंस ! जय भव-भय-भञ्जन जिनावतंस! ॥१८॥ कमठऋषिरोषबहुदोषविषभेषजं विषमतरमानतरुभञ्जनेऽवरगजम् । कुटिलमायातागहनदहने दवं भूरि गुरुलोभगिरिभेदभिदुरं नवम् ॥१९॥ बहुलभावेन भुजगेश ! संसेवितं तं जिनाधीशमनिशं सुरैरश्चितम् । एवमानौमि महनीयमहिमाऽऽलयं केवलालोकपरितुलितजगदाशयम् ॥२०॥ इत्येवं तव देव ! संस्तवमसंयुक्ताक्षरं सुन्दरं
कृत्वा मोक्षमनन्तकर्मभिरसंयुक्तं सदैवाक्षरम् । याचे पार्श्वजिनेश ! चेतसि धृतानान्तार्थचिन्तामणे !
पूज्यश्रीजिनहर्षमरिविदितः त्रैलोक्यचूडामणे ! ॥२१॥ इति श्रीपार्श्वनाथस्तवनं केवलाक्षरमयम् । सं० १६४४ वर्षे । આ સ્તવન પાટણની પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજી મહારાજની એક હસ્તલિખિત प्रत ५२था उतार्यु छे. स्तनना छने 'केवलाक्षरभयम् ' सभ्युं छे तेने। अथ छे । આ સ્તવનમાં કયાંય પણ જોડાક્ષર નથી આવતો. અનુસ્વારના બદલે જોડાક્ષર જરૂર આવે છે પણ તે જોડાક્ષર ન ગણાય. આ સ્તવનની આ વિશેષતા છે,
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
નિષ્નવવાદ
લેખક–મુનિરાજ શ્રી રધરવિજયજી [ક્રમાંક ૬૦ થી ચાલુ ]
બીજા નિહ્નવ તિષ્યગુણ્માચાર્ય-આત્મવાદ સ્યાદ્વાદી અને ચાર્વાકના સવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર્યાનુસંધાન—સ્યાદાદીએ ચાર્વાકને આગમપ્રમાણથી આત્મા સિદ્ધ છે અને આગમપ્રમાણ માનવું આવશ્યક છે વગેરે સમજાવ્યું, છતાં ચાર્વાક આગમપ્રમાણુ સિવાય આત્મા સિદ્ધ થાય તે જ માનવાનું કહે છે. હવે સ્યાદ્દાદી ચાર્વાકને આગમ સિવાયનાં બીજાં પ્રમાણાથી આત્મા છે એ સાખીત કરી બતાવે છે.
ઉપક્રમ-શરદ્દતુ વર્ષોંન ને સ્યાદ્નાદીની સભા—સ્યાદ્દાદી અને ચાર્વાકને પ્રથમ સમાગમ થયા બે માસ થઈ ગયા. શરઋતુને સમય છે. ધરતી લીલીછમ થઈ ગઈ છે. આકાશમાં વાદળાંએ જગત ઉપર ઉપકાર કરીને જાણે વિશુ યશ કમાયા હૈાય તેમ ઉજવળતા ધારણ કરીને વિચરી રહ્યાં છે. તે વાદળાંને ભેદીને ઉત્તરા ચિત્રાને તાપ જનતાને ખૂબ આકુળ વ્યાકુળ કરી રહ્યો છે. આ તાપથી અત્યન્ત ઉગ્ર થઈ કૃષિ કર્મ કરતાં કૃષિબળાને પશુ ગૃહસ'સારથી વિરક્ત થવાની ભાવના થઈ આવે છે. એવે સમયે સ્યાદ્વાદી ઉપવનમાં તરુની શીતળ છાયા તળે અનેક વિચારક મનુષ્યાની સાથે વિવિધ વિચાર કરતાં બેઠા છે. સમયની અનુકૂળતા જોઇને ચાર્વાકે કહ્યું કે-તમે તે સમયે આગમ સિવાય બીજા પ્રમાણેાથી આત્મા સિદ્ધ કરવાનું કહ્યું હતું તે આજ સમય અનુકૂળ છે. તમને સમય હાય તો તે વિષયપર ચર્ચા ચલાવીએ.
સ્યાદ્વાદી-અનુમાન પ્રમાણનું સ્થાપન—આત્માના વિષયમાં અમે આગમથી સિદ્ધ કરી બતાવ્યું હતું કે આત્મા છે. પરંતુ તે તું માન્ય ન કરતા હૈ। તે! આત્મા છે એ અનુમાન નામના પ્રમાણુથી પણ સિદ્ધ છે. જંગલમાં ફરતાં ફરતાં દૂરથી પર્યંત ઉપર ધૂમ જોવાથી જ્ઞાન થાય છે કે આ પ`તમાં અગ્નિ છે. રસેાડામાં લુહાર વગેરેની ભઠ્ઠીમાં વારંવાર જોવાથી એવા નિશ્ચય થાય છે કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં અવશ્ય અગ્નિ હેાય છે. આ પ્રમાણે અમુક વસ્તુ જ્યાં હૈાય ત્યાં અમુક વસ્તુ રહેવી જ જોઈએ એવા નિયમને વ્યાપ્તિ કહે છે, આ વ્યાપ્તિથી જે જ્ઞાન થાય તે અનુમાન કહેવાય છે. પતમાં અગ્નિ છે, તેનું પ્રત્યક્ષ દર્શીન થતું નથી માટે તે અગ્નિનું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન નથી તે જ્ઞાન થાય છે તે સત્ય છે. માટે તે જ્ઞાન જે પ્રમાણુથી થાય છે તેને અનુમાન પ્રમાણ કહેવામાં આવે છે. થાળુંક–અનુમાનનું ખંડન
विशेषेऽनुगमाभावात् सामान्ये सिद्धसाधनात् ॥ तद्वतोऽनुपपन्नत्वादनुमानकथा कुतः ॥ १ ॥
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે એ પ્રમાણે નિયમ છે ને તેથી પર્વતમાં અગ્નિનું જ્ઞાન થાય છે, માટે પ્રત્યક્ષ પ્રમાણ સિવાય અનુમાન પણ પ્રમાણ છે એમ તમે કહે છે, પરંતુ જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય છે એવો નિયમ કયે સ્થળેથી જાણે છે. રસોડામાંથી કે ભઠ્ઠીમાંથી જામ્યો છે તે પણ ઠીક નથી. રસોડામાંથી નીકળતા ધૂમ રસોડાને ધૂમ કહેવાય ને ભઠ્ઠીમાંથી નીકળતો ધૂમ ભઠ્ઠીને ધૂમ કહેવાય. તે રસોડાના ધૂમથી ને ભઠ્ઠીના ધૂમથી રડાના અગ્નિનું ને ભઠ્ઠીના અગ્નિનું જ જ્ઞાન થાય, પરંતુ પર્વતના અગ્નિનું જ્ઞાન ન થાય. અર્થાત પર્વતના ધૂમને અને પર્વતના અગ્નિને નિયમ કઈ સ્થળે જાણો નથી એટલે તે અગ્નિને નિશ્ચય તે ધૂમથી ન થઈ શકે. વળી ધૂમથી અગ્નિ સામાન્યની સિદ્ધિ જે કરાતી હોય તે તેમાં કંઈ લાભ નથી, કારણ કે જગતમાં અગ્નિ છે એમ અમે માનીએ છીએ. ઉપર બતાવેલ દેને કારણે ધૂમવાળા પ્રદેશ જે હોય તે પ્રદેશમાં અગ્નિ હોય છે, એમ સામાન્ય, વિશેષ, ઉભયની પણ સિદ્ધિ નહિ થઈ શકે. માટે અનુમાન પ્રમાણ માની શકાય નહિ.
સ્યાદ્વાદી-પુના અનુમાનની રથાપના–પર્વતમાં દૂરથી ધૂમ જેવાથી અગ્નિનું જ્ઞાન થાય છે એ નિઃશંક છે. એ જ્ઞાનને જે ધૂમ ને અગ્નિના નિયમજન્ય ન માનીએ તે તે શાનને માટે નવી કલ્પના કરવી જરૂરી થશે. બીજી સર્વ કલ્પનાઓ કરતાં ધૂમને અગ્નિના નિયમથી એ જ્ઞાન થાય છે એમ માનવામાં ફાયદા ને ઓછી મહેનત છે. વળી રસોડાના ધૂમને અને રસોડાને અગ્નિને નિયમ માનીએ તે તે નિયમમાં રસોડાને નાખવું તદન નકામું થઈ પડે છે. એટલે ધૂમ અને અગ્નિને નિયમ માનવામાં જ સહેલાઈ છે. વળી રસોડાના ધૂમને ને રસેડાના અગ્નિને વિશેષ નિયમ ગુરુકલ્પનાએ પરાણે માનવામાં આવે તે પણ અનુમાનનું ખંડન તે થતું જ નથી, કારણ કે ફરીથી કઈ જગાએ રસોડામાંથી નીકળતા ધૂમને દૂરથી જોઈને એવું જ્ઞાન થાય છે કે આ રસેડામાં અગ્નિ છે, એ સ્થળે અગ્નિનું પ્રત્યક્ષ નથી ને નિયમથી સત્ય જ્ઞાન થાય છે, માટે અનુમાન માનવું જોઈએ. નિયમ તેને હેય છે કે જે પદાર્થ સિવાય બીજે પદાર્થ ન રહી શકતા હોય, પરંતુ તે સિવાયના બીજા પદાર્થને નિયમમાં નાખવાની જરૂર રહેતી નથી, એટલે કે ધૂમ અગ્નિ સિવાય રહી શકતા નથી. પરંતુ રસેડા સિવાય નથી રહી શકતે એવું નથી. એટલે રસોડું ધૂમ અને અગ્નિ સિવાય જુદે પદાર્થ થશે. માટે નિયમ તે ધૂમ અને અગ્નિને જ બને પણ વચમાં રસડાને નાખવાની જરૂર નથી. હવે પર્વતમાં પણ ધૂમ ને અગ્નિના નિયમથી જ અગ્નિનું જ્ઞાન થાય છે, એટલે અનુમાન પ્રમાણ છે.
ચાર્વાક-અનુમાનથી આત્મા સિદ્ધ કેવી રીતે થાય છે?–અમારી માન્યતા પ્રમાણે અનુમાન પ્રમાણુ સંભવતું નથી. પરંતુ તમારો એ આગ્રહ છે કે અનુમાન પ્રમાણ માનવું જોઈએ તે તમારું અનુમાન છે, પરંતુ તેથી આત્મા સિદ્ધ કેવી રીતે થાય છે તે બત.
સ્યાદ્વાદી-અનુમાન પ્રમાણથી આત્માની સિદ્ધિ- કુહાડીથી કાછ કપ ય છે. કાકને કાપનાર કુહાડી છે, પરંતુ એકલી કુહાડીમાં કાઇને કાપવાનું સામર્થ્ય ની, પરંતુ તેને વાપરનાર ચલાવનાર કોઈ માણસ જોઈએ છે. એ પ્રમાણે ચામડીથી શીત, ઉષ્ણ વગેરે સ્પર્શનું જ્ઞાન થાય છે, જીભથી તીખા મીઠા સ્વાદ જણાય છે, નાસિકાથી સારા નરસ ગધ પરખાય છે, આંખથી કાળું ધળું રૂપ દેખાય છે ને કાનથી નાને મેટે શબ્દ સંભ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] નિહનવવાદ
[૫૫] લાય છે. એ પ્રમાણે સર્વ ઈન્દ્રિયો પિતાપિતાનાં કાર્યો કરે છે, પરંતુ એકલી ઈન્દ્રિોમાં એ સર્વ જાણવાની તાકાત નથી. માટે જેમ કુહાડીને વાપરનારની જરૂર છે તેમ આ ઈન્દ્રિએને પણ વાપરનાર ઉપયોગ કરનાર કોઈક માનવો જોઈએ. અને તે ઈન્દ્રિયને જે ઉપયોગ કરનાર તે જ આભા. તેનું અનુમાન આ પ્રમાણે થાય છે. ઈન્દ્રિયથી થતું જ્ઞાન આત્માની મદદથી થાય છે. ઈન્દ્રિયો સ્વયં જ્ઞાન કરવાને અશક્ત હોવાથી, કુહાડીથી કપાતા કાક્ષની માફક
ચાર્વાક-ઇન્દ્રિયેથી જ્ઞાન થાય તે આત્માની જરૂર નથી–તમે કુહાડીનું ઉદાહરણ આપીને ઈન્દ્રિયોને જ્ઞાન કરવામાં સ્વતંત્ર રીતે અશક્ત માને છે, ને તેથી આત્મા માનવો જોઈએ એમ સિદ્ધ કરે છે. પરંતુ ઈન્દ્રિયોને જ સ્વતંત્ર જ્ઞાનમાં કારણ માનીએ તે પછી આત્મા માનવાની જરૂર રહેતી નથી, એટલે તમે જે અનુમાનથી આત્મા સિદ્ધ કરે છે પણ તેથી આત્મા સિદ્ધ થઈ શકતું નથી.
સ્યાદ્વાદી–ઈદ્રિથી સ્વતંત્ર જ્ઞાન થઈ શકે, મરેલા શરીરથી નથી થતું– આત્માની મદદ સિવાય ઈન્દ્રિયેથી સ્વતંત્ર જ્ઞાન થાય છે એમ માનીએ તે જીવતા શરીરમાં જે ઈન્દ્રિયે છે તે જ ઈન્દ્રિય મરેલ શરીરમાં પણ છે. એટલે જીવતા શરીરમાં રહેલા ઈન્દ્રિથી જેમ જ્ઞાન થાય છે, તે જ પ્રમાણે મરેલ શરીરમાં રહેલ ઈન્દ્રિયોથી પણ જ્ઞાન થવું જોઈએ. પરંતુ મરેલા શરીરમાં રહેલ ઈન્દ્રિયેથી જ્ઞાન થતું નથી માટે ઈન્દ્રિયો જ્ઞાનમાં સ્વતંત્ર કારણ નથી, પણ તેમાં આત્માના સહકારની જરૂર છે એમ માનવું જોઈએ. એટલે પૂર્વે બતાવેલા અનુમાનથો આત્મા સિદ્ધ થાય છે. વળી નાન્ય રમત્યન્તઃ / બીજાએ અનુભવેલું બીજાને યાદ આવતું નથી. દેવદત્તે કંઈ પણ જોયું હોય તે કંઈ જિનદત્તને યાદ આવતું નથી, તેમ જે જ્ઞાનમાં ઈન્દ્રિયોને જ સ્વતંત્ર કારણ માનીએ તે જે ઇન્દ્રિયને જ્ઞાન થયું છે તેની યાદ તે ઈન્દ્રિયને આવવી જોઈએ પણ બીજાને આવે નહિ. પણ તેમ બનતું નથી. ચામડીથી જે સ્પર્શનું જ્ઞાન થયું છે તે ચામડી જૂડી પડી ગયા પછી,
ભથી જે સ્વાદ લીધા છે તે જીભ છેદાયા પછી, નાસિકાથી જે સૂયું છે તે નાસિકા નિરપગી થયા પછી આંખે જે જોયું છે તે અંધાપે આવ્યા પછી, કે કાને જે સાંભળ્યું છે તે બહેરાશ આવ્યા પછી-આ રીતે પૂર્વે અનુભવેલ સ્પર્શ, રસ, ગબ્ધ, રૂપ અને શબ્દનું સ્મરણ થાય છે. જે ઈન્દ્રિયોએ અનુભવ કર્યો હતો તે ઈન્દ્રિયો તે નાશ પામી ગઈ છતાં જે યાદ આવે છે તેથી ઈન્દ્રિયો સાથે અન્ય કોઈ અનુભવ કરનાર છે તેમ માનવું જોઈએ, ને જે તે અનુભવ કરનાર તે જ આત્મા સમજવો.
ચાર્વાક–પ્રાણવાયુથી આત્માની જરૂરિયાત રહેતી નથી–જીવતા શરીરમાં રહેલ ઈન્ડિથી જ્ઞાન થાય છે ને મરેલા શરીરમાં રહેલ ઈન્દ્રિયોથી નથી થતું, તેમાં પ્રાણવાયુ કારણ છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણવાયુ છે ત્યાંસુધી ઈન્દ્રિયોથી જ્ઞાન થાય છે ને પ્રાણવાયુ ચાલ્યો જાય છે એટલે ઈન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, માટે આત્મા સિદ્ધ થતો નથી. વળી ઈન્દ્રિયોએ અનુભવેલ, ઈન્દ્રિયો નાશ થયા પછી પણ, જે યાદ આવે છે તેમાં ઇન્દ્રિયની સાથે પ્રાણવાયુને પણ અનુભવ થાય છે. એટલે ઇન્દ્રિયોના નાશ થયા પછી જે યાદ આવે છે તે પ્રાણવાયુને આવે છે, ને પ્રાણવાયુના નાશ થયા પછી યાદ આવતું નથી. માટે આત્મા માનવાની જરૂર નથી.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
સ્યાદ્વાદી-બાળકરૂદન ને સ્તન્ય પાનપ્રવૃત્તિથી આત્મસિદ્ધિ-જન્મતાંની સાથે જ બાળક રૂદન કરવા લાગે છે ને ભૂખ લાગતાં તરત જ સ્તન્યપાન કરવા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે કરવાનું કેઈએ પણ બાળકને શિક્ષણ આપ્યું નથી છતાં પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિમાં કંઈ પણ કારણ હોવું જોઈએ. નહિ તે દુઃખથી હસવું ન આવતા રૂદન શા માટે થાય છે. ભૂખ લાગતાં બીજી કોઈ વસ્તુ પ્રત્યે ન જતાં સ્તન્ય પાનમાં પ્રવૃત્તિ શા માટે થાય છે? કહેવું પડશે કે પૂર્વજન્મમાં એવા સંસ્કારે ગ્રહણ કર્યા છે માટે એ પ્રમાણે થાય છે? હવે એ સંસ્કારો ગ્રહણ કરનાર કોણ? આત્મા, જે આત્માને તે સંસ્કાર પ્રહણ કરનાર ન માનીએ ને પ્રાણવાયુને માનીએ તો પૂર્વ શરીરમાં જે પ્રાણવાયુ હતું તે તે ચાલ્યો ગયો. આ શરીરમાં જે પ્રાણવાયુ છે તે જુદે છે. માટે પ્રથમ પ્રાણવાયુએ પ્રહણ કરેલ સંસ્કાર આ પ્રાણવાયુને યાદ આવે નહિ. માટે સંસ્કાર પ્રહણ કરનાર આત્મા જ માનવો જોઈએ. પૂર્વ જન્મના શરીરમાં જે આત્મા હતો તે જ આત્મા આ શરીરમાં આવેલ છે ને સંસ્કારોનું સ્મરણ થતાં બાળક રૂદન સ્તન્યપાન વગેરેમાં પ્રવૃત્તિ કરે છે. એ પ્રમાણે જેમ જેમ તેને જે જે વસ્તુની જરૂરીઆત થતી જાય છે, તેમ તેમ તે પ્રહણ કરેલ સંસ્કારોના સ્મરણ પ્રમાણે પ્રવૃત્તિ કરતા જાય છે ને નવા અનુભવ પણ ગ્રહણ કરતે જાય છે, માટે આત્મા માનવો જોઇએ,
ચાર્વાક-ભૂતના વિચિત્ર સ્વભાવથી જ સર્વ પ્રવૃત્તિઓ ચાલે છે--સત્તિ ત્તિ નાલીરાં થોડત્ર અનુપુરે છે અગ્નિ કાઇને બાળે છે ને આકાશને બાળતો નથી એમાં આકાશને ન બાળવાનું અગ્નિને કોણે ફરમાન કર્યું છે? કહેવું પડશે કે અગ્નિને સ્વભાવ કાઇને બાળવાનો છે, પણ આકાશને બાળવાનું નથી અને બળવાને સ્વભાવ પણ કાષ્ટને જ છે પણ આકાશને નથી. એટલે ભૂત અચિત્ય શક્તિવાળાં ને વિચિત્ર સ્વભાવવાળાં છે. એટલે બાળક રૂદનમાં કે સ્તન્યપાન વગેરેમાં પ્રવૃત્તિ કરે છે તે પણ ભૂતને જ સ્વભાવ છે, પરંતુ પરભવ છે ને તેમાં આત્માએ સંસ્કાર પ્રહણ કર્યો છે ને તેનું સ્મરણ થવાથી પ્રવૃત્તિ થાય છે વગેરે માવું નકામું છે, માટે આત્મા સિદ્ધ થતું નથી.
સ્યાદ્વાદી–જાતિસ્મરણથી આત્માની સિદ્ધિ-જે ભૂતના સ્વભાવથી જ સર્વ પ્રવૃત્તિ થાય છે ને આત્માની જરૂર નથી એમ માનીને તે કાર્યકારણની વ્યવસ્થા જ નહિ રહે. કારણ કે સર્વ સ્થાને સ્વભાવથી જ ચાલશે. પરંતુ તેમ કરતાં વ્યવહાર ને વ્યવસ્થાને લોપ થશે એટલે એમ માની શકાય નહિ. માટે જવાં કઈ પણ ઉપાય કે કારણ ન મળતું હોય ત્યાં જ સ્વભાવને કારણે માની શકાય છે ને તે પણ તેવી રીતે કે તેનાથી બીજી આપત્તિ ન આવતી હોય તે જ, માટે સ્વભાવ કારણ નહિ માની શકાય, એટલે પૂર્વે બતાવ્યા પ્રમાણે આત્માને માનવો પડશે. વળી કેટલી વિશિષ્ટ વ્યક્તિઓને કેટલાક સ્થળ વગેરે પૂર્વ અનુભૂત વસ્તુ જેવાથી પૂર્વ ભવનું સ્મરણ થાય છે, ને તેથી તે આ જન્મમાં નહિ અનુભવેલ અને નહિ જોયેલ સર્વ હકીકતે કહે છે કે અમુક સ્થળે મેં મૂકેલ ધન છે, અમુક સ્થળે અમુક ચીજ છે, અમુક વ્યાપ્ત છે, વગેરે. તપાસ કરતાં તે સર્વ સત્ય હોય છે, એથી પૂર્વ જન્મ છે. તે જન્મમાં સંસ્કારગ્રહણ કરનાર છે. એ સંસ્કારગ્રહણ કરનાર જ આ જન્મમાં આ શરીરમાં છે. તે જે છે એ જ આત્મા. માટે આત્મા માન જોઈએ,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨].
નિહુનવવાદ
[૫૭]
ચાર્વાક--જાતિ સ્મરણ વગેરે મિથ્યા છે–તમે પૂર્વ જન્મનું સ્મરણ થાય છે માટે આત્મા માનવો જોઈએ એમ જે કહે છે તે અમારી માન્યતા પ્રમાણે માની શકાય નહિ. અમે તે કહીએ છીએ કે એક આંધળો માણસ ગોખલામાં ઘણું પત્થર ફેંકે તેમાં ઘણુંખરા તે નીચે જ પડે ને કોઈ એક પત્થર ગોખમાં પડી જાય. તેથી તે કંઈ દેખતો છે એમ કહી શકાય નહિ. એ પ્રમાણે કેટલીક વ્યકિતઓ પિતાનું માહાસ્ય વધારવા માટે મને પૂર્વજન્મનું સ્મરણ થયું છે એમ કહે છે. તેમાં કોઈ એક વ્યકિતની કેટલીક હકીકત મળતી આવે તેથી પૂર્વજન્મ છે, આત્મા છે એમ માની શકાય નહિ. માટે તમારા અનુમાન પ્રમાણથી સિદ્ધ થતે આત્મા તમારી પાસે રાખો. મને તે પ્રત્યક્ષ પ્રમાણથી આત્મા સિદ્ધ થતો હોય તે સમજાવો.
સ્યાદ્વાદી–પ્રત્યક્ષ પ્રમાણથી આત્માની સિદ્ધિ-આ વસ્તુ મારી છે, એમ જે કહેવામાં આવે છે ત્યાં વસ્તુ અને મારી છે એમ કહેનાર એ બન્ને જુદા હોય છે એટલે આ શરીર મારું છે એ સ્થાને પણ શરીર અને મારું છે એમ કહેનાર જુદાં જ માનવા જોઈએ, માટે આત્મા શરીરથી જુદે પદાર્થ છે. દરેક વ્યક્તિને હું છું એવું જ્ઞાન પ્રત્યક્ષ થાય છે તેમાં હું એ કોણ? એ શરીર નથી માટે હું એ જ આત્મા. તેથી સૌને પોતાના આત્માનું પ્રત્યક્ષ થાય છે અને અદ્વિતીય જ્ઞાનથી બીજાના આત્માઓનું પણ પ્રત્યક્ષ થાય છે. અવગ્રહ, ઈહા, અપાય ને ધારણા એ ચાર જ્ઞાનની ભૂમિકાઓ છે. જ્ઞાન સ્વસંવેદ્યને પ્રત્યક્ષ જ હોય છે. એટલે અવગ્રહ વગેરે પણ પ્રત્યક્ષ ને સ્વસંવેદ્ય છે. વળી અવગ્રહ વગેરે ધર્મો છે. કારણ કે ધર્મો સ્વતંત્ર ઉપલબ્ધ થતા નથી. જેમ રૂપ એ ધર્મ છે, રૂપ સ્વતંત્ર ઉપલબ્ધ થતું નથી, પણ ઘટપટ વગેરેની પરતંત્રતાથી જ ઉપલબ્ધ થાય છે, તેમ અવગ્રહાદિ પણ પરતંત્રપણે જ ઉપલબ્ધ થાય છે. માટે અવગ્રહાદિ ધમેને રાખનાર કેઈક ધર્મ છે ને તે આત્મા સિવાય બીજો સંભવતો નથી. જે ધર્મો પ્રત્યક્ષ હોય છે તેને ધમી પણ પ્રત્યક્ષ જ હોય છે. જેમ રૂપ પ્રત્યક્ષ છે, એટલે રૂપી ઘટ વગેરે પણ પ્રત્યક્ષ છે, એ પ્રમાણે અવગ્રહાદિ ધર્મોને ધમી આત્મા પણ પ્રત્યક્ષ છે. એ રીતે આત્મા પ્રત્યક્ષ હાઈ પ્રત્યક્ષપ્રમાણથી પણ સિદ્ધ છે.
એ પ્રમાણે આગમ, અનુમાન અને પ્રત્યક્ષ એમ ત્રણે પ્રમાણેથી આત્મા છે એ સ્યાદ્વાદીએ સિદ્ધ કરી બતાવ્યું એટલે ચાર્વાક તે ચૂપ જ થઈ ગયા. એટલે શ્રવણ કરતા મંડળમાંથી બૈદ્ધ આગળ આવીને સ્યાદ્વાદીને કહેવા લાગ્યો કે આત્મા તે સિદ્ધ થયો પરંતુ તેનું સ્વરૂપ શું છે તે કહ્યું નહિ. આનો સ્યાદ્વાદીએ જે જવાબ આપ્યો તે હવે પછી જોઈશું.
(ચાલુ)
૧ જેને નિર્દેષ કરી શકાય નહિ એવું સામાન્ય જ્ઞાન તેને અવગ્રહ કહે છે. વસ્તુમાં નહિ રહેલ ધ ગ્રહણ ન કરવા અને તેમાં રહેલા ધર્મો ગ્રહણ કરવા એવું જે જ્ઞાન થાય છે તેને ઈહા કહે છે. વસ્તુમાં રહેલ ધર્મે જે ગ્રહણ થયા છે તે બરાબર જ છે તેમાં નહિ રહેલ ધર્મો નથી જ, એવું જે નિશ્ચયાત્મક જ્ઞાન થાય તેને અપાય કહે છે. ધારણાના ત્રણ ભેદ છે. અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ. તેમાં અપાય થયા પછી અન્તમુહૂર્ત સુધી તે જ્ઞાનને જે ઉપગ રહે તે અવિસ્મૃતિ કહેવાય છે. સંખ્યાતા કે અસંખ્યાતા કાળ સુધી તે જ્ઞાનનો જ સંસ્કાર રહે તેને વાસના કહે છે. જે જ્ઞાન થયું છે તેના સદશ પદાર્થનું દર્શન વગેરે થવાથી સંસ્કારને ઉધ થઈને જ્ઞાન થાય તેને સ્મૃતિ કહે છે.
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मलाचार
[दिगम्बर मुनिओं का एक प्राचीन और प्रधान आचारशास्त्र ] लेखक-मुनिराज श्री दर्शनविजयजी
(गतांक से क्रमशः) · आगमों की अर्थयोजना के लिए चतुदर्श पूर्ववित् अन्तिम श्रुतकेवली श्री भद्रबाहुस्वामीजी ने १० नियुक्तियां बनाई हैं। उनमें उन्होंने श्री शय्यंभवसूरिरचित श्री दशवैकालिक सूत्र का पांचवां अध्ययन 'पिण्डैषणा' की अर्थयोजना के निमित्त पिण्डनियुक्ति का भी निर्माण किया है ( आ. नि. गा. ८४-८५-८६ )
पिण्डनियुक्ति में ६७१ गाथा हैं, जिसके उपर ४६ गाथाओं का भाष्य है, और ७००० श्लोक प्रमाण आ. श्री मलयगिरिजीकृत टीका है। यह सारा शास्त्र देवचन्द्र लालभाई जैन पुस्तकोद्धार फंड-सूरत ने प्रकाशित किया है।
मूलाचार में गाथा ६२ तक का ६ ठा परिच्छेद पिण्डनियुक्ति और उसके भाष्य से बना है । अन्त की २१ गाथाएं दिगम्बरों की विशेषता बतलाने के लिए जोडी हुई हैं। - मैं यहां पिण्डनियुक्ति और मूलाचार की गाथाओं के नम्बर आमने सामने रख देताहूं, कि पाठक स्वयं ही इस का निर्णय करलें। पिण्ड गा. भू. गा. | पिण्ड गा. मू. गा. | पिण्ड गा. भू. गा. | पिण्ड गा. मू. गा. ... २ | ३३० ... १८
सः ४८३/ ९३ ...
३३३ .
४६१
४९०
४९२ ४९४
१७१)
५०६
२४८) २५०१
५०७
४०८ ४०९
२७७
२८५ २९८)
४२८
३०३
५५८
...
४५४)
उ.सु.गा. मू.प.२गा.
२६-३३ ६-६० | २६-३५ ६-६१
५६५॥
३१६ ...
१७ | ४५५)
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ २ ]
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂલાચાર
इनमें से कतिपय गाथाओं का नमूना भी देख लीजिए:
पिण्डे उग्गम उपाय - णेसणासंजोयणा पमाणं च । गालधूमकारण, अवहा पिंडनिज्जुती ॥ पिं० १ ॥ उग्गम उप्पादण एसणं, च संजोजणं पमाणं च । इंगालधूमकारण, अट्ठविहा पिण्ड सुद्धी दु ॥ मू० २ ॥ जावंत देवदत्ता || पिं० १४२ ॥
पासंडीसु एवं मीसामी से होइ हु विभासा ।
समणे संजयाण, उ विसरिस नामाणवि न कप्पे ॥ पिं० १४३ ॥ जावदियं उद्देसो, पासंडोति हवे समुद्देसो । समणोति य आदेसो, णिग्गंथोति यहवे समादेसो || मू० ७ ॥ सहाण परट्ठाणे दुविहं, ठवियं तु होइ नायव्वं ॥ पिं० २७७ ॥ चल्ली अवचूलो वा ठाण सठाणं तु भायणं पिढरे । सट्टान हाणं मिय भायणट्टाणेय चउभंगा || पिं० भा० ३४ ॥ पागादु भायणाओ अण्णम्हि य भायणम्हि पक्खविय । सघरे व परघरे वा, निहिदं उविदं वियाणाहि ॥ भू० ११ ॥ पाहुडिया विदुविहा वायरसुहुमाय होइ नायव्वा ( दुविहमेकेकं ) ओकण मुस्सकण || पिं० २८५ मू० १३ ॥ धाई दुइनिसित्ते आजीव विणिमगे तिमिच्छाय ।
कोहे माणे मायालोमे अ हवन्ति दस ए ए ॥ नि० ४९८ ॥ मू० २६ ॥ पुचि पच्छा संथवविजा - मंते य चुन्नजोगे य । उपायणा दोसा, सोलसमे मूलकम्मे य ॥ नि० ४०९ ॥ मू० २७ ॥ संfar after निखित्त - पहिय साहयरिय दायगुम्मी से । अपरियणलित्त छडिय एसणदोसा दस हवन्ति ॥ पिं० ५२० ॥ संकि मक्खिद निक्खिद- पिहिदं संववहरण दायगुम्मिसे । अपरिणद लित्त छोडिद पशणदोसाई दस पदे ॥ भू० ४३ ॥ संजोयणाए दोसो जोसंजोएड भत्तपाणं तु ॥ नि० ६३८ ॥ मू० ५७ ॥ पगामं च निगामंच, पनोयं भत्तपाणमाहरे । अयं अइबहुसो पमाणदोसो मुणेयब्वो || पं० ६४४ ॥ अदिमत्तो आहारो पमाणदोसो हवदि एसो ॥ मू० ५७ ॥ होइ स - इंगालं, जं आहारेइ मुच्छिओ संतो ।
[46]
For Private And Personal Use Only
तं पुण होइस धूमं जं आहारेइ निंदतो ॥ पिं० ६६५ ॥ मू० ५८ ॥ वेणवेावच्चे, इरियट्टाए य संजमट्टाए ।
तहपाणवत्तियाए, छटुं पुण धम्मचिंताए । पिं० ६६२ ॥ वेणयवेजावच्चे, किरियाठाणे य संजमट्ठाए ।
त पाणधम्मचिंता, कुजा एदेहिं आहारं ॥ मू० ६० ॥ पिंडनि० गा० ६६२, मू० प० ६ गा० ६०, उत्तराध्ययनसूत्र उ० २६ गा० ३३ ॥
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१०]
શ્રી જેન સત્ય પ્રકાશ
[११
आयके उवसग्गे-तितिक्खया बंभचेरगुत्तीसु। पाणिदयातवहेउं, सरीरवोच्छेयणट्टाए ॥ पिं० ६६६ ॥ आदंगे उवसग्गे, तिरक्खणे बंभचेरगुत्तीओ। पाणिदया तवहेऊ सरीरपरिहारवोच्छेदो ॥ मू० ६१ ॥ उत्त० सू० अ० २६ गा० ३५, पिं० नि० गा० ६६६ मू० प० ६ गा० ६१ ॥ निव्वाणं खलु कजं, नाणाइतिगं च कारणं तस्स। निव्वाणकारणाणं च, कारणं होइ आहारो ॥ पिं० ६९ ॥ नाणाइ तिगरसेवं आहारो मोक्ख ने मस्स ॥ पिं० ७० ॥ धम्म नाइक्कमे भिक्खू, धम्मझाणरओ भवे ॥ पिं० वृत्ति ६॥ श्री वोराचार्यकृत पिं० नि० गाथा ६६९ की वृत्ति की छट्ठी गाथा । णाण] संजमढे झाणटुं चेव भुंजेजो ॥ मू० ६२ ॥
श्रीमद् वढेरक आचार्य ने पिंड नियुक्ति की सरासर नकल कर डाली है। हां! इतना निर्णय कर लिया था कि जहां दिगम्बर के खिलाफ कथन है वहां बड़ी सफाई से दिगम्बर तत्त्व भरदेना जिससे नकल का कार्य फूटे ही नहीं। उपधि व पात्र का अधिकार तो सर्वथा छोड़ ही दिया । और जहां जहां छोटा भेद मालूम हुआ वहां वहां कुछ शब्द-परिवर्तन कर दिया । पिं० नि० गा० ३१६ और मू०प०६ गा० १७ में साम्प्रदायिक शब्दों का ही अन्तर है, उसमें वस्त्र शब्द को उडाकर सवृद्धिक-अवृद्धिक शब्द दाखल कर दिए हैं। यहां और भी अनेक गाथाएं इस शकल की हैं।
टीकाकार आ० श्री वसुनन्दीजी ने भी मूलाचार की टीका म गुप्त रीति से सटीक पिंडनियुक्ति का कुछ न कुछ सहारा लिया है। जैसा कि पिं० नि० गा० ३०३ व ३०४ का कथन मू०प० ६ गा० १५ की टीका में ठीक संगृहीत कर लिया गया है । कुछ भी हो इस पिंडविशुद्धि की जड़ श्री पिंडनियुक्ति ही है।
( क्रमशः)
स्वी४।२ १ श्रीकल्पसूत्रम्-श्रीसमयसुन्दरगणिकृत-कल्पलताव्याख्यायुक्तम् २ श्रीसामाचारीशतकम् कर्ता-श्रीसमयसुन्दरगणि.
ઉપરના બન્ને ગ્રંથ-શ્રી જિનદત્તસૂરિ 1ન ભંડારના કાર્યવાહક ઝવેરી મૂલચંદ હીરાચંદ, ઠે. મહાવીર સ્વામીનું દેરાસર, પાયધુની, મુંબઈથી પ્રકાશિત થયા છે. પહેલાંની પ૦૦ અને બીજાની ૩૭૫ પ્રત ભેટ તરીકે કાઢી છે.
३ आदर्श जैन दर्शनचोविशी तथा अनानुपूर्वी (त्रिरंगी चित्रमय) अश ५.भगवानहास रेन.. भातिसिंह भाभिया रास्ता रायपुर सीटी. भूदय-हाढ ३पिया.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધતીર્થકલ્પાન્તર્ગત વૈભારગિરિકલ્પ તથા ઉજજયન્તસ્તવ
અનુવાદક-શ્રીયુત અંબાલાલ પ્રેમચંદ શાહ, વ્યાકરણતીર્થ
શ્રી વૈભારગિરિકલ્પ સંક્ષિપ્તરુચિ (કા વર્ણનને વાંચવામાં રસ લેનાર)ના આનંદ માટે શ્રી જિનપ્રભસૂરિ હવે આ વૈભાર કલ્પને સ્તવનરૂપે વિસ્તારે છે. [૧]
વૈભારગિરિના ગુણના વિસ્તારમાં દેદીપ્યમાન સરસ્વતીએ બુદ્ધિને ખૂબ લગાડી (તે પછી) તેમાં આપણે કોણ? (અર્થાત–સરસ્વતી પોતે જેના વર્ણન માટે અશકત છે તેના વર્ણનમાં આપણી શકિત કયાંથી?) [૨]
તીર્થભકિતથી પ્રેરાઈને પ્રસરેલા ગુણવડે શોભતા તે તીર્થરાજ (વૈભારગિરિ ને જડ (બુદ્ધિવાળા) હોવા છતાં અમે કાંઈક સ્તવીએ છીએ. [૩]
અહીં દારિદ્રને નાશ કરવાના સ્વભાવવાળી રસકૂપિકા-રસની વાવડીઓ, ગરમ અને ઠંડા પાણીના કુંડ કોને આશ્ચર્ય નથી પમાડતા ? [૪]
આ (પર્વત)નાં ત્રિકૂટ અને ખંડિકા વગેરે શિખરો, રક્ષણ કરાયેલાં બધાં કરણ ગામનાં વન, અનેક પ્રકારના રોગોને નાશ કરવામાં શક્તિશાળી ઔષધિઓ અને પવિત્ર તેમજ સુંદર પાણીવાળી સરસ્વતી વગેરે નદીઓ શોભે છે. [ ૫-૬].
ઘણી રીતે મગધ અને આલોચન વગેરે લૌકિક તીર્થો છે, જ્યાં વિપ્લવને નાશ કરનાર શ્રી. અરિહંત પ્રભુનાં બિબો છે. []
મેરુ પર્વતના ચાર ઉદ્યાનનાં પુષ્પોની સંખ્યા જેઓ જાણે છે, તે અહીં બધાં તીર્થોનું પ્રમાણ જાણે છે. [૮]
અહીં ધગધગતી શિલા ઉપર શ્રીશાલિભદ્ર અને ધન્ના-એ બે ઋષિઓ મનુષ્યના પાપને દૂર કરતાં શરીરનો ત્યાગ (કાયોત્સર્ગ-કાઉસગ્ગ) કરતા દેખાયા. [૯]
કૂતરાઓ, સિંહ, વાઘ, રીંછ, જંગલી પાડે, વગેરે અહીં તીર્થના મહિમાથી જલદી ઉપદ્રવ કરતા નથી. [૧૦]
અહીં પ્રત્યેક દેશમાં બૌદ્ધોના વિહાર જોવાય છે. તે (બૌદ્ધ) મહર્ષિઓએ આ (ગિરિ)ની ઉપર ચડી મોક્ષ મેળવ્યું [૧૧]
પહેલાં રોહિણેય વગેરે વીરોના નિવાસસ્થાનથી પ્રસિદ્ધ થયેલ અને અંધકારના સમૂહથી પ્રવેશ કરવાને પણ અશક્ય એવી ગુફાઓ અહીં એકત્રિત થયેલી છે. [૧૨].
આ પર્વતની નીચેની ભૂમિમાં રાજગૃહ નામનું નગર શેભે છે; જે તે વખતે ક્ષિતિપ્રતિષ્ઠ વગેરે નામોથી પ્રસિદ્ધ હતું. [૧૩]
(એ નગરનું) ક્ષિતિપ્રતિષ, ચણકપુર, ષભપુર, કુશાગ્રહપુર અને અનુક્રમે રાજગૃહનામ થયેલું છે. [૧૪].
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
rદરનું શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ અહીં આંખને શીતળ કરનારું ગુણશીલ નામનું ચૈત્ય હતું, જ્યાં શ્રીવીર ભગવાન ગણ સાથે સમેસર્યા હતા. [૧૫]. છે જેમાં મેતાર્ય મુનિવરે સુવર્ણ કિલ્લે બંધાવ્યો હતો. અને પહેલાંના મિત્રદેવતાએ તેના કાંગરામાં મણિએ મૂક્યાં હતાં. [૧૬]
જગતને આશ્ચર્ય કરાવનારી અને ભોગ વડે શેભતી લક્ષ્મીવાળા શ્રી શાલિભદ્ર વગેરે અનેક ધનાઢો જ્યાં ઉત્પન્ન થયા હતા. [૧૮]
જ્યાં વાણિયાઓનાં છત્રીસ હજાર ઘરે હતાં. તેમાં શ્રાવક સંજ્ઞાવાળાઓમાં બૌદ્ધોનાં અડધા (ધરો) હતાં. [૧૮].
જેના મહેલની શ્રેણિની અતિશયવાળી લમી જોઈને, માન છેડી દઈ દેવતાનાં ગૃહ વિમાન વિમાન વિગત માન; એટલે માન-મહાર-વિનાના એવા પ્રકારના નામને પ્રાપ્ત થયાં, એમ હું માનું છું. [૧૯].
જ્યાં સુમિત્રના કુળકમળમાં જગતના મિત્ર સૂર્ય સમાન અને અધાવબોધના વતથી યુક્ત (મુનિ) સુવત જિનેશ્વર ભગવાન થયાં. [૨] ન જ્યાં લક્ષ્મીવાળા જરાસંધ, શ્રેણિક, કૃણિક, અભયકુમાર, મેધવાહન, હલ્સ, વિહલ્સ અને શ્રીનંદિષેણ પણ થયા. [૧]
જ્યાં જંબુસ્વામી, કૃતપુણ્ય, શય્યભવ વગેરે મોટા ઋષિઓ અને નન્દા વગેરે પતિવ્રતા સ્ત્રીઓ થઈ. [૨૨]
જ્યાં મહાવીરસ્વામીના અગિયાર ગણધરોએ વૃક્ષની પાસે રહીને એક માસ સુધીમાં મેક્ષ નિવાસને પ્રાપ્ત કર્યું. રિ૩]
ગણધરના સ્વામી શ્રી વીર પ્રભુના અગિયારમા ગણધર પ્રભાસ ગણુધરે જેનું નામ પિતાના જન્મથી પવિત્ર કર્યું હતું. [૨૪].
નાલંદા શોભાવવા માટે જ જ્યાં ચૌદ વર્ષના ચતુર્માસ સુધી શ્રીવીરપ્રભુ રહ્યા તે કેમ પવિત્ર ન હોય? [૨૫]
જેમાં અનેક તીર્થો આંખની શોભાને વધારે છે અને ભવ્યને આનદ ઉત્પન્ન કરનારી નાલંદા નગરી છે તે અમને પવિત્ર કરે. [૨]
રણક્ષેત્રમાં શત્રુઓને માટે સ્કુરાયમાન નાદવાળા અને ક્ષેત્રપાલના અગ્રેસર એવા મેઘનાદ મનુષ્યોની કઈ કઈ કામનાઓ પૂરતા નથી? [૨૭].
કલ્યાણકારી સ્તૂપની પાસેનું શ્રી ગૌતમસ્વામીનું મંદિર જેવા માત્રથી પણ નમસ્કાર કરનારાનીઓની પ્રીતિને પુષ્ટ કરે છે. [૨૮].
છે કલ્પવૃક્ષ ! વિક્રમને ૧૩૬૪મા વર્ષે તીર્થ શિખરની સેવામાં રસિયા મનુષ્યની સિદ્ધ થયેલી લક્ષ્મી વિસ્તારે; અને ભક્તિવાળા તથા ધીરબુદ્ધિવાળા મનુષ્ય, દેવતાથી વંદાયેલા વૈભારગિરિના સ્વામીના ગુણ સમૂહ કહેવામાં લાગેલી, નમ્ર અને સ્પષ્ટપદવાળી શ્રી જિનપ્રભસૂરિની આ સૂક્તિ ભણો. [૨૯-૩૦]
ઇતિ શ્રી વૈભારગિરિમહાતીર્થંકલ્પ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] વિભારગિરિકલ્પ તથા ઉજજયન્ત સ્તવ | ૬૩]
[૨]
શ્રીઉજજયન્તસ્તવ રૈવતક, ઉજજયન્ત વગેરે નામ વડે પ્રસિદ્ધિ પામેલ અને નેમિનાથ પ્રભુએ પવિત્ર કરેલ, પર્વતમાં એક એવા ગિરિનારને હું સ્તવું છું. [૧]
ત્રણ ભુવનમાં આ દેશ સુરાષ્ટ્રના નામને ધારણ કરે છે તે ગ્ય જ છે, કેમકે ભૂમિરૂપી સ્ત્રીના લલાટમાં આ પર્વત વિશેષતા કરનાર છે. [૨]
શ્રી ઋષભદેવ વગેરે અંગારદુર્ગ-કિલ્લાને શોભાવે છે અને શ્રી પાર્શ્વનાથે એની ઉપત્યક ભૂમિ-પર્વતની નીચેની ભૂમિના તેજલપુરને શોભાવ્યું છે. [૩]
આ (પર્વત)ના બે યોજન પ્રમાણ ઊંચા શિખરમાં શરઋતુના ચંદ્રનાં કિરણોની માફક નિર્મલ-સ્વછ એવી જિનેશ્વર પ્રભુના મંદિરની શ્રેણિ જાણે પુણ્યરાશિની માફક જ શોભે છે. [૪]
આ (પર્વત)ની ઉપર સુવર્ણના દંડ, કલશ, અને અમલસારક વડે શેભાયમાન શ્રી નેમિનાથ પ્રભુનું સુંદર ચૈત્ય શોભે છે. [૫]
અહીં શ્રી શિવામાતાના પુત્ર શ્રી નેમિનાથ પ્રભુ)ની પાદુકાનાં દર્શન, સ્પર્શન અને પૂજન સજજન પુરુષનાં પાપનો સમૂહ નાશ કરે છે. [૬].
ભગવાને વિશાળ રાજ્યને, પાકેલા તરખલાની માફક, તજી દઈ તેમજ સ્નેહાળ બંધુઓને છોડી દઈ અહીં (આ તીર્થમાં) મહાવ્રતને અંગીકાર કર્યું. [૭].
જગતના બધા મનુષ્યોના હિતૈષી એવા પ્રભુએ અહીં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મેક્ષ પણ અહીં જ મેળવ્યું. [૮]
આથી જ અહીં ભવ્ય પુરુષનાં હૃદયને આશ્ચર્યાન્વિત કરનાર મંત્રીશ્વર શ્રી વસ્તુપાલે કલ્યાણકારી ત્રણ મંદિર બંધાવ્યાં. [૯]
અહીં જિનેશ્વર પ્રભુના બિંબરૂપી પૂર્ણચંદ્રમાવાળા મંડપમાં રહેલા શ્રી નેમિનાથ પ્રભુને સ્નાન કરાવતાં મનુષ્યો ઈન્દ્રની માફક શેભે છે. [૧]
આ (પર્વત)નો અમૃત જેવા પાણીથી ભરેલે અને સ્નાન કરનારા શ્રી અરિહંત પ્રભુના સ્નાનને માટે યોગ્ય ગજેન્દ્રપદ નામનો કુંડ શિખરને શોભાવે છે. [૧૧] ' ' વસ્તુપાલે અહીં શત્રુંજયને અવતાર કર્યો છતે શ્રી ઋષભદેવ, પુંડરીક, અષ્ટાપદ નંદીશ્વર તથા સિંહના વાહનવાળી, સુવર્ણ, સિદ્ધ અને બુદ્ધ નામના પુત્રોથી યુક્ત, સુંદર આમ્રફળથી ભરેલા હસ્તવાળી, અને સંઘનાં વિદ્ધને હરણ કરનારી શ્રી અંબાદેવી છે. [૧૨-૧૩]
શ્રી નેમિનાથ પ્રભુના ચરણ કમળથી પવિત્ર થયેલ અવલોકન નામનું શિખર જોનારા ભવ્ય પુરુષો કૃતાર્થપણાને પામે છે. [૪]
શામ્બવતીથી ઉત્પન્ન થયેલ શાંબ અને કૃષ્ણથી ઉત્પન્ન થયેલ અત્યંત કાંતિવાળા પ્રદ્યુમ્ન (કુમાર) આ (પર્વત)ના ઊંચા શિખરમાં દુષ્કર તપસ્યા કરી હતી.
( જુએ પાનું ૬૬ )
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક-શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોક્સી
(ગતાંકથી ચાલુ)
કુમારપાળના જીવનમાં પલટો થયો તે પૂર્વે એ શિવધર્મી હતી અને માંસ મદિરા પણ વાપરતે. જ્યારથી એણે જૈનધર્મના ચુસ્ત ઉપાસક એવા મંત્રીશ્વર ઉદાયન અને તેમના પુત્ર અબડ, વાહડ અને ચાહડ આદિનો ચડાઈવેળા પૂર્ણ સહકાર સાધ્યો ત્યારથી એના મનમાં એ વિચારનો ઉદ્દભવ થઈ ચૂકયો હતો કે “દયાધર્મી તરીકે ઓળખાતા અને જૈનધર્મના ચુસ્ત ઉપાસક લેખાતા આ વણિકવીરે એક તરફ ધર્મનું પાલન પણ કરી શકે છે અને બીજી બાજુ સમય પ્રાપ્ત થયે પરાક્રમ બતાવી સમરાંગણ શોભાવે છે. ત્યારે એ જૈનધર્મનાં તોમાં કંઈ વિલક્ષણતા અવશ્ય હોવી જોઈએ. દયા અને શુરવીરતાને મેળ ન બેસે એમ કહેનારા જરૂર ભ્રમમાં છે. આ વિચાર-પ્રવાહમાં જ્યારે એ પોતાના પૂર્વજીવન પ્રતિ દષ્ટિપાત કરતે ત્યારે એને સ્પષ્ટ જણાતું કે પિતે સિદ્ધરાજના ભયથી ભ્રમણમાં હતા ત્યારે રાજવીને ખફ વહેરીને પણ જેમણે મને સહાય કરી એમાં જેનધર્મ પાળનાર વર્ગનો ફાળો અગ્રપદે આવે છે. સૌ હાયકેમાં શ્રીમદ્દ હેમચંદ્રસૂરિએ અપાવેલી હાય મોખરે જણાતી, કારણ કે વર્ષોની અથડામણ અને હાડમારીમાં એ એટલી હદે નિરાશ થઈ ગયો હતો અને જીવન વેડફી દેવાની તૈયારીમાં હતા, તેવી અણની વેળાઓ ય પ્રાપ્ત થઈ હતી.
નિષ્કારણ બંધુસમાં આ મહાત્માની હાય એના અંતરમાં એટલી હદે જડાઈ ગઈ હતી કે એ ગમે તેવા સંગમાં કાયમને માટે ભૂલાઈ જાય તેમ હતું જ નહીં. રાજ્યસન પર આવ્યા પછીનાં પ્રારંભનાં વર્ષો સ્થિર થવામાં ગયાં અને થોડા સમય માટે શ્રી હેમચંદ્રરિએ વિસ્મૃતિને વિષય થઈ ગયા! છતાં શાંતિ સ્થપાતાં ને નિમિત્ત મળતાં જ ખંભાતના મેળાપની સ્મૃતિ તાજી બની અને તરત જ આચાર્ય મહારાજને બહુમાનપૂર્વક અણહિલપુર પાટણમાં બેલાવવામાં આવ્યા. રાજવીને ગુરુદેવ સાથે પરિચય વધી ગયો. દેશ દેશના પાણી પીનાર અને હજારો ભિન્નભિન્ન પ્રકારનાં ભેજાઓના પરિચયમાં આવનાર મહારાજા કુમારપાળ એટલે ભોટ ન હતો કે માત્ર આચાર્યશ્રીના કહેવાથી વશઉતાર આવેલ શૈવધર્મને છોડી દે. તેમ આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રસૂરિ પણ આવા પ્રકારના ઉપરછલા પરિવતનમાં જૈનધર્મની પ્રભાવના માનતા નહોતા. વર્તમાન યુગના કેટલાક લેખકે “પિડે તેવું બ્રહ્માંડ' કલ્પી લઈ શ્રીમદ્દ હેમચંદ્રના જીવન-ઉલેખ ટાણે મનગમતા વાઘા સજાવવાની ઘષ્ટતા કરી ચૂક્યા છે અને હજુ કરે રાખે છે, પિતાના જેવી જ નબળાઈઓ એ વીરલ સંતમાં હતી એમ દર્શાવવા કલ્પનાના ઘડાઓ દોડાવે છે! અરે, કલ્પિત પાત્રો સજી જે વસ્તુ બની નથી એવા વિષય પૂરી ચિત્રણ આલેખે છે અને ઐતિહાસિક પાત્રોને-એક ઉદાર અને ઉમદા ધર્મના જબરદસ્ત ને પ્રાભાવિક આચાર્યને અને તેમના અનુયાયી એવા કીર્તિશાળી પ્રધાનોને-મન-કલ્પિત ગુંથણીઓ દ્વારા એવા મિશ્રણમાં મૂકી દે છે કે જેથી સાચા ઇતિહાસનું તે ખૂન થાય છે જ પણ એ ઉપરાંત ઉગતી પ્રજામાં ચારિત્રશૈથિલની
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨]
જૈન ધર્મી થીરાના પરાક્રમ
[ ૬૫ ]
ખાટી છાપ બેસે છે અને જે યુગમાં ભિન્નભિન્ન ધર્મી પ્રજા વચ્ચે ગાઢો સંપર્ક સાધવાની ખાસ આવશ્યકતા છે તેવા ખારીક સમયે આવા પ્રખર તે પ્રતાપી પુરુષો સામે ચેડા કહાડી અંતર વધારે છે !
કુમાળપાળ રાજાને જૈનધર્મી બનાવવામાં જાણે શ્રી હેમચન્દ્રસૂરિએ કાઈ મુસદ્દીગીરીના દાવ ન ફેંકયા હૈાય કિવા ચાણકયનીતિનું અવલંબનન ગ્રંથું હોય તેવા ભાસ ખડેા કરે છે! કલ્પિત મંજરીના પ્રણેતા હજુ પેાતાના મંતવ્યનું પૂર્ણપણે પ્રમા ન કરી નથી રહ્યા ત્યાંતા બીજા એક સાક્ષરે પરમઆર્હત કે પરમમાહેશ્વરના વટાળ ઉભા કર્યાં છે અને શ્રી મેધાણી જેવા લેખક જે ભાષામાં શ્રી હેમચંદ્રસૂરિના ચિત્રનું એક વાતમાં આલેખન કરે છે એ જોતાં દુઃખ ઉપજે છે! મનમાં ઘડીભર એ પ્રશ્ન ઊઠે છે કે ઇતિહાસના નામે બડી બડી વાતેા કરનારા આ સાક્ષરે! સાચેજ સત્યના પક્ષપાતી છે કે ધ્રુવલ માની લીધેલા મતવ્યના ?
પ્રાસગિક આટલી વિચારણા પછી મૂળ વાત પર આવતાં કહેવાનું કે રાજવી અને ગુરુદેવની ચર્ચાએમાં કઇ કંઈ તત્ત્વા કંઇ કંઇ ધર્મો અને જાત જાતના પ્રશ્નોની ફ્રુટથી છતાં લીલપુરસ્કર છષ્ણાવટ થઈ. એના વિસ્તાર કરવાનું આ સ્થળ નથી. એ વાતની વાનગી પીરસતાં સંખ્યાબંધ પુસ્તકા ઉપલબ્ધ થાય છે. એ પર ચઢેલા અતિશયાક્તિ કે સ્વધર્મ પ્રશંસાના વધુ પડતા પડળા દૂર કરીને પણ જિજ્ઞાસુ નિતરૂં સત્ય શોધી શકે તેમ છે. એનું પરિણામ એ જ આવે છે કે માત્ર સૂરિ મહારાજ પ્રત્યેના ઉપકાર વાળવાના દૃષ્ટિબિન્દુથી પ્રેરાઈને નહીં પણ જૈનધર્મના ઉમદા સિદ્ધાંત એમાં સમાયેલ ઉદાર ભાવ અને અહિંસામાં રહેલી અદ્દભુત શક્તિની પિછાન કરી મહારાજા કુમાળપાળે જૈનધર્મ સ્વીકાર્યો. એ બધું કઈ એક દિવસમાં નથી બની ગયું ! તેમ નથી તેા એ સારૂ શ્રી હેમચ ંદ્રસૂરિને ક્રાઇ જાતની કુટિલતા ચલાવવાની કનકાઈ પ્રકારની ભૂરકી નાંખવાની જરૂર પડી. અલબત્ત જૈનધર્મના પ્રખર અભ્યાસી અને વિદ્વાન જ્ઞાતા તરીકે શ્રીમદ્ હેમચન્દ્રસૂરિએ જૈનધર્મોનાં તત્ત્વાનું અહિંસા અને અનેકાંત જેવા તત્ત્વજ્ઞાનનું, આચરણમાં ઉતારવા જેવા શ્રાવક ધર્મ ચિત બાર પ્રકારનાં વ્રતાનું વિસ્તારથી સ્વરૂપ સમજાવવા યેાગ્ય પ્રયાસ સેવ્યેા છે, પેાતાનામાં રહેલી વિદ્વત્તાને પૂરેપૂરો ઉપયેગ કર્યાં છે. જરૂર પડયે ચમત્કાર બતાવવા પણ ચુકયા નથી. મહારાજા કુમારપાળે પણ એ બધામાં નવીન અભ્યાસક તરીકે પ્રવેશ કરી, શ્રદ્ધાવત આત્મા તરીકે એના તાગ મેળવી, પૂર્ણ જિજ્ઞાસુ તરીકે એ સર્વને પચાવી, અને અંતરના ઉમળકાથી એને સ્વીકાર કર્યો છે. એક પ્રબળ પ્રતાપી રાજવી તરીકે જે જે કાર્યો કર્યાંના ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે એમાં જૈનધર્મીના જળહળતા સિદ્ધાંતની છાયા દષ્ટિગાચર થાય છે. તેથી જ પરમાર્હુતના બિરૂદની પ્રાપ્તિ થાય છે. પાટણની ગાદીપર પૂર્વે થઈ ગયેલા રાજાઓની કાર્યપ્રણાલીથી જુદી રીતે મહારાજા કુમારપાળે પ્રજાપાલન કર્યું અને જનતાના ઉત્ક સાધ્યો. ઇતિહાસની વાંધ કહે છે તેમ સન ૧૧૫૯ માં તે પૂરેપૂરા જૈનધર્મી તરીકે પ્રગટ થયા અર્થાત્ શ્રાવકનાં બાર વ્રત તેમણે લીધાં. ત્યારપછી બનારસના રાજા જયચંદ્ર પર તેના રાજ્યમાં ચાલતી હિંસા બંધ કરવાનું સૂચવવા સારૂ પ્રતિનિધિ મંડળ મેાકલ્યાના ઉલ્લેખ કુમારપાળ–પ્રબંધમાં મળે છે. જૈનધર્મના તેમના પેાતાના જીવનમાં જે ફેરફાર થયા તેની નોંધ નીચે પ્રમાણે
અભ્યાસ અને પાલનથી ટૂંકમાં લખ
શકાય.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬ મહારાજા કુમારપાળે માંસભક્ષણ સદંતર છોડી દીધું. માત્ર મદિરાપાન ત્યજી દીધું એટલું જ નહિં પણ સાતે વ્યસનને ત્યાગ કર્યો. પિતાના પડોશી રાજ્યો સાથે સ્નેહસંબંધ વધાર્યો. નબળાં રાજ્યોને ઘટતી મદદ આપી ઉભાં રાખ્યાં અને ખાસ કારણ વિના કેવળ રાજ્ય વિસ્તારના લોભથી કે પોતાના ગર્વને પિષવાની વૃત્તિથી લડાતી લડાઈઓ બંધ કરી. ફાંસી કે મૃત્યુ જેવી ભયંકર સજાઓ બંધ કરી. બળતણ પર અને ગાડા પર લેવાતા કરે રદ કર્યા. અપુત્રીયાનું ધન રાજ્યમાં લેવાતું તે કહાડી નાખ્યું. દારૂબંધી સખત રીતે કરી. જુગાર પર અંકુશ મૂકી ને અટકાવ્યો અને દેશ ભરમાં અહિંસાનું વાતાવરણ પ્રગટાવ્યું.
આ જાતના સુધારાના મૂળ જૈનધર્મના સિદ્ધાંતોમાં મળી આવે છે. મહારાજા કુમારપાળના જીવન પર એ તત્વજ્ઞાનની જે ઊંડી અસર પડી તે આપણને ઉપરના સુધારામાં જોવાની મળી આવે છે. એ સુધારણાના પ્રતાપે જ રાજવીને “પરમહંત' નું બિરુદ પ્રાપ્ત થયું. અહંત પ્રભુના અનુયાયીમાં સાધુ અને શ્રાવકે અને એ વર્ગ અંતર્ગત સાધ્વી અને શ્રાવિકાનો સમાવેશ થાય છે અને એ ગણમાં જે વ્યક્તિનાં કાર્ય ધર્મની શોભામાં વૃદ્ધિ કરનાર હોય છે તે પરમ યાને અગ્રેસર મનાય છે. આમ આ બિરુદ પાછળ જે ભાવ સમાયેલું છે તેને જેનેતર લેખકાએ વિચાર કરવાનો છે.
(ચાલુ) ( ૬૩ મા પાનાનું અનુસંધાન ) અહીં રાત્રિમાં અનેક પ્રકારનો ઔષધિ સમૂહની જાજવલ્યમાન દેખાય છે. વળી ઊંચે ઘંટાક્ષરછત્રશિલાઓ પણ શોભે છે. [૧૬]
અહીં સહસ્સામ્રવન અને લાક્ષારામ તથા મોર, કેયલ અને ભમરાના ગાનથી શોભતા. બીજાં પણ અનેક વન છે. [૧]
ઇતિહાસના જાણકાર વિદ્વાને અહીં શોધખોળ માટે લાગે છે એવું એક વૃક્ષ, વેલડી, કુલ કે ફળ (દુનિયામાં) બાકી નથી જે (અહીં) ન દેખાય. [૧૮]
અહીંની ગુફાની અંદર રહેલી શ્રી રાજીમતી કે જે રથનેમિ (નેમિનાથના ભાઈ). ને ઉન્માર્ગથી સન્માર્ગમાં લાવી, તે કોને વંદન કરવા યોગ્ય નથી ?
અહીં કરેલાં પૂજ, સ્નાન, દાન અને તપ વગેરે ભવ્ય પુરુષોને મેક્ષસુખનાં સાધન બને છે. [૨]
કોઈ પણ માગે તે મનુષ્ય દિશા ભૂલીને આ પર્વતનાં મંદિરની જિનેશ્વર પ્રભુની પૂજાને મૂર્તિઓને સ્નાન પછી પૂજાયેલી જૂએ છે. [૧]
- કાશ્મીર દેશથી આવેલ રત્નવડે અને કૂષ્માંડયા દેશથી શ્રી નેમિનાથ પ્રભુની પત્થરની મૃતિ લાવીને લેપ્ય બિંબના સ્થાને મૂકવામાં આવી. [૨૨].
અહીં નદી, ઝરણાં, કુ, ખાણે અને લતાઓની ગણતરી કરનાર કોણ છે? [૨૩]
સિંચવાના સ્વરૂપવાળા, રક્ષણ કરનાર અને ચોથી શોભાયમાન શિખરવાળા મહાતીર્થ શ્રી રૈવતપવને નમસ્કાર થાઓ. [૪] .
એ પ્રકારે મારા (શ્રી જિનપ્રભસૂરિ) વડે સ્તુતિ કરાયેલ અને મોટા સુરિઓએ વર્ણવેલ સંકટ વિનાના (સુખી કરનાર) શ્રી ગિરનાર પર્વતની વિસ્તારવાળી સુવર્ણ સિદ્ધિવાળી ભૂમિ તમારા આનંદ માટે થાઓ. [૨૫]
ઈતિશ્રી ઉજજયંતસ્તવ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैनधर्म की ऐतिहासिकता
लेखक : इतिहास प्रेमी मुनिराज श्री ज्ञानसुन्दरजी वर्तमान युग में प्रत्येक बात इतिहास की कसोटी पर कसकर उसका तथ्य निकाला जा रहा है। पौर्वात्य एवं पाश्चात्य पुरातत्व विशारदोंने अनेक ऐतिहासिक साधन उपलब्ध कर दिये हैं कि जिससे इतिहास-क्षेत्रपर बहुत अच्छा प्रभाव पडा और पडता जा रहा है। जिन घटनाओं का हम नाम तक नही जानते थे आज ऐतिहासिक साधनों से सेंकडों हजारों वर्ष पूर्व की घटनाएं जानने लग गये हैं. जैसे उडीसा प्रान्त की हस्ती गुफा से मिले हुए शिलालेख से महामेघवाहन चक्रवर्ती महाराजा खारवेल और उनके साथ मगध के राजा नन्द एवं पुष्पमित्रादिको जीवन तथा जिन नन्दवंशी एवं मौर्यवंशी: राजाओं को जैनधर्मोपासक मानने में लोग हिचकिचाते थे वे पूर्वाक्त साधनों से जैनधर्मके उपासक ही नहीं पर कट्टर प्रचारक सिद्ध हो गये हैं। इसी प्रकार कई लोंग जैनधर्म को बौद्धधर्म की शाखा कहकर अर्वाचीन बतला रहे थे पर ऐतिहासिक साधनों से भगवान महावीर के पुरोगामी भगवान पार्श्वनाथ भी ऐतिहासिक पुरुष साबित हो चुके हैं । इतना ही क्यों काठियावाड़ के प्रभासपट्टन से मिले हुए ताम्रपत्र से भगवान् नेमिनाथ जो श्री कृष्ण और अर्जुन के समकालीन हुए वे भी ऐतिहासिक पुरुष सिद्ध हो गये हैं। साथ में यह भी पता मिल गया है कि भगवान महावीर के समय जैनियों में भगवान ऋषभदेव की मूर्तियां तीर्थंकर के नाम से पूजी जा रही थी इससे यह अनुमान लगाया जाता है कि ऋषभदेव कोई पुरुष जरूर हुए हैं। उनका समय बहुत दुरका है, ज्यों ज्यों इतिहास की शौध खोज आगे बढती जायगी त्या त्यों वह समय नजदीक आता जावेगा इत्यादि इतिहास ने पुरातत्त्व पर अच्छा प्रभाव डाला है।
बडे ही खेद के साथ लिखना पडता है कि इस प्रकार ज्ञानभानूकी किरणों का चारों ओर प्रकाश हो जाने पर भी अभी ऐसे लेखकों का सर्वथा अभाव नहीं हुआ है जो बिना किसी प्रमाण के एक प्राचीन धर्म को अर्वाचीन बतलाने को उतारु हो जाते हैं । इसके लिये मुख्य दो कारण होने चाहिये--एक इतिहास की अनभिज्ञता, दूसरा हृदय का द्वेष ! यदि यह कारण नहीं होता तो जैनधर्म जैसे स्वतंत्र और प्राचीन धर्म को विक्रम की छठी सातवीं शताब्दी में जन्मा ('किससे हिन्द'); बौद्धधर्म के साथ जैनधर्म को नास्तिक लिखना ('सत्यार्थ प्रकाश' पृष्ट २६५); इनके अनुकरण रूप में कई अज्ञ लोग जैनधर्म को बौद्धधर्म को शाखा ही वतला रहे हैं। क्या यह लेखकों की अज्ञानत नही है ? हमें अधिक दुःख इस बात का है कि
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१८] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष । 'सत्यार्थ प्रकाश' के विद्वान लेखक ने इस प्रकार धोखा क्यों खाया होगा ? कदाचित् स्वामीजीने किसी कारण से लिख भी दिया हो पर पिछले संशोधकों ने अन्यान्य आवृत्तियों में कई प्रकार के संशोधन किये हैं फिर जैनधर्म विषयक गलत लेख की ओर उनका लक्ष क्यों नहीं पहुंचा ? इससे पाया जाता है कि यह केवल अनभिज्ञता ही नहीं पर इसमें द्वेषभाव का अंश भी शामिल है। यता ऐसे भ्रातिपूर्ण लेखों के प्रतिकार के लिये अनेक ऐतिहासिक प्रमाण उपलब्ध हैं परन्तु मैं आज खास बौद्ध ग्रन्थों के एक दो प्रमाण पाठको की सेवा में पेश करदेता हूं कि जिससे पाठक स्वयं निर्णय कर लें कि जैनधर्म और बौद्धधर्म एक हैं या पृथक् पृथक हैं ?
बौद्ध-साहित्य त्रिपिटक के नाम से मशहुर है जैसे-१ विनय पिटक २ सुत्त पिटक ३ अभिधम्मपिटक । जिसमें सुत्त पिटक के पांच निकाय हैं, उसके दूसरे मज्झियनिकाय ग्रन्थ में स्वयं महात्मा बुद्ध अनेकवार जैन निग्रन्थों से मिले, उनसे वार्तालाप कर अपने भाव प्रदर्शित भी किये, जैसे
" एकमिदाइ महानाम समयं राजगहे विहरामि गिजकुटे पव्वते ते नखोपन समयेन संवदूला निगण्ठा इसिगिलियस्से कालसेलायं उब्भन्थकाहान्ति आसनपटि क्खिता ओपमिका दुक्खतिप्पा कटुका वेदना वेदयन्ति अयखोहं महानाम ! सायण्हं समयं पटि सल्लाणा बुट्टितो येन इसि गिलिपस्सम कायसिला येन ते निगण्ठा तेन उपसंकपिम उपसंकमिचा ते निगण्ठो ए तदवोचम किन्नु तुम्हें आबुसो तुठभदुका आसनपटि क्खिता आपकमिक्का दुक्ख तिप्पा कटुका वेदना वेद यथाति एवं बुते महानाम ते निगण्ठा एतदवोचु । निगण्टो आवुसो नायपुतो सव्वन्नु सव्वदस्सी वी अपरिसेसं ज्ञाणदस्सन परिजानंति चरतो च मे तितो च सुतस्स च जागरस्स च सततं समितं नाणदस्सनं पचुपहितंति सों एवं आह अत्थि खोवो निगण्ठा पूव्वं पापकम्मं कत्तं तइमाया कटू कायदुक्करिकारि कायनिज्जरे थपने एतरहि कायेन संबुता वाचापसंबुतो मनसां सवुता तं आयति पापस्स कम्मस्स अकरणं इति पुराणानं कम्मानं तपसाब्बन्ति, भावानवानकम्मं न अकरणा आयतं अनवस्स वो आयतिं अनवस्स वो कम्मक्खयो कम्मक्खया दुक्खयो दुक्खया वेदनाक्खयो सव्वं दुक्खनिज्जएणं भविस्स तितं च पन् अम्हकं रुच्चति चेव खमति च ते न च अम्हा अत्तमानति"
| P. T. D. Majjhim Vol. 181 PP. 92-98 भावार्थ-महात्मा बुद्ध अपने महानाम भिक्षुक को कहते हैं-महानाम ! मैं एक समय राजगृह गया था और गुद्धकुट पर्वत पर विहार कर रहा था उस समय ऋषिगिरि के पास कालशील पर्वत पर बहुत से निर्ग्रन्थ (जैनमुनि ) आसन छोडकर उपक्रम और कठोर
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२]
જૈનધર્મ કી ઐતિહાસિકતા
[८]
तपस्या कर रहे थे । महानाम ! मैं सायंकाल के समय उन निर्ग्रन्थों के पास गया और उनको कहा कि-अहो निर्ग्रन्थो ! तुम आसन छोड उपक्रम कर ऐसी घोर तपस्या कर वेदना का अनुभव क्यों कर रहे हो? महानाम ! जब मैंने उनसे ऐसा कहा तब वे निर्ग्रन्थ कहने लगे कि-अहो निम्रन्थ ज्ञातपुत्र सर्वज्ञ और सर्वदशी हैं वे अशेष ज्ञान एवं दर्शन के ज्ञाता हैं हमारे चलते ठहरते सोते जागते समस्त अवस्थाओ में सदैव उनका ज्ञान दर्शन उपस्थित रहता है। उन्होंने कहा है कि निम्रन्थो ! तुमने पूर्व जन्म में पापकर्म किया है उनकी इस घोर दुष्कर तपस्या से निर्जरा करो क्योंकि तपस्या से पुराने कर्मोंका क्षय होता है कर्मक्षय से दुःखक्षय होता है दुःखक्षय से वेदनाक्षय और वेदनाक्षय से सर्व दुःखों की निर्जरा होती है। इस पर बुद्ध कहता है कि यह कथन हमारे लिये रुचिकर प्रतीत होता है और हमारे मन को ठीक जचता है।
यदि भगवान महावीर और महात्मा बुद्ध तथा जैनधर्म एवं बौद्धधर्म एक ही होता तो महात्मा बुद्ध यह क्यों कहते कि निम्रन्थकी तपस्यादि हमको रुचिकर एवं हमारे दिल में जचती है ? अतः ये दोनों धर्म पृथक् पृथक् हैं ।
एक दूसरा प्रमाण भी बौद्ध ग्रन्थो में मिलता है जैसे कि
" एकं समयं भगवा सक्खेसु विहरति सामगामे तेन खोपन समयेन निग्गन्थे ज्ञातपुत्तो पावायं अधुना कालकतों होति तस्स कालकिरियाय भिन्न निगण्ठे दोवधिक जाता, भंडन जाता कलह जाता विवाद पन्ना अण्णमण्ण मुक्खसेति ही विदुदत्ता विहरति ( मज्झिमनिकाय ग्रन्थ )
भावार्थ-एक समय भगवान् बुद्ध शाक्यदेश के साम ग्राम में विहार करते थे तब सुना कि पावा में निर्ग्रन्थ-ज्ञातपुत्र (महावीर) ने काल किया और उनके निर्ग्रन्थों में दो पार्टी बन गई इतना ही नहीं, पर वे आपस में लडते झगड़ते और मुख से एक दूसरे को भले बुरे भी कहते हुए फिरते हैं-इत्यादि ।
इस प्रमाण से स्पष्ट सिद्ध हो जाता है कि महावीर और बुद्ध अलग अलग थे और बुद्धकी मौजूदगी में ही महावीर का निर्वाण हो गया था।
डाक्टर फहरार, स्टीवेन्सन भाण्डारकर आदि विद्वानों का मत है कि महात्मा बुद्ध का घराना (कुटुम्ब) जैन धर्मोपासक था और महात्मा बुद्ध को सब से पहली शिक्षा जैन निर्ग्रथों से ही मिली थी। अब जरा निम्न लिखित तालिका की ओर ध्यान लगाकर देखिये । भगवान महावीर
महात्मा बुद्ध जन्म स्थानक्षत्री कुण्ड नगर
कपिल वस्तु माता त्रिशलादेवी
गोमति [ देखो पृष्ठ ७२]
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शाह केसरीचंदजी सुराणा
लेखकः-श्रीयुत हजारीमलजी बांठिया, बीकानेर
शाह केसरीचंदजी सुराणा, स्वनामधन्य वीरशिरोमणि दीवान राव शाह अमरचंदजी सुराणा के कनिष्ठ पुत्र थे । आप भी अपने दो ज्येष्ट भ्राताओं और पिता की तरह रणकुशल सेनापति थे । आपने बीकानेर नरेश महाराजा रत्नसिंहजी के राज्यकाल में बीकानेर की अच्छी सेवाों की, जो इस राज्य के पुनित इतिहास में चिरस्मरणीय रहेगी । शेरां के शेर ही पैदा होते हैं, यह कहावत आपके जीवन-चित्रण से स्पष्ट मालूम होती है। ____ आपके जन्म और स्वर्गवास की तिथि अभीतक निश्चित नहीं हो पाई है। आप निःसंतान ही स्वर्गवासी हो गये थे। राजनैतिक और सैनिक क्षेत्र
वि. सं. १८९४ ( इ. स. १८३७ ) के दिनों में चरला का बीदावत कान्हसिंह जोधपुर एवं जयपुर से मदद लेकर बीकानेर इलाके में लंट मार कर प्रजा को अत्यधिक कष्ट देने लगा। उसे पकडने के लिये बीकानेर की ओर से शाह केसरीचंदजी सुराणा भेजे गये । आपने इस बागी सरदार को सुजाणगढ़ में गिरफतार कर बीकानेर भिजवा दिया ।
इन्हीं दिनों में ठाकुर खुमाण सिंह, करणीसिंह, अहड़ वाधा आदि ने जो इस समय जोधपुर इलाके में रहते थे, बीकानेर के गांव साधासर और जसरासर लंट लिये और कितनेक गांवों के ऊँट पकडे ले गये। ये सब लुटेरे गांव झरडिया में रहते थे । नागौर के हाकिम के लिखने पर सुराणा केसरीचंदजी ने एवं ठा. हरनाथसिंहने उन लुटेरों पर चढाई की। इन लुटेरों ने कई दिन तो भागते भागते सुराणाजी का सामना किया और अंत में वे सीवा भाग गये।
जब अंग्रेज सरकार की ओर से मि० कप्तान विलियम फार्टर साहेब बहादुर ज्वारजी, डूंगजी आदि लुटेरों को गिरफतार करने के लिये बीकानेर आये तो महाराजा रत्नसिंहजी ने उनकी मदद के वास्ते शाह केसरीचंदजी को उनकी (फार्टर की) सेवा में भेजा । डूंगरसिंह ज्वारसिंह आदि लुटेरे भागकर अपने साथीयों के साथ बीकानेर आये । इसकी सूचना मिलते ही केसरीचंदजी ने उनका पीछा किया और उनमें से कइयों को गिरफतार कर लियी।
वि. सं. १९०२ ( ई. स. १८४५ ) में तत्कालीन बीकानेर नरेश ने आपकी खीदमतों पर प्रसन्न होकर शाह केसरीचंदजी को रतनगढ़ के हाकिम के पद पर सुशोभित किया। इसी बाबत आपको स्टेट की ओर से मोतीयों के चौकड़ों के रुपये मिले । यह बात एक रुक्के में इस प्रकार है:
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२] શાહ કેશરીચંદજી સુરણ
[७] __ "रु. ३०० शाह केसरीचंद को रतनगढ की हाकमी इनायत की मोतीयों को चौकड़ा का दिया खजानची भालचंद्र से दरवाया सं. १९०२ कार्ती वदि ५।"
महाराजा रतनसिंहजी ने आपकी सेवाओं पर बहुत खुश होकर आपको कई गांव प्रदान किये थे । उनका नाम, संवत, मितिवार इस प्रकार सिक्कों में लिखा है।
॥ गांव खोथड़ी साह केसरीचंद का पटे था सो वहाल रखा सं. १८९८ आसाड वदि १ ॥ गांव दांकर साह केसरीचंदको पटे दिया सं. १९०० फागण वदि ९ ॥ गांव धाकर साह केसरीचंद को पटे दिया सं. १९०७ माघ वदि ९
आपके घर जो धान, मूंग, गेहूं, घी आदि आता था उस पर जकात नहीं लगती थी। यह बात एक रुक्के में है । इन सब बातों से पता चलता है कि महाराजा रत्नसिंहजी की आप पर असीम कृपाथी। ... कप्तान विलियम फार्टर बहादुर आपका बहुत सम्मान करते थे।
वि. सं. १९०४ में मि. फार्टर ने आपको एक पत्र दिया था, जो विशेष महत्त्व का होने की वजह से उसकी अविकल नकल यहां दी जाती है । यह पत्र शाह श्री सेंसकरगजी जतनलालजी सुराणा के पास सुरक्षित है।
श्री रामजी...... सिघ श्री सर्वोपमान साहब श्री केसरीचन्दजी जोग लिखतु कप्तान विलियम फास्तर साहब बहादर केन मुजरा बंचजो । अठेका समाचार भला छै तुम्हारा सदा भला चहीजै। अप्रंच कागद तो पहली वारते आगे तुमारे को गांव बरजू में जोधसर का डेरा लिखा था सो थे बरजू आया हो होगा और हम भी धाड़यां के खोज की लार बागड़सर आज पहुँचे हैं.. ___ और खबर आइ कि कुछ घोडे असवार आदमी धाड़यां का हमारे असवारां ने राणासर की तरफ पकड़े और धाड़वी आगाने खेरखूसर की तरफ गए सो हम कल गुदे गांव जावेंगे और उठे जाकर तजबीज करवा में आवेगी। थे बाँचतां कागद गुढा गांव में कल हमारे पास पहुँचा जरूर रहियो और जो आदमी घोडा उंठ धाडयां का थे पकड़या छै सो हमारे पास लेता आयो जहन जाबता सु वासुं अहवाल घाड़यां का आछी तरै सु पाय | जासी सु ढील ना करीजो जरूर आजो । चैत्र सुदी १५ सं. १९०४+
विलियम फास्टर बहादुर के
अंग्रेजी में हस्ताक्षर + अगले अंको में शा. माणिकचंदजी लालचंदजी का जीवन चित्रण प्रकाशित करने की भावना है।
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ७२ ]
+ 1 फतेहचंदजी
पिता
सिद्धान्त
अमरचंदजी
जन्म
निर्वाण
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
राव अमरचंदजी सुराणा का वंशः वृक्ष -: मलूकचंदजी सुराणा
+
+
माणिकचंदजी लालचंदजी केसरीचंदजी
T
उदैचंदजी
कस्तुरचंदजी फूलचंदजी ताराचंदजी
+ T हुकुमचंदजी
+
T+
लक्ष्मीचंदजी हरिचंदजी T किसनचंदजी
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१ लालचंदजी, हुकुमचंदजी के दत्तक गये ।
२ पूनमचंदजी, फतेहचंदजी के दत्तक गये ।
३ जयचंदलालजी, उत्तमचंदजी के दत्तक गये ।
+ आपका जीवन चरित्र ईसी पत्र के अगले अंको में प्रकाशिह करने की भावना है । ÷ यह वंश वृक्ष मुझे शाहजी के वंशधर शाह सेंसकरणजी की कृपा से प्राप्त हुआ है ।
[ पृष्ठ ६९ से चालु ] सिद्धार्थ राजा
૨
उत्तमचंदजी
पूनमचंदजी
३ |
I जयचंदलालजी सेंसकरणजी (विद्यमान)
1 जतनलालजी (विद्यमान )
स्याद्वाद
इ. स. पूर्व ५९९ इ. स. पूर्व ५२७
[ वर्ष
For Private And Personal Use Only
शुद्धोदन क्षणिकवाद इ. स. पूर्व ६०१
इ. स. पूर्व ५२१
एक माननेवालों की
समझने में किसी
1
इससे भगवान महावीर और बुद्धको तथा जैनधर्म एवं बौद्धधर्म को भ्रान्ति दूर हो जायगी और जैनधर्म को प्राचीन एवं स्वतंत्र प्रकार की आपत्ति नहीं आवेगी, क्योंकि वेद और पुराणों के समय भी जैनधर्म का काफी प्रचार था इस बात को वेद और पुराण साबित कर रहे हैं । लेख बढ़ जाने के भय से वे प्रमाण यहां उद्धृत नहीं किये जाते हैं ! यदि किसीको देखना हो तो मेरी लिखी “जैन जाति महोदय" नामक पुस्तक को देखे । इस लेख लिखने में मेरा लक्षबिन्दु उन भ्रांतात्माओं का भ्रम मिटाने का ही है जोकि जैनधर्म और बोद्धधर्म को या भगवान महावीर और महात्मा बुद्ध को एक बतलाते हैं । अतः मेरे इस लेख से प्रत्येक व्यक्ति जैनधर्म को स्वतन्त्र एवं प्राचीन ही मानेगा ।
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. ત્યાં નિર્માણ થયેલ તથા લખાયેલ સાહિત્ય
લેખક:--મુનિરાજ શ્રી કાંતિસાગરજી. નાગપુર
(ગતાંકથી ચાલુ) ગયા અંકમાં આપણે બાલાપુરમાં બનેલ ઐતિહાસિક ખાસ ખાસ ઘટનાઓ તપાસી. હવે આ અંકમાં આપણે બાલાપુરમાં જે સાહિત્યનું નિર્માણ થયું તેમજ જે સાહિત્ય લખાયું તે સંબંધી જે ઉલ્લેખ મળે છે તે જોઈશું.
બાલાપુરમાં નિર્માણ થયેલ જૈન સાહિત્ય (૧) બાલાપુરમાં સંવત ૧૬૭૭ ભાદરવા સુદ ૮ મંગલવારે લૌકાગચ્છીય જીવરાજે એક સ્તવન રચ્યું :
“સંવત સેલસી તેર વરષિ, ભાદ્રવા સુદી આઠમસાર, મંગલવારે સ્તવન કીધું, બાલાપુર મોઝાર રે; ભલ ભાવ આણુ ભવતી જાણી, તવન ભણે જે એકમના,
કરજોડી મુનિ જીવરાજ બોલે, કાજ સરસે તેહનાં.” ઉક્ત મુનિના અન્ય જે રતવને મારા સંગ્રહમાં છે તેમાં બે સ્તવનોમાં સંવત અને ગામનું નામ સૂચવેલ હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનાં હોવાથી તેની નોંધ અહીં ટાંકુ છું.
૧૬૧૯ વિજયાદસમીને સોમવારે બહાદરપુરમાં રઘુનાથસ્વામીનું સ્તવન બનાવ્યું તથા ૧૬૭૨ શ્રાવણ સુદ ૫ વાવેલમાં આદિનાથ સ્વામીનું સ્તવન બનાવ્યું અને ૧૬૭૫ આ સુદિ ૧૦ શુક્રવારે જેતપુર (કાઠીઆવાડ) માં મહાવીર સ્વામીનું સ્તવન નિર્માણ કર્યું.
(૨) બાલાપુરના સંધની વિનંતીથી વિમુનિએ સંવત ૧૭૮૧ માં ગુરુભાસની રચના કરી. આની મૂળ પ્રત મારા સંગ્રહમાં છે
સંવત સતરશશિ વસુ સૂમર, રવિમુનિ કહઈ ઉલ્લાસ,
બાલાપુરની રે સંધની, વીનતીઈ કીધી ભાસ રે | ૮ | (૩) ઉક્ત વિમુનિએ લીંકાછીય શ્રી. કેશવજીનો ભાસ બાલાપુરમાં બનાવ્યો હતો. તેમાં રચના સંવત આપેલ નથી. આ રાસ મારા સંગ્રહમાં છે. એ ગ્રંથના અંતમાં આ પ્રમાણે ઉલ્લેખ છે
શ્રી બાલાપુર મનરંગ તે રવિમુનિ ભાસ બનાઈ સાધુ. ૧૧.
“ અતિ ભાસ સંપૂર્ણ લિખતી કૃષિ રવજી. સંવત ૧૮૧૮ વર્ષે સા. અમરસી પુત્ર સા. અખયરાજ સા. વિજયરાજ. પઠનાર્થમ બાલાપૂરે” - કાગચ્છીય અન્ય સાહિત્ય વિપુલ પ્રમાણમાં મારા સંગ્રહમાં છે. તે કવિઓમાં જીવરાજ તેજસિંગ મુખ્ય છે. તેની નેંધ નિબંધ લાંબે થઈ જવાના ભયથી આપી શકો નથી. એ તે સ્વતંત્ર નિબંધ જ માગી લે છે. - ૧ આ બહાદરપુરને સં. ૧૫૩૦ નો લેખ શ્રીનાહરજીના સંગ્રહ (ભા. ૧, ૫. ૧૧૫) માં મળે છે.
૨ જેતપુરના લેખો શ્રીનાહરજીના સંગ્રહમાં (ભા. ૨ પૃ. ૯૧) સં. ૧૫૩, તથા બુદ્ધિસાગર [ (ભા. ૧ ૫. ૧૪) ના સંગ્રહમાં ૧૫૨૪ને તથા ઉક્ત સંગ્રહમાં (ભાગ ૨ ૫, ૨૬૫) ૧૫ર૬, તથા ૧૫૭૬ (પૃ. ૨૨૯)ના લેખ મળે છે. આ ગામ કાઠીઆવાડમાં ભાદર નદીના કિનારા પર જેતલસર પાસે આવેલ છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[७४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष ઉપરોક્ત ત્રણે કૃતિઓ લૌકાગચ્છીય મુનિઓએ નિર્માણ કરેલી છે. વિ. સં. ૧૫૦૮ માં લીંકાશાહે પ્રતિમા ઉત્થાપી નવો મત ઉપસ્થિત કર્યો માટે લીંકામત કહેવાય છે. ચૌરાસી ગોમાં લોકાગચ૭ કઈ છે જ નહિ પણ લૌકામત છે. તે સમયમાં લૉકામત તરીકે જ તેની ખ્યાતિ હતી એમ હર્ષ સાગરના શિષ્ય રાજસાગરે (૧૬૫૦ પહેલાં) બનાવેલ “લુકામતની સાધ્યાય” પરથી સ્પષ્ટ જણાય છે. મૂળ પ્રત મારા સંગ્રહમાં છે. (વિ. જૂઓ " श्रीमान यो ")
બાલાપુરમાં લખાયેલ જૈન સાહિત્ય (૧) કર્ષિદા રાસ કર્તા-જયવંતરિ વડગચ્છીય ૧૦૩૮. એ ગ્રંથની પુપિકા આ प्रभारी छ :
इति श्री ऋषिदत्तारास ढाल ३ सम्पूर्ण शुभं भवतु आसो शुदी ५ गुरुवार संवत १७३८ वरिषे बालापुर मध्ये लिखितं अमीचंद सा लखी आप्यो. आर्या जीवी तसू सीषणी आर्या हसा बालापुर मध्ये ॥ छ ॥ छ ।
(२) शलिस 48५७- भतिसार (मरत२।२७) सभ्या स. १७४४. पुल्पिा
संवत १७४४ भाद्रवा सुदि १३ दिने लिखितं पूज्य पंडित सिरोमणी निरमल गात्रपूज्य ऋषि ५ दामाजी तत् शिष्य ऋषि मनोहर वजा पाठनार्थ साह अखाय तप्तुत्र सा. धनपाल वाचनार्थ बालापुर ग्रामे शुभं भवतु शुभं भूयात्"
(७) छूट तपना- प्रतिविमण ( त५२७). सण्या संवत १७४४. पुष्पिा _ संवत १७५९ मृगशिर वदि ८ म्यां तिथौ सोमे सकल पंडितोत्तम पंडित श्री ५ अनंतविमल गणि त. शिष्य मानविमल गणि त. शि. पं. केसरविमल गणि त. शिष्य भोजविमल गणि त. शिष्य पंडित श्रीरुचि गणि तत् शिष्य ईसर (ईश्वर) विमलेन लिपिकृतं सु. श्राविका पूज्यप्रभाविका देवगुरुभक्तिकारिका द्वादशवतधारिका अनेक ओपमांओ (यो) ग्य कुंअरबाई वाचनार्थ लेखक पाठक्योः चिरं जीयत् बालापुरे
(४) प्रहाय नवायाय- मन ( ५२०२२-७ ) स. १७७४ पु!ि
संवत १७७४ वर्षे महावदि ११ बुधे बालापुर प्रामे लिखीतं सूखा वाचनार्थ सा. लालदास श्रीरस्तु "कल्याणमस्तु" ।
(૪) શ્રીપ્રિયમેલકતીથપ્રબોધસિહલસુત ચઉપઈ, કર્તા સમયસુંદર (ખરતરગચ્છ) १७८४. पुष्पिा .
संवत १७८४ वर्षे श्रावण सुदि २ रवौ दिने लिखीतं ऋषि हरजी ऋषि सूखा बालापुर ग्रामे सुश्रावक पूज्यप्रभावक साह जयराज तत्पुत्र साह मीठाजी पठनार्थ शुभं भवतु कल्याणमस्तु
(6) पृद्धशांति १७८६ पु४ि /
संवत १७९६ वर्षे आश्विन मास शुकल पक्षे सप्तमी शुक्रवासरे सकलपंडित शिरोमणि ॥ पूज्यऋषि श्री ५ सुखाजी चिरंजीवी तस्य शिष्य लपिकृतं मुनि भागचंद ॥ पठनार्थ सकलसंघशिरोमणि संघनायक सा. श्री ५ बाबूजी शुभं भवतु बालापुरे ॥
(७) पियार योसही, ता-ननभूरि (२८ २७ ), १७४६. पुष्पि:
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२] બાલાપુર
[७५] लः ॥ पूज्यऋषि श्री ५ सूखाजी चिरंजीवी तशिष्य लपिकृतं मुनि भागचंद ॥ सा. बाबुजी देवराज शुभं वालापुरे ॥
(८) पतीय सिन स्तवन, ४ा यशोविय (त५२७) १७५७ पु०ि५४१. संवत १७९७ भाद्रवा शुदि १० रवौ लिखित ऋषिनानग बालापुर मध्ये.॥ (e) किन यौवीसी, ता मानविय ( तपा२७) १७८७. .
लिखितं पूज्य ऋषि श्री ५. देवचंदजी लि. नानग संवत १७९७ वर्षे श्रावण शुदि १५ रवौ वालापुर नगरे
ઉપરની બન્ને પ્રતિ એક જ વ્યકિતના હાથે લખેલ છે. (१०) हनशीलतपमानासाह. तां समयसुं२ (भरत२।२७) १७८८ पुwिl.
संवत १७९९ वर्षे आषाढ वदि १४ वार भोमे (मंगले) श्री बालापुर नगरे लिखितं पूज्य ऋषि जसराजजी त. शिष्यऋषि पूज्य प. श्री. देवचंदजी तत् सेवक नानजी लिपिकृतं पठनार्थ वाइ लालकुंअर (पठनार्थ) शुभं भवतु
આની એક સચિત્ર પ્રત મારા સંગ્રહમાં છે. (११) शासनस्तुति. प्रता शासनमुनि, १८८०. पुषि..
संवत १८८० वर्षे आसोज यदि ४ गुरूवारे सम्पूर्ण बालापुरे दक्षिण (?वरार) देशे अमृतविजे. लि. गोडीजी प्रसादात्
(१२) विमानरास. ४ धसमुद्र ( भरत२५२७) १८८४. पु५ि४।..
संवत १८८४ प्रवर्तमाने पोष मासे कृष्णपक्षे द्वादशी शनीवासरे पं. सुखवि. जयजी लिपिकृतं वालापुर नगरात् (?) चिरंजीवी बाई लालकुंअर पठनार्थ.
(13) अलि मुनिशस. ता मामासा॥२ १८८४. [५. ___ महामाहोपाध्याय भावविजयगणि तत्पट्टालंकार सकलशिरोमणि पं. श्री लालविजयगणि. तशिष्य पं. मानविजयगणि. तशिष्य चरणरज सुखविजय गणि, बालापुरनगर वास्तव्यः॥
પ્રસ્તુત હસ્ત પ્રતમાં છ રાસ છે તેની સૂચિ પ્રતાને આપી છે. યદ્યપિ આ ઉપરની પ્રતમાં લખ્યા સંવત સૂચવ્યો નથી પણ ૧૨ મા નંબરની પ્રતના એક જ સરખા અક્ષરો હોવાથી અત્રે નોંધવામાં આવી છે. રામનાં નામ આ પ્રમાણે છે.
" प्रथम दानशास। रास, (१३ पत्र) रात्रीमान २१स (१३-२२ ) मनाना रास ( २२-४७ )
श मन रास (४७-८५) २तनभारना रास (८५-१०८ ) युसमदने। रास (१०८-130) मे सव २रास सात गवा. - संवत १८८४ प्रवर्तमाने मासोत्तममासे शुकल पक्षे फाल्गुण मासे रविवारे पूर्ण..., श्रीरस्तु कल्याणमस्तु इति मंगलं ॥ बाइ लालकुंअरे पुस्तिका लखावी, बालापुर मध्ये"
(१४) शशविलयरित्र (तूनी भूतराती भाषामा). १८८५. पुलिप:__संवत १८८५ ना वर्षे मिति फाल्गुण वदि ३० दिने सम्पूर्ण लिखितं अमृतविजये वालापुर मध्ये. श्रीगोडीपार्श्वनाथजी प्रसादात् आत्मार्थ लख्युं छे."
(१५) शिप्रसार समि शीविश्वनाथ महाया, १८८९. पुलिस.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[७] શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष । संवत १८८६ मिति आ. शु.५ लिखितं बालापुर मध्ये श्री जगत अंबाजी प्रासादात् गुरुजी अमृतविजेजी पठनार्थ श्रीरस्तु रामजी ज्योतिषी”
(१९) नवत २१ ( मा प्रतना मक्षर सुंदर छे ) सार नि. १८८७. पुष्पिा
संवत १८८७ वर्षे पोप वदि ८ गुरौ लिखितं ऋषि धनजी सिवचंदजी श्रीबालापुर नगरे बराड देशे, पहनी लखावणी खरी आपे ते खरो छे. मैनत खरी करावी झाणवुझने न आपे ते धर्मठग जाणवा ॥ इति भावार्थ
(१७) महावीर स्त न. ! यरन ( त५।२७) १८८9. Yपि. संवत १८८७ ना वरसे महा सुद १५ आदितवारे बालापुरे अमृतविजे लख्युं छे. (१८) या रास पता भासनविय (५७) १८५१ ५०५४१.
संवत १८९१ वरसे वैशाख शुदि २ बुधवारे लखी दक्षणदेश मध्ये वराडदेशे. गाम बालापुर मध्ये श्री गोडीपार्श्वनाथजी प्रसादात् भट्टारकथी १०८ विजयप्रभसूरि तस्य शिष्यमुनि सुमवियेजी (?विजयजी) तस्य शिष्य गजविजेजी, तस्य शिष्य रूप विजयजी, तस्य शिष्य हेमविजयजी, तेहनो दास मुनि अमृतविजयजी, आत्मार्थ पुस्तिका लखी छे “जे वांचे तेहने पुन्य"
(१८) सीमावती सुमतिविकास रास, ५२त्न (त५५-७ ) १८६८ पुलि५४.
संवत १८९८ ना वर्षे फागुण मासे बुधवासरे ली. मुनि अमृतविजेजी दक्षणदेश मध्ये वराडदेशे गाम बालापुर मध्ये श्री (गोडी ) पार्श्वनाथ प्रसादात् ए पोथी आत्मार्थे लखी छे.
(२०) योगामी सातायती विरास, अभयसाम. (५. 21.) १८९८ पु४िा . संवत १८९८ ना वर्षे चैत्र मासे कृष्णपक्षे लिखितं मुनि अमृतविजय, श्रीरस्तु" (२१) हाजी८५ २, ता निसुंदरसू२ ( त५१२७) १८००. पि.
संवत १९०० वरसे मीती (? मिति) वैषाख शुद ११ वुधवारे ली. मुनि अमृतविजय आत्मार्थे, श्रीगोडीपार्श्वनाथ प्रसादात् दक्षणदेशे वराडदेशे गाम बालापुर मध्ये लख्युं छइं जयणाइ वांचजो. ( अन्य अक्षरोवळे) प्रत पं. तिलोकसौभाग्यजी वाचनार्थ तपगच्छके आदेसी. उदेपुर चोमासो टा. ३.
(२२) ॐनीमारानी रास. ता मानविय ( त ५०२७) १८००. पु०ि५५१.
संवत १९०० ना वर्षे मगशीर मासे कृष्णपक्षे तिथी १० थावर वारे (?शनिवारे) दक्षण वराडदेशे. गाम वालापुरमें गोडीपार्श्वनाथ प्रसादें ली. मुनि अमृतविजे."
(२३) विभ मा५त्यारनी त थानी भा५२।०४था । छे. ८०३. पु1ि .
संवत १९०३ ना वरसे वैशाख वदि ३ गुरुवारे लिखितं. मुनि अमृतविजेजी आत्मार्थ
(૨૪) હંજરાજ વચ્છરાજ રાસ કર્તા સમયસુંદર (ખરતર) ૧૯૧૧ પુપિકા. संवत १९११ वरसे चैत्र शुद १५ गुरुवासरे लि. मुनि, आत्मार्थ,
આ સિવાય પણ અમૃતવિજયજીના હાથના લખેલા પાનાઓ ત્યાં ઘણા પડેલા છે. ઉપરની પુષ્મિકાઓ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે બાલાપુરમાં પૂર્વેના કાળમાં જેનોની વસ્તી વિશેષ પ્રમાણમાં હતી. તથા સાહિત્યની પણ સારામાં સારી સેવા ત્યાંના જૈનોએ બજાવી હતી.
(या)
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિલકમંજરી
[મહાકવિ ધનપાલકૃત એક ગ્રંથને ટૂંક પરિચય]
લેખક--મુનિરાજ શ્રી સુશીલવિજયજી આર્યાવર્તના ઈતિહાસમાં સરસ્વતીના ઉત્કર્ષના જે જે યુગો નોંધાયા છે તેમાં માલવપતિ મહારાજા ભેજનો યુગ પણ એક મુખ્ય યુગ ગણાય છે. તે સમયે અનેક વિદ્વાનોએ સરસ્વતાની શોભા વધારી હતી. તે કાળમાં રચાયેલ અનેક ગ્રંથે આજે ભારતીય સાહિત્યમાં બહુમૂલ્ય રત્ન જેવા ગણાય છે. મહારાજા ભેજ સ્વયં મહાવિદ્વાન હતા અને અનેક રિદ્વાનોને તેઓ આશ્રય આપતા હતા. આ રાજ્યાશ્રયના પરિણામે જ તે કાળની સરસ્વતીપૂજા ઈતિહાસમાં અમર થઈ ગઈ છે.
મહારાજા ભોજની રાજસભાના જે પંડિત રત્નસમાન લેખાતા તેમાં પરમહંત મહાકવિ ધનપાળ પણ એક હતા. મહારાજાને તેમના ઉપર પૂરો સદ્દભાવ હતો અને તેમની પ્રેરણાથી જ મહાકવિ ધનપાળે અનેક ગ્રંથની રચના કરી હતી.
સંસ્કૃત ગદ્ય સાહિત્યમાં મહાકવિ બાણની કાદંબરીની હરોળમાં બેસી શકે એવી કઈ કૃતિનું નામ લઈ શકાય તે તે મહાકવિ ધનપાળની તિલકમંજરી. આ ગ્રંથની રચનામાં મહારાજા ભોજની પ્રેરણાએ ઘણો ભાગ ભજવ્યો છે એમ એ ગ્રંથરચનાને ઈતિહાસ તપાસતાં લાગ્યા વગર નથી રહેતું.
આ ટૂંકા લેખમાં એ તિલકમંજરી સંબંધી કંઈક વિચાર કરીશું. કથાનું મૂળ
સૌથી પહેલાં એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે કવિ ધનપાલે આ કથાનું મૂળ શામાંથી લીધું? શું પોતાની મતિક૯૫નાથી એ કથા ગઠવી કહાડી ? અથવા તે અન્ય ગ્રંથમાંથી તેને ઉદ્ધરિત કરી? આ બાબતમાં કવિ સ્વયં તિલકમંજરીના મંગલાચરણમાં ૫૦ મા લેકની અન્દર જણાવે છે– વિનામો ” અર્થાત્“જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતમાં પ્રતિપાદન કરેલી કથા સાંભળવાની અભિલાષાવાળા રાજા ભોજને વિનેદ આપવા અદ્દભુત રસવાળી આ કથા રચી." આથી આપણને સ્પષ્ટ જણાઈ આવે છે કે કવિ ધનપાલે પિતાની મતિકલ્પનાથી નહીં પણ જિનેશ્વર ભગવંત પ્રતિપાદન કરેલા તત્ત્વજ્ઞાનને અવલંબીને આ કથા રચી. ગ્રંથના મંગલાચરણના શ્લોક
ગ્રંથનું મંગલાચરણ કવિએ ઘણું જ વિસ્તારપૂર્વક કર્યું છે. જુદા જુદા દેશમાં નાના મોટા એકંદર ૫૩ કેમાં બહોળો ઉદ્દઘાત પૂર્ણ કર્યો છે. જેનું કંઇક ખ્યાન નીચે પ્રમાણે છે.
આ બાબતમાં “તિલકમંજરી કથા સારાંશ”માં પ. પ્રભુદાસ બેચરદાસ જણાવે છે-“આ સ્થળે કિનારત્વ ને શો અર્થ કરવો? જિનાગમમાં કહેલી કે જિનાગમમાં કહેલા તત્વજ્ઞાન પ્રમાણે (જૈન શૈલીથી) બનાવેલી? પહેલો અર્થ લેવાનું આપણુ પાસે હાલ કંઈ પ્રમાણુ જણાતું નથી. એટલે બીજો અર્થ લે વધારે ઠીક લાગે છે. ”
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૬
સુંદર રચના, સરલ શબ્દ, ગંભીર અય યુક્ત આ મંગલાચરણને પ્રારંભિક “સ વ પત્ત નિનઃ” એ લકથી કર્યો છે. અને દ્વિતીય ક સુધી સામાન્ય જિનની સ્તુતિ કરી છે. પછીના ત્રણ લેકમાં વર્તમાન કાલિન પ્રથમ તીર્થકર શ્રી. આદીશ્વર ભગવંતની, અને છઠ્ઠા લેકમાં ચરમ તીર્થકર શ્રી મહાવીર ભગવંતની સ્તુતિ કરી છે. સાતમા શ્લેકમાં મૃતદેવી સરસ્વતીની સ્તુતિ છે. ત્યારપછી આઠમા લેકથી અઢારમા લેક સુધી સુવિઓની પ્રશંસા, ખેલ પુરુષની નિંદા, સુકાવ્યનું સંકીર્તન અને કુત્સિત કાવ્યનું દેદ્દઘાટન કરવામાં આવેલ છે.
* ૧૮ મા શ્લોકમાં પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર “ત્રિ ” (૩vજો વા વિના વા પુરૂ વા)ના ધારક શ્રી. ઈન્દ્રભૂતિ ( ગૌતમસ્વામી)ની સ્તુતિ કરી છે. ત્યાર પછી સ્વમતમાં તથા પરમતમાં થઈ ગયેલા મહાકવિઓની તથા તેમની કૃતિઓની કથાકારે ઘણી જ પ્રશંસા કરી છે. ૨૦ મા શ્લોકમાં આદિ કવિ તથા રામાયણ અને મહાભારતના રચયિતા વાલ્મીકિ અને વેદવ્યાસને વંદન કરવામાં આવેલ છે.
૨૧ મા લેકમાં શ્રી ગુણત્રય કવિની “વહતથા એની પ્રશંસા કરી છે. ૨૨ મા લેકમાં શ્રી. પ્રવરસેનના “સેવંધ” મહાકાવ્યની પ્રશંસા કરવામાં આવી છે. ૨૩ મા લેકમાં શ્રીમાન પાદલિપ્તાચાર્ય કૃત બતાવત” કથાને વર્ણવેલી છે. ર૪ મા લોકમાં છવદેવસૂરિના પ્રાકૃત પ્રબન્ધની પ્રશંસા કરી છે. ૨૫ મા શ્લોકમાં આસન્નતિ કવિ કાલિદાસની, ર૬-ર૭ મા લેકમાં બાકવિ અને તેના પુત્ર પુલિંદની, ૨૮ મા શ્લેકમાં માઘકવિ અને ભારવિની પ્રશંસા છે. ૨૯ મા લેકમાં શ્રીમાન હરિભદ્રસૂરિકૃત “સાવિત્ય” ચારિત્રની પ્રશંસા છે. ૩૦ મા શ્લોકમાં ભવભૂતિની ભારતિને ઘણી જ ખુબીથી વર્ણવેલી છે.
- ૩૧ મા શ્લોકમાં વાપતિરાજના “ગૌડવધ”ની પ્રશંસા છે. ૩ર મા લેકમાં કવેતાંબરશિરોમણિ શ્રીમદ્દ બપભઠ્ઠી–ભદ્રકીર્તિસૂરિકૃત “તારાગણ” નામના કાવ્યનું સંકીર્તન છે. ૩૩ માં લેકમાં યાયાવર રાજશેખર કવિની વાણીને વખાણી છે. ૩૪ માં લૅકમાં સ્વગુરુ શ્રી. મહેન્દ્રસૂરિની સ્તુતિ કરી છે. ૩૫ મા શ્લોકમાં રૂદ્રકવિની “લેકયસુંદરી”ની તથા ૩૬ મા લેકમાં રૂદ્ર કવિના પુત્ર દુમરાજની “સૂક્તિઓ”ની પ્રશંસા કરેલી છે. બાદ કવિ ૩૭ મા લેકમાં કહે છે કે-કઈ વાણીમાં, કોઈ માત્ર કથારસમાં અને કોઈ પ્રસાદાદિ ગુણમાં ચડે છે, પણ ત્રણે ગુણે જેનામાં હોય તેઓને તે ધન્ય છે. ૩૮ મા શ્લોકમાં શ્રી. અબુદગિરિ (આબુ પર્વત)નું વર્ણન છે. ૩૯ મા લેકમાં શ્રી પરમાર ભૂપાલનું, ૪૦ મા લેકમાં શ્રી. રસિંહનું, ૪ મા શ્લોકમાં શ્રી. સાયકનું, અને ર મા લેકમાં શ્રી. વાપતિ ભૂપતિનું વર્ણન છે. ત્યારબાદ ૪૩ માં લેકથી માંડી ૪૯ માં બ્લેક સુધી મહારાજ ભાજનું કવિએ ખૂબખૂબ વર્ણન કરેલું છે. ૫૦ મા
કમાં પ્રસ્તુત કથાની ઉત્પત્તિનું વર્ણન છે. ૧૧ અને ર મા શ્લોકમાં કવિએ પિતાના પિતામહ (દેવર્ષિ નામના ) અને પીતા (સર્વદેવ)ની પ્રશંસા પૂર્વક સ્વવંશનું કીત્તન, પિતાના નિવાસસ્થાન વગેરેનું વર્ણન કરેલું છે. અને છેલ્લા ૫૩ મા શ્લોકમાં આ કથાના કત્તો (પરમહંત મહાકવિ ધનપાલ) કોણ છે તે સૂચવેલ છે.
આ પ્રમાણે ૫૩ લોકના બહોળા મંગલાચરણ પૂર્વક પીડીકા પૂર્ણ કરવામાં આવી છે. તિલકમંજરીના મંગલાચરણરૂપે રચાયેલા આ પક શ્લોકનું કાવ્ય કે સાહિત્ય ની દૃષ્ટિએ જે મહત્ત્વ છે તે તો છે જ પણ તેનું ખરેખરું મહત્ત્વ તો તેની અતિહાસિક ઉપયોગિતાનું છે. એ મંગલાચરણ ઉપરથી ધનપાલની પૂર્વના અનેક કવિઓ અને તેમાંથી અનેક રચના
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨ ] તિલકમંજરી
[ ૯ ] ઓનાં નામનો એક સામટો ઉલ્લેખ આપણને મળી જાય છે. સૌથી વિશેષ ખૂબીની વાત તે એ છે કે આ નામનો ઉલ્લેખ કરવામાં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા કે એક પક્ષતાનો જરા પણ આશ્રય લીધા વગર કેવળ એક સાચા સરસ્વતી ઉપાસકને છાજે તે રીતે જૈન-જૈનેતર દરેક વિદ્વાન અને તેમની કૃતિનો, લેશ પણ સંકેચ અનુભવ્યા વગર ઉલ્લેખ કર્યો છે. કવિની આ મહત્તા ખરેખર અભિનંદનીય છે.
આટલા લાંબા અને અર્થપૂર્ણ મંગલાચરણ પછી “સ્તિ રીતનાસ્તવિ૮સુત્રોના” ઈત્યાદિ વાકયથી ગદ્યમય કથા પ્રારંભ કરવામાં આવે છે. વચમાં વચમાં કવિએ ચમત્કારિ એવા પદ્ય લેકે પણ મૂકેલા છે અને છેવટે કથાકારે “આનંદ”
આનંદ” “આનંદ”ની ઉદ્દઘોષણું પૂર્વક કથાની પૂર્ણતા કરી છે. પ્રાચીન પ્રત
| તિલકમંજરીની તાડપત્રની પ્રાચીન પ્રત સં. ૧૧૩૦ માં લખાયેલી જેસલમેર ભંડારમાં છે (જે. પૃ. ૪)
“જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ [વિ ૩; પ્ર. ૧] પૃ. ૨૦૪ તિલકમજોરી પર સંસ્કૃત ટિપ્પણ તથા ટીકાઓ
તિલકમંજરી પર પૂર્ણતલગીય શ્રી. શાંતિસૂરિવિરચિત એક લઘુ ટિપણ મળે છે. આ ટિપણુ દુધ સ્થળોનું સારું સ્પષ્ટીકરણ કરે છે, અને તે ઘણું જ ઉપયોગી છે. તેની પ્રતો અમદાવાદ તથા પાટણના ભંડારોમાં મળી આવે છે.
_“તિલકમંજરી કથા સારાંશ ”માંથી પૃ. ૪૦ પદ્મસાગરગણિકૃત એક વિસ્તૃત ટીકા પણ ઉપલબ્ધ થાય છે. લગભગ આઠ કે નવ હજાર લેક પ્રમાણ ગ્રથ છે. કંઈક અશુદ્ધ વધારે જણાય છે. તેની મૂળ પ્રતિ શ્રી. હંસવિજયજી મહારાજ પાસે છે અને ઉતારો અમારી પાસે છે. એવું માનવામાં આવે છે કે આ ટીકા કરતાં ઉપરનું ટિપ્પણું વધારે વજનવાળું છે.
--“ તિલકમંજરી કથા સારાંશ” પૃ. ૪ પૂજ્યપાદ્ પ્રગુરુરાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ સાહેબે તિલકમંજરી ઉપર “પરાગ” નામની સંસ્કૃત ટીકા લખેલી છે, જેનો અમુક ભાગ અમદાવાદવાળા શેઠ શ્રી. માણેકલાલ મનસુખભાઈ તરફથી બહાર પડેલ છે. હજુ સુધી સંપૂર્ણ બહાર પડેલ નથી. સંપૂર્ણ તૈયાર છે. થોડા સમયમાં તે પણ બહાર પડશે. આ ટીકાનું લગભગ પ્રમાણ ૨૦૦૦૦ ઉપરાંત પહોંચે એટલું છે. તિલકમંજરીના સારસંવાહક
(૧) દિગંબર પંડિત ધનપાલકૃત તિલકમંજરી કથાસાર. (૨) કવેતાંબર પંડિત લીધરકૃત તિલકમંજરી કથાસાર. (૩) પાસાગર ગણિકૃત તિલકમંજરી કથાસાર.
(૪) શ્રીરંગમાં છપાયેલ તિલકમંજરી (સંક્ષેપ). - આ મને પહેલે સાર ૧૨૬૧ માં કાર્તિક માસમાં બન્યો છે. એના કર્તા ધનપાળ પતિ પાળ જ્ઞાતિના અને અણહિલપુર પાટણના વતની દિગંબર જૈન વણિક છે. મળ તિલકમંજરીકાર કવિ ધનપાળ વેતાંબર સંપ્રદાયને માન આપનાર છે. સારકર્તા ધનપાળ દિગંબર છતાં સાર રચવા માટે તૈયાર થયા તેમાં કવિ ધનપાળની આકર્ષક શકિત પ્રગટ થાય છે. આ સારની રચના બીજા નંબરના સાર કરતાં કેટલેક અંશે ઉત્તમ છે. તેમાં પ્રકરણે પાડેલા છે. (આત્માનંદ પ્રકાશ ૧૯૭૨ માઘ.) .
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૮૦] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ નંબર બીજે–આ સાર વેતાંબર પંડિત લક્ષ્મીધરે ૧૨૮૧ માં રચ્યો છે. આ ગ્રંથ આ સંસ્થા તરફથી છપાઈ બહાર પડી ચૂક્યો છે. તે વાંચવાથી જ તેની હકીક્ત વાચકો જાણી શકશે એટલે અહીં તેની સમાલોચના આપી નથી.
નંબર ત્રીજે--આ સાર પૂનામાં ડેક્કન કોલેજના ભંડારમાં કે ભાંડારકરના ગ્રંથ સંગ્રહાલયમાં પ્રાપ્ય છે.
નંબર ગે--મદ્રાસ પાસે આવેલ શ્રીરંગમાં વાણીવિલાસ પ્રેસમાં છપાયેલ તિલકમંજરી છે. પ્રથમ તે અભિનવ બાણ કૃષ્ણમાચાર્યના આધિપત્ય અને તંત્રીપણું નીચે નીકળતાં “સ ” માસિકમાં ક્રમશઃ પ્રગટ થતી હતી અને પાછળથી અખંડ પુસ્તકાકારે પણ બે રૂપિયાની કિંમતે મળતી હતી. આમાં તિલકમંજરી ગ્રંથ અક્ષરે અક્ષર લેવામાં નથી આવ્યો, પણ કેટલાંક વર્ણને છોડી દઈ કથા ભાગ સંસ્કૃત એનાએ શબ્દમાં ગદ્ય બદ્ધ લીધેલ છે. જેમને જરૂર હોય તેઓએ તે સ્થળે તપાસ કરાવવી.
“તિલકમંજરી કથા સારાંશ” પૃ. ૪૧-૪૨ તિલકમંજરીના ભાષાના લેખકો
“તિલકમંજરી કથા સારાંશ અથવા સુકૃત સંયોગ” લેખક પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ.
શ્રી. તિલકમંજરી પદ્યાનુવાદ” લેખક “મનોનંદન” (ભગવાનદાસ મનસુખભાઈ) તે “શ્રી. જૈન ધર્મ પ્રકાશ” છાપામાં છપાયેલ છે. તે સંપૂર્ણ છપાયેલ છે કે નહીં તેની માહિતી નથી. પ્રાયઃ અપૂર્ણ છે. તિલકમંજરીની કથા અને તે સંબંધી અભિપ્રાય
આ સંબંધમાં બીજા અભિપ્રાયો કરતાં સાક્ષર શ્રી. જિનવિજયજીના શબ્દો પૂરતા છે-“બાણની કાદંબરી જેવી વિસ્તૃત ગદ્યમાં અને આખ્યાયિકાના આકારમાં થયેલી છે. પાત્ર અને વસ્તુ બન્ને કવિના કપેલા હેવાથી સંસ્કૃત સાહિત્યનું તે એક અપૂર્વ નેવેલ જ કહી શકાય. અયોધ્યા નગરીના મેઘવાહન રાજાને હરિવહન કુમાર કથાને મુખ્ય નાયક અને વૈતાઢય પર્વત ઉપર આવેલા રથનપુર ચક્રવાલ નામક નગરના ચક્રસેન વિદ્યાધરની કુમારી તિલકમંજરી મુખ્ય નાયિકા છે. આ બન્ને દંપતીને અગ્ર કરી કવિએ કથાની વિચિત્ર અને રસભરી ઘટના કરી છે. મધ્યમાં સમરકેતુ અને મલયસુંદરીને વૃત્તાંત સાધી કથાની વિસ્તૃતિ અને પ્રકૃતિમાં વૃદ્ધિ અને સમૃદ્ધિ આણી છે. ધર્મ સંબંધી જાતીયતા જણાવવા માટે સ્થાને સ્થાને જેનવિચારો અને સંસ્કારે કથાના પાત્રોમાં પૂર્યા છે. શક્રાવતાર તીર્થ, યુગાદિજિન મંદિર, જવલનપ્રભ નામા વૈમાનિક દેવ, વિદ્યાધર મુનિ, નંદીશ્વર દ્વીપ, વૈતાઢ્ય પર્વત, અષ્ટાપદ પર્વત, મહાવીર નિર્વાણ મહોત્સવ, અને સર્વજ્ઞ એવા
યંતસ્વામી દ્વારા પૂર્વજન્મ કથન- ઈત્યાદિ પ્રબંધેથી જૈન-જગતની રૂપરેખા આલેખી છે. એ સિવાય કાવ્યનાં વર્ણનીય અંગે-જેવાં કે નગર, ઉદ્યાન, પર્વત, અરણ, સમુદ્ર, સરિત, સરોવર, પ્રાતઃકાલ, સાયંકાલ, નિશા, આલેક, અંધકાર, સમય, વર્ણન, યુદ્ધ અને નૌકા આદિનાં વર્ણને,-અતિ આશ્ચર્યકારક રીતે વર્ણવ્યાં છે. પ્રાકૃતિક દો અને વસ્તુ સ્વભાવ બહુ જ સુંદર અને સૂક્ષ્મ દૃષ્ટિથી આલેખવામાં આવ્યા છે. પ્રત્યેક વર્ણન રસ અને અલંકાર દ્વારા પૂર્ણ પોષવામાં આવ્યું છે.
“કમાવજી ચંત્રિ' ના લેખક કહે છે કે–“સાન ના પત્તાં દિ કવિતા વિવાિ ”– તેમાં અત્યુક્તિને લેશ પણ સહૃદય વાચકને જણાતો નથી. કાવ્ય
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૨] તિલકમંજરી
[૧] મધુલોલુપ રસિક-ભ્રમરેના ચિત્ત-વિનોદ માટે ઋતુના પુષ્પથી સુગંધિત નંદનવન સમાન નવરસથી પૂરિત આ કમનીય કાવ્ય છે. કાદંબરીનાં વિસ્તૃત વર્ણન અને દીર્ધસમાસે કાવ્યમર્મજ્ઞના કેમલાન્તઃકરણને જ્યારે કોંક્તિ કરે છે ત્યારે તિલકમંજરીના સંક્ષિપ્ત વૃત્તાન્ત અને સરલ વાક્યો સ્મરણ સૂત્રોની માફક હૃદયપટ ઉપર સુંદર રીતે અંકિત થઈ વારંવાર સ્મૃતિપથમાં આવ્યા કરે છે. શબ્દની લાલિત્યતા અને અર્થની ગંભીરતા મનોજ્ઞતા મનને મોહિત કરે છે. સ્થાને સ્થાને નીતિ અને સદાચારના ઉચ્ચારિત ઉલ્લેખથી વિવેકી વાચકની વૃત્તિ સન્માગસેવન તરફ આકર્ષાય છે. સંસારની સ્વાભાવિક ક્ષણભંગુરતાના
સ્વરૂપને પ્રકટ કરનારા માર્મિક ઉપદેશોથી તત્ત્વજ્ઞના હૃદયમાં નિર્મદના અંકુર ઉદ્દગમે છે. યચિત સ્થાને આવેલા પ્રસંગોથી વાચકની વિચારશ્રેણિ ક્ષણમાં શૃંગારરસમાં ડૂબે છે, તે ક્ષણમાં કરુણ રસમાં નિમગ્ન થઈ જાય છે. ક્ષણમાં સાક્ષાત ધર્મસ્વરૂપ એક મહાત્માને જોઈ ચિત્ત ભક્તિ તલ્લીન થાય છે, તે ક્ષણમાં અતિ ભયાનક એક વેતાલને જેઈ સમગ્ર શરીર ભયથી રોમાંચિત થઈ જાય છે.
આવી રીતે “અસ્તિત્વના મૂળમાંથી શરૂ થતે રસપૂરિત વાક્યપ્રવાહ હિમાલયના ગર્ભમાંથી નીકળેલા ભાગિરથીના સ્ત્રોતસની માફક ઉત્તરોત્તર વૃદ્ધિ પામતે અને “માનઃ” ના ઉદધિમાં અંતરિત થઈ જાય છે.
ભજન કરતી વખતે એકલા મિષ્ટાન્નથી જેમ મનુષ્યનું મન કંટાળી જાય છે અને તેનાથી વિરકત થઈ વચમાં વચમાં તીખા કે ખાટા સ્વાદવાળી સ્વાદીષ્ટ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે, તેમ કથાના રસાસ્વાદન સમયે પણ કેવળ ગદ્યથી વાચકની વૃત્તિમાં વિર kતા આવવા ન પામે તે હેતુથી કવીશ્વરે ઉચિત પ્રસંગે મેગરાની માળામાં ગુલાબના પુષ્પોની માફક મધુર આહાદક અને સુંદર વર્ણવિશિષ્ટ નાના જાતિનાં પદ્ય સ્થાપન કરી સુવર્ણમાં સુગંધ ભેળવ્યું છે. - કવિની પૂર્વે કાદંબરી આદિ કથાઓ વિદ્યમાન હતી અને તેમને આદર પણ વિદ્વાનોમાં અતિ હતા. પરંતુ તેમાંથી કોઈ કથા જ્યારે કેવળ ભલેષમય હતી તે કઈ કેવળ ગદ્યમય. ત્યારે કોઈ પદ્યપ્રાધાન્ય જ. એ કથાઓ સર્વગુણ સંપન્ન હોવા છતાં પણ તેમની એ એકાંતતા ગુલાબના ફુલમાં કાંટાની માફક સહદયના હૃદયમાં ખટકતી. તેમના વાચન વખતે રસિકોના મનમાં વહેતી રસની ધારાને વેગ ખેલા. તેમને એ દેણ સાહિત્યકાર પિતાના નિબંધોમાં સ્પષ્ટપણે પ્રકટ કરતા. ધનપાલથી પણ એ સંબંધમાં મૌન નહિ રહેવાયું. પિતાના પૂર્વના મહાકવિઓના ગુણ મુક્તકઠે ગાવા છતાં પણ તેમની તે દુષિત કૃતિ માટે ટકોર કરી જ દીધી છે. તિલકમંજરીની પ્રસ્તાવનામાં કહે છે કે--
"वर्णयुक्तिं दधानापि स्निग्धाञ्जनमनोहराम्॥ नातिश्लेषघना श्लाघां कृतिलिपिरिवाश्नुते ॥१६॥ अश्रान्तगद्यसन्ताना श्रोतृणां निविंदे कथा॥
जहाति पद्यमचुरा चम्पूरपि कथारसम् ॥१७॥" તાત્પર્ય એ છે કે, જનેના મનને હરણ કરનારાં એવાં મધુર વર્ણ યુક્ત હોવા છતાં પણ અતિ શ્લેષવાળી કવિની કૃતિ પ્રશંસા પામતી નથી. સતત ગદ્યવાળી કથા પણ શ્રોતાઓને આનંદ આપી શકતી નથી. તેમજ મધુર પદ્યોવાળી ચણૂકથા પણ રસ પાણી શકતી નથી. કવિના આ ત્રણ આક્ષેપ કમથી સુબંધુ કવિની “વાસવદત્તા,' બાણકવિની
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨].
શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૬
કાદંબરી' અને ત્રિવિક્રમભટ્ટની “નવલકથા ' ઉપર થયેલા જણાય છે. પ્રથમનોનું શ્લેષકઠિન્ય, બીજીનું ગદ્યપ્રાધાન્ય, અને ત્રીજીનું પદ્યપ્રાચુર્ણ સુપ્રસિદ્ધ જ છે. સાહિત્યની દષ્ટિમાં, આ કૃતિઓ, તેમની લેક પ્રિયતાને લીધે, કાંઈક હીન ગુણવાળી જણાવેલી હોવાથી ધનપાલે પિતાની કૃતિને એ ત્રણે માર્ગોથી દૂર રાખી, નવીન માર્ગે દોરવી છે. આમાં નથી સઘન
લેશે કે નથી કઠિન પદે. તેમજ સતત ગદ્ય પણ નથી અને પ્રચુર પદ્ય પણ નથી. સમગ્ર કથા, સરલ અને સુપ્રસિદ્ધ પદો દ્વારા પ્રસાદ ગુણ વડે અલંકૃત થયેલી છે. થે છેડ અંતર પછી પ્રસંગચિત સ્થાને એકેક, બબ્બે કે તેથી વધારે ભાવદર્શક પદ્યો પણ આપેલાં છે. ગદ્યની માફક તિલકમંજરીનાં પદ્યો પણ બહુ રમણીય અને ઐઢ છે.
“તિલકમંજરી કથા સારાંશ” પૃ. ૩૩-૩૫ ૨૭૬. સંસ્કૃત પદ્યકાવ્ય સાહિત્ય વાલ્મિકી, કાલિદાસ આદિ અગમ્ય કવિઓથી મહત્તા પામ્યું છે, પરંતુ ગદ્યકાવ્ય સાહિત્ય તે સુબંધુ, બાણ, દંડી, ત્રિવિક્રમભટ્ટ ને સોહેલ જેવા પાંચદશ કવિઓની સુકૃપાથી વાસવદત્તા, કાદંબરી, દશકુમાર ચરિત, નવલકથા અને ઉદયસુંદરીની કથાથી પિતાનું અસ્તિત્વ સાચવી રહ્યું છે, તેમાં ધનપાલની તિલકમંજરીનું અવશ્ય સ્થાન છે, ને તેથી તેમાં વૃદ્ધિ થઈ છે. કવિ અને કાવ્ય સંબંધી તથા કથા કેવી હેવી જોઈએ એ સંબંધીત ધનપાલના વિચાર આની મથાળે જ મૂક્યા છે. કથા જોષકાઠિન્ય, ગદ્યપ્રાધાન્ય અને પદ્યપ્રચુર્ય એ ત્રણે દોષ ‘વર્ણયુક્તિઃ' એ શ્લોકમાં બતાવ્યા છે ને સુબંધુની વાસવદત્તા, બાણની કાદંબરી, અને ત્રિવિક્રમભટ્ટની નવલકથા ઉપર અનુક્રમે કરેલા આક્ષેપ લાગે છે. ગદ્યમાં લાંબા લાંબા સમાસવાળા દંડક અને અક્ષરમાં પ્રાચુર્યથી જનસમૂહ વિમુખ થાય છે. એ પણ પોતે એક લેટમાં જણાવ્યું છે. આ સર્વ દોષ-- આક્ષેપથી મુક્ત થઈ ધનપાલે જનસમૂહમાં સર્વ રીતે પ્રિય થઈ પડે તેવી પિતાની કતિ તિલકમંજરી બનાવી છે. તેમાં નથી સધન છેષો કે નથી કઠિન પદે, તેમ જ નથી તેમાં સતત ગદ્ય કે પ્રચુર પધ. સમગ્ર કથા રરલ અને સુપ્રસિદ્ધ પદ દ્વારા પ્રસદ ગુણ વડે અલંકૃત થયેલી છે. થેડા થડા અંતરે પ્રસંગોચિત સ્થાને એકેક બબબે કે તેથી વધારે ભાવ પ્રદર્શક પદ્યો પણ આપેલાં છે. ગદ્યની માફક પદ્યો પણ બહુ રમણીય અને પઢ છે, રસ અને ધ્વનિથી પ્રેરિત છે.
હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાને પણ તિલકમંજરીનાં પદ્યો ઉચ્ચકોટિના માન્યાં છે અને પિતાના કાવ્યાનુશાસનમાં “શ્લેષ’ના ઉદાહરણ તરીકે, તેમજ દેનુશાસનમાં માત્રા” નામક છંદના ઉદાહરણમાં તિલકમંજરીમાંથી કાવ્ય ચુંટી મૂક્યાં છે.
જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ પૃ. ૨૦૩-૨૦૪ માંથી. તિલકમંજરી છપાવનાર
તિલકમંજરી મૂળ ગ્રંથ સંપૂર્ણ નિર્ણયસાગર તરફથી અમૂક વર્ષ પહેલાં છપાયેલ છે. જેની કિંમત રૂા. રાા છે. આ ગ્રંથ સંપૂર્ણ સંસ્કૃત ટીકા તથા ટીપ્પણુ ઈગ્લીશ કુટનોટ સહિત શદ્ધ રીતે જે બહાર પાડવામાં આવે તે યુનિવર્સીટીમાં કાદંબરીના સ્થળે પાડયા પુસ્તક તરીકે રાખી શકાય એમ ઘણું વિદ્વાનોના અભિપ્રાયો છે. અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને તેમાંથી નવું જાણવાનું ઘણું જ મળી શકે. આ બાબતમાં સમર્થ વિદ્વાનોએ ધ્યાન આપવાની જરૂર છે. - તિલકમંજરી સંબંધી ભિન્ન ભિન્ન વિદ્વાનોએ જે કંઈ લખ્યું તે બધાને એક સ્થળે સંગ્રહ મળે એ આશયથી આ ટુંકે લેખ તૈયાર કર્યો છે. આશા છે આ પ્રયાસ વિદ્વાનોને ઉપયોગી લાગશે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैनदर्शन का कर्मवाद लेखक-आचार्य महाराज श्रीविजयलब्धिमूरिनी
[ गतांक से क्रमशः ] दर्शनावरणीय कर्मके चक्षुदर्शनावरणीय, अचक्षुदर्शनावरणीय, अवधिदर्शनावरणीय केवलदर्शनावरणीय, निद्रा, निद्रानिद्रा, प्रचला, प्रचलाप्रचला और स्त्याना ये नव भेद हैं । नेत्र संबन्धी ज्ञानमें और शेष इन्द्रियके ज्ञान में सामान्य बोधको रोकनेवाले अनुक्रमसे चक्षुदर्शनावरणीय व अचक्षुदर्शनावरणीय कहे जाते हैं । रूपी पदार्थ के सामान्य अवबोधको रोकनेवालेका नाम अवधिदर्शनावरणीय है। सामान्यकी प्रधानता और विशेषकी गौणतात्मक बोधकों आच्छादित करनेवाला केवलदर्शनावरणीय कहा जाता है। सोता हुआ सुखसे जागे उसे निद्रा कहते हैं, और बैठे बैठे या खडे खडे निन्द लेनेका नाम प्रचला, और चलते हुए निन्द लेनेका नाम प्रचलाप्रचला, और दिनमें कोई भी कार्य चिन्तवन किया हो, उसे रातको निद्रामें कर डाले वह स्त्यानर्द्धि निद्रा कहलाती है। निन्द उडजाने पर निन्दवाला नहीं जानता कि मैंने यह काम किया है। इस निदमें बडी जबरदस्त शक्ति आ जाती है । अगर हिंसात्मक परिणाम आ जाय तो इस निन्दमें वह मांसाहारका अभ्यासी हो, और दिनमें मांस खानेका इरादा हों जावे, परन्तु किसी रुकावटसे वह कार्य न कर सके, और रात्रिको सोते हुए को स्त्यानईि नामकी निन्दका उदय हो आवे तो जिस भेंसेके मांसको वह चाहता हो; रातको ही उठकर निंदमें उसे फाड डालता है। यह प्रकृति भी पूरी अज्ञानता की द्योतक है । ऐसी बेहोश दशाको देनेवाला दर्शनावरणीय कर्मको ही मानना उचित है।
हमारे अनन्त-ज्ञान-दर्शन-वीर्यवाले हितकारी वीतराग प्रभु ऐसी हालत कैसे प्राप्त करा सकते हैं ? ये नव पापकी प्रवृत्ति ही ऐसा कराती हैं ।
इस कर्मके बन्ध उदय और सत्ताकी प्रकृति बराबर है। इसकी स्थिति तीस कोटीकोटी सागरोपमकी है। तीन हजार वर्षका अबाधाकाल है । एक सागरोपम असंख्यात वर्षों का होता है, ऐसे तीस कोटीकोटी सागरोपम तक यह कर्म अपना प्रभाव दीखाता है। और हट जाता है। इतने में दूसरा इसके दूसरे समयमें बन्धा हुआ तैयार रहता है, जब तक संपूर्ण यथावत् श्रद्धा ज्ञान और चारित्रसे मुक्ति या तेरहवां गुणस्थान या क्षपक श्रेणिसे दशवां और बारहवां गुण
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ८४ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
स्थान न प्राप्त हो वहांतक यह कर्म सदैव जारी रहता है । इसका स्वभाव पहेरेदार जैसा है, मतलब - कोई मनुष्य नृपतिका दर्शन करना चाहे, पर पहरेदार इससे बरखिलाफ हो तो नहीं करने देता, इसी तरह आत्मामें चक्षु, अचक्षु, अवधि और केवलदर्शनसे जगत भरके पदार्थोंका सामान्य बोध हो सकता है मगर इनके आवरण नहीं करने देते । और पांच निद्रा भी इसीकी रुकावट करती है । भेद सिर्फ इतना ही है कि प्रथम के चार भेद दर्शनलब्धि को रोक देते हैं और पीछे की पांच निद्रा दर्शनोपयोग को रोकती हैं ।
तीसरे वेदनीय कर्म दो भेद हैं- एक साता वेदनीय और दूसरा असातावेदनीय । यह कर्म सुख - दुःखको उत्पन्न करता है, इस लिये इस विषय में भी परमात्माको दखल नहीं है, और " दखल मानी जावे तब वह, दुःखदाता है, ऐसा भी मानना पडेगो, और ऐसी मान्यता में परमकृपालु प्रभुका करुणासागर विशेषण किस तरह टीक सकेगा, यह विचारनेकी आवश्यकता है। अगर कहा जावे कि उसने वैसा ही कर्म किया उसका फल प्रभु देता है, तब तो कर्म ही दुःखदाता हुआ और वह पुद्गल स्वरूप होने से सुखदुःखका जलवा स्वयं दिखा सकता है, यह सिद्ध हुआ और प्रभुको दाता मानने में सर्व शक्तिमान् सकल चराचरका ज्ञाता प्रभु कर्म करते ही क्यों नहीं रोकते, और फल देने को तैयार रहते हैं, यह सवाल भी पेश नहीं हो सकता । वेदनीयकर्म से ही सुख दुःख प्राणिके उपर अपना प्रभाव जमा सकता है याने सुख दुःखका होना यह इस तृतीय कर्मका कार्य हुआ । सातावेदनीय कर्मकी १५ कोटीकोटी की और असाताकी ३० कोटीकोटीकी स्थिति है, अनुक्रमसे १५०० ओर ३००० वर्षका अबाधाहै | यह कर्म धुलित तलवार की धार के आस्वाद जैसा माना जाता है, तात्पर्य यह हुआ कि जैसे तलवारको धार पर रहे हुए मधुके आस्वादसे, स्वल्प सुख है और जिह्वा पर धारके लगजानेसे बड़ा भारी कष्ट है, ऐसे इस वेदनीय कर्ममें सातावेदनीयका सुख बहुत स्वल्प है और असातावेदनीयका दुःख जगतमें थर रूपसे जमा हुआ हैं ।
असातावेदनीय पाप प्रकृति समजी जाती है और सातावेदनीय पुण्यप्रकृति है । यह कर्म परावर्तनीय है । साता बांधता हो तो असाता नहीं बांध सकता, और असाता बंध जाती हों तों साता नहीं बांध सकता। एक दूसरे के परावर्तन होनेके सबसे यह कर्म परावर्तनीय कहा जाता है |
अब चौथा कर्म मोहनीय है । उसका स्वभाव मोह उत्पन्न करनेका है, और इसकी २६ प्रकृति बन्धमें और २८ उदय और सत्तामें हैं । यह सब पापप्रकृति है इसलिये इसके बंध आश्रित २६ भेद पापप्रकृति है । इसमें कोई पुण्यप्रकृत्ति नहीं है ।
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२] જૈનદર્શન કે કર્મવાદ
[८५) अनन्तानुबन्धी क्रोध, मान, माया और लोभ-जिस आदमीका गुस्सा, अभिमान, कपट और लालच जीवन पर्यंत एक रूपसे जारी रहे वह अनन्तानुबन्धी कषाय चतुष्क कहलाता है। वह सर्वज्ञ भगवानके कहे हुए सच्चे धर्म की प्राप्ति को रोकता है, मतलब जब तक ये चार
और उनका सहायक मिथ्यात्व नहीं मिटता तब तक सम्यक्त्व नहीं हो सकता। अप्रत्याख्यानीय क्रोध, मान, माया और लौभ देशविरति गृहस्थ-धर्मको रोकते हैं। ये चारों वर्षकी स्थितिबाले हैं, याने एक रूपसे एक वर्ष तक जारी रहकर हटते हैं। प्रत्याखानीय, क्रोध, मान, माया और लोभ चार महिनेको मर्यादावाले हैं और चारित्रको रोकते हैं, अर्थात् आत्मामें साधुधर्म नहीं आने देते । संज्वलन क्रोध, मान, माया, लोभ यथाख्यात नामके चारित्रको रोकते हैं । उस चारित्रका नाम वीतराग-चारित्र कहा जाता है, और इसके आनेसे ही केवलज्ञान हो सकता है । ये सोलह प्रकृति हुई । हास्य, रति, अरति, भय, शोक, जुगुप्सा ये छे भेद-पुद्गल संवन्धि हांसी खुशी, रंज, भय, शोक और धृगाके जनक हैं । स्त्रीवेद, पुरुषवेद और नपुंसक वेद, ये तीन वेद अनुक्रमसे पुरुष, स्त्री और उभय के संयोगजन्य सुखकी अभिलाषाको उत्पन्न करते हैं। ये नौ प्रकृति सोलह में मिलानेसे २५ भेद हुए और २६ वा मिथ्यात्व जो विपरीत श्रद्धाका कारण हैं। बन्धमें ये २६ प्रकृति होती हैं। मिथ्यात्व के पुद्गलको उपशम सम्यक्त्वद्वारा सफा करनेसे जो शुद्ध पुद्गल हों वे समकितमोहनीय और अर्धशुद्ध हों वे मिश्रमोहनीय कहलाते हैं । ये दो प्रकृति के उदय और सता होते हैं, बन्ध नहीं होता, कारण कि बन्ध तो मिथ्यात्व का ही होता है। पीछे से आत्मगत मिथ्यात्व का शुद्ध परिणाम सफा करता है, इससे समकितमोहनीय और मिश्रमोहनीय बनते हैं। इनके कार्य अनुक्रमसे सम्यक्त्वमें कुछ एक कमी और सर्व धर्मकी समानता या वीतराग धर्मका अद्वेष है। सत्ता और उदयमें ये हो सकते हैं इसलियै २८ भेद हुए । गुस्सा, गर्व, फरेब, तमाह, मैथुन, व्यभिचार, हसना, रुसना, रोना आदि सब आफतें इस मोहनीय कर्मसे होती हैं । धर्मीयों की यही भावना रहती है कि प्रभु इससे बचावे । दूसरे सब कर्मका यह राजा है, इसके हननसे सर्वका हनन अतीव सुकर हो जाता हैं। इसकी उत्कृष्ट स्थिति सत्तर कोटी कोटी और अबाधाकाल ७००० वर्षका है। यह मदिरा जैसा स्वभाववाला कर्म चेतनको भानभुला बना देता है। (क्रमशः)
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समाधिकुलकम् । कर्ता-आचार्य महाराज श्री विजयपद्मसूरिजी
(गतांकथी पूर्ण) रयणी वट्टइ तिमिरं, जहेव तण्हा तहेव भोगाणं ॥ रागाइदोसविदं, णिसाणिहा भोगतण्हाओ ॥१६॥ जेसिं हियए होजा, एसा ते दुकृपावकम्मेसुं ॥ नियमाउ पयट्टते, अकज्जपरिवड्ढिणी तण्हा ॥ १७ ॥ सद्दाइयभोगेहिं, समिउं कंखंति वालिसा तण्हं ॥ जलगयससहरबिंब, गहिउँ कंखाइ सरिसं तं ॥१८॥ अहमा मोहा तण्हं, किच्चा उण वल्लहं परिभमंते ।। वियडदुरंतभवम्मि, जम्मजरामरणदक्खसए ॥१९॥ दोसनियाणं णच्चा, तण्हं णिस्सारिऊण तणुगेहा ॥ मणदारत्थगणं जे, कुणंति सम्भाविया भव्वा ॥ २० ॥ ते संणासियविग्घा, वियलियपावा लहंति मुत्तिमुहं ॥ किच्च प्पाणं सुद्धं, एवं मुहजीवणं सिवयं ॥ २१ ॥ कोहा निरयावासो, माणा कुलवलसुयाइपरिहाणी ॥ मायाए इस्थित्तं, तिरियत्तं व पुरिसत्तं ॥ २२ ॥ लोहा धम्मविणासो, विसयकसाया बलिट्ठतेणनिहा ॥ संजमकरवालेणं, हणिज खिप्पं जया जीओ ॥ २३ ॥ ता णिब्भयसब्भावो, संपाउणए सकजसंपत्ती ॥ पज्जतसमाहीए, मरणं होज पसंतिदयं ॥ २४ ॥ सम्मईसणनाणं, वरचरणं दुल्लहं वियाणित्ता ॥ तिहं हु साहणेणं, सहलो निभवो न यण्णेहिं ॥ २५ ॥ एयस्स भावरंगा, पढणायण्णणविसुद्धजोगेहिं । संसाहियसीयविही, हवंति संतारगा भव्या ॥ २६ ॥ जिणसासणम्मि णिच्चं, सिरिगोयमजंबुथूलिभदाणी । संघगिहे मुहणंदी, रिद्धिपवुडी कुगंतु सया ॥ २७ ॥ एयं समाहिकुलगं, गुरुवरसिरिगेमिसरिसीसेणं ॥ पंउमेणायरिएगं, कप्पडवाणिज्जवरणयरे ॥२८ ॥ रसणिहिणवससिवरिसे, सिरिणेमिजिणंदजम्गजच्चदिणे ॥ विहियं सपरहियटं, कुणउ सयलसंघकल्लाणं ॥ २९ ॥
(समाप्त)
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'पंजाब में जैनधर्म' शीर्षक लेख में
संशोधन लेखक-श्रीयुत पन्नालालजी दुगड
श्री जैन सत्य प्रकाश' के क्रमांकों ५३-५४ ( संयुक्त ) ५५, ५६ में विद्वद्वर मुनिराज श्री दर्शनविजयजी की उक्त लेखमाला प्रगट हुई है । मैं पिछले दो अंकों में वर्णित विषय के बारे में कह सकता हूं कि उनमें अनेकों ऐतिहासिक स्खलनाएं हुई हैं जिनपर सप्रमाण लिखने के लिए स्थानाभाव है । अतः मैं यहॉपर केवल १७ वीं शताब्दी की ही कुछ मुख्य मुख्य स्खलनाओं पर संक्षेप में प्रकाश डालने का प्रयत्न करता हूं:
(१) जगद्गुरु श्री होरविजयसूरिजी की विद्यमानता में सम्राट अकबर ने जो हिंसा वंद की थी वह १०६ दिन की थी । यथाः-१२ दिन पर्युषणा के, ४८ दिन रविवार के, १८ दिन फर्वर्ददीन महीने के प्रारंभिक दिन और २८ दिन अकवर के जन्ममास आवान महीने के ( वैराट की प्रशस्ति और बदायुनी की तवारीख )। शेष हिंसा उपाध्याय श्री शान्तिचंद्रजी के प्रयत्न से बंद हुई थी (जैन ग्रन्थ, आइने अकबरी, बदायुनी की तवारीख)। ईद की हिंसा बंद होने के विषय में यह समझलेना चाहिए कि वह रोजों की ईद थी न कि बकराईद।
(२) जगद्गुरुजी के चार चौमासे आगरा, फतहपुर सीकरी, अभिरामावाद ( इब्राहीमावाद ) और आगरा में हिं. सं. १६४० से १६४३ तक हुए थे ( देखो पट्टावली समुच्चय पृ. ७५, श्राविजयप्रशस्ति-काव्य सर्ग ११ काव्य पहले की टीका)। 'सूरीश्वर और सम्राट् में सं. १६४२ के उल्लेख को गुजराती गणना का समझकर कुछ का कुछ लिख दिया उसीका अनुकरण आपने भी किया परन्तु श्री हीरविजयसूरिरास से भी इसी क्रम से चौमासे हुए थे ऐसा प्रतीत होता है।
उपाध्याय श्री भानुचन्द्रजी के विषय में । (३ सम्राट अकबर के पास से श्री हीरविजयसूरिजी गए उसका वर्णन करते हुए आपके चरित+ में निम्न प्रकार का उल्लेख है:
" वर्वाश्चतस्तदेशे प्रविधाय प्रतस्थिरे । शान्तिचन्द्रमुपाध्यायं तत्र मुक्त्वाऽथ सूरयः ॥ १२५ ॥
+ श्रीयुत मोहनलाल दलीचन्द देसाईजी ने “ उपाध्याय श्रीभानुचन्द्रचरित" के छपे हुए फर्मे मेरे पास मेरी प्रार्थना से भेजे हैं उसके आधार से ही इस लेख में सब जगह लिखा है।
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[८]
શ્રી જેન સત્ય પ્રકાશ
[ वर्ष ६
बोधयन्तः प्रतिग्राम भव्यलौकांश्च भूरिशः। गूर्जरं पावनीचक्रुः क्रमात् श्री हीरसूरयः ॥ १२६ ॥ " ,
(प्रथमसर्ग ) इसके पश्चात् श्री हीरविजयसूरिजी ने आपके मिलनेपर आपको योग्य जानकर सम्राट अकबर के पास भेजा तब आप लाहोर में आकर सम्राट् से मिले हैं और आपका प्रभाव ठीक जमजानेपर उपाध्याय श्री शान्तिचंद्रजी रजा लेकर आने आदि का वर्णन दूसरे प्रकाश में है। आपने इस चरित के सार पर से सं. १६३९ से १६६२ तक २३ वर्ष निश्चित किया हैं (पृ. २८०) वे भला ठीक कैसे हो सकते हैं? क्यों कि श्री हीरविजयसूरिजी गुजराती सं. १६३९ जेठ वदि १३ को फतहपुर पहुंचे थे उनके साथ के साधुओं के भी २५-३० नाम मिलते हैं परन्तु आप जैसे प्रसिद्ध दक्ष कार्यकर्ता का नाम लिखने की उपेक्षा कोई भी लेखक नहीं कर सकता था। बल्कि सब ग्रन्थों में एक समान उल्लेख है कि श्री जगद्गुरुजी ने उपाध्याय श्री शान्तिचन्द्रजी को सम्राट के पास छोडकर हिंदी सं० १६४२ का चौमासा इब्राहीमाबाद में किया था । अतः उस समय तक भी श्री भानुचन्द्रजी श्री जगद्गुरुजी को न मिले थे। तब फिर आपने यह कैसे लिख दिया कि जगद्गुरुजी सम्राट् को उपदेश देने का कार्य इन दोनों के सुपुर्द करके गुजरात पधारे थे (पृ० २२७ )।
ऐतिहासिक अनुसंधानों से जान पड़ता है कि सं० १६४४ हिंदी का चौमासा श्री जगद्गुरुजी ने नागोर में किया था या तो वहांपर से अथवा चौमासे के बाद विहार करके पीपाड होकर जब वे सिरोही (सं० १६४४ जाडों में) पधारे थे तो गुजरात से श्री विजयसेनसूरिजी आनकर उनसे मिले तब उन्होंने आपको सम्राट के पास लाहोर भेजा (आपके चरित के उल्लेखानुसार श्री हीरविजसूरिजी फिर भी गुजरात में तो नहीं पहुंच सके थे परन्तु उसकी हद के पास तो पहुंच ही गए थे)। अकबरनामा भा० ३ से भी यह समय ठीक जान पड़ता है, क्यों कि उसमें उल्लेख है कि सम्राट अकबर ता० ११ शहरीवर सन् ३० इलाही (२४ अगस्त १५८५ ४०, विक्रम हिं० १६४२ भादों सुदि ९) को फतहपुरसीकरी से रवाना होकर पंजाब में गए और वहां का दौरा लगाने के बाद १५ खुददि सन् ३१ इलाही (२५ मई १५८६ ई०, विक्रम हिं० १६४३ आषाढ बदी ४) को लाहोर में पहुंचे थे। अतः लाहोर में पहुंच ने से पहिले आपका सम्राट से मिलने का अनुमान करना सर्वथा अप्रामाणिक है।
'श्री जैन साहित्य संशोधक' खं० १ अ० ४ पृ० १५३ में श्री विजयसेनसूरिजी का सं० १६६७ का मेवात देश का क्षेत्रादेश पट्टक उपलब्ध है उसमें साफ लिखा है कि " उपाध्याय श्री भानुचन्द्र ग० आगरामध्ये"। अतः सं० १६६७ में आप आगरा में चातुर्मास अवश्य रहे । और सं० १६६७ माघ सुदि ६ को श्री चन्दु संघवी के नवीन मंदिर में किए हुए प्रतिष्ठोत्सव के बाद आप विहार
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંશોધન
.
[
]
करके गुजरात गए, क्यों कि आगरे के श्री चिन्तामणिपार्श्वनाथजी के भूमिगृह में उक्त संवतादि की श्री शीतलनाथजी की एक मूर्ति है जिसपर आपका भी नाम है। इन प्रमाणों से यह सिद्ध होता है कि उ० श्री भानुचंद्रजी सं० १६४४ से १६६७ तक सम्राट् के दरबार में रहे।
टिप्पणी-श्री हीरविजयसूरिरास पृ० १६२ कडी ४४ में उल्लेख है कि उ० श्री शान्तिचंद्रजी श्री जगद्गुरुजी की सेवा में सिद्धपुर में उपस्थित हुए (सं० हिंदी का प्रारंभकाल) किन्तु फिर हबीबला खोजे के उपद्रव के कारण हिं० सं० १६४७ के चतुर्मास के समय में श्री जगद्गुरुजी को खंभात से विहार कर जाना पड़ा। इसके दमन के लिए मुनि श्री धनविजयजी को सम्राट के पास भेजा, वहां वे श्री शान्तिचंद्रजी से मिले (पृ० १६५ कडी १३ से १८ तक,) जिस प्रकार यहां पर शान्तिचन्द्रजी का नाम लिखना भूल है (क्यों कि वे तो इससे पहिले ही आ चुके थे) इसी प्रकार से इस रास के पृ०१४६ कड़ी ८ में शान्तिचन्द्रजी के साथ भानुचन्द्रजी का नाम भी होना भूल है (क्यों कि श्री भानुचन्द्र चरित के उल्लेखानुसार उस समय तक सम्राट के पास पहुंचे ही न थे इस संबंध में चरित से अधिक महत्त्व रास को नहीं दिया जा शकता)। उक्त स्थानों में शान्तिचन्द्रजी के नाम के स्थान में तो भानुचन्द्रजी का नाम चाहिए, किन्तु भानुः चन्द्रजी के नाम के स्थान में किनका नाम होना चाहिए कहा नहीं जा सकता। यदि वास्तव में यहां पर भी किसी साधु का ही नाम होना चाहिए तो श्री शान्तिचन्द्रजी के साथमैके किसी साधु के नामके भानुचन्द्रजी का नाम लिखने की भूल हुई है।
(४) उपाध्याय श्री भानुचन्द्रजी अपने शिष्य खुश्फहम बिरुदधारी श्री सिद्धिचंद्रजी के साथ में आगरे से विहार करके गुजरात में आए और हिंदी सं.१६६८ का चौमासा अहमदाबाद में किया । फिर सं० १६६९ का चौमासा पाटन में विहार कर रहे थे तब जहांगीर का फर्मान बुलाने का पहुंचा अतः विहार करके सं० १६६२ के जाड़ों में गुरु शिष्य आगरे आए (क्यों कि तुझुके जहांगीरी में रामदास का आगरे में आनेका यही समय लिखा है ) पश्चात् श्री सिद्धिचंद्रजी की परीक्षा जहांगोर द्वारा लिए जानेके कारण उनको निकाल दिया अतः वे मालपुरे में आनकर चौमासा रहे साथ में जहांगीर ने अन्य साधुओं को भी बाहर निकल जानेका हुकम दिया जिससे बड़ी अशांति हुई । फिर वे उपाध्यायजी के ऊपर जहांगीर का प्रेम होने से बुलाए गए अतः समहोत्सव उनका आगरे में प्रवेश हुआ। जब वे जहांगीर से मिले तो अन्य साधुओं पर से भी निकल जानेका हुकम रद कराया । यह सारी घटना हिं० सं० १६७० आश्विन सुद २-३ से पहिले घट चुकी थी क्योंकि उक्त तिथि को जहांगीर आगरे से अजमेर चला गया था । श्री विजयतिलकसूरिरास ( कड़ी १०६९ ) सं० १६७२ चैत्र की अमावस से पहिले उ० श्री सोमविजयजी ने ३६ बोल प्रकट किए थे। उन बोलों की सूचना उपाध्याय
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[60]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[वर्ष
श्री मेघविजयजी के शिष्य श्रीइंद्रविजयजी ने आपको अजमेर में जाकर दी थी ( कड़ी ११३६-३७ )। इससे सिद्ध होता है कि आप सं० १६६९ के जाड़ों से संवत १६७२ के जाड़ों तक फिर सम्राट् जहांगीर के दरबार में रहे । इसके पश्चात् विहार करके मालपुर, मारवाड होकर हिं० सं० १६७३ का चौमासा जालोर में रहे थे जिसका विस्तृत वर्णन मालपुरे के लेख में दिया है । यह बात पाठकों के ध्यान में रहनी चाहिए कि सम्राट् जहांगीर उस समय में तीन वर्ष तक अजमेर में रहा था ।
टिप्पणी- उपाध्याय श्रीभानुचन्द्र चरित में २३ वर्ष के अन्त में विहार करके जानेके बाद पांच चौमासे किए जाने का उल्लेख ठीक नहीं मालूम होता क्यों कि एक तो २३ वर्ष का मीजान ठीक नहीं बैठता, दूसरे उपर्युक्त केवल दो चौमासों का तो विस्तृत वर्णन है, शेष का कुछ भी हाल नहीं है ।
(५) ऊपर में दी हुइ एक टिप्पणी से यह बात साफ हो गई है कि रामकल्याण के उपद्रव का दमन उपाध्याय श्री शान्तिचन्द्रजी ने ही कराया था अतः साथ आपका नाम लिखना भूल है ।
में
(६) 'सूरीश्वर और सम्राट' का अनुकरण करके यह लिखा जाना ठीक नहीं है कि उपाध्याय श्री भानुचन्द्रजी ने शान्तिस्नात्रमहोत्सव करवाया उसमें खरतरगच्छ के मानसिंहजी ( श्रीजिनसिंहसूरि ) भी सहयोगी थे, क्योंकि श्रीयुत मो. द. देसाईजी की खोज के अनुसार खरतर गच्छ के साहित्य में इसका कहीं भी उल्लेख नहीं है । प्रत्युत श्रीहीरविजयसूरिरास पृ० १८३ कड़ी ४२ में मानसिंह का नाम लिखने या पढ़ने की भूल है, वास्तव में यह 'थानसिंह' नाम होना चाहिए ।
(७) सं० १६५३ में श्री हीरविजयसूरिजी के अग्निसंस्कार के स्थान में १० बीघे जमीन दिए जानेका लिखना ठीक नहीं है क्योंकि उनके निर्वाण का संवत सब लेखकों ने हिन्दीगणना से ही लिखा है (विजयप्रशस्ति-काव्य सर्ग १३-१४ तथा शत्रुंजय तीर्थ पर उनकी तत्कालीन पादुका का लेख ) अतः यह घटना गुजराती सं० १६५९ और हिन्दी १६५२ की है ।
सूचना दें।
जिन जिन विद्वानों के पास श्री हीरविजयसूरिजी की तकालीन प्रतियां हों वे मुझे उपर्युक्त भूलों के विषय में तलाश करके शीघ्र सूचना देने की कृपा करे । एवं उपाध्याय श्री भानुचन्द्र चरित की तत्कालीन प्रति की विद्वानों के बीच में सत्य परीक्षा अवश्य होनी चाहिए, अतः इस का भी उत्तर लिखें ।
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીચેના ત્રણ અ કે દરેક જન ઘરમાં અવશ્ય જોઈએ
શ્રી જૈન સત્ય પ્રકાશનો
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૨૫ પાનાના આ દળદાર સચિત્ર અંકમાં ભગવાન મહાવીર સ્વામીના પછીના એક હજાર વર્ષના જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા અનેક વિદ્વાનોના વિદ્વત્તભર્યા લેખે આપવામાં આવ્યા છે. સાથે ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિસા
‘શ્રી જૈન સત્ય પ્રકાશ ના ક્રમાંકે ૪૩ મા
૬૦ પાનાના આ દળદાર અંકમાં જૈન દર્શન ઉપર કરવામાં આવતા માંસાહારનાં વિધાનાના આક્ષેપોના સચોટ, શાસ્ત્રીયપુરાવાયુક્ત જવાબ આપવામાં આવ્યા છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ચાર આના
‘શ્રી જૈન સત્ય પ્રકાશ ના ક્રમાંક ૪૫ મા
આ અંકમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી અનેક લેખ આપવામાં આવ્યા છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે ત્રણ આના લખશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ
લવાજમ
વાર્ષિક બે રૂપિયા
છૂટક અંક ત્રણ આના
મુદ્રક : નરોત્તમ હરગોવિંદ પડયા. પ્રકાશક-ચીમનલાલ ગોકળદાસ શાહ મુદ્રગુસ્થાન : સુભાષ પ્રિન્ટરી, સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ : પ્રકારાનસ્થાન : શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી,
ધીકાંટા રોડ, અમદાવાદ,
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Regd. No. B, 8801. અડધી કિંમતે મળશે શ્રી જૈન સત્ય પ્રકાશનો શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીરસ્વામીના જીવને સંખ'ધી વિદ્વાનોએ લખેલા અનેક લેખોથી સમૃદ્ધ 350 પાનાને દળદાર અંક મૂળ કિંમત બાર આના ઘટાડેલી કિંમત છ આના (ટપાલ ખર્ચ એક આને વધુ ) ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુંદર ચિત્ર ૧૪”x૧૦”ની સાઈઝ, સોનેરી બાર્ડર - મૂળ કિંમત આઠ આના ધટાડેલી કિમત ચાર આના (ટપાલ ખર્ચ દોઢ આના વધુ ). શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ. જેસિંગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ. " For Private And Personal use only